Book Title: Yogadipak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008688/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमद् बुद्धिसागरजी ग्रन्थमाला, ग्रन्थांक-२३. योगनिष्ट मुनिराज श्रीवुद्धिसागरजीकृत ચોગદીપક. सुरतना प्रसिद्ध सुश्रावक શેઠ લલુભાઈ ધર્મચંદ ઝવેરીની મદદથી. છપાવી પ્રસિદ્ધ કર્તા श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ, मुंबाई. (ચંપણી ) હા. શા. લલુભાઈ કરમચંદ દલાલ, પ્રત ૧૦૦૦ વીર સંવત ૨૪૩૮. વિક્રમ સં. ૧૯૬૮. મુંબાઈ–નિર્ણયસાગર પ્રેસ. કિં. ૦-૧૪-૦ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Printed by B. R. Ghanekar, at the 'Nirnaya-sagar" Press, 23, Kolbhal Lane, Bumbay. and Published by Lallıblai Karamchand Dalal for Adliyatma Genanaprasarak Mandal, Champagalli: BOMBAY. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચાગદીપકની પ્રસ્તાવના. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ યોગદીપક ગ્રન્થ તે વિષયના અભિલાષી જનોને, જેટલો હીતકર છે તેટલોજ ઉપયોગી છે. ગુરૂવર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજીનો તવિષયે અનુભવ અને પ્રેમ હોવાથી આ ગ્રન્થ સંસ્કૃતમાં તેઓશ્રીએ રચ્યો હતો, પણ તે ભાષાથી અન્ન જનો ગુર્જરભાષામાં સ્પષ્ટ રીતે યોગનું મહાત્મ્ય જાણે અને તે પ્રતિ પ્રેરાય તે માટે કોઈ સરળ સાધન ન હોવાથી તેઓશ્રીએ ગુર્જરભાષામાં વિવેચન કર્યું છે, જે ગ્રન્થમંડળે શ્રીમદ્ભુદ્ધિસાગરજી ગ્રન્થમાળાના ૨૩ મા ગ્રન્થતરીકે પ્રગટ કર્યાં છે. ગુરૂશ્રીએ ગ્રન્થ પ્રારંભમાં લખેલ “ચાગભૂમીકા ” તરફ નજર કરતાં યોગનું માહાત્મ્ય, યોગની આવશ્યકતા, યોગીમાં રહેતું સામર્થ્ય, તેના વિસારાથી થઈ પડેલી હાલની સ્થિતિ, જૈન પૂર્વાચાર્યોમાં તેનો પ્રચાર કેવો હતો અને તેથી તેઓ શું કરી શકતા હતા, વગેરે વર્ણન કરીને બતાવી આપ્યું છે કે, પ્રમાદવશે અથવા ગમે તે કારણે પણ આર્યાવર્તમાં—તેમાં ખાસ કરી જૈનોમાં-જ્યારથી યોગાભ્યાસ ઘટવા માંડ્યો છે ત્યારથી જૈનોની શક્તિમાં ઘટાડો થતો આવ્યો છે. દરેક ધર્મવાળા ગમે તે રૂપે યોગને માટે છે પણ તેનું રહસ્ય વીસારે પડવાથી પોતે યોગને અમુક અંશે સેવતાં છતાં પણ અજ્ઞાને કરી યોગનામનું ખંડન કરવા તૈયાર થઈ જાય છે. જેમ કે જૈનોની દરેક આવશ્યક ક્રિયાઓ ચોગરૂપ હોવા છતાં તેના રહસ્યાર્થને જાણવાની દરકાર ન કરતાં, કેટલાક જૈનો ક્રિયારૂપ યોગનું પરિપૂર્ણ ફલ પ્રાપ્ત કરી શકતા નથી, પણ ગુરૂવર્યશ્રીના આ ગ્રન્થના વિવેચન ઉપરથી તેમ મુંબાઈના ચાતુરમાસ દરમીયાન આવશ્યક ક્રિયાઓ ઉપરના વ્યાખ્યાનબોધ ઉપરથી સ્પષ્ટ સમજાયું છે કે, ગણધર મહારાજાઓએ-પૂર્વાચાર્યોએ—જે જે ક્રિયાઓની આવશ્યકતા વર્ણવી છે તે અપૂર્વ રહસ્યપૂર્વક છે; એટલુંજ નહી પણ યોગમાર્ગની નિસ્સરણિરૂપ તે છે અને તે નિસ્સરણીવડે સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખી આમસામર્થ્ય પ્રગટ કરી, ક્રમે કરી ઉચ્ચ સ્થાનપ્રતિ પહોંચવાનું છે. જૈનોએ-જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ યોગને મુખ્ય માન્યા છે. યોગનો મુખ્ય ઉદ્દેશ આત્માની શુદ્ધતા કરવાનો છે. યોગના આઠ ભેદ છે. વગેરે વર્ણન આ ગ્રન્થમાં છે. જૈનયોગની ઉત્તમતા જણાવવા પૂર્વક ગુરૂવર્યે આ ગ્રન્થ રચના માટે પોતાના સમયનો સદુપયોગ કર્યો છે તે જૈન સમાજ ઉપરજ નહી પણુ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનેતર સમાજ ઉપર પણ અપૂર્વ ઉપકાર કર્યો છે, એમ કહ્યા વિના ચાલતું નથી. ખરેખર સન્ત પુરૂષો, મહાત્માઓ, પોતાના સમયનો, પોતાના જ્ઞાનનો ઉપયોગ અન્ય જનોને બોધ કરવામાં અને પુસ્તકો રચવામાં કરે છે તેજ સર્વોત્તમ ધર્મમાર્ગ છે; કેમ કે, અન્ય જનો ઉપર ઉપકાર થવા પૂર્વક સદાકાળ જ્ઞાનના વિચારોમાં જ મશગુલ રહેવાથી બાહ્ય ખટપટોમાં પ્રવેશતું નથી. આ ગ્રન્થમાં યોગના અંગે ઘણી બાબતો વર્ણવી છે અને તેમાં, દેહ અને આત્મા, આત્માનું સ્વરૂપ, જ્ઞાનનું સ્વરૂપ, મનોગુપ્તિનું સ્વરૂપ, ઇન્દ્રિયો તે આત્મા નથી, આત્મા કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય, જ્ઞાનક્રિયાથી મુક્તિ, પરમાત્મ થવાની કુંચી, યોગની સાધના કેમ કરવી જોઈએ, કઈ અવસ્થામાં વધુ સારી થઈ શકે, યોગના અષ્ટ પ્રકાર અને તેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ આદીની જરૂર તથા તેની રીતો, તેમજ સ્વરોદય જ્ઞાનનું દિગ્દર્શન કરાવી, તેમાં કઈ વખતે શું કરવું? અમુક વખતે શું થશે ? કઈ દિશામાં કયું તત્વ રહ્યું છે અને તેનું ફળ શું ? તે જણાવ્યું છે. તેમજ પ્રાણાયામથી રોગ નાશ પામે છે, પ્રાણવાયુ સાધનારા ચોગીઓ અન્યોના શરીરમાં પ્રવેશ કરે છે, તે તથા તેનો અભ્યાસ કેવી રીતે શરૂ કરવો, ધારણાનું સ્વરૂપ, મનનો પ્રત્યાહાર, તેને જીતવાના ઉપાયો, મનની દશાનું વર્ણન, વગેરે ઉપર સારું વિવેચન કર્યું છે, છેવટે અષ્ટાંગ યોગનો અધિકારી કોણ? ચારિત્રક્રિયાના ભેદ, તેનું ફળ, સમ્યકત્વ દર્શન જ્ઞાન ચારિત્રનું સ્વરૂપ, ચારિત્ર કોની પાસે લેવું, વગેરે વર્ણવી યોગને પ્રકાશ કરવામાં દીપકસમાન એવું આ ગ્રન્થનું ચગદીપક નામ સાર્થક કર્યું છે. છેવટે આવા અમૂલ્ય ગ્રન્થનો પ્રકાશ કરવાને સહાય કરનાર, સુરતના દેવ, ગુરૂ અને ધર્મઆરાધક સુશ્રાવક–પ્રખ્યાત ઝવેરી લલ્લુભાઈ ધર્મચંદ ઝવેરીને ધન્યવાદ આપી, સુજ્ઞ જનો હંસ ચંચુવતુ સાર ગ્રહી ગુરૂવર્યની આ રચનાનો અમૂલ્ય લાભ મેળવશે એમ ઈછી વિરમીએ છીએ. મુંબઈ-ચંપાગલી.] ફાગણ વદ ૭ વિરસંવત ૨૪૩૮.J अध्यात्मज्ञानप्रसारक मंडळ. अध्यात्मज्ञानप्रसारक मंडळ. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગભૂમિકા. યોગનું માહાય સર્વ સાક્ષર મનુષ્યો, એકી અવાજે કબુલ કરે છે. આર્યાવર્તમાં યોગના સાધકો, અર્થાત્ યોગીઓ ઘણા હતા. દરેક દર્શનમાં યોગની પ્રક્રિયાઓ ભિન્ન ભિન્ન રૂપે પરિણમી છે. કોઈ પણ દર્શનમાં ચોગનાં તો અનેક રીતે ભિન્ન નામે પણ દાખલ થયાં છે. યોગના અસંખ્ય ભેદો છે. જૈન શાસ્ત્રોમાં અસંખ્ય યોગે મુક્તિ પ્રાપ્ત થાય છે; એમ દર્શાવીને સિદ્ધ કરી આપ્યું છે કે, જે જે ગવડે આત્માની, પરિણામાદિની અપેક્ષાએ ઉચ્ચ દશા થાય તેનો આદર કરવો. જગતમાં ભિન્ન ભિન્ન આત્માઓને ભિન્ન ભિન્ન ક્રિયાના યોગો પ્રતિ રૂચિ હોય છે; તેથી ભિન્ન ભિન્ન યોગક્રિયામાં પ્રવૃત્ત થએલા મનુષ્યોની, ઘણા ભાગે યોગની ક્રિયાઓ ભિન્ન ભિન્ન દેખાય છે; પણ તે સર્વ યોગોને મુખ્ય ઉદ્દેશ આત્માની શુદ્ધતા કરવાનો હેવાથી, દૂર આસત્રાદિ ભેદ પડે છતે પણ, અને સર્વ પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. અધિકારભેદે અને રૂચિ, ભિન્ન ભિન્ન ધર્મયોગને દેખી બાળજીવો એકબીજાનું ખંડન કરે છે. અને જે ચોગ પોતાને પ્રાપ્ત થયો છે, તેની પણ પૂર્ણ આરાધના કરી શકતા નથી. શ્રી વીરપ્રભુએ અસંખ્ય યોગમાં પણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ ત્રણ યોગને મુખ્ય માન્યા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એ પ્રમાણે યોગના આઠ ભેદ પડે છે. ભક્તિયોગ વગેરેનો પણ યોગમાં સમાવેશ થાય છે. યોગવિના દુનિયાનો કોઈ પણ ધર્મ પ્રખ્યાતિ પામ્યો નથી; મુસલમાનો પણ યોગને માને છે, વેદને માનનાર સર્વ હિન્દુઓ પણ યોગને માને છે, બૌદ્ધો પણ યોગને માને છે, બ્રીસ્તિઓ પણ યોગને માને છે. નાસ્તિક લોકો પણ નીતિરૂપ યમને માનીને, તેના અંશરૂપ યોગને માને છે, ત્યારેજ તેઓ મનુષ્યની રીતિમાં ગણી શકાય છે. કોઈ પણ જીવની હિંસા કરવી નહિ, જૂઠું બોલવું નહિ, ચોરી કરવી નહિ, બ્રહ્મચર્ય પાળવું; કોઈનો વિશ્વાસઘાત કરવો નહિ; સર્વ પ્રાણીઓનું ભલું ઈચ્છવું, આ યોગનું પ્રથમ પગથીયું છે; તેનો અમુક અંશે પણ સર્વ ધર્મવાળાઓને સ્વીકાર કરવો પડે છે; જો તેનો સ્વીકાર કરે નહિ તો દુનિયામાં તે ધર્મની હયાતી પણ રહે નહિ. મુસલમાન અને બ્રીસ્તિો પણ, અમુક અંશે સત્ય બોલવું, બ્રહ્મચર્ય પાળવું, સર્વ જીવોની દયા કરવી, ઈત્યાદિ બાબતેને માને છે. નાસ્તિકો પણ નીતિધર્મરૂપ યોગને માને છે. બૌદ્ધ પણ અમુક અંશે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, દારૂમાંસ ત્યાગરૂપ, યોગના પ્રથમ પગથીયાને સ્વીકારે છે, તેથી તેઓ પણ યોગના ઉપાસકો For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બને છે. હિન્દુઓ પણ અમુક અપેક્ષાએ યોગના આઠ અંગોનો સ્વીકાર કરે છે. નાસ્તિ અસમં વરું યોગના સમાન બલ નથી, આમ હિન્દુ શાસ્ત્રોમાં કહ્યું છે. જો શ્ચિત્તવૃત્તિનિરોધ: ચિત્તવૃત્તિનો વિરોધ કરે તેનું નામ યોગ છે, એમ પતંજલિ કહે છે. શ્રીમપતંજલિએ, યોગના અછ અંગોનું તેમની માન્યતા પ્રમાણે ગંભીરાશયથી અને વિસ્તારથી વિવેચન કર્યું છે. શ્રીમદ્ હરિભદ્રસૂરિએ, પતંજલિને માર્ગનુસાર કહ્યા છે. શ્રીમદ્ યશોવિજયજીએ, પાતજલયોગના ચોથા પાદ ઉપર ટીકા કરી છે, એમ સાંભળવામાં આવે છે. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયે, બત્તીસાબત્તીસી (záત્રાિ )માં યોગનું માહાતમ્ય સારી રીતે વર્ણવ્યું છે. | વેદધર્મને માનનાર વ્યાધિ, ભગવદ્ગીતામાં યોગની અત્યંત આવશ્યકતા સ્વીકારે છે. ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં યોગની વ્યાખ્યા છે, તેમાંથી કેટલાક શ્લોકો નીચે દર્શાવવામાં આવે છે. तपस्विभ्योऽधिको योगी, ज्ञानिभ्योऽपि मतोऽधिकः ॥ कर्मिभ्यश्चाधिको योगी, तस्माद्योगी भवार्जुन ॥ १ ॥ प्रयत्नाद्यतमानस्तु, योगी संशुद्धकिल्बिपः ॥ अनेकजन्मसंसिद्ध, स्ततो याति परां गतिम् ॥ २ ॥ असंयतात्मना योगो, दुप्याप इति मे मतिः ॥ वश्यात्मना तु यतता, शक्योऽत्राप्तमुपायतः ॥ ३ ॥ यतो यतो निश्वरति, मनश्चंचलमस्थिरम् ॥ ततस्ततो नियम्यैत, दात्मन्येव वशं नयेत् ॥ युक्ताहारविहारस्य, युक्तचेप्टस्य कर्मसु ॥ युक्तस्वमावबोधस्य, योगो भवति दुःखहा॥ સાર–તપસ્વીથકી પણ યોગી અધિક છે, જ્ઞાનીથકી પણ યોગી અધિક છે, કથકી પણ યોગી અધિક છે, માટે હે અર્જુન! તું યોગી થા! પ્રયતથકી યલ કરતો એવો યોગી અનેક જન્મ સંસિદ્ધ થઈને પરમાત્મપદને પામે છે. અસંયતિ જેનો આત્મા છે તેના વડે યોગ સાધી શકાય નહિ. જે સંયત આમા છે, અર્થાત યમદિવડે પાંચ ઈનિદ્રયોને વશમાં રાખે છે, તે ચોગને સાધી શકે છે. જે જે માર્ગથી અસ્થિર–ચંચલ–એવું મન નીકળે તેને, તેના પ્રતિપક્ષી એવા માર્ગવડે, નીકળવાના માર્ગને રૂધીને આત્મામાંજ યોગી, મનને સ્થાપીને તેને વશ કરે છે. આહારવિહારથી યુક્ત અને જેની ચેષ્ટા યોગીને યોગ્ય છે, તેમજ યુક્ત સ્વમાવબોધ પુરૂષને યોગ, દુઃખને નાશ કરનાર બને છે, ઈત્યાદિ ભગવદ્ગીતામાં યોગસંબધી ઘણું વિવેચન કરવામાં આવ્યું છે; ઉપનિષદો અને પુરાણ વગેરેમાં પણ યોગસંબધી ઘણું લખવામાં આવ્યું છે. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) આર્યસમાજીઓ પણ, યોગપાતંજલ ગ્રન્થ અને અન્ય પણ યોગના ગ્રન્થોને સ્વીકારે છે. આર્યમુનિએ ભગવદ્ગીતાપર હિન્દી ભાષામાં ભાષ્ય રચ્યું છે, જેમાં કહ્યું છે કે, કૃષ્ણ એ પરમાત્મા નહોતા પણ એક યોગી હતા અને તેમણે યોગના પ્રતાપથી અર્જુનને વિશ્વપુરૂષનું દર્શન કરાવ્યું; ઇત્યાદિ લખીને યોગનાજ મહિમાનો તે સ્વીકાર કરે છે. યાનન્દ સરસ્વતી પણુ યોગના ઉપર શ્રદ્ધા રાખતા હતા. કમીર પણ યોગના સંબન્ધી ઘણાં પદ ગાય છે અને પોતાના અનાવેલા સ્વરોદયમાં યોગસંબન્ધી ઘણું માહાત્મ્ય વર્ણવે છે. મત્સ્યેન્દ્ર અને ગોરખ પણ યોગના સંબન્ધી ઘણું વર્ણન કરે છે. વલ્લભાચાર્ય અને સ્વામીનારાયણ તથા બ્રહ્મસમાજીઓ પણ ચોગતત્ત્વને માન આપે છે. થીઓસોફીકલ સોસાઈટીમાં દાખલ થનારા થીઓસોફીસ્ટો પણ, યોગમાર્ગને અનુસરે છે. રાધાપન્થના મનુષ્યો પણ યોગમાર્ગ તરફ વલણ ધરાવે છે. હવે વિદેશ તરફ દષ્ટિ કરીએ; અમેરિકા અને ઈંગ્લાંડના લોકો યોગવિદ્યા તરફ પ્રેમની દૃષ્ટિથી દેખે છે; તેઓ યોગનો અભ્યાસ કરવા લાગ્યા છે. મેસ્મેરિઝમ, હિપનોટીઝમ, વગેરે પ્રયોગો ખરેખર યોગરૂપ સૂર્યના એક કિરણ જેવા પ્રકાશવા લાગ્યા છે. આ પ્રકારે કરોડો મનુષ્યો યોગને માન આપવા લાગ્યા છે. જૈન શાસ્ત્રોમાં યોગસંબન્ધી અનેક ગ્રંથો છે. યોગવિદ્યાના કેટલાક ગ્રન્થો પહેલાં ગુપ્ત રાખવામાં આવતા હતા. યોગનું પરિપૂર્ણ આરાધન કરીને ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ, કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. વીતરાગ શ્રી મહાવીર પ્રભુએ યોગના અનેક ભેદોનું વર્ણન કર્યું છે. અન્ય દર્શનીઓ એકેક યોગને માને છે, ત્યારે શ્રી વીરપ્રભુ કથીત જૈનદર્શનમાં હઠયોગ, રાજયોગ, ક્રિયાયોગ, ભક્તિયોગ, મંત્રયોગ, લયયોગ, (સ્થિરતા) દેશવિરતિયોગ અને સવિરતિયોગ, આદિ સર્વ યોગોનો સમાવેશ થાય છે. જૈન શાસ્ત્ર પ્રમાણે જેટલા તીર્થંકરો થાય છે તેટલા સર્વે વિશસ્થાનકરૂપ યોગની આરાધના વડેજ થાય છે. અન્ય ધર્માવલંખીઓ કરતાં, જૈન ચોગની ઉત્તમતા છે, એમ શ્રી વીરપ્રભુની વાણીનું જેણે સંપૂર્ણ પાન કર્યું છે તે જાણી શકે છે. જૈન સાધુઓ અને શ્રાવકોના ધાર્મિક આચારો ખરેખર યોગરૂપજ છે. પંચમહાવ્રત અને બારવ્રતનો યોગના પહેલા પગથીયારૂપ યમમાં સમાવેશ થાય છે. શ્રી મહાવીર પ્રભુ, અષ્ટાદશ દોષ રહિત સર્વજ્ઞ હતા, માટે તેમનો કથિત ચોગમાર્ગ પરિપૂર્ણ સત્યથી ભરેલો છે, એમ અમોને પરિપૂર્ણ વિશ્વાસ છે. જૈન શાસ્ત્રોમાં અઠ્ઠાવીશ પ્રકારની લબ્ધિયો દર્શાવી છે, તે યોગીઓને ઉત્પન્ન થાય છે. તપશ્ચયાં કરવી તે પણ એક જાતનો યોગ છે. પ્રતિલેખના, પ્રતિક્રમણ, પુખ્ત, સ્વાધ્યાય અને પાંચ સમિતિયો પણ ચોગરૂપજ છે. મન, For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચન અને કાયાના પાપોનો ત્યાગ કરવો, તે પણ એક જાતનો યોગ છે. પ્રાયશ્ચિત્ત કરવું તે પણ યોગ છે. વિનય, વૈયાવચ્ચ, ધ્યાન, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય વગેરેને પણ યોગમાં સમાવેશ થાય છે. યોગદ્રષ્ટિ સમુચ્ચય ગ્રન્થમાં ચોગની આઠ પ્રકારની દૃષ્ટિ જણાવી છે, તેઓનો પણ યોગમાં સમાવેશ થાય છે. પ્રતિષ્ઠા વખતે મંત્રો બોલવામાં આવે છે, તેનો પણ યોગમાં સમાવેશ થાય છે. પ્રતિષ્ઠા વખતે ગ્રહોની પૂજા થાય છે તે ગ્રહોના પાટલા ઉપર જુદા જુદા રંગનાં વસ્ત્ર અને જુદાં જુદાં નૈવેદ્ય ધરવામાં આવે છે, તેમાં યોગશાસ્ત્ર કથિત પૃથ્વીતત્ત્વ આદિ તત્ત્વનું ગંભીર રહસ્ય સમાયેલું છે, પણ તેને હાલના પ્રતિષ્ઠા કરનારાઓ બરાબર સમજી શકતા નથી. યોગીવહનની ક્રિયાઓમાં તેમજ પ્રતિક્રમણ તથા પ્રતિષ્ઠાની ક્રિયાઓમાં, જે જે મુદ્રાઓ કરવામાં આવે છે, તેમાં પણ યોગનું જ રહસ્ય સમાયેલું છે. સૂરિમંત્રના ધારક આચાર્યોને મુદ્રાઓ તથા સંકલ્પ કરવા પડે છે, તેમાં પણ યોગનું ઉત્તમ રહસ્ય સમાયેલું છે. ચન્દ્રસ્વર ચાલતાં પ્રતિષ્ઠા કરવી, દીક્ષા દેવી, વગેરેમાં પણ યોગવિદ્યાનો પ્રભાવ છે. અમુક દિશાએ મસ્તક રાખીને સુવું, અમુક પડખે સુઈ રહેવું, તેમાં પણ યોગવિઘાનું માહામ્ય અવબોધાય છે. લોગસ્સ વગેરેના કાયોત્સર્ગમાં પણ, પ્રાણાયામથી શ્વાસોચ્છાસને નિયમ બંધાયો છે. સમાવિમુત્તાિ તથા અન્ય પણ એવાં આવશ્યક સૂત્રનાં વચનો યોગનો માર્ગ દર્શાવે છે. પજો. દિયસૂત્રમાં પણ આચાર્યને સાધવા ચોગ્ય, યોગ આચાર દર્શાવ્યો છે. છે આવશ્યકની ક્રિયાઓ પણ યોગના આધારે રચાઈ છે, ધર્મધ્યાન અને શુકલધ્યાનનો યોગમાં સમાવેશ થાય છે. જ્ઞાનયોગ, દર્શનયોગ અને ચારિત્રયોગ, સંબન્ધી અનેક શાસ્ત્રો બનેલાં છે. શ્રીમદ્ હરિભદ્રસૂરિએ, યોગદષ્ટિસમુચ્ચય અને ચોગબિન્દુ ગ્રંથને બનાવીને, રાજયોગની ઉત્તમ તામાં વધારો કર્યો છે. શ્રીમદ્દ જિનદત્તસૂરિએ પણ એક યોગને ગ્રન્થ બનાવ્યો છે, તેને અમોએ દેખ્યો છે. કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ, અષ્ટ અંગને પ્રકાશ કરવા યોગશાસ્ત્ર નામનો ગ્રન્થ રચીને દુનિયાના લોકો ઉપર મોટો ઉપકાર કર્યો છે. શ્રીમદ્ શુભચન્દ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ ગ્રન્થ રચીને તેમાં યોગનું માહાઓ ખૂબીથી દર્શાવ્યું છે. શ્રીમદ્ આનન્દઘનજી, શ્રીમદ્ વિનયવિજયજી ઉપાધ્યાય, શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય અને જ્ઞાનવિમલસૂરિએ, અઢારમી સદીને યોગના જ્ઞાનથી સુવર્ણ પ્રકાશમયી બનાવી હતી અને તેઓએ અધ્યાત્મજ્ઞાનયોગને સારી રીતે અવલંખ્યો હતો. ઓગણીશમી રાદીમાં શ્રી વિજયલમીસૂરિએ યોગના માર્ગને અવલંખ્યો હતો. વીસમી સદીના For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આરંભમાં શ્રીમદ્ ચિદાનન્દજી (કપુરચંદજી)એ ચિદાનન્દ સ્વરોદય બનાવીને, યોગમાર્ગને પ્રકાશ કર્યો છે. જૈનમાં હાલ યોગના ગ્રન્થો છતાં સાક્ષર જૈનોની અલ્પસંખ્યાને લીધે, યોગમાર્ગનો ધાર્યા પ્રમાણે ફેલાવો થવા પામ્યો નથી, પણ હવે યોગમાર્ગ તરફ જૈનોની અભિરૂચિ વધવા માંડી છે, તેમ જણાય છે. જમાનાને અનુસરીને મનુષ્યોને શીવ્ર બોધ થાય, એવા ગ્રંથોની આવશ્યકતા છે; એમ વારંવાર મનમાં વિચાર થવાથી એક યોગગ્રંથ રચવાની અભિરૂચિ થઈ. સ. ૧૯૬૬ ના ચૈત્રમાસમાં-સુરતના પ્રખ્યાત દાનવીર ઝવેરી શેઠ ધર્મચંદ ઉદયચંદના સુપુત્રો શેઠ લલ્લુભાઈ ધર્મચંદ તથા શેઠ જીવણચંદ ભાઈ તથા ગુલાબભાઈ તથા મગનભાઈ તેમજ દાનશર ઝવેરી નગીનદાસ કપૂર રચંદના સુપુત્રો શેઠ ફકીરચંદભાઈ તથા ગુલાબચંદભાઈ તથા રાવબહાદુર શેઠ હીરાચંદ મોતિચંદ વગેરે ઝવેરીઓએ, ડુમસ પધારવાનો આગ્રહ કર્યો ત્યારે ત્યાં એકાંત ધ્યાન કરવાનું સ્થાન મળ્યું, ત્યાં ધ્યાન કર્યા બાદ નવરાશના પ્રસંગે, રાજયોગ (સહજયોગ) આદિ યોગ સંબન્ધી એકશો ને આઠ લેક બનાવ્યા હતા, ત્યારબાદ સં. ૧૯૬૬ નું ચોમાસું સુરતમાં કર્યું, ત્યારે ચોમાસામાં નવરાશ મળતાં ૨૨ શ્લોક પૂર્ણ અને ૬૩ મા લોકનું થોડું વિવેચન કર્યું હતું. સં. ૧૯૬૭ ના ચોમાસા માટે સુરતના શેઠ ધર્મચંદ ઉદયદના સુપુત્રો તથા શેઠ નગીનદાસ કપુરચંદને સુપુત્રો તથા શેઠ ભુરીયાભાઈ જીવણચંદ તથા શેઠ કલ્યાણચંદ સૌભાગ્યચંદ વગેરે ઝવેરીઓની વિનંતિથી મુંબઈ તરફ વિહાર કર્યો, માહા સુદી પૂર્ણિમાના રોજ મુંબાઈમાં પ્રવેશ થયો, ત્યારબાદ ફાગણમાસમાં બાબુ અમીચંદ પન્નાલાલ ઝવેરીના આગ્રહથી વાલકેશ્વર જવાનું થયું, ત્યાં ૬૩ મા લોકથી બાકીના શ્લોકોનું વિવેચન પૂર્ણ કર્યું. વાલકેશ્વરમાં સારી સ્થિરતા મળવાથી ત્યાં ભજનસંગ્રહને થોડો ભાગ તથા શ્રાવક સ્વરૂપના બે ભાગ વગેરેની પણ રચના કરવામાં આવી હતી. યોગનો પ્રકાશ કરવામાં આ ગ્રંથ દીપક સમાન હોવાથી, તેનું નામ યોગદીપક પાડવામાં આવ્યું છે. શ્રી વીરપ્રભુના શાસનમાં આ ગ્રંથ લખવાથી, તેમજ વીરશાસનનો પ્રકાશ થાય તેવા હેતુથી, તેમના નામનું મંગલાચરણ કરવામાં આવ્યું છે, તથા અમારા દીક્ષાગુરૂ પરમપૂજ્ય ચારિત્રપાત્ર ચૂડામણિ શ્રી સુખસાગરજી મહારાજનું ગુરૂરૂપે મંગલાચરણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં અધ્યાત્મયોગ અને ક્રિયાયોગ સમ્યગુરીત્યા દર્શાવ્યો છે; કોઈ પણ યોગનું ખંડન કરવામાં આવ્યું નથી, પણ પરસ્પર યોગની તરતમતા કેવી રીતે અધિકારભેદે હોય છે, તેનું માત્ર દિગ્દર્શન કર્યું છે. મન, વચન અને કાયાના યોગની શુદ્ધિ કરવી અને આત્માના જ્ઞાનાદિ ગુણોનો પ્રકાશ કરવો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મનને જીતવું, રાગદ્વેષનો નાશ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવું, આત્માના પરિણામની શુદ્ધિ થાય તેવા નિમિત્તોનું અવલંબન કરવું, શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મની, આરાધના કરવી અને આત્માનું ધ્યાન ધરવું; ઇત્યાદિ યોગનો સાર છે. અન્યદર્શન, યોગને કઈ રીતે માને છે અને જેનો વેગને કેવારૂપે માને છે, તે જૈનોગના અને અન્ય દર્શનીય યોગના ગ્રંથો વાંચવાથી, ભેદ જણાઈ આવશે. જૈન આગમને બાધ ન આવે એવું યોગનું વિધાન આદરવા લાયક છે. જેનામોથી વિપરીત જે અન્ય રોગનાં પુસ્તકોનું મતવ્ય હોય તે જાણવા ચોગ્ય છે, પણ આદરવા લાયક નથી, તથા શ્રદય યોગ્ય નથી. પૂર્વના જૈનાચાર્યો ભદ્રબાહુ જેવા, પ્રાણાયામ અને મહાપ્રાણાયામની ક્રિયાઓ કરતા હતા, એવું આચાર્યના ઇતિહાસોથી સ્પષ્ટ જણાઈ આવે છે. શ્રીમદ્ હેમચન્દ્ર આચાર્ય પ્રાણાયામથી એકવીસમી પાટ ઉપર અધર રહ્યા હતા અને યોગથી દેવતાને પ્રત્યક્ષ કરવા સમર્થ થયા હતા. શ્રીમદ્ જિનદત્તસૂરિ ગધ્યાન સમાધિની સાધનાથી મહા પ્રભાવક બન્યા હતા. યોગના બળથી ભદ્રબાહુ સ્વામીએ જૈનધર્મની જયપતાકા આર્યાવર્તમાં ફરકાવી હતી, પણ હાલ જૈન સાધુઓમાં યોગની સાધના મન્દ પડી ગઈ છે. કેટલાક નિરક્ષરતાથી ભ્રમિત થએલા જેને, જેઓ ચોગના પ્રતિપક્ષી બનીને, રોગનું ખંડન કરવા ગાંડા મનુષ્યની પિઠ પ્રયત્ન કરે છે, તેઓ પૂર્વના જૈનાચાર્યો અને જૈન શાસ્ત્રોની આશાતના કરીને બહુલ સંસારી થાય છે. ધ્યાનસમાધિથી આત્માની શક્તિ વધે છે, એમ સાઋતકાલના જૈન તથા જૈનેતર સાક્ષરો એકી અવાજે બોલી રહ્યા છે. મનને વશ કરવામાં યોગના જેવું કેઈ ઉત્તમ સાધન નથી, યોગના અભ્યાસીઓને અત્ર સૂચના કરવામાં આવે છે કે, તેઓએ જૈન ચોગશાસ્ત્રોના આધારે યોગનું સ્વરૂપ જાણવું અને જૈન ચગીને ગુરૂ કરીને રોગનો અભ્યાસ શરૂ કરવો. ગુરૂ કયા વિના-ગુરૂની આજ્ઞા પ્રમાણે અભ્યાસ કર્યાવિના–કેગના અભ્યાસનું ફળ પ્રાપ્ત થઈ શકતું નથી– યોગનાં ગુપ્ત રહસ્યોને યોગીઓ અધિકાર પ્રાપ્ત થયાવિના જણાવતા નથી, અર્થાત ચોગીઓ ગ્યતા પ્રમાણે યોગની કુંચીઓ દર્શાવે છે. હોગની કેટલીક ક્રિયાનો જૈન શાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે, પણ તે સંબંધી વિશેષ સ્વરૂપ અત્ર ચર્ચવાની જરૂર જણાતી નથી. કેગનાં પુસ્તકો વાંચીને મોટી મોટી વાત કરવાથી યોગી બની જવાતું નથી, પણ ગશાસ્ત્ર પ્રતિપાદિત માર્ગમાં પ્રયાણ કરવાથી યોગી બની શકાય છે. યતિ, સાધુ, શ્રમણ, સંયત, અને યોગી વગેરે શબ્દોનો એક અર્થ છે. કેટલાક બાવાઓ વગેરે યોગજ્ઞાનની ગંધ પણ જાણતા નથી અને યોગી બનીને અન્યને છેતરે છે, પણ તેથી સાક્ષરી તો છેતરાય નહીં. યોગનું ખરું સ્વરૂપ જાણવાથી યોગવિદ્યાનો ફેલાવો કરી શકાય છે અને તેથી જૈન શાસનનો ઉદ્ધાર કરી શકાય For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) છે. યાગનું ઉચ્ચ ચારિત્ર ધારણ કરીને યાગી બનેલા જૈન સાધુ, જૈન શાસનનો અનેક ઉપાયાથી ઉદ્ધાર કરવા સમર્થ થશે. આત્માનું અનુપમેય અળ વધારવું હોય તો, હે ભવ્ય જીવો ! યાગમાર્ગનું અવલંખન કરો ! જૈન ગુરૂકૂળો સ્થાપીને તેમાં ચેાગવિદ્યાના અભ્યાસથી વિદ્યાર્થીયામાં આત્મખળ પ્રકટાવવા પ્રયત્ન કરો. યાગનું પ્રથમ પગથીયું યમ છે, તેની ખરાબર આરાધના કરી કે, જેથી યાગના મીજા, ત્રીજા આદિ પગથીયાપર ચઢી શકાય. ધ્યાન, સમાધિ, આદિ ચાળના અંગોમાં પ્રવેશ કરનારા સાધુઓ, ઉદાર ચિત્તવાળા બની, સ્વપર કલ્યાણ કરવાને સમર્થ બને છે, ચૈાગના માહાત્મ્યનું વર્ણન કરવા પરિપૂર્ણ કોઈ સમર્થ થઈ શકતું નથી. ચેાગના પ્રતાપથી અનેક લવનાં કરેલાં કર્મ, કાચી એ ઘડીમાં ક્ષય કરી શકાય છે અને અંતે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે, માટે ખાઘયાગની શુદ્ધિ કરીને આન્તરિક યાગની શુદ્ધિ કરવી જોઇએ. મન, વચન અને કાયાના અશુભ યોગોનો ત્યાગ કરીને મન, વચન અને કાયાના શુભ ચોગો કરવા; એજ યાગનું પ્રથમ પગથીયું છે; તે જેણે આદર્યું છે તે મનુષ્ય, ઉપર ચઢવાના અધિકારી બને છે. યાગનું પ્રથમ પગથીયું ત્યાગ કરીને, જેઓ એકદમ ઉપરના પગથીયાપર ચઢવાનો પ્રયલ કરે છે, તેઓને અન્તે પાછા ફરી, પંચમહાવ્રતરૂપ યમની આરાધના કરવી પડે છે, કેમ કે પાયાવિના મહેલ ટકી શકતો નથી; જેમ પવના મનુષ્ય ઉભો રહી શકતો નથી, તેમ પંચ મહાવ્રતરૂપ યમ વા નીતિ વિના કોઈ પણ ચેાગી ઉપરની ભૂમિકામાં પ્રવેશ કરવા પ્રયત કરે છે તો તે પુનઃ પસ્તાઇને, વા અનુભવ લેઇને પણ વ્રતોને અંગીકાર કરે છે. હૃદય દયાથી પૂર્ણ હોય, સત્યથી વાણી શોભતી હોય, અસ્તેય વ્રતની સારી રીતે આરાધના થતી હોય, બ્રહ્મચર્યથી આત્મા ઉચ્ચ અન્યા હોય, પરિગ્રહનો ત્યાગ થા હોય, ત્યારે મનુષ્ય, યેાગની પ્રથમ ભૂમિકાને દઢ કરીને, માનસિક ક્રોધાદિક દોષો હઠાવીને, પરમાત્મ પ્રભુની આરાધના કરવાને, ઉત્તમ અધિકારી મની શકે છે. તેવો ઉત્તમ મનુષ્ય યોગની ધર્મક્રિયાઓને અધિકાર પ્રમાણે કરે છે અને અલ્પ બુદ્ધિવાળા જીવો, પોતાના અધિકાર તથા રૂચિ પ્રમાણે ક્રિયાઓ કરે છે, નાની તેઓની બુદ્ધિમાં ભેદ વા સંશય ઉત્પન્ન કરતો નથી, પણ બાળજીવો પોતાના અધિકાર પ્રમાણે જે જે ક્રિયાઓ કરે છે, તેમને, તેમના અધિકાર પ્રમાણે ધર્મક્રિયાઓના ઉદ્દેશોને સમજાવીને તેઓને ક્રિયામાર્ગમાં સ્થિર કરે છે અને ઉપરના અધ્યાત્મજ્ઞાનાદિ માર્ગમાં ચઢાવવાને પ્રયત્ન કરે છે. ચાગીનો અધિકાર બળ જીવોના અધિકાર કરતાં જુદો હોય છે. યાગની સાધના ગૃહસ્થાવાસમાં અને સાધુ અવસ્થામાં થઇ શકે છે, પણ ગૃહસ્થ કરતાં સાધુ અવસ્થામાં ચેગની આરાધના અનન્ત ગણી સારી રીતે થઇ શકે છે. સાધુ અવસ્થામાં યોગની સાધના મુખ્યતાએ સાધવાની હોય છે. ગૃહસ્થે, ગૃહસ્થ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશાના અધિકાર પ્રમાણે યોગની સાધના સાધવી જોઈએ અને સાધુએ સાધુત્વને અધિકાર પ્રમાણે યોગની સાધના સાધવી જોઈએ. પંચમહાવ્રત અંગીકાર કરનારા મુનિરાજો, યોગના ભેદોનું ઉદ્દેશપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરીને ધાર્મિક ક્રિયાઓને આરાધે છે, તો તેઓ પ્રત્યેક ક્રિયાઓની સાથે મનની એકાગ્રતા કરવા શક્તિમાન થાય છે. ગાડરીયા પ્રવાહની પેઠે ધાર્મિક ક્રિયાઓ કરવાથી જોકે થોડાઘણા અંશે ફલ પ્રાપ્ત થયા વિના રહેતું નથી, પણ તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યાવિના પ્રતિદિન ઉચ્ચ દશામાં ગમન કરી શકાતું નથી અને આ માના સદ્ગુણોને કેવી રીતે પ્રાપ્ત કરવા, તેની કુંચીને અવલોકી શકાતી નથી. જે જ્ઞાનપ્રદેશમાં વિશેષતઃ ગમન કરીને જૈન કોમ યોગતત્વનો વિચાર કરે તો, પોતાની ઉન્નતિ પોતાના હાથમાં છે. યોગના સર્વ ભેદોનું અને અંગોનું, વિશેષ પ્રકારે જ્ઞાન થવાથી યોગની અમુક ક્રિયાઓજ અમારી છે અને અમુક ધાર્મિક ક્રિયાઓ તો અમારી નથી, એવો કદાવહ રહેતો નથી; જેમ જેમ યોગના જ્ઞાનમાં ઊંડા ઉતરાય છે, તેમ તેમ પ્રત્યેક ધાર્મિક ક્રિયાઓ, ક્યા ક્યા ઉદ્દેશથી રચાઈ અને ક્યા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અધિકાર યોગ્ય છે, તેનું મૂળ રહસ્ય હૃદયમાં પ્રતિભાસે છે અને તેથી યોગશાની, ભિન્ન ભિન્ન ધાર્મિક ક્રિયાઓના રહસ્યને સાપેક્ષપણે અવબોધીને, અનેકાંતવાદના ગૂઢ રહસ્યને જ્ઞાતા થઈ જૈનધર્મ પ્રવર્તાવવાને માટે અધિકારી બને છે. તે દેશ, કાલ, અને અધિકારભેદથી બાલ, મધ્યમ અને ઉત્તમ અધિકારીઓને તેઓના યોગ્ય ધર્મયોગને સમપે છે અને તેઓને ગુણસ્થાનકની ઉચ્ચ ભૂમિકામાં લાવવા સમર્થ બને છે. બાળ જીવોને તેના અધિકાર પ્રમાણે યોગનો આદર કરાવે છે અને આગળ ચઢવાને ઉત્સાહ વધારે છે, તથા ઉત્તમ જીવોને તેના યોગ્ય ધાર્મિક યોગનો આદર કરાવે છે અને તેનાથી નીચી પાયરીના યોગધર્મ સાધકોને, તેના યોગ્ય ધર્મક્રિયા અને જ્ઞાનમાં પ્રવર્તાવી તેઓને આગળ ચઢવા ઉત્સાહ વધારે છે. યોગ વા જૈન ધર્મના પગથીયાં–મુક્તિમાં ચઢવાને માટે માનો કે અસંખ્ય છે, તે ઉપરના પગથીયાપર ચઢેલાઓએ પોતાનાથી નીચા પગથીયાપર રહેલાઓને હાથ ઝાલીને ઉપર ચઢાવવાનું કામ કરવું જોઈએ, પણ નીચેના પગથીયાપર રહેલાઓનો તિરસ્કાર કરવો ન જોઈએ; કારણ કે ઉચા પગથીયાપર ચઢનાર પણ કોઈ વખત નીચેના પગથીયાપર હતો, તેને અન્ય યોગિ મહાત્માઓએ સહાય આપી ત્યારે જ તે આગળના પગથીયા ઉપર ચઢી શક્યો; તે પ્રમાણે યોગના ઉચા પગથીયાપર ચઢેલાઓએ યોગના નીચેના પગથીયા પર રહેલાઓને, દયાથી સહાય આપવી, તેમજ પોતાના કરતાં ઊંચા પગથીયાપર જેઓ હોય તેના કરતાં પોતે નીચો છે એમ જાણી, ઉપરના પગથીયાપર રહેલા ઉપર પૂજ્ય બુદ્ધિ અને ભક્તિ ધારણ કરી, તેઓની સહાય લેઈ આગળ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચઢવું. ચઉદ ગુણસ્થાનક પણ વસ્તુત: વિચારીએ તો મુક્તિ જવાનાં પગથીયાં છે. કેટલાક જીવ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનક પગથીયાપર ચઢેલા છે, કેટલાક જીવો અવિરતિ સમ્યગદ્રષ્ટિ નામના ચોગધર્મના ચોથા પગથીયાપર રહેલા છે. ચોથા પગથીયા પર રહેલાઓએ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનક પગથીયાપર રહેલાઓની નિન્દા ન કરવી, તેમજ તેઓને નીચ માની તરછોડવા નહિ, પણ તેઓને ઉપરના પગથીયા પર લાવવા માટે તેમના પર પ્રેમ, દયા અને ઉપકારબુદ્ધિ ધારણ કરવી. દેશવિરતિરૂપ પાંચમા ગુણસ્થાનકપર ચઢેલાઓએ, પહેલા તથા ચોથા ગુણસ્થાનકરૂપ પગથીયાપર રહેલાઓને મદત કરવી અને પોતે ઉપરના ગુણસ્થાનકરૂપ પગથીયાપર ચઢવા પ્રયત્ન કરવો અને ઉપરના ગુણસ્થાનકનો ધર્મયોગ સાધનારાઓનો વિનય કરવો, તથા ભક્તિ કરવી. આ પ્રમાણે યોગનાં પગથીયાં સમજીને જેઓ યોગના પગથીયાપર ચઢે છે–તેઓ મુક્તિ પ્રાસાદને પ્રાપ્ત કરે છે. પિતાના કરતાં નીચેના પગથીયા પર રહેલાઓની જે નિન્દા કરે છે અને તેઓને ધિક્કારે છે તે, ઉપરના ગુણસ્થાનકરૂપ યોગના પગથીયાપર ચઢવાને શક્તિમાન થતો નથી, કેમકે ઉપરના ગુણસ્થાનકરૂપ યોગના પગથીયાપર ચઢેલો જ્યારે પહેલા ગુણસ્થાનક પગથીયાપર હોત અને તેને ઉપરના પગથીયાપર ચઢેલાઓ ધિક્કારત અને તેને સહાય આપવાનું બંધ કરતા, તો તે ચોથા વા પાંચમા ગુણસ્થાનક પગથીયાપર ચઢવાને કદી શક્તિમાન વાત નહિ, માટે પોતે જેવી રીતે યોગના ઉંચા પગથીયાપર ચઢવાનો લાભ લીધો છે, તેવી રીતે અન્યને પણ કરૂણા, શુક્રપ્રેમ અને ઉપકારદૃષ્ટિથી, લાભ આપવા પ્રયત્ન કરવો જોઈએ. સઘળી જૈન કોમ આ પ્રમાણે ગના પગથીયાને જાણુને, તે પ્રમાણે હાલ પણ પ્રવૃત્તિ કરે છે જેનો દુનિયામાં દેના જેવાં પરાક્રમ કરવાને માટે ભાગ્યશાળી બને, એમાં કંઈ પણ આશ્ચર્ય નથી. અજ્ઞતા, કદાગ્રહ અને સંકુચિત દ્રષ્ટિથી, જે જૈન યોગના જ્ઞાનને પોતે જાણી શકતા નથી અને પોતાના વિચારમાં સર્વ સ્વધર્મ માની લે છે, તેઓ શ્રી મહાવીર પ્રભુના શાસનનો ફેલાવો કરવા સમર્થ થતા નથી, તેમ ઉપરના ગુણસ્થાનકપ૨ ચઢવાના અધિકારી બની શકતા નથી. જે જૈને યેગને વિશાલ અર્થ અવબોધી શકતા નથી અને રૂહી પ્રમાણે વેગને અર્થે કરી સંકુચિત દ્રષ્ટિ ધારણ કરે છે, તેઓ જૈનાગના અનેકાંતવાદને જાણ વાના અધિકારી બની શકતા નથી. યોગના અનેક ભેદ છે, તેમાંથી કોઈ પોતાના અધિકાર પ્રમાણે અમુક ભેદ સાધતો હોય અને તે બીજાને પોતાના યોગભેદથી ભિન્ન દેખાતો હોય, તેથી–અમુક મનુષ્ય અમુકને–એમ કહે કે, તું ધર્મથી વિપરીત ક્રિયાને કરે છે, પણ વાસ્તવિક રીત્યા અવલોકતાં તેમ કહેવું વાસ્તવિક નથી, કેમકે મેરૂ પર્વત પાસે જવાને અને તેના પર ચઢવાને માટે ચો. ભૂ. ૨ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાક લોકો અશ્વોપર ચઢીને જતા હોય, કેટલાક હાથી ઉપર ચઢીને જતા હોય, કેટલાક આગગાડીમાં બેસીને જતા હોય, કેટલાક હવાઈ વિમાનમાં બેસીને જતા હોય, કેટલાક પગે ચાલીને જતા હોય, કેટલાક મનુષ્યના ખભા પર બેસીને જતા હોય, કેટલાંક નાનાં બાળકો હળવે હળવે ચાલીને જતાં હેય, કેટલાક રમત કરતા કરતા જતા હોય, તેમ કેટલાક મેરૂ પર્વતપર દક્ષિણ દિશાથી ચઢવા આવતા હોય, કેટલાક ઉત્તરદિશામાંથી ચઢવા આવતા હોય, કેટલાક પૂર્વદિશામાંથી આવીને ચઢતા હોય, કેટલાક પશ્ચિમદિશામાંથી આવીને ચઢતા હોય, કેટલાક વિદિશાઓમાંથી આવીને ચઢતા હોય, કેટલાક કમંડલુ ધારણ કરીને તે તરફ આવવા ગમન કરતા હોય, કેટલાક નગ્ન થઈને તે તરફ પ્રયાણ કરતા હોય, તથા કેટલીક સ્ત્રીઓ મેરૂપર્વત તરફ આવવા નીકળી હોય, કેટલાક પુરૂષ તે તરફ આવવા નીકન્યા હોય, કેટલાંક બાળકો પણ ત્યાં આવવા નીકળ્યાં હોય, તે પ્રમાણે ગમે તે દેશના અને ગમે તે જાતિના મનુષ્યો અને પશુ પંખીઓ પણ મેરૂ પર્વત તરફ આવવા નીકળ્યાં હોય, તેમાંથી કેટલાક સડકના રસ્તે થઈને મેરૂ પર્વત તરફ પ્રયાણ કરતા હોય, કેટલાક નદીનાળાંના રસ્તે થઈને આવવા નીકળ્યા હોય, કેટલાક રાજમાર્ગે ચાલીને મેરૂપર્વત પર ચઢવા ઈચ્છતા હોય, કેટલાક પગશેરીઓના માર્ગે થઈ મેરૂપર્વત તરફ ચઢવાનો પ્રયત્ન કરતા હોય, કેટલાક મેરૂ પર્વત તરફ આવતાં રસ્તામાં ઉઘી ઉથીને આવતા હોય, કેટલાક થાક ખાઇને આવતા હોય, તેમાં કેટલાક મેરૂપર્વતથી હાર ગાઉ દૂર હોય, કેટલાક સો ગાઉ દૂર હોય, કેટલાક પચ્ચીશ ગાઉ દૂર હોય, કેટલાક પાંચ ગાઉ દૂર હૈય, કેટલાક ઠેઠ પાસે આવી પહોંચ્યા હૈય, કેટલાક મેરૂપર્વત પર ચઢવાને એક વર્ષની વારવાળા હોય, કેટલાક છ મહીનામાં આવી પહોંચવાના હોય, કેટલાક ચાર માસમાં, કેટલાક મહીનામાં, કેટલાક દશ દીવસમાં, કેટલાક પાંચ દિવસમાં અને કેટલાક એક દીવસમાં મેરૂ પર્વત પર આવી પહોંચવાના હોય પણ, ઉપર્યુક્ત સર્વ મનુષ્યનું તથા પશુપંખીઓનું સાધ્યબિન્દુ તો મેરૂ પર્વત પર પહોંચવાનું છે, તે પ્રમાણે દેશ, કાળ, અધિકાર, અને આસન્ન, આદિ ભેદોથી ભેદવાળા ધર્મ મનુષ્યોનું પણ સાધ્યબિન્દુ પરમાત્મપદ પ્રાપ્ત કરવાનું હોય છે. મેરૂ પર્વતના દ્રષ્ટાંતની પેઠે પરમાત્મપદ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાઓ પણ, પરમાત્મપદરૂપ મેરૂ પર્વત પ્રતિ, દેશ, કાલ, ધર્મસામગ્રી; આત્મબળ, અધિકાર અને સ્વઘ્રષ્ટિથી પ્રયાણ કરે છે, જેમાં સમ્યકત્વ પ્રાપ્ત કરીને જે રેલગાડી અને હવાઈ વિમાનના જેવા ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકરૂપ યોગધર્મને અવલંબીને આગળ ચાલ્યા જ કરે છે, તે વહેલા પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. મેરૂ પર્વત પ્રતિ જવામાં દિશાભેદ, કાલભેદ અને માર્ગ જેમ મેરૂ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) પર્વતની પ્રાપ્તિનો આધ કરતો નથી, તેમ શાસ્ત્રોના આધારે વસ્તુતઃ વિચારી જોતાં કાલભેદ, અધિકારભેદ, દિશાભેદ, જાતિભેદ, દૃષ્ટિભેદ, ગુણસ્થાનકભેદ, રૂચિ, ચારિત્રક્રિયા, વયભેદ અને આસભેદ પણ, મનુષ્યોને પરમાત્મપદ પ્રાપ્તિમાં-બાધ કરી શકતો નથી; જોકે ભેદો કારણપરત્વે છે, પણ તે મેરૂ પર્વતની પ્રાપ્તિમાં બાધ કરનારા નથી, તે પ્રમાણે યોગની ધાર્મિક ક્રિયાઓમાં પણ ભેદો દેખાય, તોપણ તે પરમાત્મપદ પ્રાપ્તિમાં બાધ કરનારા નથી. યોગદૃષ્ટિસમુચ્ચયમાં આ બાબતની દિશા વર્ણવી છે. કાલ અને દેશનો ભેદ તો અને નષ્ટ થયાવિના રહેતો નથી. જે મનુષ્યો સકલકર્મનો ક્ષય થાઓ અને પરમાત્મપદ પ્રાપ્ત થાઓ, આવી ભાવનાથી તપશ્ચર્યા આદિ કરે છે, તેઓને સકામ નિર્જરાની પ્રાપ્તિ થાય છે; આવી ભાવનાથી મિથ્યાત્વ ગુણસ્થાનકમાં રહેલા જીવો પણ સકામ નિર્જરા કરે છે, એમ જૈન શાસ્ત્રોમાં દર્શાવ્યું છે, તે ઉપરથી સિદ્ધ થાય છે કે, જે જ્ઞાનાવરણીયાદિ અષ્ટકમ (સંચિતાદિકર્મ)–નો ક્ષય કરવા માટે તપ જપ કરે છે; તેવા મિથ્યાત્વી જીવો પણ ઉપરના ગુણસ્થાનકપર ચઢવાને માટે અધિકારી બને છે, અર્થાત્ મોક્ષમાર્ગના અંશ તરીકે પ્રથમ ગુણસ્થાનકના જીવો પણ વ્રત, તપાદિથી, યોગમાર્ગની આરાધના કરે છે, તેથી મિથ્યાત્વી જીવોને પણ ઉપરના ગુણસ્થાનકપર ચઢાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. સર્વ જીવોપર મૈત્રી ભાવના ધારણ કરવી, સર્વ જીવોના ગુણ સંબન્ધી પ્રમોદભાવના ધારણ કરવી, મધ્યસ્થભાવના ધારણ કરવી અને કરૂણાભાવના ભાવવી, એ આપણા યોગમાર્ગના અધિકારીઓનું કર્તવ્ય છે. લોકોના ભિન્ન ભિન્ન મત દેખીને તેઓનાપર ગુસ્સે ન થતાં મતસહિષ્ણુતા ગુણ પ્રાપ્ત કરવાથી, ચેગના માર્ગમાં સ્થિર રહી શકાય છે, માટે સત્ય ચોગમાર્ગની પ્રરૂપણ કરવી અને દયાભાવથી અસત્ય માર્ગોને પરિહાર કરવા ઉપદેશ દેવો. મન-વાણી અને કાયાના અશુભ વ્યાપારોનો ત્યાગ કરીને મન-વાણી અને કાયાથકી સુવ્યાપારોને અભ્યાસ કરનાર યોગધર્મમાં પ્રવેશ કરી શકે છે. યોગનો અભ્યાસ કરવાની ઈચ્છાવાળાઓએ, દારૂ, માંસ, ગાંજો, ધતુરો, કોકીન વગેરે વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ. સાત્વિક આહાર કરવાથી અને રજો ગુણ અને તમોગુણ આહારનો ત્યાગ કરવાથી, યોગની સાધના સારી રીતે થઈ શકે છે. સાત્વિક આહારથી ઉત્તમ બુદ્ધિ રહે છે. “જેવો આહાર તેવો ઓડકાર” એ કહેણમાં ઘણો ભાવાર્થ સમા છે, યોગ્ય આહાર અને યોગ્ય વિહારથી યોગની સિદ્ધિ થાય છે. માનસિક બળ પ્રાપ્ત કરીને આત્માની જ્ઞાનાદિ શક્તિયોનો પ્રકાશ કરો અને રાગાદિ દુર્ગુણોને નાશ કરવા પ્રયત્ન કરવો, એજ ગજ્ઞાનનું કાર્ય છે. રસગુણોની જે જે ઉપાયોવડે પ્રાપ્તિ કરવી તે યોગ કહેવાય છે. કર્મનો ક્ષય કરવાને સમાન કોઈ સાધન નથી. જગમાં ગંગાન For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) દીની પેઠે આન્તરિક માલનો પરિહાર કરનાર યોગ છે. જગતમાં અનેક પ્રકારના ચમત્કાર ભૂતકાળમાં જેના વડે પ્રગટહ્યા છે, વર્તમાનમાં પ્રગટે છે, અને ભવિષ્યમાં અનેક ચમત્કારો થશે; તે સર્વનું મૂળ ગ છે. કલ્પવૃક્ષ જેમ ઈચ્છિત વસ્તુઓને આપે છે, તેમ યોગના આરાધનથી પણ ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. પૃથ્વીમાંથી જેમ અનેક પ્રકારની વનસ્પતિયો ઉગી નીકળે છે, તેમ યોગવિદ્યાના આરાધનથી પણ અનેક ગુણ પ્રગટી શકે છે. સાગર પોતાની ગંભીરતાથી જેમ શોભી રહ્યો છે, તેમ યુગવિઘાની પ્રાપ્તિથી ગંભીરતા નામનો ગુણ સંપ્રાપ્ત થાય