________________
૪૨
દોષ.
આચારવલ્થ
જૈન સૈદ્ધાંતિક રસત્યાગ, સંલીનતા, કાયક્લેશ. | આછેઃ આહારનો એક દોષ. અત્યંતરતપ-પ્રાયશ્ચિત, વિનય | આજન્મ: જન્મ કરવો પડે ત્યાં સુધી. વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને | આજીવઃ આહાર તથા વસતિનો એક કાયોત્સર્ગ. વિચારઃ ઉપરના આચારમાં | આજીવિકા: ગૃહસ્થ જીવનના પ્રવૃત્તિ કરવાવાળી સ્વશક્તિનું | નિભાવનું સાધન. સાધુ માટે નિષેધ પ્રાગટ્ય. ત્રણ પ્રકારે શક્તિ ગોપવવી નહિ. આવર્ત, આજ્ઞા: આખ પુરુષનાં વચન, શાસન, ખમાસમણા પ્રમાદરહિત લેવા, અનુસાર વર્તવું.
આદરથી ક્રિયા કરવી વગેરે. આજ્ઞાપતિક ક્રિયાઃ અન્યને કામકાજ આચારવલ્થ: આચાર્ય આચાર પાળે બતાવવું, આજ્ઞા કરવી. અને પળાવે.
આજ્ઞાવિય ધર્મધ્યાનઃ ધર્મધ્યાનનો આચારાંગ: દ્રવ્ય, શ્રુતજ્ઞાનનો એક પ્રથમ પ્રકાર. દેવ-ગુરુના વચનને ભેદ.
માન્ય કરી તેના પર ચિંતન કરવું. આચાર્ય: પંચપરમેષ્ઠીમાં ત્રીજું પદ જે આણાગમ્ય : કેટલાક ભાવો
મુનિ પાંચ આચારદિ પોતે શુદ્ધપણે ભગવાનની આજ્ઞાથી જ જાણી પાળે છે, અન્યને પળાવે છે. શકાય જેમકે નિગોદના જીવો શિષ્યોને તે સંબંધી ઉપદેશ કરે છે.
વગેરે. ધીર ગુણગંભીર છે. પાંચ આતપઃ સૂર્યના નિમિત્તથી થતો ઉષ્ણ ઇન્દ્રિયોનો સંયમ, નવપ્રકારની પ્રકાશ. સૂર્યકાંતમણિનો પ્રકાશ, વાડયુક્ત બ્રહ્મચર્યનું પાલન, ચાર વિશેષપણે પૃથ્વીકાયમાં આતપ કષાયથી મુક્ત. પંચમહાવ્રતનું હોય છે. તે આતપ નામકર્મની નિરતિચારપાલન, પાંચ આચારનું પ્રકૃતિ છે. પોતે ઠડું હોય તેનો શુદ્ધપાલન, પાંચ સમિતિ અને ત્રણ પ્રકાશ ગરમ હોય. ગુપ્તિના ધારક. છત્રીસ ગુણ આપનઃ ત્રીજી નરકનું ચોથું પ્રતર. આચાર્યના છે. દિ. સં. પ્રમાણે બાર આપનયોગ: કાયક્લેશ, સૂર્યના પ્રકારના તપ, છ આવશ્યક, પાંચ તાપમાં તપ કરવું. આચાર, દસ યતિધર્મ, ત્રણ આત્મખ્યાતિઃ દિ. આ. અમૃતચંદ્રરચિત ગુપ્તિ : છત્રીસ ગુણ.
શ્રી સમયસાર ગ્રંથની ટીકા. આચ્છાદિતઃ ઢંકાયેલું. આવરણવાળું. | આત્મગુણ: આત્મિક ગુણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org