Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 579
________________ १०/१९ ० कालपर्यायपक्षस्थापनम् । १६२५ नाऽतिशेरते । तस्मात् सर्वोऽपि कालः पर्यायात्मक एव, न द्रव्यात्मक इति पूर्वोक्तरीत्या (१०/१२, ૧૦/૧૮) બાવનીયમ્ | જિગ્ય, “છાનો નિયમમાદેકો” (વૃક.મી.૭૭૦ + વિ.ઉ.મ.9૪૦૬) રૂતિ વૃદન્જમાર્ગ -विशेषावश्यकभाष्यवचनात् कालस्य केवलाऽऽधेयत्वादपि पर्यायरूपता सिध्यति । कालस्य निरुपचरितद्रव्यत्वे ધારત્વISSધેયમરૂપતા આપત, “કાદારો સાહેદ્ય દોડુ વં” (પૃ.વ.મ.9૭૦ + વિ.મા.મ.9૪૦૧) इति बृहत्कल्पभाष्य-विशेषावश्यकभाष्यवचनादेव । ततश्च किञ्चिन्मात्रविशेषेऽपि सर्वोऽपि कालः पर्यायात्मक र्श एवेति स्थितम् । तदिदमभिप्रेत्योक्तं विशेषावश्यकभाष्ये “पमाणकालो वि भावकालो त्ति जं च सेसा वि। . વિવિમેવસિટ્ટા સર્વે ટ્વિય માવતિ રિા” (વિ.મ.મા.૨૦૮૬) તિા _“ननु यदि पर्यायकालोऽपि कश्चिद् अस्ति, तर्हि “दव्वे अद्ध अहाउ य” (आवश्यकनियुक्ति - ६६० पण + વૈનિવનિત્તિ - 99) રૂલ્યા મિયે નોપચસ્તઃ ? सत्यम्, किन्तु द्रव्यात् पर्यायाणां कथञ्चिद् अभिन्नत्वाद् द्रव्यकालभणनद्वारेणैव (पर्यायकालस्य) उक्तत्वाद् न पृथग् अत्र अयम् उक्तः” (वि.आ.भा.२०७४) इत्यादिकं विशेषावश्यकभाष्यमलधारवृत्तितो विज्ञेयम् । પ્રકારના કાળ પર્યાયાત્મક જ છે, દ્રવ્યાત્મક નથી. આમ પૂર્વે (૧૦/૧૨-૧૮) જણાવ્યા મુજબ વિચારવું. (ષ્યિ.) વળી, બીજી મહત્ત્વપૂર્ણ એક બાબત એ છે કે “કાળ નિયમા = અવશ્ય આધેય છે” - આ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યમાં તથા વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે. તે વચન મુજબ, કાળ ફક્ત આધેય જ છે, આધાર નહિ. કાળ દ્રવ્યાદિમાં રહે છે. પણ કાળમાં કોઈ રહેતું નથી. માટે પણ કાળ પર્યાયાત્મક સિદ્ધ થાય છે. જો કાળને નિરુપચરિત = વાસ્તવિક દ્રવ્ય માનવામાં આવે તો તે આધેયાત્મક અને આધારાત્મક બનવાની આપત્તિ ટપકી પડે. કારણ કે બૃહત્કલ્પભાષ્યમાં તથા વિશેષાવશ્યકભાષ્યમાં જ જણાવેલ છે કે “દ્રવ્ય તો આધાર અને આધેય ઉભયસ્વરૂપ છે.” તેથી થોડીક વિશેષતા હોવા છતાં બધાય પ્રકારના કાળ પર્યાયાત્મક જ છે – તેમ નક્કી થાય છે. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં વા જણાવેલ છે કે “પ્રમાણકાળ પણ ભાવકાળ જ છે, તથા કાળના બાકીના બીજા બધા ભેદો પણ થોડી ઘણી પરસ્પર વિશેષતા ધરાવવા છતાં પણ તે તમામ ભાવકાળ જ છે.” શંક :- (“ના) “ભાગ્યશાળી ! જો પર્યાય નામનો પણ કોઈક કાળ હોય તો આવશ્યકનિયુક્તિમાં તથા દશવૈકાલિકનિયુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ દ્રવ્યકાળ, અદ્ધાકાળ, યથાયુષ્કકાળ...” ઈત્યાદિ સ્વરૂપે જે કાળના પ્રકારો જણાવેલ છે, તેમાં પર્યાયકાળની રજૂઆત કેમ ન કરી ? સમાધાન :- (સત્ય) પુણ્યાત્મા ! આપની વાત સાચી છે. ઉપલક દષ્ટિએ આવશ્યકનિયુક્તિની ઉપરોક્ત ગાથામાં પર્યાયકાળ” આવું નામ શોધવાનો પ્રયત્ન કરીએ તો “પર્યાયકાળ' આવું નામ તેમાં ન જ મળે. પરંતુ દ્રવ્ય કરતાં પર્યાયો કથંચિત્ અભિન્ન છે. તેથી દ્રવ્યકાળ' નામનો ભેદ જણાવવા દ્વારા જ પર્યાયકાળને ભદ્રબાહુસ્વામીજીએ ત્યાં જણાવેલ છે. તેથી પર્યાયકાળ' આવો નામોલ્લેખ કરવા 1. कालो नियमाद् आधेयः। 2. आधार आधेयं च भवति द्रव्यम्। 3. प्रमाणकालोऽपि भावकाल इति यच्च शेषा अपि । किञ्चिन्मात्रविशिष्टाः सर्वे एव भावकाला इति।। 4. द्रव्ये अद्धा यथायुश्च ।

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608