Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
E
म
(६) सादि-सान्तादिभङ्गचतुष्कभावनाविषयीभूतानां जीवाऽजीवौदयिकादिभावानाम् अवस्थानलक्षणः भावकालोऽपि पर्यायाऽनतिरिक्त एव । तदुक्तं भावकालमुद्दिश्य विशेषावश्यकभाष्यमलधारवृत्ती “यदैव जीवाऽजीवादिभावानाम् अवस्थानम्, अयमेव कालः, नान्यः इति । अतः तद्भणने अभिहित एव भावकालः” (वि.आ.भा.२०८१ मल. वृ.) इति । पूर्वोक्तप्रमाणकालोऽपि भावकाल एव । तदुक्तं णि विशेषावश्यकभाष्यमलधारवृत्ती “अद्धाकालपर्यायत्वात् प्रमाणकालोऽपि भावकाल एव” (वि.आ.भा.२०८२ वृ.) इति । एतेन अद्धाकाल-प्रमाणकाल-भावकालाना पर्यायरूपता समर्थिता । का
(७) नाम - स्थापना- यथायुष्कोपक्रम - देश-काल-वर्णसम्बन्धिशेष कालभेदा अपि पर्यायात्मकतां પણ જણાવેલ નથી. આ વાતને વિજ્ઞ વાચકવર્ગે ખાસ ખ્યાલમાં રાખવી. જી જ્યોતિષ્કદંડકમાં અદ્ધાકાલનો નિર્દેશ )
(યવ્વ.) જ્યોતિષ્કરેંડકમાં કહ્યું છે કે ‘લોકપ્રભાવથી જ્યોતિશ્ચક્ર ઉત્પન્ન થયેલ છે. તેની વિવિધ ગતિથી તમામ કાલવિશેષો ઉત્પન્ન થાય છે - આમ શ્રીઅરિહંતો કહે છે.' આ રીતે ચન્દ્ર-સૂર્યાદિની ગતિ દ્વારા નિષ્પન્ન થયેલા જે ચંદ્રાદિક્રિયાઅવચ્છિન્ન ચન્દ્રમાસ, સૂર્યમાસ વગેરે જણાવેલ છે, તે બધા જ કાલ વ્યવહારનયથી અદ્ધાકાલ તરીકે સમજવા. મતલબ કે તે કાલ પણ પર્યાયાત્મક જ છે, સ્વતંત્ર દ્રવ્યાત્મક નહિ.
१६२४
* प्रमाणकालस्वरूपविमर्शः
१०/१९
यच्च ज्योतिष्करण्डके "लोगाणुभावजणियं जोइसचक्कं भणति अरिहंता । सव्वे कालविसेसा जस्स गइविसेसनिप्फन्ना।।” (ज्यो.क. ६) इत्येवं लोकानुभावजनिताद् ज्योतिश्चक्राद् निष्पन्नाः ये सावच्छिन्नाः चन्द्रमास - सूर्यमासादिकाः कालविशेषा उक्ताः ते सर्वेऽद्धाकालतया व्यवहारनयतो ज्ञेयाः ।
•
તે ભાવકાળ પર્યાયાત્મક જી
(૬) તેમજ ભાવકાળ પણ પર્યાયસ્વરૂપ જ છે. તે આ રીતે - (ક) સાદિ-સાંત, (ખ) સાદિ-અનંત, (ગ) અનાદિ-સાંત, (ઘ) અનાદિ-અનંત - આ પ્રમાણે ચાર પ્રકારના ભાંગાઓ પ્રસિદ્ધ છે. જીવ-અજીવના ઔદયિક વગેરે ભાવોને વિશે ઉપરોક્ત ચતુર્થંગીની વિભાવના કરવામાં આવે છે. આવા ઔયિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક, ઔપશમિક અને પારિણામિક ભાવોની ચતુર્થંગી મુજબ જે સ્થિતિ
હાજરી
QI
છે તે જ ભાવકાળ છે. આ ભાવકાળ પણ પર્યાયથી ભિન્ન નથી. આથી શ્રીહેમચંદ્રસૂરિજીએ ભાવકાળને A ઉદ્દેશીને વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં જણાવેલ છે કે “જીવ અને અજીવ વગેરેના (ઔયિકાદ) ભાવોની જે સ્થિતિ = હાજરી છે તે જ કાળ (= ભાવકાળ) છે. તેનાથી ભિન્ન કોઈ કાળ નથી. તેથી ઔદાયિકાદિ ભાવોની સ્થિતિનું વર્ણન કરવામાં આવે તો ભાવકાળનું વર્ણન થઈ જ ગયું.” આના આધારે સિદ્ધ થાય છે કે ભાવકાળ પણ પર્યાયસ્વરૂપ જ છે. પૂર્વોક્ત પ્રમાણકાળ પણ ભાવકાળ જ છે. વિશેષાવશ્યકમલધારવૃત્તિમાં જણાવેલ છે કે ‘અદ્ધાકાળનો જ એક પ્રકાર હોવાથી પ્રમાણકાળ પણ ભાવકાળ જ છે.' આવું કહેવાથી ‘અદ્ધાકાલ, પ્રમાણકાલ તથા ભાવકાલ પર્યાયાત્મક છે' આનું સમર્થન થાય છે.
(૭) નામકાળ, સ્થાપનાકાળ, યથાયુષ્યકાળ, ઉપક્રમકાળ, દેશકાળ, કાલકાળ, વર્ણકાલ (= કાળો વર્ણ) સ્વરૂપ બાકીના કાળના વિવિધ પ્રકારો પણ પર્યાયપણાનું અતિક્રમણ કરતા નથી. તેથી તમામ 1. लोकानुभावजनितं ज्योतिश्चक्रं भणन्ति अर्हन्तः । सर्वे कालविशेषाः यस्य गतिविशेषनिष्पन्नाः । ।
-