Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५०४
• भगवत्यां कालचतुष्कवर्णनम् ।
१०/१२ षड्द्रव्यप्रतिपादकं निरुपचरितव्याख्यया सङ्गच्छेत । अनुयोगद्वारसूत्रेऽपि '“दव्वणामे छब्बिहे पण्णत्ते । तं નહીં – (૧) ઘમ્મલ્યિાણ, (૨) સધર્નીસ્થિgિ, (૩) સાત્વિજાપુ, (૪) નીવસ્થિS, (૧) પત્થિા , (૬) દ્ધાસન, ” (અનુ..ફૂ.૨૧૮ 9.9૧૭) રૂત્વવત્યા દ્રવ્યતા પ્રતિપદ્રિતા म प्रकृते “सोऽयं ज्ञेयः पुरुषो लोकनामा, षड्द्रव्यात्माऽकृत्रिमोऽनाद्यनन्तः। धर्माऽधर्माऽऽकाश-कालाशे ऽऽत्मसंज्ञैर्द्रव्यैः पूर्णः सर्वतः पुद्गलैश्च ।।” (शा.सु.११/१/५) इति शान्तसुधारसोक्तिरप्यत्राऽनुसन्धेया।
“ઘHડદડડવાશ-પુત્ત-ગીવ-ઝાનાત્મજં ૨ દ્રવ્યમ્” (લૂ. શ્ર..ર/./.9/g.રૂ૭૨) તિ । सूत्रकृताङ्गसूत्रव्याख्यायां अनाचारश्रुताध्ययनविवरणे श्रीशीलाङ्काचार्यवचनमप्यत्र स्मर्तव्यम् । आर्द्रकाध्ययनव्याख्यायामपि “लोकं षड्द्रव्यात्मकम्” (सू.कृ.२/६/४ पृ.३९०) इति आह श्रीशीलाङ्काचार्य ।
यद्यपि भगवत्याम् “कइविहे णं भंते ! काले पन्नत्ते ?, सुदंसणा ! चउब्विहे काले पन्नत्ते, तं जहा - જ સંગત થઈ શકે કે જો કાળને સ્વતંત્ર દ્રવ્ય માનવામાં આવે. અનુયોગકારસૂત્રમાં પણ “દ્રવ્યનાં નામો ૬ પ્રકારનાં જણાવાયેલા છે. તે આ રીતે (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) અદ્ધાસમય” – આવું કહેવા દ્વારા ૬ દ્રવ્યો જ બતાવેલા છે. આમ “કાળ પર્યાયાત્મક નહિ પણ દ્રવ્યાત્મક = નિરુપચરિતદ્રવ્યત્વવિશિષ્ટ છે' - એવું સિદ્ધ થાય છે.
* લોક પદ્ધવ્યાત્મક ઃ શાંતસુધારસ # (પ્રશ્નો.) પ્રસ્તુતમાં શાંતસુધારસ ગ્રન્થનું વચન પણ યાદ કરવા યોગ્ય છે. કારણ કે તેનાથી પણ કાળ એ છ દ્રવ્ય છે' - એવું સિદ્ધ થાય છે. ત્યાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજે જણાવેલ ગ છે કે “સર્વ બાજુએથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, આત્મા અને પુદ્ગલ નામના છે દ્રવ્યોથી પરિપૂર્ણ પદ્ધવ્યાત્મક અકૃત્રિમ-અનાદિ-અનન્ત લોક નામનો તે આ પુરુષ (= લોકપુરુષ) જાણવો.” વા કમર ઉપર બે હાથ ટેકવી, બે પગ પહોળા કરીને ઉભો રહેનાર પુરુષ જે આકારે જણાય તેવો ૧૪
રાજલોકનો આકાર હોવાથી તેને લોકપુરુષ' તરીકે અહીં જણાવેલ છે. અહીં સ્પષ્ટપણે છ દ્રવ્યનો ઉલ્લેખ સ કરીને કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે જ દર્શાવેલ છે.
* છ દ્રવ્ય : શીલાંકાચાર્ય જે (“ઘમ.) સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં અનાચારશ્રુત અધ્યયનનું વિવરણ કરવાના અવસરે શ્રીશીલાંકાચાર્યજીએ પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, પુદ્ગલ, જીવ અને કાલ - આમ છ દ્રવ્ય બતાવેલ છે તે વાત પણ પ્રસ્તુતમાં યાદ કરવા યોગ્ય છે. ત્યાં જ આદ્રક અધ્યયનનું વિવરણ કરતા શ્રીશીલાંકાચાર્યજીએ પદ્ભવ્યાત્મક લોકને જણાવવા દ્વારા કાલનો દ્રવ્ય તરીકે સ્વીકાર કરેલ છે.
ચાર પ્રકારના કાળની વિચારણા ) (યપિજો કે ભગવતીસૂત્રમાં સુદર્શન સાથે પ્રશ્નોત્તરીમાં ચાર પ્રકારના કાળ બતાવેલ છે. 1. દૂચનામ વિષે પ્રસાતમ્ તત્ કથા - (૧) ધર્માસ્તિવય, (૨) પિત્તિય, () બાલાસ્તિયા, (૪) जीवास्तिकायः, (५) पुद्गलास्तिकायः (६) अद्धासमयश्च | 2. कतिविधः णं भदन्त ! कालः प्रज्ञप्तः ? सुदर्शन ! चतुर्विधः कालः प्रज्ञप्तः। तद् यथा- प्रमाणकालः, यथायुःनिवर्तनकालः, ३मरणकालः, अद्धाकालः।