Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३९४ विंशिकाप्रकरणसंवादः
१०/२ એ ૨ પ્રકાર સમકિતવંતની દાન-દયાદિક જે થોડીઈ ક્રિયા તે સર્વ સફળ હોઇ. ઉ વ વિશિયામ - 'दाणाइआ उ एयम्मि चेव, "सुद्धाओ हुंति किरिआओ।
થાણો વિ ટુ નડ્ડા, મોણો પરાણો માં || (વિ.વિંઝ.૬/૨૦)
भावसम्यक्त्व-प्रधानद्रव्यसम्यक्त्वाऽन्यतरवत एव या काचित् स्वल्पाऽपि दान-दयादिका जिनोक्त- क्रिया सा सर्वैव शुद्धा सफला च। तदुक्तं श्रीहरिभद्रसूरिभिः विंशिकाप्रकरणे “दाणाइया उ एयम्मि વેવ, સુદ્ધાળો હુંતિ વિશ્વરિયાળો | gયાળો વિ ટુ નડ્ડા, મોશ્વત્તાનો પરાશો મા(વિંઝ.૬/ર૦) તિા
श्रीकुलचन्द्रसूरिकृता तद्व्याख्या चैवम् “एतस्मिन् = सम्यक्त्वे सत्येव, एवकारोऽवधारणे, न केवलं श ध्यानाध्ययनादिक्रिया दानादिकाः क्रिया अपि = दान-शील-तपःप्रभृतिक्रियास्तुरप्यर्थः शुद्धाः = अनवद्या एव
છે સમકિતયોગ્યતાની વિચારણા છે સ્પષ્ટતા :- ચોથા ગુણસ્થાનકનું સમકિત એટલે ભાવસમકિત. તે ગ્રન્થિભેદ પછી પ્રાપ્ત થાય છે. તે પૂર્વે “જે જિનભાખ્યું તે નવિ અન્યથા' - એવી જે બુદ્ધિ મળે તે દ્રવ્યસમકિત કહેવાય. દ્રવ્યાનુયોગના જ્ઞાતા પ્રત્યે અંતરંગ બહુમાનભાવને ધારણ કરવાથી તે દ્રવ્યસમકિત પ્રધાન બને છે. જે દ્રવ્યસમકિત કાલાંતરમાં ભાવસમ્યગ્દર્શનનું કારણ બને તે પ્રધાન દ્રવ્યસમ્યગ્દર્શન કહેવાય. દ્રવ્યાનુયોગજ્ઞાતા પ્રત્યેનો આંતરિક અનુરાગ કાલાંતરમાં પ્રસ્થિભેદ કરવાનું સામર્થ્ય પ્રગટાવે છે કે જે ભાવસમકિતની યોગ્યતા કહેવાય છે. આમ, દ્રવ્યાનુયોગજ્ઞાતા પ્રત્યેનો હાર્દિક બહુમાનભાવ ભાવસમ્યગ્દર્શનની યોગ્યતા પ્રગટાવવા દ્વારા દ્રવ્યસમ્યક્તને પ્રધાન દ્રવ્યસમકિત બનાવે છે - આવું ફલિત થાય છે.
મા સમકિત હોય તો જ ક્રિયા શુદ્ધ અને સફળ (ભાવ.) જે આત્માર્થી જીવો પાસે ભાવસમકિત હોય અથવા પ્રધાન દ્રવ્યસમકિત હોય તેની જ Lી જે કોઈ થોડી ઘણી પણ દાન-દયા વગેરે જિનોક્ત ક્રિયા છે તે બધી જ ક્રિયા શુદ્ધ અને સફળ છે
- તેમ જાણવું. (મતલબ કે જેની પાસે પ્રધાન દ્રવ્યસમકિત પણ નથી તેની એક પણ જિનોક્ત ક્રિયા ડી નથી તો શુદ્ધ કે નથી તો સફળ.) આથી જ શ્રીહરિભદ્રસૂરિજીએ વિંશિકાપ્રકરણની છઠ્ઠી વિશિકામાં
જણાવેલ છે કે “સમ્યક્ત હોય તો જ દાન વગેરે ક્રિયાઓ શુદ્ધ થાય છે. કેમ કે જે સમકિતના લીધે દાનાદિ ક્રિયાઓ પણ મોક્ષફલક = મોક્ષજનક જ બને છે. તે સમતિથી જ તે ક્રિયાઓ શ્રેષ્ઠ બને છે.”
જ સમકિતીની દરેક ક્રિયા નિર્જરા જનક શાહ (શ્રીત્ત) સિદ્ધાન્ત મહોદધિ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના ચરમશિષ્યરત્ન શ્રીકુલચન્દ્રસૂરિજી મહારાજે વિંશિકા પ્રકરણ ઉપર સંસ્કૃત વ્યાખ્યા રચેલ છે. ઉપરોક્ત શ્લોકની વ્યાખ્યા કરતાં તેઓશ્રીએ જણાવેલ છે કે “ફક્ત ધ્યાન-અધ્યયન વગેરે સત્ ક્રિયાઓ જ નહિ પરંતુ દાન-શીલ-તપ વગેરે ક્રિયાઓ પણ સમકિત હોય તો જ શુદ્ધ = નિરવ = નિર્દોષ જ થાય છે. જે કારણે સમકિતના લીધે દાન વગેરે ક્રિયાઓ પણ મોક્ષફલક
* લાઈફયા ૩ મિ વિ સુદ્ધા ૩ હૃતિ શિરિયાણાદ.૨૦ ઋષભદેવજી કેશરીમલજીની પેઢી-રતલામમાં છાપેલા પુસ્તકમાં. છે. પુસ્તકોમાં ‘સદાગો’ પાઠ. સિ.કો.(૯)+લા.(૨)નો પાઠ લીધો છે. 1. दानादिकाः तु एतस्मिन् चैव शुद्धाः भवन्ति क्रियाः। एताः अपि तु यस्माद् मोक्षफलाः पराः च ।।