Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१३ • स्वतन्त्रलोकाऽनङ्गीकारः ।
१५३१ શે નિવારવેત્ ?” (ાનનોપ્રાશ ૨૮/ર૦) રૂત્તિ વૈત ? __ तर्हि लोकशब्देन सोऽप्यतिरिच्येत । न चैतदस्ति, जीवाऽजीवयोरेव लोकत्वात् । यथोक्तं स्थानाङ्गसूत्रे '“के अयं लोगे ? जीवच्चेव, अजीवच्चेव” (स्था.सू.२/४/११४) इति । तदुक्तं सूत्रकृताङ्गसूत्रेऽपि “તુદો તો નાજ્ઞા તે નહીં – નવા વેવ, શનીવા જેવ” (લૂ..ર/9/93/g.૨૬૨) તિા પતન ના વિમિ ભંતે ! તો ત્તિ વુિā? જોયા ! પંસ્થિતાથી” (મ.ફૂ.૭૩/૪/૪૮૧) રૂતિ પૂર્વો (૧૦/૫ + ૧૧) ૩ માવતીસૂત્રવવન”, “વંત્થિામાં તો નિવિક્વાર્થ” (ધ્ય.શિ. રૂ) રૂતિ વ પૂર્વોત્તે (૧૦/૨) a ध्यानशतकवचनं व्याख्यातम्, पञ्चास्तिकायमयत्वाद् लोकस्य, तेषाञ्च जीवाजीवरूपत्वात् । कालस्य । स्वतन्त्रद्रव्यत्वे षड् अस्तिकायाः प्रसज्येरन्निति पूर्वोक्तरीत्या (१०/११) भावनीयम् ।
किञ्च, ज्ञेयं पञ्चास्तिकायपर्यायराशिप्रमाणमेव आगमेऽभिहितम् । यदि कालः षष्ठं द्रव्यं का = વિદ્યમાન જ હોય - આ પ્રમાણે અનુમાન પ્રમાણથી પણ કાળ નામનું છઠ્ઠું દ્રવ્ય સિદ્ધ થાય છે. તેને કોણ નિવારી શકે ? અર્થાત્ શુદ્ધપદની વાચ્યતા દ્વારા સ્વતંત્ર કાલદ્રવ્ય સિદ્ધ થાય છે.”
હs કાળ અને લોક જીવ-અજીવસ્વરૂપ છે : સમાધાન - (તર્દિ) જો માત્ર શબ્દના બળથી જ અતિરિક્ત પદાર્થની સિદ્ધિ થઈ શકતી હોય તો ‘લોક' શબ્દના બળથી અતિરિક્ત = સ્વતંત્ર લોકદ્રવ્યની પણ સિદ્ધિ થવાની આપત્તિ આવશે. મતલબ કે તમારે કાળની જેમ લોકને પણ સ્વતંત્ર દ્રવ્ય માનવું પડશે. પરંતુ એવું તો આગમસંમત નથી. આગમમાં તો જીવ અને અજીવ સ્વરૂપ જ લોક બતાવેલ છે. ઠાણાંગસૂત્રમાં જણાવેલ છે કે “આ “લોક' શબ્દથી શું કહેવાય છે? જીવ એ જ લોક કહેવાય છે અને અજીવ એ જ લોક કહેવાય છે.” તેમજ સૂયગડાંગસૂત્રમાં પણ પુંડરીક અધ્યયનમાં જણાવેલ છે કે “લોકને બે પ્રકારે સમજવો. તે આ પ્રમાણે - (૧) જીવો એ જ લોક છે તથા (૨) અજીવો એ જ લોક છે.” આથી જેમ સ્થાનાંગસૂત્ર તથા સૂત્રકૃતાંગસૂત્ર મુજબ લોક વા જીવ-અજીવસ્વરૂપ છે, તેમ જીવાજીવાભિગમસૂત્ર મુજબ, કાલ પણ જીવ-અજીવસ્વરૂપ જ છે - તેવું અને સ્વીકારવું જોઈએ. ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરીરૂપે જણાવેલ છે કે “હે ભગવંત ! આ લોક શું કહેવાય છે . ?” “ગૌતમ ! પાંચ અસ્તિકાયો એ જ લોક કહેવાય છે. પૂર્વે (૧૦૯ + ૧૧) આ સંદર્ભ દર્શાવેલ છે. તેમજ પૂર્વોક્ત (૧૦) ધ્યાનશતક સંદર્ભમાં જણાવેલ છે કે “જિનેશ્વર ભગવંતે કહેલ છે કે – લોક અનાદિ-અનંત અને પંચાસ્તિકાયમય છે.” આ બાબતની પણ ઉપરોક્ત કથનથી છણાવટ થઈ જાય છે. કેમ કે લોક પંચાસ્તિકાયમય છે અને પાંચ અસ્તિકાય જીવ-અજવસ્વરૂપ છે. જો કાળ સ્વતંત્ર દ્રવ્ય હોત તો આગમમાં છ અસ્તિકાય બતાવેલ હોત. પરંતુ તેમ જણાવેલ નથી. આ શાખાના અગિયારમા શ્લોકની વ્યાખ્યામાં આ બાબત જણાવેલ જ છે. તે મુજબ આ બાબત વિચારવી. તેથી કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી.
છે પંચાસ્તિકાયપર્યા,સમૂહ ચ હોવાથી કાળ દ્રવ્ય નથી છે (બ્રિડ્યુ.) વળી, પાંચ અસ્તિકાય અને તેના પર્યાયો - આ બન્નેનો સમૂહ આટલું જ ફક્ત શેય
1. : મથે તો ? બીવ નૈવ મળવા 2. રિલા તો નાનીયતા તદ્ યથા - નીવાર ચૈવ મનાવાટ વૈવા. 3. પન્નાસ્તિવિમર્થ નો અનાદિનિધનં નિનાSSાતમાં 4 ફોર્ચ મત્ત ! તો ત્તિ પ્રોચતે ? મૌતમ ! પક્વાસ્તિીયા