Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 555
________________ १०/१९ • अखाकाल: सूर्यगतिव्यङ्ग्यः । १६०१ सूर्यादिगतिक्रियया समयावलिकादिलक्षणः कालः अनुमीयते इति समाम्नातम्। इदमेवाभिप्रेत्य विशेषावश्यकभाष्ये “कालो सूरकिरियाणुमेओ” (वि.आ.भा.२५३५) इति, विभक्तिविचारे च “कालो नरखेत्ते प च्चिय, दिणकरकिरियाभिवंगु त्ति” (वि.वि.५६) इति दर्शितम् । વસ્તુતતુ “જો વત્તારૂવો કાનો ટુવ્વ જૈવ નાગો(વિ.સ.૫.૨૦૨૨) તિ, “સદ્ધાન્તો भण्णइ समयक्खेत्तम्मि समयाई” (वि.आ.भा.२०३५) इति च विशेषावश्यकभाष्यवचनाभ्यां सूर्यादिक्रियाव्यक्तीकृतः समयावलिकादिलक्षणः मनुष्यक्षेत्रवर्ती वर्त्तनापर्यायात्मकः एव अद्धाकालः प्रत्येतव्यः। श विशेषावश्यकभाष्यवृत्तौ श्रीहेमचन्द्रसूरिभिः अपि “सचेतनाऽचेतनं द्रव्यं कालः = द्रव्यकालः प्रोच्यते, क पर्याय-पर्यायिणोः अभेदोपचाराद्” (वि.आ.भा.२०३१) इत्युक्त्या कालः परमार्थतः पर्यायरूपः उपचारतश्च द्रव्यरूपो दर्शित इत्यवधेयम्।। अथ द्रव्यान्तरे कालारोपकरणम् अनागमिकमिति चेत् ? न, कालानुपूर्वीनिरूपणावसरे त्रि-चतुः-पञ्चादिसमयलक्षणकालपर्यायविशिष्टपरमाण्वादिद्रव्यमेव સંભવતું હોવાથી સમયાવલિકાદિ સ્વરૂપ કાળનું સૂર્ય વગેરેની ગતિક્રિયાથી અનુમાન થાય - તેવું શાસ્ત્રકારોને માન્ય છે. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં દર્શાવેલું છે કે “સૂર્યક્રિયાથી કાલનું અનુમાન થઈ શકે છે.” તથા વિભક્તિવિચાર ગ્રંથમાં જણાવેલ છે કે “સૂર્યક્રિયાથી અભિવ્યંગ્ય કાળ મનુષ્યક્ષેત્રમાં જ છે.” xx કાળ પરમાર્થથી પર્યાયાત્મક, ઉપચારથી દ્રવ્યાત્મક ૪ (વસ્તુ) વાસ્તવમાં તો અદ્ધાકાલ પર્યાયસ્વરૂપ જ છે. કારણ કે વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે “તે વર્તનાદિસ્વરૂપ કાળ દ્રવ્યનો જ પર્યાય છે.” તથા “સમયક્ષેત્રમાં = મનુષ્યક્ષેત્રમાં સમયાદિ સ્વરૂપ અદ્ધાકાળ કહેવાય છે.” આના આધારે જાણી શકાય છે કે સૂર્ય વગેરેની પરિસ્પંદન ક્રિયાથી જેની અભિવ્યક્તિ થાય છે, એ તે અદ્ધાકાલ સમય-આવલિકાદિ સ્વરૂપ છે. માત્ર મનુષ્યક્ષેત્રમાં જ તે રહે છે. તથા તે વર્તનાપર્યાયાત્મક જ છે. છે. દ્રવ્યકાળ સ્વતંત્ર દ્રવ્ય નથી (વિશે.) વળી, અહીં બીજી ધ્યાનમાં રાખવા યોગ્ય બાબત એ છે કે વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે પણ જણાવેલ છે કે “પર્યાયનો પર્યાયીમાં અભેદ ઉપચાર કરીને સચેતન રા અને અચેતન દ્રવ્ય એ જ કાળ છે. તે જ દ્રવ્યકાળ કહેવાય છે. અર્થાત્ વર્તનાદિપર્યાયસ્વરૂપ કાળથી વિશિષ્ટ જીવાદિ દ્રવ્ય એ જ ઉપચારથી દ્રવ્યકાળ તરીકે કહેવાય છે.” આવું કથન કરવા દ્વારા તેમણે સ્પષ્ટપણે જણાવેલ છે કે કાળ પરમાર્થથી પર્યાયસ્વરૂપ છે તથા ઉપચારથી દ્રવ્યસ્વરૂપ છે. નિ:- (.) કાલભિન્ન દ્રવ્યમાં કાલનો આરોપ કરવો એ આગમબાહ્ય વાત લાગે છે. * અન્યદ્રવ્યમાં કાળનો ઉપચાર આગમસંમત : સમાધાન :- (ન.) ના, અમારી વાત અનાગમિક નથી. આનું કારણ એ છે કે કાલાનુપૂર્વીનું નિરૂપણ કરવાના અવસરે સ્વતન્ત કાલદ્રવ્યને કાલાનુપૂર્વી તરીકે જણાવવાના બદલે અનુયોગદ્વારસૂત્રકારે ત્રણ-ચાર 1. कालः सूरक्रियाऽनुमेयः। 2. कालो नरक्षेत्रे चैव दिनकरक्रियाऽभिव्यङ्ग्यः। 3. स वर्तनादिरूपः कालः द्रव्यस्य चैव યL 4. ગદ્ધાવાન મથતે સમયક્ષેત્રે સમયાતિ

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608