Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 493
________________ १०/१३ * आधुनिकचिन्तकमते स्वतन्त्रकालद्रव्यस्य अस्वीकारः १५३९ “ कालः पुनः परिणामः” (च.सं. विमानस्थान - अ.८/७७/पृ.३१३) इत्युक्त्या चरकसंहितायाम् अपि प अतिरिक्तकालद्रव्यं न समाम्नातम् । गोटफ्रीड-कान्टप्रमुखाऽऽधुनिकतत्त्वचिन्तकानामपि कालस्य स्वतन्त्रद्रव्यरूपता नाभिमतेत्यवधेयमनेकदर्शनाऽभिप्रायावधारणकुशलैः जिनाज्ञानुसारेण, इत्थं नानादर्शनशास्त्राऽभिप्रायान्वेषणादित एव साम्प्रतं यथावस्थिततत्त्वप्रकाशसम्भवात् । 44 = प्रकृते “ मनःप्रसत्तिः प्रतिभा प्रातःकालोऽभियोगिता । अनेकशास्त्रदर्शित्वमित्यर्थाऽऽलोकहेतवः । ।” (वा. ઉપયોગના કારણે જ પર-અપર (મોટા-નાના) વગેરેનો બોધ થાય છે. કાળથી કે દિશાથી તેવો બોધ થતો નથી.” આ રીતે બૌદ્ધદર્શનમાં પણ સ્વતંત્ર કાળદ્રવ્ય કે દિશાદ્રવ્ય માન્ય નથી - તેમ સિદ્ધ થાય છે. મેં કાળ પરિણામસ્વરૂપ છે : ચરકસંહિતા ) (૨૪) (“જા.) ‘વળી, કાળ પરિણામરૂપ છે' - આવું કહેવા દ્વારા ચરકસંહિતામાં પણ કાળ સ્વતન્ત્ર દ્રવ્યસ્વરૂપે માન્ય નથી. રિયા કી આગ પર્વ र्श મૈં કાન્ટ મતે કાળ અતિરિક્તદ્રવ્ય નથી (૨૫) (ભેટ.) આધુનિક તત્ત્વચિંતકો પણ કાળ અંગે કહે છે કે :- “Time may be defined as a chosen change of any object as a standard of change, by means of which we can measure other changes." (The New Book Of Knowledge - Volume 18, Pub : Scholastic Library Publishing Inc., Danbury, U.S.) મતલબ કે કોઈ એક વસ્તુના વિવક્ષિત ફેરફારનું અવલંબન લેવામાં આવે, કે જેના દ્વારા અન્ય વસ્તુઓના ફેરફારને માપી શકાય, તો તે વિવક્ષિત ફેરફારની કાલ તરીકે વ્યાખ્યા કરી શકાય. al Gottfried Liebniz and Immanuel Kant holds that time is neither an event nor a thing... it is instead part of a fundamental intellectual structure... (http://www.what સ is.com//) મતલબ કે ગોટફીડ લીબ્નીસ અને ઈમાન્યુઅલ કાન્ટ નામના આધુનિક તત્ત્વચિંતકોના મતાનુસાર કાળ તે કોઈ ઘટના કે કોઈ વસ્તુ નથી.. એ તો મૂળભૂત બૌદ્ધિક નિર્માણનો એક ભાગ છે. આ રીતે આધુનિક તત્ત્વચિંતકોને પણ સ્વતંત્ર દ્રવ્યરૂપે કાળ દ્રવ્ય માન્ય નથી. આ વાત તેમના લેખ દ્વારા જાણી લેવી. આ રીતે સ્વસંપ્રદાય, પરસંપ્રદાય, સ્વદર્શન, પરદર્શન, પ્રાચીન દર્શન, અર્વાચીન દર્શન વગેરે અનેક દર્શનોના અભિપ્રાયનું અવધારણ કરવામાં કુશળ એવા વિદ્વાનોએ ઉપરોક્ત સંદર્ભોને ધ્યાનમાં રાખવા અને તેના ઉપર સમ્યક્ રીતે ઊહાપોહ કરવા દ્વારા પ્રસ્તુતમાં કાળ તત્ત્વના સ્વરૂપનો યથાર્થ નિર્ણય જિનાજ્ઞા મુજબ કરવો. આ રીતે અનેક તન્ત્રોના શાસ્ત્રોના અભિપ્રાયનું સંશોધન વગેરે કરવા દ્વારા જ વર્તમાનકાળે યથાવસ્થિત તત્ત્વનો પ્રકાશ સંભવી શકે. અે અનેક શાસ્ત્રના અવગાહનથી પરમાર્થપ્રકાશ છે (પ્ર.) પ્રસ્તુતમાં પરમાર્હત કુમારપાળ મહારાજના મહામંત્રી વાગ્ભટે રચેલ વાગ્ભટાલંકાર ગ્રંથનો શ્લોક યાદ કરવા યોગ્ય છે. ત્યાં તેમણે જણાવેલ છે કે ‘(૧) મનની પ્રસન્નતા, (૨) પ્રતિભા, (૩)

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608