Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५२२
* स्थूललोकव्यवहारतः कालसिद्धिः
સ્થૂલલોકવ્યવહારસિદ્ધ એ કાલદ્રવ્ય અપેક્ષાઈ રહિત જાણવું.
પ્રાતિ : વર્તમાનત્વમ્ ।।” (સ્થા.મૂ.૩/૪/૧૧૭/રૃ.પૃ.૨૬૭ ૩હ્યું. + મ.મૂ.૧૨/૨/૪૪રૂ/વ...૧ રૃ.) કૃતિ यदुक्तं तदत्राऽनुस्मर्त्तव्यम् ।
प
रा
एतावता कालद्रव्यसिद्धिकृते यः वर्त्तनापर्यायनिरूपितापेक्षाकारणतां नाऽपेक्षते, तस्य अनपेक्षितद्रव्यार्थिकनयस्य मते 'यथा अतिरिक्तं धर्मास्तिकायादिद्रव्यं गत्याद्यपेक्षाकारणरूपेण सिध्यति तथा म अतिरिक्तं कालद्रव्यं वर्तनापर्यायाऽपेक्षाकारणविधया न सिध्यति किन्तु स्थूललोकव्यवहारतः सिध्यर्श ती'ति फलितम्। सर्वनयमते तु स्वतन्त्रद्रव्यरूपेण नास्ति किञ्चिदपि वस्तु, सूक्ष्मर्जुसूत्रनयमते त्रैकालिकसत्त्वलक्षणध्रौव्यविरहेण पारमार्थिकद्रव्यविरहात् । ततश्चाऽत्र वर्तनापर्यायापेक्षाकारणतानिरपेक्षतयैव द्रव्यार्थिकनयमतानुसारेण स्थूललोकव्यवहारतः कालः स्वतन्त्रद्रव्यविधया दर्शित इत्यवधेयम् ।
र्णि
इदमेवाभिप्रेत्य षड्दर्शनसमुच्चयबृहद्वृत्तौ “युगपदयुगपत्क्षिप्रं चिरं चिरेण परमपरमिदमिति च। वर्त्स्यति का नैतद्वर्त्स्यति वृत्तं तत्तन्न वृत्तमपि । । वर्त्तत इदं न वर्तत इति कालापेक्षमेवाप्ता यत् । सर्वे ब्रुवन्ति तस्मान्ननु सर्वेषां मतः कालः ।। ह्यः श्वोऽद्य संप्रति परुत्परारि नक्तं दिवैषमः प्रातः । सायमिति कालवचनानि कथं * લોકવ્યવહારસિદ્ધ સ્વતંત્ર કાળદ્રવ્ય
(તાવ.) આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ‘કાળ એ દ્રવ્ય છે’ - આ વાતની સિદ્ધિ માટે જે નય વર્તનાપર્યાયનિરૂપિત અપેક્ષાકારણતાની અપેક્ષા નથી રાખતો તે અનપેક્ષિતદ્રવ્યાર્થિક નય કહેવાય છે. જેમ ગતિ વગેરેના અપેક્ષાકારણરૂપે અતિરિક્ત ધર્માસ્તિકાય વગેરેની સિદ્ધિ થાય છે તેમ અનપેક્ષિતદ્રવ્યાર્થિક નયના મત મુજબ વર્તના પર્યાયના અપેક્ષાકારણ રૂપે કાલ દ્રવ્ય અતિરિક્ત સિદ્ધ થતું નથી. પરંતુ સ્થૂલ લોકવ્યવહારથી કાળ છઠ્ઠા સ્વતંત્ર દ્રવ્ય રૂપે સિદ્ધ થાય છે. મતલબ કે ‘જીવના અને અજીવના પર્યાય સ્વરૂપ કાલ નથી પણ છઠ્ઠું સ્વતંત્ર દ્રવ્ય કાળ છે' - આવું સ્થૂલલોકવ્યવહારથી સિદ્ધ થાય છે. સર્વ નયના મતે તો સ્વતંત્ર દ્રવ્ય રૂપે કોઈ પણ વસ્તુ હોતી જ નથી. કેમ કે સૂક્ષ્મઋજુસૂત્રનય પ્રૌવ્યને
–
! = ત્રૈકાલિકસત્તાને માનતો ન હોવાથી તેના મતે કશું પણ પારમાર્થિક દ્રવ્યાત્મક નથી. સ્થૂલ લોકવ્યવહારથી જ દ્રવ્ય તરીકે કાલતત્ત્વ સિદ્ધ થાય છે. પરંતુ કાળને વર્તનાપર્યાયનું અપેક્ષાકારણ માનવાની જરૂર નથી. તેથી પ્રસ્તુતમાં વર્તના પર્યાયની અપેક્ષાકારણતાથી નિરપેક્ષપણે જ દ્રવ્યાર્થિકનયના મત મુજબ સ્થૂલ લોકવ્યવહારને આશ્રયીને સ્વતંત્ર દ્રવ્ય રૂપે કાળતત્ત્વ જણાવવામાં આવેલ છે. આ વાત ખ્યાલમાં રાખવી. (વ.) સ્થૂલ લોકવ્યવહારને અનુલક્ષીને જ ષગ્દર્શનસમુચ્ચયબૃહદ્ધત્તિમાં ઉદ્ધરણરૂપે જણાવેલ છે કે “બધા આમ = પ્રામાણિક પુરુષો ‘યુવત્, યુવત્ સમયે, વિરેન = ઘણા લાંબા સમયે, પરં = મોટું કે જુનું, નહિ થાય, આ થયું હતું, આ નથી થયું, આ થઈ રહ્યું છે, કાળની અપેક્ષાએ જ કરતા દેખાય છે. માટે આવું માનવું જ સ્વીકારે છે. જો કાળદ્રવ્ય ન હોય તો ગઈ કાલ, આવતી કાલ, આજ, અત્યારે, પત્ =ગયું વરસ, परारि છેલ્લા વરસનું આગલું વરસ, રાત, દિવસ, હમણા, સવારે, સાંજે વગેરે કાળ-આધારિત
= લાંબા
ગવર
ક્રમથી, ક્ષિપ્ર શીઘ્ર, વિર નાનું કે નવું, આ થશે, આ
આ
થઈ રહ્યું નથી' - વગેરે વ્યવહાર
રહ્યું કે બધા લોકો કાળના અસ્તિત્વને
=
=
१०/१३
=
=