________________
આદિનાથ
૪૪
જૈન સૈદ્ધાંતિક નગરનું નામ.
આનંદ સદોષ છે. પરમાનંદ આદિનાથ: વર્તમાન ચોવીસીના પ્રથમ | નિર્દોષ છે જે આત્મઆશ્રયી છે.
તીર્થકર (ઋષભદેવ) આદિપુરુષ કે આનંદા-આનંદિના: દિગકુમારી દેવી
બ્રહ્મા. આદિપુરાણ: ઋષભદેવના પૂર્વભવનું આનુપૂર્વી એક ભવથી બીજા ભવમાં પૂર્ણ કથન.
જવા – આકાશ શ્રેણીમાં જીવને આદિમાનઃ જેનો પ્રારંભ હોય તે. કાટખૂણે વાળનારું કર્મ. આદેયઃ આદેય નામકર્મની પ્રકૃતિ છે, આનુપૂર્વી: નામકર્મનો ભેદ છે.
જેના વડે બહુમાન મળે છે. જેના ઉદયથી પૂર્વ શરીરના આદેશ: અધિકારપૂર્વક આજ્ઞા કરવી. આકારનો નાશ નથી થતો. પૂર્વ આધાકર્મીદોષઃ સાધુ-સાધ્વીજનોને શરીર છૂટે અને ઉત્તર શરીરની
ઉદ્દેશીને જે વસ્તુ બનાવી હોય તે પ્રાપ્તિ થતાં આકાશ શ્રેણીએ જતા આહારાદિ જો તેઓ વહોરે તો આ જીવને અંતરાલ વર્મી જે સમય દોષ લાગે.
જાય તેમાં જીવપ્રદેશોનો મરણના આધાર: અધિકરણ, અધિષ્ઠાન, અન્ય પહેલાંનો વિશિષ્ટ આકાર તે
પદાર્થોને ધારણ કરે. જેમ કે તલમાં આનુપૂર્વી છે. આ નામકર્મથી જીવ તેલ રહ્યું છે. આકાશમાં દ્રવ્યો બાંધેલી ગતિ પ્રત્યે ગમન કરે છે. રહેલાં છે.
ચાર ગતિને આધારે આનુપૂર્વી આધારતત્ત્વઃ જે મુનિઓ નવ- ચાર પ્રકારની છે.
પૂર્વાદિકનો જ્ઞાની છે. ગંભીર છે. આનુપૂર્વીના ત્રણ પ્રકાર છે.
અન્યને માર્ગદર્શક છે. તે આચાર્ય પૂર્વાનુપૂર્વી, પરંપરાથી ચાલી - આ ગુણના ધારક છે.
આવતી હોય છે, જેમ કે પ્રથમ આનતઃ આનત સ્વર્ગલોકનું પ્રથમ તીર્થંકરથી ચોવીસ તીર્થંકરની પ્રતર) ઈન્દ્રક.
વંદના ક્રમશઃ કરવી. આનપાન: શ્વાસ-પ્રશ્વાસ.
યથાતથાનુપૂર્વઃ પહેલા સોળમા આનયનપ્રયોગઃ ધારેલી ભૂમિકાની ભગવાનની પછી બારમા પછી.
બહારથી કંઈ લાવવું તે દશમાં ચોવીસમાં એમ વંદના કરે તે. વ્રતનો અતિચાર છે.
પક્ષાનુપૂર્વીઃ અંતના ક્રમને લઈને આનંદઃ વ્યક્તિવિશેષનું નામ હોય છે. આદિ ક્રમમાં જવું છે. જેમ કે શમ
ભૌતિક પદાર્થોના ભોગનું સુખ તે સંવેગને બદલે અનુકંપા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org