Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३१४ • पुरुषव्यापाराऽजन्यत्वं वैस्रसिकोत्पादलक्षणम् ।
૧/૨૦ સહજઈ થાઈ તે વિસસા, સમુદય એકત્વ પ્રકાર રે; “સમુદય અચેતન ખંધનો, વલી સચિત્ત મીસ નિરધાર રે Iકા૨ll (૧૫૩) જિન. જે સહજઈ યતન વિના ઉત્પાદ થાઈ, તે વિશ્રા ઉત્પાદ કહિઈઈ. तार्किकमतेन विलसापरिणामजनितः समुत्पादः द्विविध इत्याह - ‘अयत्नज' इति ।
अयत्नजो द्वितीयः, स समूहकत्विको द्विधा।
નડ-ચેતન-નિશાળ સમુદ્રયો ભવેત્તા૨/૨૦ના प्रकृते दण्डान्वयस्त्वेवम् - अयत्नजः (उत्पादः) द्वितीयः। सः द्विधा - समूहैकत्विकौ (इति)। છે. નર-તન-મિશ્રાનાં (ઉત્પાવ:) સમુદ્રયતઃ ભવેત્ II/ર૦)
द्वितीयः = वैस्रसिकः उत्पादः अयत्नजः = पुरुषव्यापाराऽजन्यो भवति सूक्ष्मदृष्ट्या । र पुरुषतरकारकव्यापारजन्यत्वं तु नाऽस्य लक्षणं प्रायोगिकघटाधुत्पादेऽतिव्याप्तः, पुरुषेतरदण्ड " -વિકારવ્યાપારનચાત્ | का न च पुरुषव्यापाराऽजन्यत्वे सति पुरुषतरकारकव्यापारजन्यत्वस्य तल्लक्षणत्वे न कोऽपि અવતરણિકા :- તાર્કિકમત મુજબ વિસ્રસાપરિણામજન્ય ઉત્પત્તિના બે ભેદને ગ્રંથકારશ્રી દર્શાવે છે :
B વિઝસા ઉત્પત્તિનું લક્ષણ છે શ્લોકાર્થ - પ્રયત્ન વિના જે ઉત્પત્તિ થાય તે બીજી = વિગ્નસાજન્ય ઉત્પત્તિ છે. વૈગ્નસિક ઉત્પત્તિ બે પ્રકારે છે. (૧) સમુદાયજન્ય અને (૨) એકત્વિક, જડ, ચેતન અને મિશ્ર વસ્તુની વૈગ્નસિક ઉત્પત્તિ સમુદાયજનિત હોય છે. લા૨૦)
વ્યાખ્યાર્થ - સૂક્ષ્મદષ્ટિથી એવું સમજવું કે વૈગ્નસિક = વિગ્નસાપરિણામજન્ય ઉત્પત્તિ જીવના પ્રયત્ન આ વિના ઉત્પન્ન થાય છે. “જીવ સિવાયના કારકની પ્રવૃત્તિથી જે ઉત્પત્તિ ઉત્પન્ન થાય તે વૈગ્નસિક ઉત્પત્તિ
- આ પ્રમાણે વૈગ્નસિક ઉત્પત્તિનું લક્ષણ ન બનાવવું. કારણ કે ઘટ વગેરેની પ્રાયોગિક = જીવપ્રયોગજન્ય L!ઉત્પત્તિમાં વૈગ્નસિક ઉત્પત્તિના લક્ષણની અતિવ્યાપ્તિ આવશે. આશય એ છે કે કુંભાર દ્વારા ઘડાની ઉત્પત્તિ
થાય તે પ્રાયોગિક ઉત્પત્તિ કહેવાય છે. પરંતુ ઘડાની ઉત્પત્તિ ફક્ત કુંભાર પ્રયત્નથી જ નથી થતી પરંતુ દંડ-ચક્ર-માટી વગેરે અન્ય કારકની પ્રવૃત્તિથી પણ તે નિષ્પન્ન થાય છે. તેથી “જીવ સિવાયના કારકની પ્રવૃત્તિથી જે ઉત્પત્તિ થાય તે વૈગ્નસિક ઉત્પત્તિ કહેવાય' - આ પ્રમાણે જો વૈગ્નસિક ઉત્પત્તિનું લક્ષણ બનાવવામાં આવે તો પ્રાયોગિક ઉત્પત્તિમાં વૈગ્નસિક ઉત્પત્તિના લક્ષણની અતિવ્યાપ્તિ આવે. અલક્ષ્યમાં લક્ષણનું જવું તે જ અતિવ્યાપ્તિનું લક્ષણ છે.
શંકા :- (ન ઘ.) પુરુષવ્યાપારથી અજન્ય હોય અને પુરુષભિન્નકારકના વ્યાપારથી જે જન્ય હોય તે ઉત્પત્તિને વૈગ્નસિક ઉત્પત્તિ કહેવાય. આ રીતે પરિષ્કાર કરીને વૈગ્નસિક ઉત્પત્તિનું લક્ષણ બનાવી શકાય છે. વિશેષણ દ્વારા જ દર્શિત અતિવ્યાપ્તિને અવકાશ નહિ રહે. કેમ કે ઘટોત્પત્તિ પુરુષવ્યાપારથી - કો.(૯+૧૦-૧૧) + લા.(૨)માં “સમુદાય” પાઠ.