Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३२२
० परमाणूत्पादमीमांसा 0 रा. 'अणु' दुअणुएहिं दब्वे आरद्धे 'तिअणुयंति ववएसो। - તત્તો ય પુ વિમો “ ત્તિ નાણો [ (સત.રૂ.૩૨) કારના ए विभागजायं ण इच्छंति ।। ''अणु' दुअणुएहिं दव्वे आरद्धे 'तिअणुयंति ववएसो। तत्तो य पुण विभत्तो પુત્તિ નાકો ૩ | દોફT” (સ.ત.રૂ/રૂ૮, રૂ૫) રૂત્યુ |
अनयोः श्रीअभयदेवसूरिकृतव्याख्यालेशस्त्वेवम् “समानजातीयद्रव्यान्तरादेव समवायिकारणात् तत्संयोगाम समवायिकारण-निमित्तकारणादिसव्यपेक्षाद् अवयवि कार्यद्रव्यं भिन्नं कारणद्रव्येभ्य उत्पद्यत इति द्रव्यस्योत्पादं # केचन ब्रुवते । ते चोत्पादाऽर्थाऽनभिज्ञा विभागजातं नेच्छन्ति” (स.त.३/३८)। _ “कुतः पुनर्विभागजोत्पादानभ्युपगमवादिन उत्पादाऽर्थाऽनभिज्ञाः ? यतः - द्वाभ्यां परमाणुभ्यां कार्यद्रव्ये आरब्धे ‘अणुः' इति व्यपदेशः परमाणुद्वयारब्धस्य व्यणुकस्याऽणुपरिमाणत्वात् । त्रिभिद्वर्यणुकैश्चतुर्भिर्वाऽऽरब्धे અકુશલ એવા કોઈ વાદીઓ એક દ્રવ્યનો અન્ય દ્રવ્યની સાથે સંયોગ થવાથી નવા દ્રવ્યની ઉત્પત્તિને માન્ય કરે છે પરંતુ વિભાગનન્ય ઉત્પાદને માન્ય નથી કરતા.”
એક અને એક એમ બે પરમાણુઓથી ઉત્પન્ન થયેલ દ્રવ્યને “અણુ (પરિમાણ)' જ કહેવાય છે. ઘણા (= ૩) યણકમાંથી ઉત્પન્ન થયેલ દ્રવ્યને વ્યણુક કહેવાય છે. તેવી જ રીતે તેમાંથી પૃથફ થઈ જનાર અણુપરિમાણ દ્રવ્યને “અણુ' એમ કહી શકાય છે.”
છે. નૈયાચિક ઉત્પત્તિથી અજાણ હતી. - (ન.) તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિજી પ્રસ્તુત બંને ગાથાઓની વ્યાખ્યા કરતા કહે છે કે “અમુક વાદીઓ કહે છે કે બે અથવા બેથી વધારે સમાનજાતીય અવયવદ્રવ્યથી અવયવિદ્રવ્યાત્મક કાર્ય ઉત્પન્ન થાય છે અને તે કારણદ્રવ્યથી ભિન્ન હોય છે. અહીં અવયવદ્રવ્ય સમવાયિકારણ છે, અવયવોનો સંયોગ
અસમવાયિકારણ છે. તે બન્નેથી ભિન્ન બાકીના કારણોને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. અસમવાય હતી અને નિમિત્ત કારણના સહયોગવાળા સમવાયિકારણથી કાર્યદ્રવ્યનો જન્મ થાય છે. આ રીતે અવયવાત્મક
કારણદ્રવ્યના સંયોગથી જ કાર્યદ્રવ્યનો જન્મ માનનાર આ વાદીઓ વાસ્તવમાં ઉત્પાદતત્ત્વના અનભિજ્ઞ છે. માટે જ તેઓ વિભાગનન્ય ઉત્પાદને નથી સ્વીકારતા.”
2 નૈયાયિકમતની મીમાંસા ? (“ત.) “વિભાગજન્ય ઉત્પાદને ન માનવાવાળા વાસ્તવમાં ઉત્પાદતત્ત્વના જ્ઞાતા નથી - આવું કેમ કહો છો ?' આ પ્રશ્નના ઉત્તરમાં સમ્મતિકાર કહે છે કે “બે પરમાણુ મળીને જે કાર્યને ઉત્પન્ન કરે છે તે હુયણુક હોવા છતાં તેને “અણુ દ્રવ્ય કહેવાય છે. કારણ કે એવો નિયમ છે કે પરિમાણ પોતાના સજાતીય સત્કર્ષ = ઉત્કર્ષયુક્ત = ઉત્કૃષ્ટ પરિમાણને જન્મ આપે છે. જો અહીં બે પરમાણુના પરિમાણથી સજાતીય ઉત્કર્ષશાલી પરિમાણનો જન્મ માનીએ તો યમુકમાં અણુતર પરિમાણ ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. માટે તૈયાયિકમતમાં અણુપરિમાણને જનક નથી માનવામાં આવતું. તેથી નૈયાયિકમતે બે પરમાણુઓથી ઉત્પન્ન કૂયણુકમાં માત્ર દ્વિત્વસંખ્યાજન્ય અણુપરિમાણ જ માનવામાં આવ્યું છે. તેથી હુયણુકને પણ ‘અણુ જ કહેવાય છે. ત્રણ કે ચાર કચણુકના મિલનથી ઉત્પન્ન થનાર દ્રવ્યને 1. 'अणुः' व्यणुकैर्द्रव्ये आरब्धे 'त्र्यणुकमिति व्यपदेशः। ततश्च पुनर्विभक्तोऽणुरिति जातोऽणुर्भवति ।।