Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 577
________________ १६२३ १०/१९ • अलोके कालाऽस्तित्वमीमांसा 0 વવદારો હજુ સત્તિા ” (Tો.સા.ની.વ.૧૭૭) રૂલ્યવયમ્' यद्यपि “समया ति वा आवलिया ति वा, जीवा ति वा अजीवा ति वा पवुच्चति” (स्था.सू.२/४/ प १०६) इति पूर्वोक्त(१०/११)स्थानाङ्गसूत्रानुसारेण समयाऽऽवलिकादिरूपस्याऽपि अद्धाकालस्या लोकालोकव्यापकता, लोकस्य जीवाऽजीवोभयात्मकत्वात्, अलोकस्य चाऽजीवरूपत्वात् तथापि अलोके ... नृक्षेत्राद् बहिश्च समयाऽऽवलिका-क्षण-लव-मुहूर्ताऽहोरात्रादिव्यवहारविरहेण तत्र सतोऽपि जीवा- " ऽजीवाऽभिन्नस्य समयाऽऽवलिकादिलक्षणस्य अद्धाकालस्य अविवक्षणेन अद्धाकालस्य अद्धाकाल- श विशेषात्मकस्य च प्रमाणकालस्य नृक्षेत्रमात्रव्यापकत्वोक्तिः अवसेया। ___ यद्वा सूर्यक्रियाऽवच्छिन्नसमयाऽऽवलिकादिरूपः यः अद्धाकालः, तस्यैवाऽभावोऽलोके “अलोए... " नो अद्धासमएणं फुडे” (प्र.सू.१५/१/१९८) इत्यादिना प्रज्ञापनासूत्रे दर्शितः। परं तत्राऽपि निरवच्छिन्नसमयादिलक्षणो विशेषावश्यकभाष्यानुसारेण (वि.आ.भा.२०३३) अलोकाकाशाऽभिन्नोऽद्धाकालो यद्वा । वर्त्तनादिस्वरूपो विशेषावश्यकभाष्यानुसारेण(९२६) अलोकाकाशद्रव्यपर्यायलक्षणो द्रव्यकालोऽलोके नैव निषिद्ध इत्यवधेयम्। અને વ્યવહારકાળ બન્ને સમાન જ છે.” શ્વેતાંબરમતે જે અદ્ધાકાળ છે, તે જ દિગંબરમતે વ્યવહારમાળ છે. તેથી તેને મનુષ્યક્ષેત્રવર્તી માનવાની બાબત પણ શ્વેતાંબરની અને દિગંબરની સમાન છે. સમયાદિ લોકાલોકવ્યાપક છતાં મનુષ્યક્ષેત્રવર્તી છે (ઇ.) જો કે “સમય કે આવલિકા જીવ કે અજીવ જ કહેવાય છે...' ઇત્યાદિરૂપે પૂર્વોક્ત (૧૦/૧૧) સ્થાનાંગસૂત્રમાં જે જણાવેલ છે, તે મુજબ તો સમય, આવલિકા વગેરે સ્વરૂપ પણ કાળને લોકાલોકવ્યાપક જ જાણવો. કારણ કે લોક જીવ-અજીવઉભયસ્વરૂપ છે તથા અલોક અજીવાત્મક છે. તો પણ અલોકમાં અને મનુષ્યક્ષેત્રની બહાર સમય, આવલિકા, ક્ષણ, લવ, મુહૂર્ત, દિવસ, રાત વગેરેનો વ્યવહાર થતો ન હોવાથી અલોકમાં અને મનુષ્યક્ષેત્રબાહ્ય લોકમાં જીવ-અજીવથી અભિન્ન સમય-આવલિકાદિ સ્વરૂપ છે અદ્ધાકાળની વિવક્ષા કરવામાં નથી આવતી. આથી “અદ્ધાકાલ અને અદ્ધાકાલવિશેષાત્મક પ્રમાણકાળ વા માત્ર મનુષ્યક્ષેત્રમાં વ્યાપીને રહેલ છે' - આ પ્રમાણે શાસ્ત્રોક્તિ પ્રસિદ્ધ થઈ તેમ જાણવું. - અલોકમાં અદ્ધાસમય છે અને નથી - (દા.) અથવા એમ કહી શકાય કે સૂર્ય વગેરેની ગતિક્રિયાથી વિશિષ્ટ સમયાદિસ્વરૂપ જે અદ્ધાકાળ છે, તે જ અદ્ધાકાળનો અભાવ અલોકમાં પ્રજ્ઞાપનાસૂત્રમાં જણાવેલ છે. આ આશયથી શ્યામાચાર્યજીએ ત્યાં દર્શાવેલ છે કે “અલોક અદ્ધા સમયથી સ્પષ્ટ નથી.' મતલબ કે સૂર્યગતિસાપેક્ષ સમયાદિસ્વરૂપ અદ્ધાસમયનો અલોકાકાશમાં અભાવ છે. પરંતુ “સૂર્યાદિની ક્રિયાથી અનવચ્છિન્ન = નિરપેક્ષ સમયાદિસ્વરૂપ અને વિશેષાવશ્યકભાષ્ય (૨૦૩૩) મુજબ અલોકાકાશથી અભિન્ન સ્વરૂપે સિદ્ધ થતો એવો અદ્ધાકાળ અલોકમાં નથી - એવું અથવા ‘વર્તનાદિસ્વરૂપ અને વિશેષાવશ્યકભાષ્ય (૯૨૬) મુજબ અલોકમાં અલોકાકાશદ્રવ્યના પર્યાય તરીકે સિદ્ધ થતો એવો દ્રવ્યકાળ અલોકમાં નથી' – એવું તો પ્રજ્ઞાપનાસૂત્રમાં 1, સમય તિ વા નાવનિતા તિ વા, નવા રૂતિ વા મનવા રૂતિ વા પ્રોચતા 2. મનો: ... ન માસમથેન પૃE:

Loading...

Page Navigation
1 ... 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608