છે. સમુદ્રમાં જેમ અનેક પ્રકારનાં રત ભર્યા છે, તેમ યોગવિદ્યામાં પણ અનેક પ્રકારની લબ્ધિ રહી છે. સાયન્સ વિદ્યાના શોધકો મનની એકાગ્રતા અને જે તો શોધી કાઢવાના છે, તે તને યોગવડે શોધ થઈ ચુક્યો છે. રોગના અંશભૂત મનની એકાગ્રતાથી પ્રખ્યાત અમેરિકાને શોધક મી. એડીસને અડતાલીસ કલાકમાં શેનોગ્રાફની શોધ કરી તે સર્વે વિદ્વાનો જાણે છે, તે પ્રમાણે આત્મામાં મનની એકાગ્રતા કરીને આત્માની શોધ ચલાવનારા છેગીઓ, કલાકોના કલાકો પર્યત સ્થિર રહીને, આત્માની અનેક શક્તિને પ્રગટાવી શકે, તેમાં કાંઈ પણ આશ્ચર્ય જણાતું નથી. જૈનધર્મનાં પિસ્તાલીશ આગમને સાર પણ એ છે કે, સમ્યકત્વ જ્ઞાનપૂર્વક આત્માની સર્વ શક્તિોને પ્રગટાવવા પ્રયન કરો. મોહનીય વગેરે કમેનો નાશ કરવો અને આત્માની શુદ્ધિ કરીને આત્માને પરમાત્મા બનાવો. રાત્રયીરૂપ યોગનું આરાધન કરીને પૂર્વ અનંત જીવો મુક્ત થયા, થાય છે અને ભવિષ્યમાં થશે. યોગની સાધના કરવાથી મનુષ્ય અને દેવલોકની પ્રાપ્તિ થાય છે અને ઉત્તમમાં ઉત્તમ જે મુક્તિ છે, તેની પણ પ્રાપ્તિ થાય છે. આત્માના શુભ અધ્યવસાય ઉત્પન્ન કરાવનાર યોગ છે. હાલના કાલમાં ઉપશમભાવ અને ક્ષયોપશમભાવની સમાધિને ભેગીઓ પ્રાપ્ત કરે છે. કેટલાક કહે છે કે, સમાધિમાં ઉઘની પેઠે પડ્યા રહેવું પડે છે, માટે તેવી સમાધિ કરવાની કંઈ જરૂર નથી; આમ કહેનારાઓએ યોગશાસ્ત્રાદિ ગ્રન્થોને પૂર્ણ વાંચ્યા નથી, તેમજ પોતે સમાધિનો અનુભવ કર્યો નથી, એમ કાવિના ચાલતું નથી; કેમકે સમાધિમાં કંઈ ઉંઘવાનું નથી. ક્ષયપશમ અને ઉપશમભાવની સમાધિની પ્રાપ્તિનું કારણ ધ્યાન છે. આત્માના સ્વરૂપનું ધ્યાન ધરતાં ધરતાં ઉપશમાદિભાવની સમાધિ પ્રાપ્ત થાય છે અને તે વખતે આત્માના સહજસુખનો અનુભવ થાય છે, તે વખતે મનની ચંચળ દશા શાન્ત થએલી માલુમ પડે છે, અર્થાત બાહ્ય દુનિયાનું ભાન રહેતું નથી અને આત્માના ઉપગનું તે વખતે વિશેષ પ્રકારે અસ્તિત્વ રહે છે; એમ જૈન ચાગના અનુભવીઓ પોકારીને કહે છે, શ્રીમદ્ આનન્દઘનજી અને શ્રીમદ્ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩ ) ચિદાનંદજીકત એગપદોમાં સમાધિદશાનું વર્ણન આવે છે, તેમાં આ માને શુદ્ધોપયોગ અને મનના વિકલ્પસંક૯પનો નાશ થયો હેય એવા ઉલ્લેખો સમાધિસમયના મળી આવે છે. આ કાલમાં અપ્રમત્ત ગુણસ્થાનક સુધીની ઉપશમાદિ ભાવની સમાધિની અસ્તિતા છે, માટે ચેગના જિજ્ઞાસુઓએ સુગુરૂનું અવલંબન કરીને યોગવિદ્યાનો અભ્યાસ શરૂ કરો. ગવિદ્યાનો અભ્યાસ શરૂ કર્યો એટલે તુર્ત ચગીની દશા પ્રાપ્ત થઈ શકતી નથી, પણ ગવિદ્યાની બાર વર્ષે પર્યત આરાધના કરવાથી રોગવિઘાને ખરે અનુભવ જાગ્રત થાય છે. ચોગસાધનામાં ધર્મ ધારણ કરવાની ઘણું જરૂર છે. રાયણનું વૃક્ષ જેમ લાંબાકાળે ફળ આપે છે, તેમ ગની આરાધનાનો ખરો અનુભવ તો બાર વર્ષ પશ્ચાતું મળે છે. ગની સાધનાનું ફળ અવશ્ય પ્રાપ્ત થવાનું અને તે ફળ આત્માની ઉચ્ચ દશા છે, એમ મનમાં વિચાર કરીને યોગસાધનમાં પ્રવેશ કરવો. જે મનુષ્યો અને ચમત્કારો બતાવવાને માટે અને પોતાની બાહ્યકામનાઓ પૂર્ણ કરવાને માટે, રોગની આરાધના કરે છે, તેઓ વેગમાર્ગની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશ કરી શકતા નથી. યેગથી ચમત્કારો પ્રાપ્ત થાય છે, પણ યોગીએ બાહ્યકામનાનો ત્યાગ કરીને નિષ્કામ બુદ્ધિથી યોગની સાધના કરવી જોઈએ. મદારીની પેઠે યોગથી કોઈ સામાન્ય ચમત્કાર પ્રાપ્ત કરીને, લોકોમાં જે જ્યાં ત્યાં ખેલ કરી બતાવે છે, તે મનુષ્ય, યોગની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશ કરી શકતો નથી. યોગીઓએ યોગવિદ્યાથી ચમત્કાર પ્રાપ્ત કરીને પણ યોગવિદ્યામાં આગળ પ્રવેશ કરવાને માટે, અજાણ્યા મનુષ્યની પેઠે ગંભીર મન રાખીને વર્તવું જોઈએ. યોગીએ, લોક પિતાને માને વા ન માને તેની ઇચ્છાનો ત્યાગ કરવો જોઈએ. ખરા યોગીઓ પોતાના સહવાસમાં રહેનારને પણ પોતાનામાં અમુક શક્તિ (ચમત્કાર) પ્રગટી છે, તેની ખબર પડવા દેતા નથી અને કદાપિ લોકોને પોતાના ચમત્કારની ખબર પડે છે અને કોઈ વખત અમુક શક્તિ શેરવવી પડે છે તો, પશ્ચાત્ જનસમૂહથી ઉપાધિ ન થાય એવી રીતે પ્રવૃત્તિ આચરે છે અને યોગશાસ્ત્રોમાં કહેલી શક્તિનું આરાધન કરે છે. ગસમાધિ સેવનારાઓ, યોગાભ્યાસી જનોને તેના અધિકાર પ્રમાણે કુંચીઓ બતાવે છે. પાત્રતા વિના કંઈ મળતું નથી–પાત્રવિના મળેલી વસ્તુ રહેતી નથી. દેખાદેખીથી યોગની સાધના કરનારાઓને ઘણું ખમવું પડે છે અને કોઈ વખત દુઃખના પાત્ર બનવું પડે છે, માટે યોગવિદ્યાના અનુભવીઓને ગુરૂ કરીને તેની આજ્ઞા પ્રમાણે યોગમાર્ગની ક્રિયાઓને સેવવી જોઈએ “દેખાદેખી સાથે જોગ, પડે પિંડ કે વાધે રોગ” આ કહેવતને લક્ષ્યમાં લઈ ગુરૂગામપૂર્વક યોગવિદ્યામાં પ્રવેશ કરે એવી ગાભ્યાસીઓને સૂચના આપવામાં For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) આવે છે. ગૃહસ્થોને ગૃહસ્થોના અધિકાર પ્રમાણે યોગમાર્ગમાં પ્રવેશ કરાવો અને સાધુઓને તેમની યોગ્યતા પ્રમાણે યોગાભ્યાસ કરાવવી જોઈએ. જેઓ પાત્ર વા અપાત્ર જોયાવિના ગની વિદ્યાની ઉત્તમ ઉંચીઓને આપે છે, તેઓ પશ્ચાત્તાપ પામે છે. એક ભવમાં હાલના કાલમાં પરિપૂર્ણ રોગની આરાધના થઈ શક્તી નથી, માટે હળવે હળવે યોગની સાધના કરવી જોઈએ. યોગશાસ્ત્રોને અભ્યાસ કરીને યોગની આરાધના કરવાથી, કદી પાછા પડવાનું થતું નથી. જેનાગમોમાં અનેક પ્રકારના યોગનું વર્ણન વાંચવામાં આવે છે. યોગનો અભ્યાસ કરીને જેઓ જૈન શાસ્ત્રો વાંચે છે, તેના હૃદયમાં જ્યાં ત્યાં યોગનું સ્વરૂપ જોવામાં આવે છે. હાલ મને પૂવના કરતાં છ આવકનું અત્યંત યોગગભત સ્વરૂપ અનુભવાય છે અને છ આવકની અત્યંત ઉત્તમતા ભાસે છે, તેની રચના યોગના આધારે ઉદ્દશપૂર્વક ગણધરમહારાજાએ કરેલી છે, એમ લાગે છે. રોગવિદ્યામાં કુશલતા મેળવ્યા બાદ યોગની દ્રષ્ટિ ખલે છે અને તે દૃષ્ટિથી જ આવશ્યક સૂત્રાને જે દેખ છે તે, તેની ઉત્તમતાનો ઘણો ખ્યાલ કરી શકે છે. સમ્યકત્વ દૃષ્ટિને ઉત્પન્ન કરનાર-જૈન શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલી યોગવિદ્યા છે. ચાગજ્ઞાનીઓ, સૂત્રોમાં ગુપ્તપણે રહેલી વિદ્યાને સારી પૈઠ અનુભવી શકે છે. સૂત્રોમાં ભિન્ન ભિન્ન દૃષ્ટિથી દેખનારન, ભિન્ન ભિન્ન પ્રકારનું જ્ઞાન મળે છે, અર્થાત્ અધ્યાત્મ જ્ઞાનિયોને તે સૂત્રમાંથી અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, વ્યવહારક્રિયાઓને શોધનારાઓ, તેજ રસૂત્રોમાંથી ક્રિયાઓને શોધી શકે છે, તેમજ સાયન્સના વિદ્વાનો સૂત્રોમાંથી પદાર્થવિજ્ઞાન મેળવી શકે છે. જેમાં ગ, અધ્યાત્મ, પદાવવિજ્ઞાન, આદ તત્ત્વોને સારી પેઠે જાણે શકે છે, તેની દ્રુષ્ટિ વિશાલ થવાથી, તેઓ આત્મતત્ત્વની પ્રાપ્તના અનેક રોગોને અપેક્ષાઓ જાણે છે, બધે છે અને સ્વાધિકાર પ્રમાણે આદરે છે અને અન્યોને આદરાવ છે. ખરેખર યોગવિદ્યાનું સંપૂર્ણ વર્ણન કોઈનાથી કરી શકાતું નથી, શ્રી કેવલી ભગવાન પણ કરાડો વર્ષ પર્યત યોગના અસંખ્ય ભદાનું વર્ણન કરે તેપણ, પૂણપણે ત્યાગનું સ્વરૂપ કળી શકાય નહિ; તે મારા જેવાથી તા રોગનું અમુક અપેક્ષાએ સામાન્યરીત્યા જ વર્ણન થઈ શકે. યોગનાં અનેક પુસ્તક છે, પણ વાચકો જેવી જેવી દૃષ્ટિથી તે પુસ્તકો વાંચે છે, તેને તે પ્રમાણે હૃદયમાં પરિણમે છે. ચન્દ્રનો શીતલ સ્વભાવ છતાં ભિન્ન ભિન્ન આશયથી દેખનારાઓ પૈકી કોઈને ઉષ્ણ લાગે છે, કોઈને દંડ લાગે છે, કોઈને પીડાકારી લાગે છે, કોઈને આહાકારી બને છે અને કોઈને તેમાં For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૫ ) પ્રિય કે અપ્રિય કંઈ જણાતું નથી; તેમ આ ચાગદીપક પુસ્તક વાંચનારને પણ, પોતાની દૃષ્ટિ પ્રમાણેજ ફલ પ્રાપ્ત થઈ શકે, તેમાં કંઈ આશ્ચર્ય નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir કોઈ પણ વસ્તુનું વિવેચન કરતાં છદ્મસ્થને ભૂલ આવવાનો સંભવ છે, કેમકે સર્વગુણી તો વીતરાગ છે. છદ્મસ્થમાં વીતરાગના જેવા ગુણો ક્યાંથી હોય ? છદ્મસ્થ જીવો વીતરાગ પ્રભુની વાણીના અનુસારે જૈન શાસનની ઉન્નતિને માટે, તેમજ સ્વપરના કલ્યાણ માટે ધંધો બનાવે છે, તેમાં પોતાના કરતાં વિશેષ જ્ઞાનવાળાને તેમાં શાસ્ત્રથી કંઈ ઉલટું લખેલું માલુમ પડે, વા કોઈ ઠેકાણે સુધારવાનું માલુમ પડે, એમ બની શકે છે, તો તે પ્રમાણે આ યોગદીપક ગ્રંથમાં ભૂલચૂક થઈ હોય તો, વિદ્રાનો સુધારશે અને શુભ અધ્યવસાયથી બનાવેલા આ પુસ્તકમાંથી હંસચંચુની પેડ઼ે સારભાગ ગ્રહણ્ કરશે, એવી આશા રાખવામાં આવે છે. પયમાંથી પણ પુરા કાઢવા જેવો દુર્જનોનો સ્વભાવ હોય છે, તેની પરવા કદી સત્પુરૂષો રાખતા નથી; સૂર્ય ઉગતાં કાગડાઓ કાકા કરે છે અને મનુષ્યો સૂર્યને દેખી ખુશ થાય છે, તે રીતે કોઈ પણ બાબતમાં સર્વ મનુષ્યનો એક અભિપ્રાય મળતો નથી, તેથી મહાત્માઓ પોતાનું કાર્ય કરવાથી કદી પાછા હડતા નથી; તે ન્યાયે ઉચ્ચ આશયથી અને જગતના કલ્યાણ માટે બનાવેલો આ યોગદીપક ગ્રંથ સર્વ મનુષ્યના આત્માઓને પૂર્ણ શાંતિ આપનારો થાઓ. પોષ વદી ર–શન. સંવત્ ૧૯૬૮--દમણ. આ ગ્રંથ છપાવવામાં મદત કરનાર સુરત નિવાસી પ્રખ્યાત ઝવેરી દાનવીર શેઠ ધર્મચંદ્ર ઉયચંદના સુપુત્ર શેઠ લલ્લુભાઇ ધર્મચંદ્ર છે, જેઓ સ્વભાવે શાંત, જૈનધર્મના અભિમાની, તથા ગંભીર અને મળતાવડા સ્વભાવના છે. ચિદ્યાનન્દ સ્વરોદયનો કેટલોક ભાગ તેમને ડુમસમાં વંચાવ્યા હતો, તેથી તેમને યેાગના ઉપર રિચ થઈ હતી, જેથી આ ગ્રંથ છપાવીને જગમાં જૈનશાસનની ઉન્નતિ કરવાનું અને દુનિયાના જીવોને ધર્મ પ્રાપ્ત કરાવવાનું કાર્ય હાથમાં લેવા તેમણે આ ગ્રન્થને સહાય આપી, ઘણો લાભ સંપાદન કર્યા છે. આ ગ્રંથનાં પુકો સુધારવામાં છદ્મસ્થ દૃષ્ટિથી શ્લોકોમાં તથા વિવેચનમાં જે કંઈ ભૂલો રહી ગઇ છે, તેનું શુદ્ધિ અશુદ્ધિ પત્રક બનાવ્યું છે; બીજી આવૃત્તિમાં જે કંઈ ભૂલો જણાશે તેનો સુધારો કરવામાં આવશે. આ ગ્રન્થનું વાંચન કરીને ભવ્ય જીવો પરમસુખ પ્રાપ્ત કરો, એમ ઈચ્છીને, આ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ. હી. मुनि बुद्धिसागर. