Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 546
________________ १५९२ • निरुपचरितकालद्रव्यबाधकप्रदर्शनम् । १०/१९ अद्धासमये औपचारिकप्रदेशरूपताऽभ्युपगमेन तदुपपत्तेः, अग्रे च तत्रैव तैरेव “नाऽद्धासमयाः પ્રવેશ:” (પ્રજ્ઞા.૩/૭૨/9.9૪૩) વમુછાત્ | ननु अद्धासमये पारमार्थिक्याः द्रव्यरूपतायाः प्रदेशरूपतायाः चाभ्युपगमे किं बाधकम् ? येन तस्या औपचारिकत्वं भवता उच्यते इति चेत् ? अत्रोच्यते - निरुपचरितकालद्रव्याऽभ्युपगमे तु सकलपुद्गलप्रदेशेभ्यः अद्धासमयानाम् र्श अनन्तगुणाधिक्यं प्रज्ञापनाद्युक्तं नैव सङ्गच्छेत, दिगम्बरमते कालाणुद्रव्याणाम् असङ्ख्येयत्वात्, श्वेताम्बरमते च कालद्रव्यवाद्यभिप्रायेण मनुष्यक्षेत्रमात्रवृत्तिकालद्रव्यस्य एकत्वात् । ततश्च वर्तनादिपर्यायाश्रयतया पुद्गलपरमाण्वादिष्वेव कालद्रव्यत्वम् औपचारिकं बोध्यम्, प्रत्येकं तेषु अतीताद्यनन्तवर्तनापर्यायवशेन " पृथक्पृथक्कालद्रव्यत्वोपचारतः सकलजीव-पुद्गलप्रदेशेभ्यः अद्धासमयानाम् अनन्तगुणाऽऽधिक्योपपत्तेः । का इत्थञ्च कालस्य जीवाजीवपर्यायरूपता पारमार्थिकी द्रव्यरूपता चौपचारिकीति सिद्धम् । __ नवतत्त्वप्रकरणे देवेन्द्रसूरिभिः “कालो एगविहो चिय भावपरावत्तिहेउ निच्छइओ। ववहारिओ उ સંગતિ કરી શકાય છે. વળી તેઓશ્રીએ જ ત્યાં જ આગળ ઉપર (પૃ.૧૪૩) જણાવેલ છે કે “અદ્ધાસમાયો પ્રદેશવિશિષ્ટ કે પ્રદેશાત્મક નથી. તેથી કાળમાં પૂર્વે જણાવેલ પ્રદેશરૂપતા ઔપચારિક જ સિદ્ધ થાય છે. શંકા :- (નવું) કાલમાં પારમાર્થિક દ્રવ્યરૂપતાને કે પ્રદેશરૂપતાને માનવામાં વાંધો શું આવે છે કે જેથી તમે તેને ઔપચારિક કહી રહ્યા છો ? ક કાળમાં પર્યાયત્વ પારમાર્થિક, દ્રવ્યત્વ ઔપચારિક છે સમાધાન :- (ત્રોચ્યતે.) જો નિરુપચરિત કાળદ્રવ્યનો સ્વીકાર કરવામાં આવે તો દિગંબરમત મુજબ કે શ્વેતાંબરમત મુજબ “સમસ્ત પુદ્ગલપ્રદેશો કરતાં અદ્ધાસમયો અનંતગુણ અધિક છે' - આ બાબતની સિદ્ધિ સ ન જ સંભવી શકે. કારણ કે દિગંબરમતે નિરુપચરિત કાલાણુદ્રવ્ય અસંખ્ય જ છે, અનંત નહિ. તથા * શ્વેતાંબરમતે કાલદ્રવ્યવાદી આચાર્યના મતે અઢી દ્વીપમાં વ્યાપીને રહેલ કાલદ્રવ્ય એક જ છે. તેથી વર્તનાદિ [1] પર્યાયના આશ્રય હોવાના લીધે પુદ્ગલપરમાણુ વગેરે દ્રવ્યોમાં જ ઔપચારિક કાલદ્રવ્યત્વ માનવું વ્યાજબી જણાય છે. આવું માનવામાં આવે તો “સર્વ જીવ-પુદ્ગલના પ્રદેશો કરતાં અદ્ધાસમયો અનંતગુણ અધિક રા છે' - આ બાબતની સંગતિ થઈ જશે. કારણ કે પ્રત્યેક પુદ્ગલ પરમાણુ વગેરેમાં અતીત-અનાગતાદિ અનંત વર્તનાપર્યાયના નિમિત્તે અલગ-અલગ કાલદ્રવ્ય તરીકેનો ઉપચાર કરવાથી એક-એક પરમાણુ અનંત કાલદ્રવ્યરૂપે બની શકશે. આથી આ ઔપચારિક કાલદ્રવ્યો = અદ્ધાસમયો સમસ્તપુદ્ગલપ્રદેશોથી અનંતગુણ અધિક નિર્વિવાદપણે સિદ્ધ થશે. આ રીતે પન્નવણાસૂત્રની પદ્રવ્યપ્રદેશાર્થવિચારણા સુસંગત થશે. આમ સિદ્ધ થાય છે કે કાળમાં જીવાજીવપર્યાયરૂપતા છે, તે પારમાર્થિકી છે તથા દ્રવ્યરૂપતા છે, તે ઔપચારિકી જ છે. છે નિશ્વય-વ્યવહારસંમત કાલ પરમાર્થથી પર્યાયસ્વરૂપ છે (નવ.) નવતત્ત્વપ્રકરણમાં શ્રીદેવેન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે “ભાવોની = પદાર્થોની જૂના-નવાપણા સ્વરૂપ પરાવૃત્તિનો હેતુ કાલ છે. નૈૠયિક કાળ એક પ્રકારનો જ છે. તથા સૂર્યની ગતિથી જણાતો 1. काल एकविध एव भावपरावृत्तिहेतुः नैश्चयिकः। व्यावहारिकः तु रविगतिगम्यः समयादिः अनेकविधः।।

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608