Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 566
________________ १६१२ ० अखासमये बहुत्वाऽसम्भवः । १०/१९ T 'પૂouત્તા / તં નહીં – (૧) ઘમૅસ્થિછા), (૨) ઘમ્પસ્થિછાયસ રેસા, (૩) ઇત્યિકાસ પસા, (૪) ૩યસ્થિછા, (૧) ૩ સ્થિછાયસ રેસા, (૬) ધર્માસ્થિછાયસ પસા, (૭) સાક્ષWિS, (૮) * કાત્યાયસ રેસા, (૨) સાIક્ષત્થિાવસ પસા, (૧૦) ઉદ્ધીસમા” (અનુ..૪૦૦) તા म प्रकृते “अद्धासमय - इत्येकवचनम्, वर्तमानकालसमयस्यैव एकस्य सत्त्वात्, अतीताऽनागतयोस्तु निश्चयनयमतेन विनष्टाऽनुत्पन्नत्वाभ्यामसत्त्वात् । अत एवेह देश-प्रदेशचिन्ता न कृता, एकस्मिन् समये " निरंशत्वेन तदसम्भवाद्” (अनु.द्वा.४०१ हेम.वृ.पृ.४४३) इति तद्वृत्तौ दर्शयतां श्रीमलधारिहेमचन्द्रसूरीणामपि क तात्पर्यम् अद्धासमयस्य औपचारिकद्रव्यत्वे एव पर्यवस्यति, द्रव्यलक्षणत्वेनाऽभिमतस्य ध्रौव्यस्य णि वर्तमानकालसमयात्मके एकस्मिन् अद्धासमये विरहात्। अनुयोगद्वारसूत्रवृत्तिकृन्मतानुसारेण तु - लोकाकाशप्रदेशप्रमितानि अनन्तानि वा पृथग्द्रव्याणि अद्धासमयविधया व्यवहर्तुं नैव शक्यन्ते, ઉત્તર :- “હે ગૌતમ ! અરૂપી અજીવ દ્રવ્યો દશ પ્રકારે બતાવેલા છે. તે આ રીતે (૧) ધર્માસ્તિકાય, (૨) ધર્માસ્તિકાયના દેશો, (૩) ધર્માસ્તિકાયના પ્રદેશો, (૪) અધર્માસ્તિકાય, (૫) અધર્માસ્તિકાયના દેશો, (૬) અધર્માસ્તિકાયના પ્રદેશો, (૭) આકાશાસ્તિકાય, (૮) આકાશાસ્તિકાયના દેશો, (૯) આકાશાસ્તિકાયના પ્રદેશો અને (૧૦) અદ્ધા સમય.' જો સંગ્રહાદિ નય મુજબ ધર્માસ્તિકાયની જેમ કાળદ્રવ્ય પણ ત્રિવિધ સ્વરૂપે માન્ય હોય તો (૧) અદ્ધાસમય, (૨) અદ્ધાસમયના દેશો અને (૩) અદ્ધાસમયના પ્રદેશો - આમ પણ કહેવું પડે. તેથી અરૂપી અજીવ દ્રવ્યોની પ્રરૂપણા બાર પ્રકારની થવી જોઈએ. પરંતુ તેમ બતાવેલ નથી. તેથી નયસાપેક્ષ ત્રિવિધ કાલદ્રવ્યકલ્પના વ્યાજબી નથી, આગમસંમત નથી. આ પ્રમાણે નિશ્ચિત થાય છે. હાલ અદ્ધાસમયમાં દેશ-પ્રદેશાદિનો અસંભવ : અનુયોગદ્વારવૃત્તિ કરી (પ્રવૃત્તેિ.) અનુયોગકારસૂત્રના ઉપરોક્ત વચનની વ્યાખ્યામાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે વા જણાવેલ છે કે “અદ્ધાસમય-આ પ્રમાણે એકવચનાત ઉલ્લેખ કરવાની પાછળ કારણ એ છે કે વર્તમાનકાળે સમય એક જ હોય છે. નિશ્ચયનયના મતથી અતીત સમય વિનષ્ટ છે અને અનાગત સમય તો અનુત્પન્ન એ છે. તે અતીત-અનાગત સમય તો અસત્ = અવિદ્યમાન જ છે. તેથી જ એક વર્તમાન સમયસ્વરૂપ કાળતત્ત્વમાં દેશની અને પ્રદેશની ચિંતા = વિચારણા શાસ્ત્રકાર ભગવંતોએ કરી નથી. એક સમય તો નિરંશ છે. તેથી તેમાં દેશ-પ્રદેશની કલ્પના થઈ શકતી જ નથી.” આ મુજબ બોલનારા માલધારી શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજનું પણ તાત્પર્ય અદ્ધાસમયને ઔપચારિક દ્રવ્ય માનવાના પક્ષમાં જ રહેલું છે. કેમ કે દ્રવ્યના લક્ષણ તરીકે અભિમત દ્રૌવ્ય તો વર્તમાનકાલસમયાત્મક એક અદ્ધાસમયમાં રહેતું જ નથી. દ્રવ્યલક્ષણ જ્યાં ન હોય તેને પરમાર્થથી દ્રવ્ય કઈ રીતે કહી શકાય ? વળી, તેમના મતે તો લોકાકાશપ્રદેશપ્રમાણ અસંખ્ય પૃથર્ દ્રવ્યોનો કે અનંત સ્વતંત્ર દ્રવ્યોનો અદ્ધાસમય તરીકે વ્યવહાર કરવો શક્ય જ નથી. કારણ કે તેમણે અદ્ધાસમયને એક જ જણાવેલ છે. તેથી (નનુ વાળા) પૂર્વપક્ષે 1. પ્રજ્ઞતાના તત્ યથા - ધર્માસ્તિયા, ધર્માસ્તિસ્ય ફેશ, ધર્માસ્તિવયસ્ય પ્રવેશ:, ધર્માસ્તિયા, ५अधर्मास्तिकायस्य देशाः, अधर्मास्तिकायस्य प्रदेशाः, "आकाशास्तिकायः, “आकाशास्तिकायस्य देशाः, आकाशास्तिकायस्य પ્રશાદ, ૨૧મી સમય:

Loading...

Page Navigation
1 ... 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608