Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१९ ० कालपर्यायपक्षस्थापनम् ।
१६२५ नाऽतिशेरते । तस्मात् सर्वोऽपि कालः पर्यायात्मक एव, न द्रव्यात्मक इति पूर्वोक्तरीत्या (१०/१२, ૧૦/૧૮) બાવનીયમ્ |
જિગ્ય, “છાનો નિયમમાદેકો” (વૃક.મી.૭૭૦ + વિ.ઉ.મ.9૪૦૬) રૂતિ વૃદન્જમાર્ગ -विशेषावश्यकभाष्यवचनात् कालस्य केवलाऽऽधेयत्वादपि पर्यायरूपता सिध्यति । कालस्य निरुपचरितद्रव्यत्वे
ધારત્વISSધેયમરૂપતા આપત, “કાદારો સાહેદ્ય દોડુ વં” (પૃ.વ.મ.9૭૦ + વિ.મા.મ.9૪૦૧) इति बृहत्कल्पभाष्य-विशेषावश्यकभाष्यवचनादेव । ततश्च किञ्चिन्मात्रविशेषेऽपि सर्वोऽपि कालः पर्यायात्मक र्श एवेति स्थितम् । तदिदमभिप्रेत्योक्तं विशेषावश्यकभाष्ये “पमाणकालो वि भावकालो त्ति जं च सेसा वि। . વિવિમેવસિટ્ટા સર્વે ટ્વિય માવતિ રિા” (વિ.મ.મા.૨૦૮૬) તિા
_“ननु यदि पर्यायकालोऽपि कश्चिद् अस्ति, तर्हि “दव्वे अद्ध अहाउ य” (आवश्यकनियुक्ति - ६६० पण + વૈનિવનિત્તિ - 99) રૂલ્યા મિયે નોપચસ્તઃ ?
सत्यम्, किन्तु द्रव्यात् पर्यायाणां कथञ्चिद् अभिन्नत्वाद् द्रव्यकालभणनद्वारेणैव (पर्यायकालस्य) उक्तत्वाद् न पृथग् अत्र अयम् उक्तः” (वि.आ.भा.२०७४) इत्यादिकं विशेषावश्यकभाष्यमलधारवृत्तितो विज्ञेयम् । પ્રકારના કાળ પર્યાયાત્મક જ છે, દ્રવ્યાત્મક નથી. આમ પૂર્વે (૧૦/૧૨-૧૮) જણાવ્યા મુજબ વિચારવું.
(ષ્યિ.) વળી, બીજી મહત્ત્વપૂર્ણ એક બાબત એ છે કે “કાળ નિયમા = અવશ્ય આધેય છે” - આ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યમાં તથા વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે. તે વચન મુજબ, કાળ ફક્ત આધેય જ છે, આધાર નહિ. કાળ દ્રવ્યાદિમાં રહે છે. પણ કાળમાં કોઈ રહેતું નથી. માટે પણ કાળ પર્યાયાત્મક સિદ્ધ થાય છે. જો કાળને નિરુપચરિત = વાસ્તવિક દ્રવ્ય માનવામાં આવે તો તે આધેયાત્મક અને આધારાત્મક બનવાની આપત્તિ ટપકી પડે. કારણ કે બૃહત્કલ્પભાષ્યમાં તથા વિશેષાવશ્યકભાષ્યમાં જ જણાવેલ છે કે “દ્રવ્ય તો આધાર અને આધેય ઉભયસ્વરૂપ છે.” તેથી થોડીક વિશેષતા હોવા છતાં બધાય પ્રકારના કાળ પર્યાયાત્મક જ છે – તેમ નક્કી થાય છે. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં વા જણાવેલ છે કે “પ્રમાણકાળ પણ ભાવકાળ જ છે, તથા કાળના બાકીના બીજા બધા ભેદો પણ થોડી ઘણી પરસ્પર વિશેષતા ધરાવવા છતાં પણ તે તમામ ભાવકાળ જ છે.”
શંક :- (“ના) “ભાગ્યશાળી ! જો પર્યાય નામનો પણ કોઈક કાળ હોય તો આવશ્યકનિયુક્તિમાં તથા દશવૈકાલિકનિયુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ દ્રવ્યકાળ, અદ્ધાકાળ, યથાયુષ્કકાળ...” ઈત્યાદિ સ્વરૂપે જે કાળના પ્રકારો જણાવેલ છે, તેમાં પર્યાયકાળની રજૂઆત કેમ ન કરી ?
સમાધાન :- (સત્ય) પુણ્યાત્મા ! આપની વાત સાચી છે. ઉપલક દષ્ટિએ આવશ્યકનિયુક્તિની ઉપરોક્ત ગાથામાં પર્યાયકાળ” આવું નામ શોધવાનો પ્રયત્ન કરીએ તો “પર્યાયકાળ' આવું નામ તેમાં ન જ મળે. પરંતુ દ્રવ્ય કરતાં પર્યાયો કથંચિત્ અભિન્ન છે. તેથી દ્રવ્યકાળ' નામનો ભેદ જણાવવા દ્વારા જ પર્યાયકાળને ભદ્રબાહુસ્વામીજીએ ત્યાં જણાવેલ છે. તેથી પર્યાયકાળ' આવો નામોલ્લેખ કરવા 1. कालो नियमाद् आधेयः। 2. आधार आधेयं च भवति द्रव्यम्। 3. प्रमाणकालोऽपि भावकाल इति यच्च शेषा अपि । किञ्चिन्मात्रविशिष्टाः सर्वे एव भावकाला इति।। 4. द्रव्ये अद्धा यथायुश्च ।