Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 560
________________ १६०६ * कालाऽऽनन्त्योपगमे उपचारः शरणम् ☼ १०/१९ वदतो नैयायिकस्य मुखं पिधातुमशक्यमेव मनुष्यक्षेत्रव्यापि स्वतन्त्र- निष्प्रदेशैककालद्रव्यवादिना । अतो न तादृशी कल्पना युक्तिमती । प इत्थञ्च कालाऽऽनन्त्योपगमे तत्तद्वर्त्तनापरिणतजीवाऽजीवद्रव्येषु एव कालोपचारकरणं समस्तपुद्गलास्तिकायानन्तगुणाधिककालसिद्धिकृते शरणम्, कालाऽप्रदेशत्वाऽङ्गीकारे लोकाकाशप्रदेशस्थाऽखिलपुद्गलपरमाणुषु एव कालोपचारकरणं प्रज्ञापनासूत्रोक्तकालाऽप्रदेशत्वसिद्धिकृते शरणम्, समयक्षेत्रव्यापिकालैक्याऽभ्युपगमे च मनुष्यक्षेत्राऽवच्छिन्नाऽऽकाशखण्डे कालोपचारकरणं शरणमिति । एतेन " अद्धासमयस्य च मनुष्यक्षेत्रमात्रभावाद्” ( प्रज्ञा. ३ / ७९ मल. वृ. पृ. १४३ ) इति प्रज्ञापनावृत्ति - कृद्वचनमपि व्याख्यातम्, 'मनुष्यक्षेत्रमात्रभावाद् मनुष्यक्षेत्रावच्छिन्नाऽऽकाशखण्डादौ एव उपचारकरणादि'त्यर्थाभ्युपगमात्। नृलोकव्यापिनिरुपचरितैककालद्रव्यकक्षीकारानौचित्याद् नरलोकावच्छिन्नाका ssकाशादौ कालद्रव्योपचारो न्याय्य इति भावः । किञ्च, पदार्थेषु इव कालेऽपि पूर्वापरत्वबुद्धिः प्रसिद्धा एव । तत्राऽयं पर्यनुयोगः उपतिष्ठते વિભુદ્રવ્યો નિરવયવ છે' - આવું બોલતા નૈયાયિકના મોઢાને તમારે બંધ કરવું અશક્ય જ થઈ જશે. તેથી મનુષ્યલોકવ્યાપી એક સ્વતંત્ર કાલદ્રવ્યની કલ્પના યુક્તિસંગત નથી. * કાળ અંગે ત્રણ વિકલ્પ रा 의외의 석 क = (ફક્ત્વ.) આ રીતે ઉપરોક્ત વિસ્તૃત વિચારવિમર્શ કરવાથી ત્રણ બાબત ફલિત થાય છે કે (૧) જો કાળને અનંત માનો તો તે-તે વર્તનાપરિણામથી પરિણત થયેલા જીવ-અજીવદ્રવ્યોમાં જ કાલનો ઉપચાર કરવો, એ જ પ્રજ્ઞાપનાસૂત્રાનુસાર પુદ્ગલાસ્તિકાય કરતાં અનંતગુણ અધિક કાલની સિદ્ધિ માટે આધારભૂત બનશે. (૨) અદ્ધાસમયોને જો અપ્રદેશ માનવા હોય તો લોકાકાશના પ્રદેશોમાં રહેલા તમામ પુદ્ગલપરમાણુઓમાં કાલનો ઉપચાર કરવો, એ જ પ્રજ્ઞાપનાસૂત્રોક્ત કાલગત અપ્રદેશત્વની સિદ્ધિ માટે આધારભૂત બનશે. તથા (૩) કાળને જો મનુષ્યલોકવ્યાપી એક માનવો હોય તો મનુષ્યક્ષેત્રવિશિષ્ટ al આકાશભાગમાં જ કાળનો ઉપચાર કરવો, એ જ તેની સિદ્ધિ માટે આધાર બનશે. * પન્નવણાસૂત્રવ્યાખ્યાની સંગતિ (તેન.) પન્નવણાસૂત્રવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ ‘અદ્ધાસમય માત્ર મનુષ્યક્ષેત્રમાં જ છે' - આ પ્રમાણે જે જણાવેલ છે તેનું પણ સ્પષ્ટીકરણ ઉપરોક્ત રીતે થઈ જાય છે. કેમ કે ‘મનુષ્યક્ષેત્રમાં જ અદ્ધાસમય છે' - આનું અર્થઘટન એવી રીતે કરી શકાય છે કે ‘મનુષ્યક્ષેત્રથી નિયંત્રિત આકાશખંડ વગેરેમાં જ અદ્ધાસમયનો ઉપચાર કરવામાં આવે છે.' તેથી માત્રમનુષ્યલોકવ્યાપી એક નિરુપચરિત કાલદ્રવ્યનો સ્વીકાર કરવો વ્યાજબી નથી. પરંતુ મનુષ્યક્ષેત્રઅવચ્છિન્ન આકાશ વગેરેમાં જ કાળદ્રવ્યનો ઉપચાર કરવા સ્વરૂપ ત્રીજો વિકલ્પ જ વ્યાજબી છે. આના કરતાં વધુ સારો વિકલ્પ જણાતો નથી. કાળમાં પરાપરત્વમીમાંસા (વિઝ્યુ.) વળી, બીજી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જેમ પદાર્થોમાં પૂર્વાપરત્વગોચર બુદ્ધિ થાય છે તેમ કાળમાં પણ તેવી બુદ્ધિ થાય જ છે. ‘દિવસ મોટો, પ્રહર નાનો' - ઈત્યાદિ સ્વરૂપે પરાપરત્વબુદ્ધિ

Loading...

Page Navigation
1 ... 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608