Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 576
________________ १६२२ दिगम्बरमते व्यवहारकाल: नृक्षेत्रव्यापक: 0 १०/१९ प भा.२०३५) इति, “अद्धाकालविसेसो पत्थयमाणं व माणुसे खित्ते । सो संववहारत्थं पमाणकालो अहोरत्तं ।।" ar (વિ.મા.મા.૨૦૬૮) રૂતિ વા “સૂચૈિવ પરિણામવતી અાશાસ્ત:, નાન્ય” (વિ.આ.મ.ર૦રૂ મન ) - इति तद्वृत्तौ श्रीहेमचन्द्रसूर्यभिप्रायः । नृक्षेत्राद् बहिः सूर्यक्रियालक्षणपर्यायात्मकस्य अद्धाकालस्यैव विरहे तद्विशेषरूपस्य प्रमाणकालस्याऽपि अभावः निराबाध एव, व्यापकाऽभावस्य व्याप्याऽभावसाधकत्वात् । र ततश्च पूर्वोक्तरीत्या (१०/१८) तयोः अपि पर्यायरूपतैव । क किञ्चैवं सूर्यक्रियाया एवाऽद्धाकालत्वे जीवाजीवपर्यायरूपता काले निराबाधा, सूर्यस्य णि जीवाऽजीवोभयरूपत्वादिति (न.च.सा.पृ.९४) नयचक्रसारानुसारेण भावनीयम्। का दिगम्बराणामपि समयाऽऽवलिकादिरूपो व्यवहारकालः अद्धाकालस्थानीयः मनुष्यक्षेत्रमात्रे सम्मतः । तदुक्तं नेमिचन्द्राचार्येण गोम्मटसारे “ववहारो पुण कालो माणुसखेत्तम्हि जाणिदव्यो दु। जोइसियाणं चारे વિશિષ્ટ (= અભિવ્યક્ત) છે, સૂર્યગતિને સાપેક્ષ બનીને જણાય છે. ગાયને દોહવાની ક્રિયા વગેરેથી અદ્ધાકાલ નિરપેક્ષ છે.” તથા ત્યાં જ આગળ ઉપર પ્રમાણકાળને ઉદેશીને એમ જણાવેલ છે કે “પ્રસ્થક જેમ અનાજ વગેરેનું પ્રમાણ નક્કી કરવાનું સાધન છે, તેમ મનુષ્યક્ષેત્રમાં જુદી-જુદી ઋતુમાં પ્રહર વગેરેના પ્રમાણને નક્કી કરવાનું = સમ્યફ વ્યવહારનું સાધન પ્રમાણકાળ છે. તે રાત-દિવસ સ્વરૂપ છે. એક વિશેષ પ્રકારનો તે અદ્ધાકાલ જ છે.” અદ્ધાકાળનું વિવેચન કરતી વખતે ઉપરોક્ત પ્રથમ ગાથાની વ્યાખ્યામાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ પોતાનો અભિપ્રાય એવો જણાવેલ છે કે “સૂર્યની પરિણમનશીલ વિવિધ ગતિક્રિયા એ જ અદ્ધાકાળ છે, બીજું કોઈ સ્વતંત્ર દ્રવ્ય વગેરે અદ્ધાકાળ નથી.” જો મનુષ્યક્ષેત્રની બહાર - સૂર્યગતિક્રિયાસ્વરૂપ પર્યાયાત્મક અદ્ધાકાળ જ ન હોય તો વિશિષ્ટ અદ્ધાકાળસ્વરૂપ પ્રમાણકાળનો પણ અભાવ નિરાબાધપણે સિદ્ધ થઈ જશે. કેમ કે અદ્ધાકાલસામાન્ય એ પ્રમાણકાળનો વ્યાપક છે. તથા વ્યાપકનો અભાવ વ્યાપ્યાભાવનો સાધક છે. તેથી મનુષ્યક્ષેત્રની બહાર અદ્ધાકાલસામાન્યાભાવ પ્રમાણકાળના અભાવને સિદ્ધ કરી આપશે. આમ ઉપરોક્ત વિચાર-વિમર્શથી ફલિત થાય છે કે પૂર્વે આ જ શાખાના અઢારમા શ્લોકની વ્યાખ્યામાં વિશેષાવશ્યકભાષ્યના સંવાદ દ્વારા જણાવેલી પદ્ધતિ મુજબ અદ્ધાકાળ અને પ્રમાણકાળ ખરેખર અઢી દ્વીપમાં જ છે તથા તે બન્ને પણ પર્યાયાત્મક જ છે. (જિ.) વળી, શ્રી હેમચંદ્રસૂરિજીના ઉપરોક્ત વચન મુજબ, સૂર્યક્રિયા એ જ અદ્ધાકાળ હોય તો પણ કાળ નિરાબાધપણે જીવાજીવપર્યાયસ્વરૂપ બનશે. કેમ કે સૂર્ય એ જીવ-અજીવઉભયસ્વરૂપ છે. આ પ્રમાણે ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજીકૃત નયચક્રસાર મુજબ ભાવના કરવી. છે વ્યવહારકાળ મનુષ્યક્ષેત્રવર્તી: દિગંબર છે (જિ.) “સમય, આવલિકા વગેરે સ્વરૂપ વ્યવહારકાળ મનુષ્યક્ષેત્રમાં જ વિદ્યમાન છે” – આવું દિગંબરોને પણ માન્ય છે. તેથી જ દિગંબરાચાર્ય નેમિચન્દ્રજીએ ગોમ્મસારમાં જીવકાંડમાં જણાવેલ છે કે “વ્યવહારમાળ તો મનુષ્યક્ષેત્રમાં જ સમજવો. કારણ કે મનુષ્યક્ષેત્રમાં જ જ્યોતિષદેવોના વિમાન ગતિ કરે છે. તેમનો ગતિકાળ 1. अद्धाकालविशेषः प्रस्थकमानमिव मानुषे क्षेत्रे। स संव्यवहारार्थं प्रमाणकालोऽहोरात्रम्।। 2. व्यवहारः पुनः कालः मानुषक्षेत्रे ज्ञातव्यस्तु । ज्योतिष्काणां चारे व्यवहारः खलु समान इति ।।

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608