Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 552
________________ १५९८ कालादिपर्यायाणां सर्वद्रव्यान्तर्भावः १०/१९ “जीव- पुद्गल-धर्माऽधर्माऽऽकाशकाया द्रव्याणि' (द्रव्या. प्रकाश- १ / पृ. २) इत्येवं पञ्चधा द्रव्याणि विभज्य “कालादिपर्यायाणां सर्वेषु” (द्रव्या.प्र.१/पृ. २) जीवादिद्रव्येषु अन्तर्भावो द्योतितः । ततो हेमचन्द्रसूरीणामपि रा लोकाकाशप्रदेशस्थेषु पुद्गलपरमाणुषु कालोपचार एवाऽभिप्रेत इति निश्चीयते । अत एव “मुख्यः कालः” (यो.शा.वृ.१/१६/५२ ) इति योगशास्त्रवृत्तौ निरूढलक्षणैव तेषामभिप्रेता, न तु शक्तिरिति भावनीयम् । એવી ગાયત જા 市新 र्णि अथ एवमपि अनादित्वसङ्गतिः प्रकृतोपचारे कथं स्यात् ? आगमे तादृशोपचारस्य अनुपदर्शनादिति રંતુ ? श्रुणु, पुद्गलपरमाणुषु अद्धासमयानाम् अनादिकालीनोपचारात्मिकायाः निरूढलक्षणाया अङ्गीकारे % વ “શે મંતે ! બ્રાસન તિદ્ધિ અદ્યાતમä પુદ્ધે ? (નિયમ) અ ંતેöિ” (મ.યૂ.૧૩/૪/૪૮૩/ નિરૂઢ લક્ષણા જ માન્ય છે' - એવું આપણને સમજાય તેના પુરાવાઓ આપણી પાસે મોજૂદ છે. આ રીતે - કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના મુખ્યશિષ્ય શ્રીરામચંદ્રસૂરિજી તથા ગુણચંદ્રસૂરિજી આ બન્નેએ સંયુક્ત રીતે દ્રવ્યાલંકાર ગ્રંથની રચના કરી છે. તેમાં દ્રવ્યનો વિભાગ કરતાં જણાવેલ છે કે ‘જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ - આ પાંચ અસ્તિકાય દ્રવ્ય છે.' આમ પાંચ દ્રવ્યોના વિભાગને જીવપ્રકાશમાં જણાવીને કાલાદિપર્યાયોનો જીવાદિ સર્વદ્રવ્યોમાં અંતર્ભાવ કરવાનો ત્યાં જ ઉલ્લેખ કરવામાં આવેલ છે. જો હેમચંદ્રસૂરિ મહારાજને કાળ સ્વતંત્ર દ્રવ્ય તરીકે અભિપ્રેત હોત તો તેમના પટ્ટધર શિષ્યોએ કાલપર્યાયનો જીવાદિ દ્રવ્યોમાં અંતર્ભાવ સૂચિત કરેલ ન જ હોય. તેથી નિશ્ચિત થાય છે કે હેમચન્દ્રસૂરિજીને પણ લોકાકાશપ્રદેશવર્તી પુદ્ગલપરમાણુઓમાં કાલનો ઉપચાર જ અભિપ્રેત હતો. સુ તે જ કારણથી યોગશાસ્ત્રવૃત્તિમાં ‘લોકાકાશવૃત્તિ પરમાણુઓ મુખ્ય કાળ છે’ આમ જે જણાવેલ છે al ત્યાં તેઓને નિરૂઢ લક્ષણા જ અભિપ્રેત છે, શક્તિ નહિ આ મુજબ ભાવના કરવી. છે ઉપચારમાં આગમમાન્યતા વિશે આક્ષેપ છ આક્ષેપ :- (ચ.) આ રીતે ઉપચાર કરવાથી લક્ષણા સિદ્ધ થવા છતાં પણ એ ઉપચારમાં અનાદિકાલીનત્વ કઈ રીતે સંગત થઈ શકશે ? કેમ કે તમે ‘આગમમાં તેવો ઉપચાર માન્ય છે' તેવું તો જણાવેલ છે જ નહિ. પુદ્ગલપરમાણુઓમાં અહ્વાસમય તરીકેનો ઉપચાર આગમસંમત હોય તો એ ઉપચાર = લક્ષણા અનાદિકાલીન સિદ્ધ થવાથી તેને નિરૂઢ લક્ષણા કહી શકાય. પરંતુ આગમસંમત તેવો ઉપચાર તો તમે જણાવતા જ નથી. જૈ પુદ્ગલપરમાણુમાં કાળની નિરૂઢ લક્ષણા આગમસંમત છે સમાધાન :- (ભ્રુગુ.) ભાગ્યશાળી ! સાંભળો. ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરીરૂપે જણાવેલ છે કે ભગવંત ! એક અહ્લાસમય કેટલા અહ્વાસમયોથી સ્પર્શાયેલ છે ?' આ પ્રશ્નનો જવાબ એ છે કે ‘અવશ્ય અનંતા અહ્વાસમયોથી એક અદ્ધાસમય સ્પર્શાયેલ છે.’ પુદ્ગલ પરમાણુઓમાં પર્યાયસ્વરૂપ અદ્ધાસમયનો અનાદિકાલીન ઉપચાર કરવા સ્વરૂપ નિરૂઢ લક્ષણાને માન્ય કરવામાં આવે તો જ ભગવતીસૂત્રનું ઉપરોક્ત વચન સંગત 1. : Î મત્ત ! અશ્વાસમયઃ યિદ્ધિઃ ઊદ્યાસમયેઃ સૃષ્ટા ? (નિયમેન) અનન્તા

Loading...

Page Navigation
1 ... 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608