Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११५४
• एवकारार्थविमर्श: | ત વ “ચાલુઘતે, ચાસસ્થતિ, ચા ધ્રુવ” ઇમ જ વાક્યપ્રયોગ કીજઇ. y ऽपेक्षाविशेषोपस्थितेरनुभवसिद्धत्वात् । अत एवाऽनेकान्तवादिभिः ‘स्यादुत्पद्यते, स्यान्नश्यति, स्याद्
ध्रुवमि'त्येवमेव स्यात्कारगर्भितं वाक्यं प्रयुज्यते, उत्पाद-व्ययस्थले स्यात्पदेन विशेषधर्मस्य ध्रौव्यस्थले
च सामान्यधर्मस्य अवच्छेदकविधया भानात् । इदमेवाभिप्रेत्य स्याद्वादिभिः स्यात्कारगर्भितं वाक्यं म प्रयुज्यते । यत्र च शब्दतो नोच्यते स्यात्पदं तत्राऽपि अर्थतः तदवसेयमेव। इदमेवाऽभिप्रेत्य
श्रीविद्यानन्दस्वामिना तत्त्वार्थश्लोकवार्तिके “सोऽप्रयुक्तोऽपि वा तज्ज्ञैः सर्वत्रार्थात् प्रतीयते । यथैवकारोડયો તિવ્યવચ્છેદ્રપ્રયોગન:II” (ત.શ્નો.9//૬) રૂત્યુ |
प्रकृते (१) विशेषणसङ्गत एवकारः अयोगव्यवच्छेदकः, यथा 'शङ्खः पाण्डुर एव' इति । ण (२) विशेष्यसङ्गतः अन्ययोगव्यवच्छेदकारी, यथा 'पार्थ एव धनुर्धरः' इति । (३) क्रियापदसङ्गतश्च अत्यन्ताऽयोगव्यावर्त्तकः, यथा ‘सरोजं नीलं भवत्येव' इति । 'सर्वं वाक्यं सावधारणमिति “ચા”શબ્દ ઘટવ-કંબુગ્રીવાદિમત્ત્વ વગેરે અવરચ્છેદકવિશેષનો = અપેક્ષાભેદનો બોધક છે. આવો બોધ સપ્તભંગી-સકલાદેશ વગેરેનો અભ્યાસ કરનાર સ્યાદ્વાદીને અનુભવસિદ્ધ જ છે. આ જ કારણસર અનેકાંતવાદી વિદ્વાનો “વસ્તુ સાત્ = કથંચિત્ ઉત્પન્ન થાય છે, ચાતુ = કથંચિત નાશ પામે છે, ચાતુ = કથંચિત્ ધ્રુવ રહે છે' - આ પ્રમાણે “ચા”શબ્દથી = “કથંચિત્' પદથી ગર્ભિત વાક્યનો પ્રયોગ કરે છે. ઉત્પાદ-વ્યયસ્થળે “યાપદ વિશેષધર્મનો અવચ્છેદક તરીકે બોધ કરાવે છે. તથા પ્રૌવ્યસ્થળે
સ્યા’ શબ્દ સામાન્યધર્મનો અવચ્છેદક તરીકે બોધ કરાવે છે. આ આશયથી સ્યાદ્વાદીઓ સ્યાત્કારગર્ભિત વાક્યનો પ્રયોગ કરે છે. તથા જ્યાં શબ્દત = કંઠતઃ “સ્યા’ શબ્દથી ગર્ભિત વાક્યપ્રયોગને સ્યાદ્વાદી \ ન કરે, ત્યાં પણ અર્થતઃ “સ્યા’ શબ્દનો પ્રયોગ સમજી જ લેવો. આ જ અભિપ્રાયથી શ્રીવિદ્યાનંદસ્વામીએ કુ તત્ત્વાર્થશ્લોકવાર્તિક ગ્રંથમાં જણાવેલ છે કે “સ્માતુશબ્દનો કદાચ પ્રયોગ કરવામાં ન આવે તો પણ સ્યાદ્વાદના
જાણકારો સર્વત્ર અર્થતઃ “સ્યા'શબ્દને જાણી જ લે છે. જેમ અયોગવ્યવચ્છેદ આદિ પ્રયોજનથી વપરાતો | ‘વ’ શબ્દ = જકાર શબ્દ પ્રયોજાયેલો ન હોવા છતાં અર્થત સર્વત્ર સમજી લેવામાં આવે છે, તેમ “ચા” શબ્દ અંગે સમજી લેવું.”
“જકારના ત્રિવિધ પ્રયોજન * (વૃત્ત) પ્રસ્તુતમાં તાત્પર્ય એ છે કે “Uવ’ શબ્દનો અર્થ “જકાર થાય. તેનો પ્રયોગ ત્રણ પ્રયોજનથી થાય છે. (૧) અયોગવ્યવચ્છેદ, (૨) અન્યયોગવ્યવરચ્છેદ અને (૩) અત્યન્તાયોગવ્યવચ્છેદ. (૧) “શર્વઃ પાકુરઃ ઇવ મતિ” અર્થાત્ “શંખ સફેદ જ હોય છે– અહીં “ઇવે' શબ્દ = “જ” કાર અયોગવ્યવરચ્છેદના પ્રયોજનથી વપરાયેલ છે. વિશેષણસંગત એવકાર = જકાર શંખમાં શ્વેત વર્ણના અયોગની = અભાવની બાદબાકી કરે છે. (૨) “પાર્થ જીવ ધનુર્ધર” અર્થાત્ “અર્જુન જ ધનુર્ધર છે - અહીં એવકાર = જકાર અન્યયોગવ્યવચ્છેદના પ્રયોજનથી વપરાયેલ છે. વિશેષ્યસંગત “એવકાર = “જ' કાર અર્જુનથી અન્યમાં તથાવિધ ધનુર્ધરત્વના યોગની બાદબાકી કરે છે. (૩) “સરોનં નીતું ભવતિ ’ અર્થાત “કમળ નીલ હોય છે જ - અહીં “એવકાર = “જ કાર અત્યન્તાયોગવ્યવદના પ્રયોજનથી વપરાયેલ છે.