Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५८० • वर्तनापर्याये कालद्रव्यत्वोक्तिः औपचारिकी
१०/१८ 'एके' इत्युक्त्या कालस्य निरुपचरितद्रव्यत्वे सर्वसम्मतत्वाभावः स्वकीयाऽस्वरसश्च सूचितः।
પ્રવૃત્ત “નં વત્તાવો કાનો વધ્વાન વેવ પન્નાવો” (વિ...૧૨૬) રૂતિ પૂર્વોત્તેયાર (૧૦/૦૩) रा विशेषावश्यकभाष्यगाथाया व्याख्यायां श्रीहेमचन्द्रसूरीणां “यद् = यस्मात् कारणात् “कालश्चेत्येके” (त.सू.५/ - ३८) इति वचनाद् वर्तनादिरूपः कालो द्रव्याणामेव पर्यायः, न पुनरन्यः कश्चिद् समयावलिकादिरूपः”
(વિ.આ..૧૨૬ થ.) રૂત્યુરિષિ કદનીયા મનર્ણિમા - - श ननु प्रतिद्रव्यं वर्तनाव्यतिरिक्तानन्तपर्यायाणां सत्त्वेऽपि कुतः तान् विमुच्य केवलं वर्त्तनापरिणामे क एव द्रव्यत्वमुपचर्यते इति चेत् ? गो अत्रोच्यते, वर्त्तनापरिणामस्य सकलपर्यायसहकारित्वेन सर्वद्रव्यानुगतत्वेन च मुख्यपर्यायत्वात् ____ तत्रैव निरूढलक्षणया द्रव्यत्वोपचारेण कालव्यवहारः (न.च.सा.वि.पृ.१२९) इति नयचक्रसारविवरणे
देवचन्द्रवाचकाः प्राहुः। મહારાજે “કાળ સ્વતંત્ર દ્રવ્ય છે” – આ બાબતમાં પોતાનો અસ્વરસ પણ સૂચિત કરેલ છે. તેથી “મુખ્યવૃત્તિથી કાળ સ્વતંત્ર છઠ્ઠ દ્રવ્ય છે' - આ બાબત જૈનાગમસંમત નથી. આ પ્રમાણે નિશ્ચિત થાય છે.
લઈ “નિર ' સૂત્રથી પર્યાયાત્મક કાળની સિદ્ધિ છે () પૂર્વે (૧૦/૧૩) દર્શાવેલ વિશેષાવશ્યકભાષ્યગાથામાં જણાવેલ છે કે “વર્તનાદિસ્વરૂપ કાળ દ્રવ્યોનો જ પર્યાય છે.” તેની વ્યાખ્યામાં માલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે સ્પષ્ટપણે જણાવેલ છે
કે “તત્ત્વાર્થસૂત્રમાં વાવેત્યે” – આ મુજબ શ્રીઉમાસ્વાતિજી મહારાજના વચનથી સિદ્ધ થાય છે છે કે વર્તનાદિસ્વરૂપ જ કાળ છે. તથા એ દ્રવ્યોનો જ પર્યાય છે. પરંતુ પર્યાયભિન્ન સમય-આવલિકાઆદિ ૧૫ સ્વરૂપ બીજો કોઈ સ્વતંત્ર કાળ નથી.” શ્રીહેમચન્દ્રસૂરિજીની આ વાત પણ પંડિતોએ પ્રસ્તુતમાં ખાસ ધી યાદ કરવા યોગ્ય છે. કેમ કે વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યાકારશ્રીએ તો “
વાવેત્યે' - આ તત્ત્વાર્થસૂત્રથી જ કાળને પર્યાયાત્મક જણાવેલ છે. આ એક વિલક્ષણ પણ નોંધપાત્ર બાબત છે. પંડિત જીવોએ તેના રસ ઉપર ઊંડો ઊહાપોહ કરવા જેવો છે. આ વચન કાળને સ્પષ્ટપણે પર્યાયરૂપે જ જણાવે છે.
શંકા :- (ના) પ્રત્યેક દ્રવ્યમાં વના સિવાયના પણ અનન્તા પર્યાયો વિદ્યમાન છે જ. તો તેમાંથી બીજા કોઈ પણ પર્યાયને દ્રવ્યસ્વરૂપે શાસ્ત્રકારે કેમ જણાવ્યા નથી ? તથા તે તમામ પર્યાયોને છોડીને ફક્ત એક વર્ણના પર્યાયમાં જ દ્રવ્યત્વનો આરોપ શા માટે કર્યો છે ?
* મુખ્ય પર્યાય હોવાથી વર્ણનામાં કાલદ્રવ્યઉપચાર જ સમાધાન :- (ત્રો.) અહીં જવાબ એ અપાય છે કે વર્તનાપરિણામ દ્રવ્યવર્તી સર્વપર્યાયો પ્રત્યે સહકારી છે તેમજ સર્વદ્રવ્યમાં અનુગત છે. તેથી વર્ણના મુખ્ય પર્યાય છે. તે કારણે વર્તનાપર્યાયમાં જ નિરૂઢલક્ષણાથી દ્રવ્યત્વનો આરોપ કરીને કાલ તરીકે વ્યવહાર થાય છે - આ મુજબ ખરતરગચ્છીય ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજીએ નયચક્રસારવિવરણમાં જણાવેલ છે. 1, થ વર્તનાવિષ: lો દ્રથાનાં ચૈવ પર્યાય