Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 545
________________ १०/१९ • काले द्रव्यत्व-प्रदेशत्वव्यवहारः औपचारिक: १५९१ प्रदेशाऽभावहेतुना समर्थिता प्रज्ञापनासूत्रे (प्र.३/७९)। वर्तनापर्यायलक्षणानाम् अद्धासमयानाम् अवयवलक्षणप्रदेशविरहे अवयविद्रव्यलक्षणप्रदेशी कथं सम्भवेत् ? स्कन्ध-देश-प्रदेशाऽतिरिक्तपरमाणुलक्षणः कालस्तु नैव श्वेताम्बरजैनाऽऽगमसम्मतः। अतः कालतत्त्वे द्रव्यत्व-प्रदेशत्वव्यवहार औपचारिक एवेति श्यामाचार्यतात्पर्यम् अवसीयते। जेसलमेरदुर्गस्थ-खरतरगच्छीयश्रीजिनभद्रसूरिज्ञानभाण्डागारसत्क-विक्रमार्कचतुर्दशशतककालीन-स ताडपत्रीयहस्तप्रतौ तु द्रव्यार्थ-प्रदेशार्थतया षड्द्रव्याल्पबहुत्वचिन्तायां “अद्धासमए दब्वट्ठ-अपएसट्ठयाए । viતાળે” (પ્રજ્ઞા.૨/૭૧) રૂત્યેવં પ્રજ્ઞાપનાવાઈ: સમુપત્નમ્યા બત્ર દિ સત્તપુત્ ાનાસ્તિકાયપ્રવેશેથ્યઃ अद्धासमये द्रव्यार्थाऽप्रदेशार्थतया अनन्तगुणाधिकत्वोक्त्या स्पष्टमेव काले परमार्थतः प्रदेशाऽभाव एव दर्शितः। युक्तञ्चैतत् । न ह्यादिष्टद्रव्यत्वे प्रदेशसम्भवः। अतः काले प्रदेशरूपता यत्र णि क्वचिदुक्ता सा औपचारिक्येवाऽवसेया। एतेन “जीवास्तिकायात् पुद्गलास्तिकायः प्रदेशार्थतया अनन्तगुणः। तस्मादपि अद्धासमयः प्रदेशार्थतयाऽनन्तगुणः” (प्रज्ञा.३/७९ पृ.१४२) इति प्रज्ञापनावृत्तौ मलयगिरिसूरिवचनमपि व्याख्यातम्, -બહત્વની વિચારણા પ્રશ્ન કરવા યોગ્ય નથી' - આ ઉક્તિનું સમર્થન “પ્રદેશાભાવ' નામના હેતુ દ્વારા પન્નવણાસૂત્રમાં કર્યું છે. ત્યાં પ્રજ્ઞાપના સૂત્રકાર શ્યામાચાર્યજીનું તાત્પર્ય એવું જણાય છે કે “કાળતત્ત્વ = અદ્ધાસમયો તો વર્તનાપર્યાયસ્વરૂપ છે. તેથી તેમાં પ્રદેશો = અવયવો જ ન સંભવે. જો અદ્ધાસમયોમાં પ્રદેશ જ ન હોય તો પ્રદેશી = અવયવી કાળદ્રવ્ય તો કઈ રીતે સંભવે ? તથા સ્કંધ, દેશ અને પ્રદેશ - આ ત્રણેયથી ભિન્ન સ્વતંત્ર પરમાણુસ્વરૂપ મુખ્ય કાળતત્ત્વ તો શ્વેતાંબર જૈનાગમમાં બિલકુલ માન્ય જ નથી. તેથી કાળતત્ત્વમાં જે દ્રવ્યત્વનો કે પ્રદેશ–નો વ્યવહાર થાય છે, તે ઔપચારિક જ છે.” છે પ્રાચીન હસ્તપ્રતના આધારે પણ કાલ પ્રદેશશૂન્ય છે ? (ને) જેસલમેરના કિલ્લામાં રહેલ ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનભદ્રસૂરિજ્ઞાનભંડારની પન્નવણાસૂત્રની પણ ૧૪ મા સૈકાની (વિ.સં. ૧૩૮૯) અતિપ્રાચીન તાડપત્રીય હસ્તપ્રત છે. સૂચિમાં તેનો ક્રમાંક ૨૭ છે. હા, તેમાં પત્ર સંખ્યા - ૧૭૦ છે. તેમાં તો દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ ઉભયથી પદ્રવ્યના અલ્પ-બહુત્વની વિચારણા કરતી વખતે જણાવેલ છે કે “સમસ્ત પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો કરતાં અદ્ધાસમય વ્યાર્થની અને અમદેશાર્થની અપેક્ષાએ અનંતગુણ અધિક છે.” અહીં સ્પષ્ટપણે જ કાળમાં પરમાર્થથી પ્રદેશાભાવ જણાવેલ છે. આ વાત યુક્તિસંગત પણ છે. કેમ કે જેમાં દ્રવ્યત્વ આરોપિત હોય તેમાં પ્રદેશ ન જ સંભવે. તેથી કાલમાં પ્રદેશરૂપતા જ્યાં ક્યાંય પણ જણાવેલી હોય તેને ઔપચારિક જ જાણવી. પન્નવણાવૃત્તિનું સ્પષ્ટીકરણ જે (ર્તિન.) શ્રીમલયગિરિસૂરિજીએ પન્નવણાવ્યાખ્યામાં જે જણાવેલ છે કે “જીવાસ્તિકાય કરતાં પુદ્ગલાસ્તિકાય પ્રદેશાર્થથી અનન્તગુણ છે તથા પુદ્ગલાસ્તિકાયથી પણ અદ્ધાસમય પ્રદેશાર્થથી અનન્તગુણ અધિક છે” – તેનું પણ સ્પષ્ટીકરણ ઉપરોક્ત રીતે થઈ જાય છે. કેમ કે કાળગત પ્રદેશરૂપતાને ઔપચારિક માનીને તેની 1. શ્રદ્ધાસમય: દ્રવ્યથspવેશાર્થતા અનન્ત'T |

Loading...

Page Navigation
1 ... 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608