Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५४२ • वर्तनादिस्वरूपविद्योतनम् ।
१०/१३ ए भंते ! पाईणत्ति पवुच्चई ? गोयमा ! जीवा चेव अजीवा चेव । किमियं भंते ! पडीणाति पवुच्चई ? गोयमा! - પર્વ વેવા પર્વ વાદિષા, પર્વ હવા , પર્વ ઉઠ્ઠા, પુર્વ દોવિ” (મ..૧૦/9/રૂ૨૪) તિા ૩યાવા
वच्छिन्नाकाशश्रेणिषु वर्तमाना एकेन्द्रियादिजीवाः अजीवाश्च धर्मास्तिकायादिदेशादयः पूर्वदिक्त्वेन म व्यवहर्तव्या इति भावः। एवमग्रेऽपि बोध्यम् । शं वस्तुतः वर्तनादिरूपः कालः जीवाऽजीवद्रव्यपर्याय एव। इदमेवाऽभिप्रेत्य विशेषावश्यकभाष्ये
“जं वत्तणाइरूवो कालो दव्वाण चेव पज्जाओ” (वि.आ.भा.९२६) इत्युक्तम् । तद्वृत्तौ श्रीहेमचन्द्रसूरिभिरपि - “तेन तेन व्यणुक-त्र्यणुकादिरूपेण परमाण्वादिद्रव्याणां वर्त्तनं = वर्तना। आदिशब्दात् परिणाम-क्रियादिपरिग्रहः । ण नव-पुराणादिभावेन वस्तूनां परिणमनं = परिणामः। अतीतानागत-वर्त्तमानलक्षणा तु क्रिया। तदेष वर्तना થT -પરામ-ક્રિયાવિ શાનઃ દ્રવ્યાપામેવ પર્યાય , નાન્ય” (વિ.જ.પ.૧ર૬ મત્ત.q) રૂત્યુન્
પ્રશ્ન :- “હે ભગવંત ! આ પૂર્વ દિશા છે' - આ પ્રમાણે શું કહેવાય છે ? ઉત્તર :- હે ગૌતમ ! જીવ એ જ પૂર્વ દિશા છે. અને અજીવ એ જ પૂર્વ દિશા છે. પ્રશ્ન :- હે ભગવંત ! “આ પશ્ચિમ દિશા છે' - આ પ્રમાણે શું કહેવાય છે ? ઉત્તર :- હે ગૌતમ ! જીવ એ જ પશ્ચિમ દિશા છે. અને અજીવ એ જ પશ્ચિમ દિશા છે.
આ જ પ્રમાણે દક્ષિણ દિશા, ઉત્તર દિશા, ઊર્ધ્વ દિશા અને અધો દિશા પણ જીવ અને અજીવ જ છે – તેમ સમજવું.” આમ ભગવતીસૂત્ર દિશાને જીવ-અજવસ્વરૂપે જણાવે છે. ઉદયાચલથી અવચ્છિન્ન આકાશપ્રદેશશ્રેણિઓમાં રહેલા એકેન્દ્રિયાદિ જીવો અને ધર્માસ્તિકાયાદિના દેશ વગેરે સ્વરૂપ અજીવો
એ જ પૂર્વદિશા તરીકે વ્યવહાર કરવા યોગ્ય છે. આવો ભગવતીસૂત્રકારનો આશય છે. આ જ રીતે . અન્ય દિશાઓમાં સમજવું. તેથી દિશા જીવાજીવસ્વરૂપ છે, સ્વતંત્ર દ્રવ્ય નથી.
વર્તનાદિ સ્વરૂપ કાળ જીવાજીવાત્મક તો (વસ્તુ.) વાસ્તવમાં તો વર્તાનાદિ સ્વરૂપ કાળ એ જીવ-અજીવ દ્રવ્યનો પર્યાય જ છે. આ જ અભિપ્રાયથી 2 વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે જણાવેલ છે કે “જે વર્તનાદિસ્વરૂપ કાળ છે તે દ્રવ્યોનો
જ પર્યાય છે.” તેની વ્યાખ્યામાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ પણ જણાવેલ છે કે “યણક, વ્યણુક વગેરે તે તે સ્વરૂપે પરમાણુ વગેરે દ્રવ્યોની વિદ્યમાનતા એ જ વર્તના છે. વિશેષાવશ્યકભાષ્યમાં વત્તારૂક્યો' (= વર્તનાપ:) આ પ્રમાણે જે કહેલ છે તેમાં “આદિ શબ્દથી પરિણામ, ક્રિયા વગેરેનું પણ ગ્રહણ કરી લેવું. વસ્તુ નવી હોય તો પાછળથી જૂની થાય છે. આ નવીનત્વ-જીર્ણત્વસ્વરૂપે વસ્તુઓનું જે પરિણમન થાય છે તે પરિણામ કહેવાય. અતિત-અનાગત-વર્તમાન સ્વરૂપ ક્રિયા સમજવી. તેથી આ વર્તના, પરિણામ, ક્રિયા વગેરે સ્વરૂપ જે કાળ છે તે દ્રવ્યોનો જ પર્યાય છે. પર્યાયથી ભિન્ન કોઈ કાળ નથી.” અહીં સ્પષ્ટપણે “કાળ સ્વતંત્ર છઠ્ઠ દ્રવ્ય નથી, પણ પાંચ દ્રવ્યોનો પર્યાય એ જ કાળ છે' - એમ જણાવેલ છે.
1. ૨ વર્ણનારિરૂપ વાનો દ્રવ્યાખ્યા પૂર્વારા