Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५२६
. अतिरिक्तकालद्रव्यनिरास: ।
१०/१३ स तस्मात् “कालश्चेत्येके” (त.सू.५/३८) इति सूत्रम् अनपेक्षितद्रव्यार्थिकनयेनैव। इति सूक्ष्मदृष्ट्या સ વિમાનીયમ્ I/૧૦/૧૩
इवाऽऽकाशादतिरिक्तत्वकल्पना अनुत्थानपराहता। तस्मात् “कालश्चेत्येके” (त.सू.५/३८) इति तत्त्वार्थसूत्रं ___ वर्तनापर्यायनिरूपितापेक्षाकारणतासामान्यनिरपेक्षद्रव्यार्थिकनयेनैव सङ्गच्छत इति उपचारबहुलस्थूल" लोकव्यवहारमात्रसिद्धं दिग्द्रव्यमिव कालद्रव्यम्, न तु परमार्थत इति सूक्ष्मदृष्ट्या विभावनीयम् ।
स्याद्वादकल्पलतायां शास्त्रवार्तासमुच्चयवृत्ती यशोविजयवाचकोत्तमैः “वस्तुतः क्षणानाम् ‘इदानीमिति र्श धी-व्यपदेशनियामकः सम्बन्धविशेषः क्षणेषु क्षणपरिणतेषु च द्वेधा परेण वक्तव्यः, स्वस्मिन्नपि तथाधी કાર્ય તરીકે સંમત કાલિક પરત્વ-અપરત્વ વગેરે પણ આકાશ દ્વારા જ કોઈ પણ રીતે સંગત થઈ જશે. તેથી દિશાની જેમ કાળમાં પણ ગગન કરતાં અતિરિક્ત પારમાર્થિક દ્રવ્યત્વની કલ્પના અનુત્થાનપરાહત થશે. અર્થાત્ અતિરિક્ત દિશાદ્રવ્યની કલ્પનાના ભયથી અતિરિક્ત કાલદ્રવ્યની કલ્પના ઉત્પન્ન થતાં પહેલા જ સમાપ્ત થઈ જશે. આમ કાળ પણ આકાશથી અભિન્ન સિદ્ધ થઈ જશે. પરંતુ કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સિદ્ધ કરવું છે, તે તમારી યુક્તિ મુજબ સિદ્ધ નહિ થાય. તેથી ‘વાતષેત્યે.' આ તત્ત્વાર્થસૂત્રનું વચન અનપેક્ષિતદ્રવ્યાર્થિકનયથી (= વર્ણના પર્યાયની અનુગત અપેક્ષાકારણતાથી નિરપેક્ષ દ્રવ્યાર્થિકનયથી) જ સંગત થાય છે. એટલે કે વર્તના પર્યાયના કારણ તરીકે સ્વતંત્ર કાળદ્રવ્ય સિદ્ધ કરી શકાતું નથી. પરંતુ ઉપચારબહુલ ભૂલલોકવ્યવહારથી જ દિશાદ્રવ્યની જેમ કાળ દ્રવ્ય તરીકે સિદ્ધ થાય છે. પરંતુ પરમાર્થથી કાળ દ્રવ્ય નથી. આ પ્રમાણે સૂક્ષ્મદષ્ટિથી વિચારણા કરવી.
કાળ બહિરંગ નહિ, અંતરંગ તત્ત્વ છેઃ સ્યાદ્વાદકલ્પલતા હa ૨ (ચૌદ) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પણ શાસ્ત્રવાર્તાસમુચ્ચયવ્યાખ્યાસ્વરૂપ સ્યાદ્વાદકલ્પલતા
ગ્રંથમાં અતિરિક્ત કાલ દ્રવ્યનો નિષેધ કરવાના આશયથી બહુ સુંદર મજાની વાત કરી છે. તે એ છે કે M. “વાસ્તવમાં તો અતિરિક્ત કાલવાદીએ ક્ષણોને વિશે ‘ાની” = “હમણાં આ પ્રમાણે જે બુદ્ધિ અને વ્યવહાર
થાય છે, તેનો વિશેષ પ્રકારનો સંબંધ ક્ષણોમાં અને તત્તત્ ક્ષણથી પરિણત એવી વસ્તુમાં - આમ બે પ્રકારે જણાવવો પડશે. કેમ કે જેમ ક્ષણપરિણત = તતતુ સમયવર્તી ઘટાદિ પદાર્થમાં ‘ાનીં ઘટી, રૂાન પર આ પ્રમાણે બુદ્ધિ અને વ્યવહાર થાય છે તેમ ક્ષણમાં = કાળમાં પણ “áાની રાત્રિ, રૂવાન વિના, દ્વાની પ્રતિઃાન' - ઈત્યાદિ પ્રતીતિ અને વ્યવહાર પ્રવર્તે જ છે. “લાનીં = “તત્સવિર્તી' અર્થાત્ ઘટ-પટાદિ પદાર્થમાં જેમ એતત્કાલવર્તિતાની પ્રતીતિ અને વ્યવહાર થાય છે તેમ રાત-દિવસ આદિ સ્વરૂપ કાળમાં પણ એતત્કાલવૃત્તિતાની પ્રતીતિ તથા વ્યવહાર થાય જ છે. તેથી અતિરિક્તકાલદ્રવ્યવાદી વિદ્વાનોએ
તત્સવ વિના' - આવી પ્રતીતિનો અને વ્યવહારનો નિયામક સંબંધ તાદાભ્ય માનવો પડશે. કેમ કે ક્ષણ પણ કાળ છે અને દિવસ પણ કાળવિશેષ જ છે. પોતાની સાથે પોતાનો તાદાભ્યસંબંધ જ હોય. તથા તેમણે “તલ્લાવર્તી ઘટી' આવી પ્રતીતિનો અને વ્યવહારનો નિયામક સંબંધ તાદાભ્યભિન્ન જ માનવો પડશે. કેમ કે ‘ક્ષણ = કાળ એ તો ઘટ, પટાદિ કરતાં ભિન્ન = અતિરિક્ત દ્રવ્ય છે” – એવું તેઓ માને છે. આમ અતિરિક્તકાલદ્રવ્યવાદી વિદ્વાનોએ ઉપરોક્ત પ્રતીતિ અને વ્યવહારના નિયામક તરીકે બે