Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 553
________________ १०/१९ ० एकोऽखासमयोऽनन्ताऽखासमयैः स्पृष्टः । १५९९ पृ.६१०) इति भगवतीसूत्रोक्तेः उपपत्तेः। उपचरितकालद्रव्याऽनङ्गीकारे एकस्य अद्धासमयस्य अनन्ताऽद्धासमयस्पृष्टत्वं नैव सङ्गच्छेत, अतीताऽनागतयोः विनष्टाऽनुत्पन्नत्वेन एकदा एकस्यैव प वर्त्तमानक्षणलक्षणस्य अद्धासमयस्य सत्त्वात्। इदमेवाऽभिप्रेत्योक्तं तद्वृत्तौ श्रीअभयदेवसूरिभिः अपि । “एकोऽद्धासमयोऽनन्तैः पुद्गलास्तिकायप्रदेशैः अद्धासमयैश्च स्पृष्ट इति । भावना चाऽस्यैवम् - अद्धासमयविशिष्टम् । अणुद्रव्यम् = अद्धासमयः। स चैकः पुद्गलास्तिकायप्रदेशैः अनन्तैः स्पृश्यते, एकद्रव्यस्य स्थाने पार्श्वतश्च म अनन्तानां पुद्गलानां सद्भावात् । तथा अद्धासमयैः अनन्तैः असौ स्पृश्यते, अद्धासमयविशिष्टानाम् अनन्तानामपि से अणुद्रव्याणाम् अद्धासमयत्वेन विवक्षितत्वात् तेषां च तस्य स्थाने तत्पार्धतश्च सद्भावाद्” (भ.सू.१३/४/ ૪૮રૂ/.૬૭૨) તા તત્રેવ પૂર્વ “gો મત ! સંદ્ધાસમ વેતિર્દિ થમ્પસ્થિછાયપાર્દિ કે ? સર્દિ” (મ.ફૂ.9 રૂ/૪ ]] ४८३/पृ.६१०) इति भगवतीसूत्रस्य वृत्तौ श्रीअभयदेवसूरीणाम् “इह वर्तमानसमयविशिष्टः समयक्षेत्रमध्यवर्ती का परमाणुः अद्धासमयो ग्राह्यः, अन्यथा तस्य धर्मास्तिकायादिप्रदेशैः सप्तभिः स्पर्शना न स्याद्” (भ.सू.१३/४/ થઈ શકે. પુદ્ગલાણુ દ્રવ્યમાં અદ્ધાસમયનો ઉપચાર કરીને ઔપચારિક કાલદ્રવ્યનો સ્વીકાર કરવામાં ન આવે તો એક અદ્ધાસમયને અનંતા અદ્ધાસમયો સ્પર્શી જ ન શકે. કારણ કે અતીત સમય વિનષ્ટ છે. તથા અનાગત સમય અનુત્પન્ન છે. તેથી એકીસાથે તો વર્તમાનક્ષણસ્વરૂપ એક જ અદ્ધાસમય વિદ્યમાન છે. તેથી પારમાર્થિક એક અદ્ધાસમય તો અનંતા અદ્ધાશમયોને સ્પર્શી જ ન શકે. આ જ અભિપ્રાયથી ભગવતીસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ પણ જણાવેલ છે કે “એક અદ્ધાસમય અનંતા પુદ્ગલાસ્તિકાયપ્રદેશોથી અને અદ્ધાસમયોથી સ્પર્શાવેલ છે. આ સૂત્રની ભાવના આ મુજબ છે કે – અદ્ધાસમ વિશિષ્ટ (વર્તમાનક્ષણયુક્ત) અણુદ્રવ્ય એ જ અદ્ધાસમય છે. તે એક અદ્ધાસમય અનંતા પુદ્ગલાસ્તિકાયપ્રદેશો વડે સ્પર્શાય છે. કારણ કે એક અણુદ્રવ્ય જ્યાં છે, ત્યાં અને તેની આજુ-બાજુ, ઉપર-નીચે અનંતા પુદ્ગલો હાજર છે. તથા તે એક અદ્ધાસમય અનંતા અદ્ધાસમયોથી સ્પર્શાય છે. કારણ કે અદ્ધાસમયથી (વર્તમાનક્ષણથી) વિશિષ્ટ એવા અનંતા અણુદ્રવ્યો = પુદ્ગલપરમાણુઓ અદ્ધાસમય તરીકે વિવક્ષિત છે. તથા તે વિવક્ષિત = ઉપચરિત અદ્ધાસમયો તો એક ઉપચરિત અદ્ધાસમય જ્યાં છે, ત્યાં તથા તેની આજુ-બાજુ, ઉપર-નીચે અનંતા રહેલા છે.” (તત્ર.) તથા તે જ ભગવતીસૂત્રમાં પૂર્વે પ્રશ્નોત્તરી સ્વરૂપે જણાવેલ છે કે “હે ભગવંત ! એક અદ્ધાસમય કેટલા ધર્માસ્તિકાયપ્રદેશોથી સ્પષ્ટ છે ?' - આ પ્રશ્નનો જવાબ એ છે કે “એક (= પ્રત્યેક) અદ્ધા સમય સાત ધર્માસ્તિકાયપ્રદેશોથી સ્પર્ધાયેલ છે.” આ વચનની સ્પષ્ટતા કરતાં ભગવતીસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ જણાવેલ છે કે પ્રસ્તુતમાં વર્તમાન સમયવિશિષ્ટ મનુષ્યક્ષેત્રવર્તી પુગલપરમાણુ એ જ અદ્ધાસમય તરીકે લેવો. બાકી (પર્યાયાત્મક મુખ્ય) અદ્ધાસમયને તો ધર્માસ્તિકાય વગેરેના સાત પ્રદેશોની સાથે સ્પર્શના સંભવી જ ન શકે. અભયદેવસૂરિજીની આ વાત પણ પુદ્ગલપરમાણુમાં અદ્ધાસમયની નિરૂઢ લક્ષણાને સ્વીકારવાના પક્ષનું જ સમર્થન કરે છે. તેથી “શ્રી હેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્રના આંતરશ્લોકમાં જે મુખ્ય કાલાણુની વાત કરી છે, તે નિરૂઢ લક્ષણાથી લોકાકાશપ્રદેશવૃત્તિ પુદ્ગલપરમાણુઓને જ કાલદ્રવ્ય તરીકે દર્શાવવાના અભિપ્રાયથી બતાવેલ છે' - આ મુજબ અમે અહીં જે કહ્યું, તેમાં 1. एकः णं भदन्त ! अद्धासमयः कियद्भिः धर्मास्तिकायप्रदेशैः स्पृष्टः ? सप्तभिः।

Loading...

Page Navigation
1 ... 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608