Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९/१९ • त्रिविधोत्पत्तिसमर्थनम् ।
१३११ अष्टमशतके स्थानाङ्गसूत्रे च तृतीयाध्ययने “तिविहा पोग्गला पन्नत्ता, तं जहा - पओगपरिणया, ए મીસસાપરિયા, વીસાપરિયા ” (મ.ફૂ.શ.૮.૩.9,સૂત્ર-રૂ૦૨ + થા.//૧૨૨) રૂત્યુ સાચ્છતા
भगवतीवृत्तौ श्रीअभयदेवसूरिभिः “मिश्रकपरिणताः = प्रयोग-विस्रसाभ्यां परिणताः प्रयोगपरिणाममत्यजन्तो विस्रसया स्वभावान्तरमापादिता मृतकडेवरादिरूपाः, अथवौदारिकादिवर्गणारूपा विस्रसया निष्पादिताः सन्तो ये जीवप्रयोगेणैकेन्द्रियादिशरीरप्रभृतिपरिणामान्तरमापादितास्ते मिश्रपरिणताः। ननु प्रयोगपरिणामोऽप्येवंविध श ઇવ . તતઃ વઝ પાં વિશેષ: ?, સત્યમ્, વિરુનું પ્રયોપરિતેષ વિરાણી સત્યપ ન વિવેક્ષતા?” (મ.ટૂ.૮/9/ર૦૧i वृ.) इत्येवं विवक्षाभेदेन मिश्रपरिणामोत्पत्तिः समर्थिता । ___स्थानाङ्गसूत्रवृत्तौ तु तैरेव “मीसत्ति प्रयोग-वित्रसाभ्यां परिणताः, यथा पटपुद्गलाः एव प्रयोगेण ण पटतया विस्रसापरिणामेन चाऽभोगेऽपि पुराणतया” (स्था.सू.३/३/१९२) इत्येवं व्याख्यातमित्यवधेयम् । का શતકમાં તથા સ્થાનાંગસૂત્રના ત્રીજા અધ્યયનમાં જે જણાવેલ છે તે સંગત થઈ શકે. ત્યાં જણાવેલ છે કે “પુદ્ગલો ત્રણ પ્રકારના બતાવાયેલ છે. તે આ રીતે (૧) પ્રયોગપરિણત, (૨) મિશ્રપરિણત તથા (૩) વિગ્નસાપરિણત.”
# વિવક્ષાથી ત્રીજી ઉત્પત્તિ સ્વતંત્ર પ્રશ્ન (મ.) મિશ્રપરિણત પુદ્ગલોની સ્પષ્ટતા કરતા ભગવતીસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જણાવેલ છે કે “પ્રયોગ પરિણામનો ત્યાગ કર્યા સિવાય વિગ્નસાસ્વભાવથી પરિણામાંતરને (=અન્ય સ્વભાવને) પામેલા એવા પ્રયોગ-વિગ્નસાપરિણત મૃતકલેવરાદિ પુદ્ગલો તે મિશ્રપરિણત કહેવાય છે. અથવા વિગ્નસાથી પરિણત થયેલી ઔદારિકાદિ વર્ગણાઓ જીવના પ્રયોગથી જ્યારે એકેન્દ્રિયાદિના ઔદારિકાદિ શરીર વગેરે રૂપે પરિણત થાય ત્યારે તે પણ મિશ્રપરિણત કહેવાય છે. યદ્યપિ અહીં એવી શંકા થઈ શકે છે કે “જે ઔદારિકાદિ શરીરપણે પરિણામ પામેલ ઔદારિકાદિ વર્ગણાઓ પ્રયોગપરિણત કહેવાય છે તે પણ આ પ્રકારની (= મિશ્રપરિણામવાળી) જ છે. તેથી પ્રયોગ પરિણામથી પરિણત થયેલા પુદ્ગલો અને મિશ્ર પરિણામથી પરિણત થયેલા પુદ્ગલો વચ્ચે શું ભેદ રહે ?' - આવી શંકાનું સમાધાન એ છે કે તમારી વાત સાચી છે. પરંતુ પ્રયોગ પરિણામથી પરિણત થયેલા પુદ્ગલોમાં વિગ્નસા પરિણામ હોવા છતાં પણ ત્યાં વિસસાપરિણામની વિવેક્ષા નથી. પણ જો વિગ્નસા અને પ્રયોગ એ ઉભયપરિણામની વિવક્ષા કરવામાં આવે તો તે મિશ્રપરિણત કહેવાય છે.” આ રીતે વિવક્ષાવિશેષથી મિશ્રપરિણામજન્ય ઉત્પત્તિ પણ સ્વતંત્ર સિદ્ધ થાય છે.
આ મિશ્રપરિણામી દ્રવ્યની વિચારણા . (રા.) ઠાણાંગજીની વૃત્તિમાં તો અભયદેવસૂરિજી મહારાજાએ જ આ મુજબ વ્યાખ્યા કરેલ છે કે “પ્રયોગપરિણામથી અને વિગ્નસાપરિણામથી પરિણત થયેલા યુગલો મિશ્રપરિણત કહેવાય છે. જેમ કે વસ્ત્રના પુદ્ગલો જ પ્રયોગપરિણામથી વસ્ત્રરૂપે પરિણમેલા હોય છે તથા વસ્ત્રનો વપરાશ ન કરવામાં આવે તો પણ તે જ વસ્ત્રપુગલો જીર્ણરૂપે પરિણમે છે. તેથી જીર્ણ વસ્ત્રના પુદ્ગલો મિશ્રપરિણત કહેવાય 1. त्रिविधाः पुद्गलाः प्रज्ञप्ताः, तद् यथा - प्रयोगपरिणताः, मिश्रकपरिणताः, विस्रसापरिणताः।