Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨/૨૬
स्कन्धे परमाण्वनुपलब्धिः
१३६७
તે સમુદયવિભાગ અનઈ અર્થાતરગમન એ ૨ પ્રકા૨ઈ વ્યવહારઈં. પહલો તંતુપર્યંત પટનાશ. બીજો ઘટોત્પત્તિ મૃત્પિડાદિનાશ જાણવો. તં હૈં સમ્મતૌ –
“विगम व एस विही, समुदयजणिअम्मि सो उ दुविअप्पो ।
સમુદ્રર્યાવમાર્ગામાં ગત્થરમાવામાં ચ।।” (સ.ત.રૂ.૩૪) 'ઈતિ ૧૫૯ ગાથાર્થ. ૫૯/૨૬॥ ऽयोगात् परमाणौ परमाण्वन्तरसंयोगतो द्विप्रदेशद्रव्योत्पत्त्याऽर्थान्तरभावगमनलक्षणः परमाणुविनाशो - प ऽप्रत्याख्येय एव। न हि स्कन्धद्रव्ये परमाणुत्वेन परमाणुपलब्धिः कदापि अर्वाग्दृशां भवति । इत्थञ्च परमाणोः स्कन्धद्रव्यलक्षणाऽर्थान्तरभावेनोत्पाद एव परमाणुविनाश इति फलितम् ।
रा
ततश्च मूर्तिमदवयवसमुदयजनिते द्रव्ये प्रायोगिक - वैत्रसिकयोः विनाशयोः समुदयकृतयोः प्रत्येकं न समुदयविभागलक्षणः अर्थान्तरभावगमनात्मकश्च प्रकार इति विनाशद्वैविध्यमनपलपनीयम् । प्रथमः तन्तुपर्यन्तः पटध्वंसः द्वितीयश्च मृत्पिण्डनाशः घटलक्षणार्थान्तरभावेनोत्पादात्मक इत्यादिकं पूर्वं (૬/૨૪) “વિશમસ્ત વિપક્ષ વિતી.....” (સ.ત.૨/૨૪) કૃત્યાવિસમ્મતિતગાથાવિવરાવિના વિવિતનેવેદાનુસન્દેયમ્ ।
1,
21
રી
र्णि
દ્વિપ્રદેશિકત્વાદિસ્વરૂપે અનેકપરમાણુદ્રવ્યની ઉત્પત્તિ વિના દ્વિપ્રદેશિકાદિસ્કંધપર્યાયની ઉત્પત્તિ જ થઈ ન શકે. આ કારણસર એક પરમાણુમાં બીજા પરમાણુનો સંયોગ થવાથી દ્વિપ્રદેશિક દ્રવ્યની ઉત્પત્તિ માનવી જ પડે તેમ છે. તેના લીધે અર્થાન્તરભાવગમનસ્વરૂપ પરમાણુનાશ માનવો જ પડે તેમ છે. સ્કંધદ્રવ્યમાં આપણા જેવા છદ્મસ્થ જીવોને પરમાણુરૂપે પરમાણુની ઉપલબ્ધિ કદી થતી નથી. આ રીતે પરમાણુની સ્કંધદ્રવ્યસ્વરૂપ અર્થાન્તરભાવે ઉત્પત્તિ થવી તે જ પરમાણુનો નાશ છે - તેવું ફલિત થાય છે. * મૂર્તદ્રવ્યનાશની વિચારણા ♦
=
=
(તતશ્વ.) તેથી મૂર્ત અવયવોના સમુદાયથી ઉત્પન્ન થયેલ દ્રવ્યના પ્રાયોગિક અને સ્વાભાવિક (= વૈજ્ઞસિક) બે પ્રકારના વિનાશ માનવા જરૂરી છે. તથા તે બન્નેના સમુદયકૃત પ્રકારની જે વાત પૂર્વે કરી ગયા હતા તે પ્રત્યેકમાં બે પ્રકાર માનવા જરૂરી છે. મતલબ એ છે કે પ્રાયોગિક સમુદાયકૃત વિનાશના બે ભેદ - (૧) સમુદયવિભાગસ્વરૂપ અને (૨) અર્થાન્તરગમનસ્વરૂપ. તથા વૈસિક 연 સમુદાયકૃત વિનાશના પણ બે ભેદ - (૧) સમુદયવિભાગાત્મક અને (૨) અર્થાન્તરગમનાત્મક. આમ પ્રત્યેક વિનાશના બે-બે ભેદનો અપલાપ થઈ શકે તેમ નથી. સમુદયવિભાગ = અવયવસમૂહવિભાગસ્વરૂપ પ્રથમ વિનાશ તંતુપર્યન્ત પટધ્વંસ છે. અર્થાત્ પટમાંથી એકાદ તંતુને નહિ પણ તમામ તંતુઓને છૂટા કરીને પટનો નાશ કરવો તે તંતુપર્યન્ત પટધ્વંસ છે. તથા અર્થાન્તરગમનસ્વરૂપ વિનાશ એ મૃŃિડનાશ છે કે જે ઘટસ્વરૂપ અર્થાન્તરભાવની ઉત્પત્તિરૂપ છે. મતલબ કે મૃત્પિડ ઘટરૂપે પરિણમે, ઘટોત્પત્તિ થાય તે જ અર્થાન્તરભાવગમનસ્વરૂપ મૃŃિડનાશ. આ બાબત આ જ નવમી શાખાના ૨૪ મા શ્લોકની વ્યાખ્યામાં પૂર્વે ‘વિશ્વમમ્સ વ...... ઈત્યાદિરૂપે સમ્મતિતર્કની ગાથાનું વિવેચન કરવા દ્વારા વિસ્તારથી ♦ પુસ્તકોમાં ‘હરાઈ’ પાઠ છે. કો.(૯) + B(૨) + સિ.નો પાઠ લીધો છે. લા.(૨)માં ‘વિહરાઈ' પાઠ. કો.(૧૦)માં ‘વહરિ’ પાઠ. ... ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
1. विगमस्यापि एषः विधिः समुदयजनिते स तु द्विविकल्पः । समुदयविभागमात्रम् अर्थान्तरभावगमनञ्च । ।