Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११०८
० श्रद्धानतः सदनुष्ठानसिद्धि: 0 કરીનઇ. તિમ સદુહણા (મનિ=) મનમાંઈ ધરતાં, (સઘલા =) સર્વ (શુભ કાજક) કાર્ય સીઝઈ. विगए इ वा, धुवे इ वा” (स्थानाङ्ग-मातृकापद-४/२/२९७ वृ.पृ.३७८) इति त्रिपद्या आह = उक्तवान्
तथा = तेन प्रकारेण चित्ते = स्वहृदये श्रद्धानतः = सम्यग् आस्थातः सर्वम् एव सत्कर्म = रा सदनुष्ठानं तथाश्रद्धानोपार्जितकुशलानुबन्धिपुण्यविपाकादितः सिध्यति = अविकलफलदं भवति ।
इत्थमेकपदेनाऽनेकपदावगाहनाद् बीजरुचिसम्यक्त्वं भावनीयमत्र । तदुक्तं प्रज्ञापनासूत्रे, उत्तराध्ययनसूत्रे - प्रवचनसारोद्धारे च “एगपएणाणेगाइं पदाइं जो पसरइ उ सम्मत्तं । उदए व्व तिल्लबिंदू सो बीयरुइ त्ति
નાયબ્યો” (પ્ર.પૂ.9/૩૭/૧૨/g.વદ્ + ૩૪.૨૮/૨૨ + પ્રવ.સારી.૨૧૧) તા પ્રકૃત્રિપવીમાદ્રરતઃ १ श्रद्धाय अवलम्ब्य च बीजबुद्धिबलेन अन्तर्मुहूर्त्तमात्रकाले गणभृतो द्वादशाङ्गी रचयन्ति । तदुक्तं
प्रज्ञापनासूत्रवृत्तौ “एकम् अर्थपदं तथाविधम् अनुसृत्य शेषम् अश्रुतम् अपि यथावस्थितं प्रभूतम् अर्थम् अवगाहते सा बीजबुद्धिः। सा च सर्वोत्तमप्रकर्षप्राप्ता भगवतां गणभृताम् । ते हि उत्पादादिपदत्रयमवधार्य सकलम् अपि द्वादशाङ्गात्मकं प्रवचनम् अभिसूत्रयन्ति” (प्र.सू.२१/२७३/वृ.पृ.४२४)।। ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકતાને ત્રિપદી દ્વારા જણાવે છે. ગણધરપદયોગ્ય તદ્ભવમોક્ષગામી આત્માર્થી જીવને દીક્ષા આપ્યા બાદ જિનેશ્વર ભગવંત “ડપ્પન્ને રૂ વા, વિIT ૩ વા, ધ્રુવે રૂ વા’ આ પ્રમાણે ત્રિપદી આપે છે. ત્રિપદીના ત્રણેય પદો ક્રમશઃ ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યનું વસ્તુમાં પ્રતિપાદન કરે છે. ત્રિપદી દ્વારા પ્રત્યેક વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકતાનું જે પ્રકારે જિનેશ્વર ભગવંત પ્રતિપાદન કરે છે, તે પ્રકારે પોતાના હૃદયમાં સમ્યફ શ્રદ્ધા કરવાથી બધાં જ સદ્ અનુષ્ઠાનો સિદ્ધ થાય છે. કારણ કે તથાવિધ શ્રદ્ધાથી કુશલાનુબંધી પુણ્યનું ઉપાર્જન આદિ થાય છે. તથા તેવા પુણ્યના વિપાકોદય આદિથી તે અનુષ્ઠાનો સંપૂર્ણ ફળદાયક બને છે.
છે બીજરુચિસમકિતને તથા બીજબુદ્ધિને ઓળખીએ ઈ (રૂલ્ય.) આ રીતે એક-એક પદ દ્વારા અનેક પદોનું અવગાહન કરવાના લીધે પ્રસ્તુતમાં બીજરુચિ Cી સમ્યક્તની ઊંડાણથી રુચિપૂર્વક ભાવના કરવી. આ અંગે પ્રજ્ઞાપના સૂત્રમાં, ઉત્તરાધ્યયનસૂત્રમાં તથા
પ્રવચનસારોદ્વારમાં જણાવેલ છે કે “એક પદથી અનેક જીવાદિ પદોમાં જે ફેલાય, પાણીમાં તેલબિંદુની જેમ, તે બીજરુચિ સમ્યક્ત તરીકે જાણવું.” પ્રસ્તુત ત્રિપદીની આદરપૂર્વક શ્રદ્ધા કરીને, તેના આધારે બીજબુદ્ધિના બળથી ગણધર ભગવંતો માત્ર બે ઘડીની અંદર દ્વાદશાંગી રચે છે. પ્રજ્ઞાપનાસૂત્રવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ આ અંગે જણાવેલ છે કે “તેવા પ્રકારના એક અર્થપદને = અર્થપ્રધાનપદને અનુસરીને બાકીના ન સાંભળેલા પણ પુષ્કળ અર્થોને જે બુદ્ધિ યથાવસ્થિતસ્વરૂપે જાણે તેને બીજબુદ્ધિ સમજવી. સર્વોત્તમ પ્રકારે પ્રકર્ષને પામેલી તે બીજબુદ્ધિ તો ગણધર ભગવંતોની પાસે હોય છે. તે ગણધર ભગવંતો ઉત્પાદાદિ ત્રણ પદની ધારણા કરીને દ્વાદશાંગીસ્વરૂપ સંપૂર્ણ જિનપ્રવચનને સ્વયં સૂત્રરૂપે ગૂંથે છે.” તેથી પ્રસ્તુત ત્રિપદીની શ્રેષ્ઠ શ્રદ્ધાથી સર્વ લોકોત્તર અનુષ્ઠાનો પૂર્ણફલદાયક બનવાની વાત સંગત થાય જ છે. 1. एकपदेनाऽनेकानि पदानि यः प्रसरति तु सम्यक्त्वम्। उदके इव तैलबिन्दुः स बीजरुचिरिति ज्ञातव्यः ।।