Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 589
________________ १०/२० पुद्गलद्रव्ये वर्णादिचतुष्टयविमर्शः હવઈ પુદ્ગલ-જીવ દ્રવ્ય સંક્ષેપŪ કહઈ છઇ – વર્ણ-ગંધ-૨સ-ફાસાદિક ગુણે, “લખિઈ પુદ્ગલભેદ; સહજ ચેતના રે ગુણ વલી જાણીઈ, જીવ અરૂપ, અવેદ ॥૧૦/૨૦ (૧૮૧) સમ. સુ *૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્ધાદિક ગુણે *કરીનઈ પુદ્ગલ દ્રવ્યનો અન્ય દ્રવ્યથી ભેદ લખિઈ, साम्प्रतं पुद्गल-जीवद्रव्ये अवसरसङ्गत्या सङ्क्षेपतोऽभिधत्ते - 'वर्णे 'ति । વર્ગ-ધ-રસ-સ્પર્શયોાત્ પુાનમિન્નતા सहजचेतनाऽरूपाऽवेदाश्च जीवलक्षणम् । ।१०/२०।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – वर्ण- गन्ध-रस-स्पर्शयोगात् पुद्गलभिन्नता । सहजचेतनाऽरूपाऽवेदाश्च નીવનક્ષળમ્ ||૧૦/૨૦ના वर्ण-गन्ध-रस-स्पर्शयोगात् १६३५ पञ्चविधवर्ण-द्विविधगन्ध-पञ्चविधरसाऽष्टविधस्पर्शगुणसम्बन्धाद् क धर्मास्तिकायादिद्रव्येभ्यः पुद्गलभिन्नता = पुद्गलास्तिकायद्रव्ये भेदः सिध्यति । इदन्तु भावमाश्रित्योक्तम् । र्णि उपलक्षणाद् द्रव्य-क्षेत्रादितोऽपि पुद्गलद्रव्येऽन्यद्रव्येभ्यो भेदः सिध्यति । इदमेवाऽभिप्रेत्योक्तं भगवतीसूत्रे 16 “પો—ત્યિહ્રાણ નં અંતે ! તિવળે, ઋતિબંધે, તિસે, ઋતિહાસે ? શોથમા ! પંચવો, પંવરસે, તુબંધે, - = = प रा અવતરણિકા :- ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યોની પ્રરૂપણા પૂર્ણ થઈ. હવે ગ્રંથકારશ્રી અવસરસંગતિ પ્રાપ્ત જીવ અને પુદ્ગલ દ્રવ્યની સંક્ષેપથી પ્રરૂપણા કરે છે : શ્લોકાર્થ :- વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના યોગથી પુદ્ગલદ્રવ્યમાં અન્ય દ્રવ્યનો ભેદ રહે છે. તથા સહજ ચેતના, અરૂપીપણું અને અવેદીપણું જીવનું લક્ષણ છે. (૧૦/૨૦) / પુદ્ગલાસ્તિકાયની પ્રરૂપણા સુ વ્યાખ્યાર્થ :- પાંચ પ્રકારના વર્ણ, બે પ્રકારની ગંધ, પાંચ પ્રકારના રસ અને આઠ પ્રકારના સ્પર્શ આ ગુણોના સંબંધથી પુદ્ગલાસ્તિકાયમાં ધર્માસ્તિકાયાદિ કરતાં ભિન્નતા સિદ્ધ થાય છે. આ વાત ‘ભાવની અપેક્ષાએ કઈ રીતે પુદ્ગલાસ્તિકાયમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનો ભેદ રહે છે ?' તે જણાવવા માટે બતાવી. આ ઉપલક્ષણ છે. તેથી દ્રવ્ય, ક્ષેત્ર વગેરેની અપેક્ષાએ પણ પુદ્ગલમાં અન્ય સુ દ્રવ્યો કરતાં ભેદ સિદ્ધ થાય છે. આ જ અભિપ્રાયથી ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરીરૂપે નીચે મુજબ જણાવેલ છે. પાંચ પ્રકારે પુદ્ગલની પ્રજ્ઞાપના ખિઈં પ્રશ્ન :- ‘હે ભગવંત ! પુદ્ગલાસ્તિકાયમાં કેટલા વર્ણ છે ? કેટલી ગંધ છે ? કેટલા રસ છે? ઓળખો, પારખો, સમજો. આધારગ્રંથ- અખાની કાવ્યકૃતિઓ ખંડ-૨, અખાના છપ્પા, આરામશોભા, ઉક્તિરત્નાકર. ♦ પુસ્તકોમાં ‘વર્ણઃ ગંધઃ રસઃ સ્પર્શાદિક' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ♦ પુસ્તકોમાં ‘કરીનઈ’ પાઠ નથી. લા.(૨)માં છે. 1. પુાતાસ્તિવાયઃ ખં મત્ત ! તિવń:, તિત્ત્વ, તિરસ, તિસ્પર્શ ? ગૌતમ ! વશ્વવń:, પખ્તરસઃ, દ્વિન્દઃ, અષ્ટસ્પર્શ, રૂપી, મનીવા, શાશ્વતઃ, અવસ્થિતઃ, લોદ્રવ્યમ્ સ સમાસતઃ પશ્વવિધઃ પ્રજ્ઞપ્તઃ, तद् यथा- द्रव्यतः, क्षेत्रतः, कालतः, भावतः, गुणतः । द्रव्यतः णं पुद्गलास्तिकायः अनन्तानि द्रव्याणि, क्षेत्रतः लोकप्रमाणमात्रः, कालतः न कदाचिद् न आसीत् ... यावद् नित्यः, भावतः वर्णवान् गन्धवान् रसवान् स्पर्शवान्, गुणतः ग्रहणगुणः ।

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608