Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• तुलानमनोन्नमनविमर्श: ।
११६९ “શોકાદિજનનઈ વાસનાભેદઈ”, કોઈ બોલઈ બુદ્ધ રે;
તસ જૈમનસ્કારની ભિન્નતા, વિણ નિમિત્તભેદ કિમ શુદ્ધ રે? /૬ll (૧૩૯) જિન. રી.
*હવઈ વલી* (કોઈ) બૌદ્ધ ઇમ (બોલઈs) કહઈ છઇ જે – “તુલાનમનોન્નમનની પરિ ઉત્પાદરા, -વ્યય જ એકદા છઇ, ક્ષણિકસ્વલક્ષણનઈ ધ્રૌવ્ય તો કઈ જ નહીં. बौद्धशङ्कामपाकर्तुमुपक्रमते - ‘शोके'ति ।
शोकादिहेतुसंस्कारभेदात् कार्यभिदा ननु ।
વોઇ તે વાસનામેવા હેતુ વિના ચમ્ ?ા/દ્દા ___ प्रकृते दण्डान्वयस्त्वेवम् – ननु शोकादिहेतुसंस्कारभेदात् कार्यभिदा (इति चेद् ?) बौद्ध ! स् હેતુમેટું વિના તે વાસનામે થં (સમવેતો ? /૬
નનું “નાશોત્વા સકં યદ્વત્ નામોનાનો તુનાન્તયોઃ” (ાવશાનયર ઉદ્ધત - મા-૪/પૂ.૭૦૮૮ + अष्टसहस्यां च ३/५३/पृ.५०१) इति वचनाद् उत्पाद-व्ययौ एव तुलोन्नमन-नमनवदेकदा पारमार्थिको स्तः, एकदर्शनेनाऽपरानुमानात् । अयमाशयः - तुलान्तयोः नामोन्नामयोः एकतरस्य दर्शनेन समकालम् अन्यतरस्य अनुमानं यथा व्याप्तिबलेन भवति तथा उत्पाद-व्यययोः एकतरस्य दर्शनेन समकालमेव
અવતરણિકા - ઉપરોક્ત બાબત અંગે બૌદ્ધ વિદ્વાનને જુદી રીતે શંકા થાય છે. તેની શંકાને દર્શાવી, તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી કટિબદ્ધ થાય છે :
શ્લોકાર્થ :- “શોક વગેરેના કારણભૂત સંસ્કાર જુદા હોવાથી કાર્યભેદ થાય છે' - આવું જો તે બૌદ્ધ ! તમે કહો તો હેતુભેદ વિના તમારે પ્રબુદ્ધસંસ્કારભેદ કઈ રીતે સંગત થશે ? (૯/૬)
વ્યાખ્યાર્થ:- “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આ ત્રણેય વિભિન્ન અને વાસ્તવિક પદાર્થ છે. તથા પ્રમોદ-શોક -માધ્યય્યના તે ક્રમશઃ કારણ છે' - આ પ્રમાણે જે જૈન સિદ્ધાન્ત છે, તેની સાથે બૌદ્ધ વિદ્વાન સંમત થતા નથી. તે પ્રમોદાદિ કાર્યભેદની સંગતિ જુદી જ રીતે કરે છે. તેનું મંતવ્ય નીચે મુજબ છે.
ના સંસ્કારભેદે કાર્યભેદ : બૌદ્ધ ધર બૌદ્ધ :- ત્રાજવાનું એક પલ્લુ જ્યારે નમે, તે જ સમયે બીજું પલ્લું ઊંચુ થાય છે. તે જ રીતે જે સમયે નૂતન કાર્યની ઉત્પત્તિ થાય છે, તે જ સમયે પૂર્વકાર્યનો નાશ થાય છે. કારણ કે અમારા પ્રાચીન ગ્રંથમાં જણાવેલ છે કે “ત્રાજવાના બે છેડે એકીસાથે જેમ નમન અને ઉન્નમન (= ઊર્ધ્વગમન) થાય છે, તેમ ઉત્પાદ અને વ્યય એકીસાથે થાય છે.' આ શાસ્ત્રસંદર્ભના આધારે અમે એકીસાથે થતા ઉત્પાદ અને વ્યયને જ વાસ્તવિક માનીએ છીએ. કારણ કે એકના પ્રત્યક્ષથી બીજાનું અનુમાન થાય છે. આશય એ છે કે ત્રાજવાના છેડે નમન અને ઊર્ધ્વગમન - આ બેમાંથી એક દેખાય એટલે બીજાનું તે જ સમયે વ્યાપ્તિના બળથી જેમ અનુમાન થાય છે, તેમ ઉત્પાદ-વ્યય બેમાંથી એકનું પણ દર્શન થતાં વ્યાપ્તિના • જનનઈ = લોકને. ૪ લા.(૧)+લા.(૨)મ.માં “મનસકાર...' પાઠ. કો.(૨)માં “નમસ્કારની પાઠ. જ... * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.