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्रीमद् बुद्धिसागरकृत श्रीयोगदीपक मूलग्रन्थः । Acharya Shri Kailassagarsuri Gyanmandir " नमः श्रीवर्द्धमानाय, सर्वदोषप्रणाशिने । केवलज्ञानसूर्याय, लोकपूज्याय तायिने ॥ १ ॥ सद्गुरुं पूज्यमानम्य, स्वाभाविकसुखोदधिम् । सर्वकर्मनिवृत्त्यर्थं करोमि योगदीपकम् ॥ २ ॥ कोऽहमात्मा चिदालक्ष्यो, भिन्नः पुद्गलभावतः । रत्नत्रयीस्वरूपेण, सत्तातोऽस्मि स्वभावतः ॥ ३ ॥ अस्म्यहं प्रत्ययज्ञाता, जीवो भिन्नोऽस्ति देहतः । इन्द्रियाण्यपि नैवात्मा तथैवं मनसोऽपि वै ॥ ४ ॥ नास्ति वाणी तथैवात्मा, रक्तं नास्ति जडत्वतः । प्रत्यक्षादिप्रमाणेन, सिद्ध आत्मा हि शाश्वतः ॥ ५ ॥ आत्माऽसङ्खयप्रदेशैश्च, देहव्यापी चतुर्गतौ । केवलज्ञानभावेन, सर्वव्यापक इष्यते ॥ ६ ॥ व्याप्यव्यापकभावत्वं, सापेक्षातः स्फुटं मतम् । नित्यानित्यप्रवादानां, समासो जैनदर्शने ॥ ७ ॥ एकानेको नयेनात्मा, वाच्यावाच्यस्तथैवच । कर्त्ताऽकर्त्ता च हर्त्ता वै, सोऽपेक्षातः प्रभासते ॥ ८ ॥ सर्वस्मिन् सर्वतोभिन्नो, ज्ञानेन व्यक्तितः स्वयम् । नयैज्ञतं स्वरूपं मे, तथैव सप्तभङ्गतः ॥ ९ ॥ कुतः प्रियपदार्थेषु, ममत्वं क्रियते मया । बाह्यभावात् प्रभिन्नोऽस्मि, तत्र रागो न युज्यते ॥ १० ॥ कुतोऽप्रियपदार्थेषु, द्वेषत्वं क्रियते मया । प्रियाप्रियत्वं मनसः कल्पितं नास्ति ब्रह्मणः ॥ ११ ॥ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १७ ) मीयन्ते सर्वतोभावा, अनेन ब्रह्मचक्षुषा। आत्मेति कथ्यते तेन, सम्यगव्युत्पत्तियोगतः ॥ १२ ॥ विज्ञानमात्मनो धर्मः, स्वान्यभावप्रकाशकम् । आत्मनो ज्ञानपर्याये, लोकाऽलोकं विलीयते ॥ १३ ॥ आत्मनः सर्वद्रव्येषु, श्रेष्ठता भाविताशुभा। सहजानन्दभावेन, चारित्रमद्भुतं स्फुटम् ॥ १४ ॥ समितिगुप्तियोगेन, शुद्धधर्मसमुद्भवः । सुखदुःखप्रसङ्गेषु, समश्चारित्रवान्स्मृतः ॥ १५ ॥ समो हर्पविषादेषु, समो मानापमानयोः । स्तुतिनिन्दादिभावेषु, समश्चारित्रयोगिराट् ॥ १६ ॥ ज्ञानगर्भितवैराग्य-मुत्तमं प्राप्य योगिराट् । अक्षरं निर्मलं शुद्धं, परमात्मपदं भजेत् ॥ १७ ॥ ममत्वं ज्ञानिनः किं स्याद्, हेयादेयविवेकतः । ममत्वोपाधिनिर्मुक्त, आत्मा मुक्तः प्रकीर्तितः ॥ १८ ॥ मूर्छा परिग्रहः ख्यात, उक्तं सूत्रेषु सूरिभिः । सूत्रसम्मतयोगेन, आत्मा सद्धर्ममाप्नुयात् ॥ १९ ॥ बाह्यकार्याणि कुर्वन् सन् , मोहचेष्टां परित्यजन् । भावचारित्रयोगेन, मुच्यते सर्वकर्मतः ॥ २० ॥ संत्यक्तसर्वसंकल्पो, निर्विकल्पसमाधिताम् । संप्राप्य तात्त्विकानन्द-मनुते संयतः स्वयम् ॥ २१ ॥ मनःस्थैर्य समासाद्य, दत्तलक्ष्योपयोगकः । भवे मुक्तौ समत्वाच्च, स्वादते समतामृतम् ॥ २२ ॥ साम्यामृतप्रसादेन, जीवन्मुक्तोऽभिधीयते । सम्यग्दृष्टिगुणस्थाने, सापेक्षातो घटेत सः ॥ २३ ॥ शुक्लेन परिणामेन, साम्यानन्दो विवर्द्धते । ध्याता सम्यग् विजानाति, ध्यानं हि ज्ञानयोगतः॥२४॥ मनश्चञ्चलतां प्राप्य, यत्रतत्र परिभ्रमत् । यो. म्. 3 For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१८) स्थिरतां लभते नैव, आत्मनो ध्यानमन्तरा ॥ २५ ॥ चित्ते वशीकृते सर्व विजानीयादशीकृतम् । वशीकरणाय चित्तस्य, सर्वोपायाः प्रजल्पिताः ॥ २६ ॥ ज्ञानदर्शनचारित्र, वीर्यानन्दनिकेतनः। आत्मारामः सदा ध्येयः, सर्वशक्तिमयः सदा ॥ २७ ॥ स्वप्नवद् बाह्यभावेषु, ममत्वं नैव युज्यते। तथैव द्वेष्यता तत्र, ज्ञानिनो नैव युज्यते ॥ २८ ॥ नैव स्त्रीशत्रुभोज्यादि, पदार्था मोहहेतुकाः । मोहबुद्ध्या स्वयं तत्र, द्विषन् रज्यन् विमुह्यति ॥ २९ ॥ . रागस्य हेतवो ये ये, भजन्ते द्वेषहेतुताम् । सानुकूलप्रतिकूल,-मनोवृत्तिप्रसङ्गतः ॥३०॥ रागरूपा मनोवृत्ति, द्वेषरूपा तथैव च । रागद्वेषविनिर्मुक्तं, मनो मोक्षस्य कारणम् ॥ ३१ ॥ अज्ञानेन स्वयं जीवो, बाह्यभावेषु रज्यति । ज्ञानात्मा तु विवेकेन, जडेषु नैव रज्यति ॥ ३२॥ अहिंसायाः प्रतिष्ठायां, वैरत्याग इति श्रुतिः। साम्यभावप्रतिष्ठायां, प्रत्ययस्तस्य जायते ॥ ३३ ॥ साम्यात्मा नैव बध्नाति, कर्माणि किन्तु छेदकृत् । साम्यात्मा पूर्णयोगी स्याद्, योगशास्त्रेषु सम्मतम् ॥३४॥ शुद्धानन्दस्य भोक्ता स्या-त्समात्मा भगवगिरा। समत्वं सर्वभावेषु, जीवाजीवेषु सम्मतम् ।। ३५ ॥ समत्वमात्मनो धर्मो, रागरोषविवर्जनात् । समुल्लसति जीवेषु, तत्त्वसम्मुखदृष्टिषु ॥ ३६ ॥ घोरकर्माणि कुर्वाणा, जना यान्ति परां गतिम् । साम्यभावप्रतापेन, तस्मात्तं प्राप्तुमुत्सहे ॥ ३७ ॥ साम्यादात्मस्थिरीभावो, वीर्योल्लासः प्रवर्धते । क्षपकश्रेणिमारुह्य, भव्यो याति शिवंगृहम् ॥ ३८ ॥ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org , ( १८ ) साम्यमेव हि चारित्रं, सर्वदा सम्मतं स्फुटम् । फलं ज्ञानस्य साम्यं वै, सूत्रेषु तत्प्रकीर्तितम् ॥ ३९ ॥ आत्मज्ञानं विना नास्ति, समत्वं क्वापि विद्धि तत् । आत्मज्ञानाय भव्यैश्च, यतितव्यं पुनः पुनः ॥ ४० ॥ आत्मज्ञानेन भव्यात्मा, निर्मलध्यानमनुते । आत्मज्ञानफलं ध्यानं, ध्यानञ्च साम्यमेव हि ॥ ४१ ॥ ध्यानं क्रियास्वरूपञ्च, साम्यं क्रियास्वरूपकम् । तयोः किञ्चिद्विशेषोऽस्ति भासते सत्वनुभवे ॥ ४२ ॥ प्राधान्यं शुद्धवीर्यस्य, ध्याने भवति निश्चलम् । शुद्धवीर्यं क्रियारूपं, क्षयोपशमभावतः ॥ ४३ ॥ क्षयोपशमवीर्यात्मा, क्रियैव ध्यानमात्मनः । आत्मधर्मस्थिभावे, ध्यानं हि ज्ञानसङ्गकृत् ॥ ४४ ॥ अतो ज्ञानक्रियाभ्याञ्च, मुक्तिः सूत्रे प्रदर्शिता । एकान्ततोहि मिथ्यात्व मेकान्तवाददर्शिनाम् ॥ ४५ ॥ सप्तभंगीनयोपेतं सम्यकस्याद्वाददर्शनम् । आत्मज्ञानाय विज्ञेयं, भव्यजिज्ञासुभिः शुभम् ॥ ४६ ॥ आत्मधर्म समालम्ब्य यतितव्यं मुमुक्षुभिः । आत्मा हि ज्ञापनीयश्च भव्यानां शर्महेतवे ॥ ४७ ॥ आत्मज्ञानोपदेशेन, भव्यानामुपकारकाः । तीर्थकृत्त्वं समासाद्य, यान्ति मुक्तिगृहं शुभम् ॥ ४८ ॥ सर्वपरोपकारेषु, देशनाया उपक्रिया । प्राप्नोति श्रेष्ठतां सत्यां, सतामेतादृशी स्थितिः ॥ ४९ ॥ द्रव्यपरोपकारेण, साध्या भावोपकारता । निष्कामवृत्तितो भव्यैः साध्यं लक्ष्यं सुखास्पदम् ॥ ५० ॥ दत्तलक्ष्योपयोगेन, वर्त्तितव्यं मुमुक्षुणा । " 2 , Acharya Shri Kailassagarsuri Gyanmandir आविर्भावः सुखाब्धेस्तु, जीवः परात्मतां व्रजेत् ॥ ५१ ॥ यादृक् सिद्धस्वरूपं मे, तादृग् भेदस्तु कर्मणः । For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3 (20) कर्मभेदविनाशाच्च, सोऽहं भव्यशिरोमणिः ॥ ५२ ॥ " अहो जीवः परात्माऽहं सत्तातः सम्प्रति स्मृतः । उत्थितो व्यक्तिसिद्ध्यर्थ, साधयिष्ये परात्मताम् ॥ ५३ ॥ आत्मसामर्थ्यतः शीघ्रं मया किं किं न साध्यते । सर्वकार्याणि सिद्ध्यन्ति, यलेनातः समुत्सहे ॥ ५४ ॥ लक्ष्यसाधकबुद्ध्या वै, परात्मानं स्मराम्यहम् । स्वप्नवद् बाह्यभावेषु, दृष्टिर्देया न कुत्रचित् ॥ ५५ ॥ अविच्छिन्ना विधातव्या, नवधा भक्तिरात्मनः । आत्मभक्तिप्रतापेन, जीवा यान्ति परं पदम् ॥ ५६ ॥ आत्मवत्सर्वजीत्रेषु, दृष्टिः स्वोन्नतिकारिका । भावशान्तिप्रकाशार्थं, देया भक्तिपरायणैः ॥ ५७ ॥ लक्ष्यीकृत्य निजात्मानं, धर्म्मकार्ये प्रवर्त्तनात् । आर्तध्यानादिरहितो, भक्तियोगी शिवं व्रजेत् ॥ ५८ ॥ स्वात्मा परात्मरूपश्च दृश्यते भक्तितः स्वयम् । करोति दर्शनं जीवः, स्वस्येति प्रत्ययो ध्रुवम् ॥ ५९ ॥ स्वामिसेवकभावेन, भक्तिराद्या प्रदर्शिता । पक्कज्ञानदशायांतु, स्वामिसेवकवर्जिता ॥ ६० ॥ तत्त्वमस्यादिरूपेण, सार्वकालिकप्रत्ययाम् । Acharya Shri Kailassagarsuri Gyanmandir " परां भक्तिं समासाद्य, भक्तियोगी शिवं व्रजेत् ॥ ६१ ॥ भक्तियोगी क्रियायोगी, ज्ञानयोगी तथैवच । साम्ययोगी ध्रुवां सिद्धिं प्राप्नुयान्नात्र संशयः ॥ ६२ ॥ असङ्ख्ययोगयुक्त्त्यावै, मुक्तिः स्यान्नात्र संशयः । तत्राऽपि ज्ञानसम्यक्त्व, चारित्राणि विशेषतः ॥ ६३ ॥ स्याद्वादमुद्रया सर्वे, पदार्थाः सन्ति वस्तुतः | श्रद्धा हि तादृशी सम्यक्, दर्शनं व्यवहारतः ॥ ६४ ॥ क्षयउपशमो मिश्री, दर्शनमोहकर्मणः । चतुर्णां च कषायाणां तथानन्तानुवन्धिनाम् ॥ ६५ ॥ " For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २१ ) 2 निश्चयं दर्शनं तत्तु ज्ञानं सम्यक् प्रभासकम् । द्रव्यतो भावतो विद्धि चारित्रं जैनदर्शने ॥ ६६ ॥ देशतः सर्वतो विरति श्चारित्रं तत्तु द्रव्यतः । स्थैर्य शुद्धात्मरूपेय, चारित्रं तच्च भावतः ॥ ६७ ॥ भावचारित्रकार्येहि, द्रव्यचारित्रकारणम् । कार्यकारणभावस्य, व्यवस्था सम्प्रवर्त्तते ॥ ६८ ॥ आत्मसद्धर्मलाभार्थी, सेव्यः सद्गुरुयोगिराट् । सप्तनयैर्विजानीहि, चारित्रं क्रमशुद्धिमत् ॥ ६९ ॥ स्थूलसूक्ष्मविभेदेन क्रिया चारित्रिणो द्विधा । शरीरादिकृता स्थूला, सूक्ष्मात्वध्यवसायतः ॥ ७० ॥ धर्मसूक्ष्मक्रियायोगात्, प्रसन्नचन्द्रवन्मुनिः । दृढप्रहारिवच्छीघं, कर्माष्टकं विनाशयेत् ॥ ७१ ॥ सूक्ष्मकर्मविनाशाय, सूक्ष्मधर्मक्रियावरा । वृषभमातृवज्ज्ञेया, कपिलपैरिव प्रभोः ॥ ७२ ॥ सापि ज्ञानं विना नास्ति, मनः स्थैर्य विना तथा । अतो ध्यानं क्रियारूपं, सूक्ष्मं ध्येयं विचक्षणः ॥ ७३ ॥ सर्वतत्त्वानि बोध्यान, निक्षेपैर्नयकैस्तथा । ग्राह्यग्राह्यविवेकेन, धर्मशास्त्रविशारदैः ॥ ७४ ॥ सुखमात्मनि विज्ञेयं, जडेषु नास्ति किञ्चन । मृगतृष्णेव वाह्येषु, कुतो मिथ्या प्रधावसि ॥ ७५ ॥ वाह्यवृत्तिं परित्यज्य, आत्मा ध्येयो विवेकतः । नाभिहृद्भालरन्ध्रेषु, स्थानेषु ध्येयधारणा ॥ ७६ ॥ षट्चकं द्रव्यभावाभ्यां साध्यं चित्तसमाधये " ब्रह्मरन्ध्रे स्थितिं कृत्वा, आत्मा ध्येयः सनातनः ॥ ७७॥ व्यवहारनयेनोक्तः, समाधिस्तत्र जायते । शुद्धं परात्मनो ज्योति, र्भासते नात्र संशयः ॥ ७८ ॥ अनेकभव संस्कारात्, समाधिर्व्यवहारतः । For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२२) निश्चयात्किञ्चिदंशेन, साध्यते ज्ञानयोगिभिः॥ ७९ ॥ उत्तमो राजयोगश्च, हठः प्रोक्तः कनिष्ठकः। साध्यसाधनयोगेन, अपेक्षातो हठः स्मृतः ॥ ८ ॥ पापमुक्तक्रियायुक्तो, हठः साध्यो विचक्षणैः । अगीतार्था विमुह्यन्ति, एकान्तपक्षधारकाः ॥ ८१ ॥ जैनागमपरीपाठात् , सम्यक्श्रद्धा प्रजायते । सापेक्षवादबोधाच्च, मिथ्याबुद्धिर्विनश्यति ॥ ८२ ॥ त्रिधात्मानं विजानाति, बहिरात्मादिभेदतः। परात्मसाध्यसिद्ध्यर्थ, सम्यग्दृष्टिः प्रवर्तते ॥ ८३ ॥ संयतश्राद्धधर्मे च, यथाशक्ति प्रवर्त्तते । ज्ञानादीनां समाचारान् , गृह्णाति विधितः स्वयम्॥८४॥ अनन्तदुःखदावाग्नौ, संसारेहि सुखं कुतः । कुटुम्बादिममत्वञ्च, केवलं दुःखकारणम् ॥ ८५ ।। रागद्वेषादिसंयुक्तं, मनः संसार उच्यते । रागद्वेषवियुक्तत्वान्मनो, मोक्षस्य कारणम् ॥८६॥ यावन्तो मोहसम्बन्धा, स्तावन्तो दुःखहेतवः । स्वप्नेऽपि दुःखदावाग्नि, रहो मोहस्य चेष्टितम् ॥ ८७ ॥ क्षणिकेषु पदार्थेषु, औदासीन्यं प्रवर्तते । रागादिहेतवो ये ये, ते ते वैराग्यहेतवः ॥ ८८ ॥ सर्वे बन्धुसमा जीवा, न मे वैरी न मे प्रियः। शुद्धानन्दस्वरूपोऽहं, निराकारस्वरूपवान् ॥ ८९ ॥ शुद्धात्मपदमिच्छामि, स्वाभाविकसुखप्रदम् । सर्वकर्मविनाशार्थ, मुत्सुकोऽहं प्रयत्नतः॥ ९० ॥ स्वाभाविकस्वरूपे मे, सुखानन्तमहोदधिः । ज्ञानादिसद्गुणाः सर्वे, वर्तन्ते स्वस्वरूपतः ॥ ९१ ॥ साक्षीभूतो विपश्यामि, स्फुरन्त्यादर्शवन्मयि । निर्लेपः सन्पदार्थेषु, प्रवर्ते स्वाधिकारतः ॥ ९२ ॥ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२३) अन्तर्दृष्टिं समाधाय, वर्तिष्येऽहं प्रयत्नतः। धम्मकार्याणि कुवेन्सन् , भोग्यकम्मप्रवेदकः ॥ ९३ ॥ काष्ठे वह्निस्तिले तैलं, घृतं दुग्धे च तिष्ठति । तद्वत्कर्मप्रयोगेण, आत्मा देहे प्रतिष्ठते ॥ ९४ ॥ उत्कृष्टानन्दसम्पन्नं, ज्ञानरूपं सनातनम् । ध्यानहीना न पश्यन्ति, ह्यज्ञानावृतचेतसः॥ ९५॥ ज्ञानिनामात्मचिन्ता स्या, दज्ञानिनां कुतो भवेत् । मध्यमानां वपुश्चिन्ता, भोगचिन्ता तु मोहिनाम् ॥ ९६ ॥ ऊर्ध्व गच्छेदधोगच्छे, च्छुद्धदृष्टिपराङ्मुखः । तपि शर्मनाप्नोति, स्वप्नमिष्टान्नभुक्तिवत् ॥ ९७ ॥ शर्मधर्मो न यस्याऽस्ति, नैवास्ति शर्मवेत्तृता । कुतस्ताहग्जडे शर्म, मूढस्तत्र प्रधावति ॥ ९८ ॥ श्रेष्ठाः सर्वे स्वधर्मेण, परधर्मे न तादृशाः। अधिकारिवशाद्बोधो, ह्यधिकारिवशाक्रियाः ॥ ९९ ॥ मिथ्येन्द्रजालवच्छर्म, नास्ति वाह्येषु तद्यपि । अहो मोहस्य माहात्म्याद्, भृशं रज्यन्ति मानवाः॥१०॥ कामदृष्टियुता मूढाः, प्रस्खलन्ति पदे पदे। रोगचिन्तादिसम्पन्ना, भ्रमन्ति श्वानवत्सदा ॥१०१॥ अहंममत्वसम्पन्ना, जीवा दुःखालयाः सदा। स्वार्थदोषविमूढाश्च, नन्ति जीवान् पदे पदे ॥ १०२॥ स्तयकर्म प्रकुर्वन्ति, मिथ्या जल्पन्ति वाचया। द्वेषबुद्धिं प्रकुर्वन्ति, वञ्चयन्ति हि सज्जनान् ॥ १०३ ॥ सर्वदोपालयं लोभ, भजन्ति मूढदेहिनः । आत्मदृष्टिपरावृत्ता, जीवाः सर्वत्र दुःखिनः ॥ १०४ ॥ आत्मज्ञानेन दोषाणां, नाशः शीघ्रं प्रजायते । अतः कर्मविनाशाय, ह्यात्मज्ञानस्य हेतुता ॥ १०५ ॥ उन्नतिर्द्रव्यभावाभ्यां, कर्तव्या तत्त्वकादिभिः । For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २४ ) उद्यमेन सदा साध्या, शुद्धानन्दपदप्रदा ॥ १०६ ॥ जनाः सर्वे सुखं यान्तु, जैनधर्मः प्रवर्द्धताम् । दोषाणां सर्वथा नाशो, मङ्गलानि पदे पदे ॥ १०७ ॥ सद्गुरोः सङ्गतिं भव्यां, सम्यक्त्वं निश्चलं शुभम् । शान्ति तुष्टिं च पुष्टिं च, प्राप्नुवन्तु जनाः सदा ॥१०८॥ *पडूलेश्यानिधिचन्द्राब्दे, चैत्रमासे सुखप्रदे। एकादश्यां सितेपक्षे, जनानां शान्तिकारकः ॥ १०९ ॥ श्रीयुते डुम्मसग्रामे, बुद्ध्यब्धिसाधुना शुभः । अष्टोत्तरशतश्लोकः, कृतो योगप्रदीपकः ॥ ११० ॥ ॐ शान्तिः ३ * १९६६ चैत्र सुदि ११. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir योगमाहात्म्यम् श्रीमानयमार्यावर्तः पुरा योगविद्याचणैनरपुङ्गवैविशेषतः समलङ्कृतोऽभूदिति प्राक्तनग्रन्थावलोकनेन प्रत्यक्षीक्रियते, योगाभ्यासजातविविधसिद्धिचयेन, तत्त्वातत्त्वविवेकविमुखानामनधिगतदर्शनानां नास्तिकानामपि प्रस्तरप्रायेषु चेतःसु बलादस्तित्त्वप्रज्ञामास्थापयन्तः, कामक्रोधलोभाद्यन्तरारिव्यालोलूकव्याघ्रप्रमुखनिषेवितायां नीरसायां भवाटव्यां बम्भ्रमणेन दुरन्तां व्यथामनुभवन्तः सुलभबोधिनो नरानश्रमेणोन्नतपदमारोहयन्तः, करामलकवत्प्रत्यक्षतया स्वयमेव पुनर्जन्मजातिस्मरणादिज्ञानमुद्रां धारयन्तः, सुयोगबलेन, कालत्रयवर्त्तिविविधपदार्थेषु संशयिताञ्जनान्निःशङ्कानापादयन्तः सिद्धयोगा महात्मानः पारमात्मिकज्ञानाद्यनन्तशक्तिवोधं ग्राहयामासुः । पुरैतादृक्षैः पुरुषरत्नविभूषितोऽयमार्यदेशोऽधुनाऽतात्त्विकजडवादविद्योपामकजनानां संसर्गवशेन महतीं विगर्हणीयामवस्थामावहति । ॥ तदुक्तम् ॥ सन्तप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायते मुक्ताकारतया तदेव नलिनीपत्रस्थितं राजते ॥ स्वाती सागरशुक्तिसंपुटगतं तन्मौक्तिकं जायते प्रायेणाधममध्यमोत्तमगतिः संवासतो दृश्यते ॥१॥ अधुना च योगविद्यापठनपाठनक्रमोऽपि परमकृशतामभिप्रपन्नोऽस्ति, मम्यग्योगाध्यात्मविद्यायां निपुणाः साम्प्रतं के महात्मानः सन्तीति विचारास्पदं दरीदृश्यते । आर्यावर्त्तलब्धजन्मानः साम्प्रतकालीना जनाः पाश्चिमात्यतत्त्वशून्यजनानां सङ्गबलेन, जडवस्तुषु लुब्धास्तजिघृक्षया जात्यरत्नसमं योग यो. . ४ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २६ ) विद्याभ्यासं दूरतः परिहृत्य परमतत्त्वेतरमानिनो जडवस्तुपङ्किले निमग्ना उत्तरत्र भविष्यन्तीति संभाव्यते । तस्मादिदानीन्तने काले, दयाप्रधानास्तत्त्ववेदिनः परमोपकारिणो महात्मानो यदि प्रयासजातमविगणय्य मृषाध्वसेविनो जनान्नोपदेक्ष्यन्ति, चेदणीयसा कालेन सत्तत्त्वविमुखानां साम्राज्यं स्थिरीभविष्य - तीति स्फुटमनुमीयते । आत्मतत्त्वानभिज्ञा इदानीं बहुशो जना विलोक्यन्ते, तत्कारणन्तु प्रत्यहमैहिक सुखवाञ्छायां समुत्पन्नधियां तेषां मनांसि तत्रैव लब्धस्वास्थ्यानि निजात्मतत्वविचिन्तने विधुराणि भवन्तीति विभावनीयं विशेषज्ञैः । प्राप्तप्रमादतिमिरोध्यात्मतत्त्वविमर्षणेऽसमर्थो जनवातोऽधुना केवलं शारीरिकशर्म्मलोलुपो भववल्लीविवर्द्धनोपायं रचमानो दिक्षु विदिक्षु विमूढ इवेतस्ततो बम्भ्रमीति । इदमेव भारतं वर्ष कतमस्मिन्समये योगविद्याप्रभावेण महत्तरभाग्यास्पदं व्यजैपीदिति साम्प्रतमपि प्राचीनमहामुनिरचितानामध्यात्मयोगशास्त्राणां समवलोकनेन निश्चीयते । इदानीमनात्मविद्याविशोधने बद्धकक्षो जनसमुदायो यथा व्यापृतस्तथैव पुरा परात्मविद्याविशोधनेन जनप्रयासः सफलीक्रियते स्म । प्राक्तनानामध्यात्मविदां मानवोत्तमानामाचारप्रमुखगुणव्यूहं स्मृतिगोचरं विधाय साम्प्रतकालीनजनसंस्थाविलोकनेन च केषां सहृदयानां हृदयानि शिवेतराश्रुमौक्तिकमालाभिर्नोविराजन्ते । यद्यप्येवमस्ति, तथाप्येतदध्यात्मतत्त्व रसिकैस्तच्छुद्धिं समीहमानैर्नृभिर्नाङ्गीकर्त्तव्यम्, यतो यद्वस्तु प्राभ्युपाये यादृशं प्रयासभूयस्त्वं विद्यते तादृश्येव तद्वस्तुलाभे सुखसम्पत्तिरनुभूयते । बाह्यभावा यद्यपि सुखेन साध्या विद्यन्ते, परात्मतत्त्वज्ञानन्तु विपुलतरश्रमनिष्पाद्यं संभाव्यते, तथाप्यनुकूलसाधनसम्पत्त्या द्रव्यज्ञानकलापसंभृतां नृजातिं समासाद्य तस्मिन्नेव सर्वथा यतितव्यम् । यतः (ऋते ज्ञानान्न मोक्षः) इत्यादि बहुवि - " For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( २७ ) द्यागमप्रामाण्याद्रेयोपादेयलक्षणो धर्मः समाराधनीयः । तथा चोक्तं योगबिन्दौ. व्रतानि सातिचाराणि, सुकृताय भवन्ति न । अतिचारास्ततो हेयाः पञ्च पञ्चते व्रते ॥ १ ॥ परिशुद्ध प्रवचनाधिगमातिशायिधर्मकथाविसंवादिनिमित्तादि लक्षणस्य तस्य तस्य कल्याणस्य योगेन मोक्षबीजाधानादिरूपं सत्त्वार्थमेव विदधानो यो वरबोधिमान्भवेत् स प्रकृष्टं, भव्य सत्त्वप्रयोजनकारितीर्थकृत्पदं प्राप्नोति, तथा चैतत्प्रकारेण स्वजनमित्र देशादिविशेषगतं परमार्थत्त्वं यो बोधिप्रधानो जीवो विचिन्तयेत् स परोपकाररूपाच्चिन्तानुष्ठानाच्च न केवलं परोपकारी तीर्थकृद्भवेत्, किन्तु देवदानवमानवादिमाननीयमहिमा, तीर्थकराग्रिमशिष्यः प्रशस्तबुद्धिर्गणधरोऽपि जायेत । तथैव जरामरणादिदारुणदहनदह्यमानभवभवनोदराद्दूरमात्मनिःकाशनं यः संवेगशाली चिन्तयति, स स्वप्रयोजनमात्रप्रतिबद्धमानसः सततमेव द्रव्यभावमुण्डनप्रधानो मुण्डकेवलदर्शनवान् भवेत् । , संवेगस्य लक्षणञ्चेत्थम् । तथ्ये धर्मे ध्वस्तहिंसाप्रबन्धे देवे रागद्वेषमोहादिमुक्ते । साधौ सर्वग्रन्थसन्दर्भहीने Acharya Shri Kailassagarsuri Gyanmandir संवेगोऽसौ निश्चलो योऽनुरागः ॥ १ ॥ इदानीं दुःषमसुषमाख्ये पञ्चमारकेऽपि योगजन्यं फलं प्रत्यक्षतया प्रायो विलोक्यते । तदन्यदामर्षौषध्यादिप्राप्तिरूपं फलमागमभाषितं श्रूयते । तथा च. अलौल्यमारोग्यमनिष्ठुरत्त्वं गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २८ ) कान्तिः प्रसादः स्वरसौम्यता च योगप्रवृत्तेः प्रथमं हि लिङ्गम् ॥ १॥ मैत्र्यादियुक्तं विषयेषु चेतः प्रभाववद्धर्यसमन्वितञ्च । द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभो जनप्रियत्वं च तथा परं स्यात् ॥ २ ॥ दोषव्यपायः परमा च तृप्तिरौचित्ययोगः समता च गुवीं । वैरादिनाशोऽथ कृतंभराधी निष्पन्नयोगस्य तु चिह्नमेतत् ॥ ३ ॥ ईदृग्विधाद्योगफलादेव तत्त्वान्तरप्राप्तिरपि सिद्ध्यत्यचिरेण नान्यथा । चित्तस्थैर्यञ्चाध्यात्मज्ञानादियोगेनैव सञ्जायते, यावन्मनोजवनिग्रहो न भवति तावदखिलमाचरितमरण्यरुदितमिव निष्फलं संपद्यते, चित्तस्वास्थ्यमन्तरा सम्यग्बुद्धिप्रकाशोऽपि नोत्पद्यते याथातथ्येन । तदुक्तम्. चित्तायत्तं धातुबद्धं शरीरं चित्ते नष्टे धातवो यान्ति नाशम् । तस्माच्चित्तं यत्नतो रक्षणीयं स्वस्थे चित्ते बुद्धयः संभवन्ति ॥ १॥ तस्माञ्चित्तविशुद्धयर्थ योगोपास्तिरेव ज्यायसी। तथाच पातअलसूत्रमपि तमेवार्थ बोधयति "समाधिश्चित्तवृत्तिनिरोधः " चित्तवृत्तिनिरोधनार्थमेव यमाद्यष्टाङ्गयोगः समभ्यसनीयः । तथाचोक्तम्. तस्याऽजननिरेवास्तु, नृपशोर्मोघजन्मनः। अविद्धकर्णो यो योग-इत्यक्षर शलाकया ॥१॥ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( २८ ) चतुर्वर्गेऽग्रणीर्मोक्षो, योगस्तस्य च कारणम् । ज्ञानश्रद्धानचारित्र - रूपरत्नत्रयञ्च सः ॥ २ ॥ योगः सर्वविपद्बली - विताने परशुः शितः । अमूलमन्त्रतन्त्रञ्च, कार्मणं निर्वृतिश्रियः ॥ ३ ॥ भूयांसोsपि हि पाप्मानः, प्रलयं यान्ति योगतः । चण्डवाताद्धनघना - घन घन घना इव ॥ ४ ॥ क्षिणोति योगः पापानि, चिरकालार्जितान्यपि । चितानि यथैधांसि, क्षणादेवाशुशुक्षणिः ॥ ५ ॥ अथ प्रकारान्तरेणश्रीमद्धरिभद्रसूरियोंगमाहात्म्यादेव परलोकसिद्धिं प्रतिपादयन्नाह । > " 7 ब्रह्मचर्येण तपसा सद्वेदाध्ययनेन च । विद्यामन्त्रविशेषेण, सत्तीसेवनेन च ॥ १ ॥ पित्रोः सम्यगुपस्थानाद्, ग्लान भैषज्यदानतः । देवादिशोधनाच्चैव भवज्जातिस्मरः पुनः ॥ २ तस्मात्तत्त्वान्तरप्राप्तिरपि निष्पन्नयोगेनैव समासाद्यते । तदुक्तं तैरेव. Acharya Shri Kailassagarsuri Gyanmandir एवञ्च तत्त्वसंसिद्धेर्योग एव निबन्धनम् । अतो यन्निश्चितैवेयं, नान्यतस्त्वीदृशी क्वचित् ॥ १ ॥ अतोऽत्रैव महान्यन - स्तत्तत्तत्त्वप्रसिद्धये । प्रेक्षावता सदा कार्यों, वादग्रन्थास्त्वकारणम् ॥ २ ॥ तस्मात्तपोनिर्धूतकल्मपर्योगमार्गविद्भिः श्रीमद्धेमचन्द्राचार्यप्रभृतिभिर्भविष्यद्विवाद बहुलकलिकालयोगिहितार्थं मतिमोहान्धकारप्रदीपप्रख्यानि प्रवचनानि समर्थितान्यनेकशः सन्ति । एतदेव दर्शयति वादांश्च प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद्गतौ ॥ १ ॥ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( 30 ) एवं सति कस्तत्र तत्त्वप्रतिपत्त्युपाय इत्याशङ्कयाह अध्यात्ममत्र परम, उपायः परिकीर्त्तितः । गत सन्मार्गगमनं यथैव ह्यप्रमादिनः ॥ २॥ मुक्त्वातोवादसंघट्ट- मध्यात्ममनुचिन्त्यताम् । नाविधूते तमस्स्कन्धे, ज्ञेये ज्ञानं प्रवर्त्तते ॥ ३ ॥ सदुपायाद्यथैवाप्ति - रुपेयस्य तथैव हि । नेतरस्मादितिप्राज्ञः सदुपायपरो भवेत् ॥ ४ ॥ सदुपायश्च नाध्यात्मा- दन्यः सन्दर्शितो बुधैः । दुरापं किंत्वदोऽपीह भवाब्धौ सुष्ठुदेहिनाम् ॥ ५ ॥ इतोऽन्यथा प्रज्ञतैव न सिद्ध्यति, तस्मात्सर्वप्रयत्नेन तत्त्वार्थिभिः सद्योगप्रवृत्तिप्रतिपत्त्यर्थं तत्प्रतिपादकानि प्रवचनानि सततं परिशीलनीयानि, सत्यतत्त्वमेव परिग्रहणीयम्, न तु पक्षपातिना भवितव्यम्, यदुक्तमागमे, " Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मीयः परकीयो वा, कः सिद्धान्तो विपश्चिताम् । दृष्टेष्टबाधितो यस्तु, युक्तस्तस्य परिग्रहः ॥ १ ॥ इत्थमवधार्य मतिमद्भिः सार्वदर्शनिकैरयं संस्कृतपद्यो पनि - बद्धो योगदीपकाख्यो गुर्जरभाषया परमहृद्यया समलङ्कृतो ग्रन्थो दृष्टिपथमवश्यतया नेतव्यः । अस्य ग्रन्थस्य प्रणेता, साम्प्रतकालीनः साक्षर जैन जैनेतरवर्गसंमान्यः परोपकाररसिको योगनिष्ठ मुनिवर्य्यबुद्धिसागरश्रमण आर्यावर्ते विजयतेतराम् । अस्मिन्योगदीपकाख्ये परमपावनीये ग्रन्थे, ज्ञान दर्शनचारित्रादिविभेदेन, योगमार्गस्यानेके भेदाः प्रदर्शिताः, तत्र मुख्यतया सहजयोगस्य विस्तारो दरीदृश्यते, हठयोगस्यापि च जैन सिद्धान्तानुसारेण तत्र तत्र सविस्तरं प्रतिपादनं स्फुटतामावहति, मोक्षमार्गोपासकानां भव्यजनानामयं योगदीपक ग्रन्थो दीपकवत्सम्यगुपकारी भविष्यतीति मदीयो निश्चयः । अस्य For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ग्रन्थस्य विशेषतोऽभिशंसनेनालम् , किन्तु मध्यस्थदृष्टिधारका गुणानुरागिणो जनाः स्वयमेवास्य ग्रन्थस्य विलोकनेनावगतार्थाः प्रस्तोतारो भविष्यन्तीति निर्विवादम् ॥ भारतभूमिविभूषणायमानेन सर्वत्र प्रख्यातिभाजा बुद्धिसागरेणेमं योगदीपकं रचयित्वा भारतवासिनां जनानामुपर्य्यनल्पोपकारो विहितोऽस्त्यतो मुनिवर्यश्रीमद्बुद्धिसागरः प्रशस्तधन्यवादं बरीभर्ति “परोपकाराय सतां विभूतयः” इति न्यायाऽनुसारेण ॥ शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवन्तु लोकाः ॥ १॥ ले० भाईशङ्करशास्त्री. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગદીપક. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃષ્ઠ શુદ્ધિપત્રક. – ૮ – અશુદ્ધિ. अस्मदीयकृत તેનાં જાગૃતિ શિધ્ર શુદ્ધિ. असदीय તેના જાગૃતિ શીવ્ર रथाश्व ૨૭ થાશ્વક અને सत्तातोऽस्मि प्रदेशै છતા अस्मदीय अस्मदीय માને છે કરનારાઓ समासाद्य રસને સ્યાદ્વાદ अस्मदीय अज्ञपुरुष सत्ताऽतोस्मि प्रदेश છતાં अस्मदीयकृत अस्मदीयकृत માવો કરના समापद्य રસે સાદ્વાદ अस्मदीयकृत अपुरुष ૩૨ ૩૫ ૪૭ જે જીવ પ. દેષ પર ૫૪ પક તેમ તેમ शिवग्रहम् લેયાનાં ક્રિયાઓનો કરવાય છે માધ્યસ્થ परमात्मानं તેમ, शिवं गृहम् લેશ્યાના ક્રિયાઓની, કરાવાય છે માધ્ય5 ૮ ૨૦ परात्मानं हम् प्रतापेन प्रतोपन યો. શુ. ૫ For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૪ ૧૦૭ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૨૩ ૧૨૬ ૧૩૪ ૧૩૫ "2 ૧૪૪ ૧૫૦ ૧૫૨ ૧૬૩ ૧૦૧ .. ૧૮૫ ૨૦૧ ૨૧૦ ૨૩૦ ૨૪૦ ૨૪ ८ 33 ૨૯ ૩ર ૧૫ ૧૯ ૩૪ ૩૦ ૧૧ ૧૪ × ૪ ૧૦ ૧૦ * ૧૯ ૨૩ ૨૪ ૯ ૭ २७ ૧૫ www.kobatirth.org ( ૩૪ ) अस्मदीयकृत ભૃકુટિ કામીપડે ાય છે તત્ત્વને પૃથ્વી જે માન આવતાં तत्व प्रत्याहार ત્રિચાના સાંભાળ પાસમાં લોભથી સર્વથા સમજવવું પ્રમાણ દૈદિપ્યમાન ઊજ્જલ ચમત્કારીક પરિગ્રહ, કરીયાગ આવશ્ય ધર્મમ મનમાં For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir अस्मदीय બ્રટિ કાળપડે થાય છે. જેને પૃથ્વીતત્ત્વ માન્ય આવતા तवं (૫) પ્રત્યાહાર ઇંદ્રિયાના સાંભળ પાશમાં લોભના સર્વ સમજવું પ્રમાણે દેદીપ્યમાન ઉજ્વલ ચમત્કારક પરિગ્રહ કરીગયા આવશ્યક ધર્મમાં મનમાંથી Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શું તમે ગ્રાહક નથી? હોવા જોઈએ. વિજ્ઞપ્તિ પત્ર. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી બુદ્ધિપ્રભા” નામનું માસિક બે વરસથી પ્રગટ થાય છે. જેમાં પુજ્ય ગુરૂવર્ય મુનિ શ્રી બુદ્ધિસાગરજીના, તેમજ કેટલાક જૈન વિદ્વાનોના લેખો પ્રગટ થાય છે. થોડાજ સમયમાં તેના ગ્રાહકની સંખ્યા ૧૦૦૦ જેટલી થવા પામી છે અને જૈન કોમમાં તે સારી રીતે વખણાતું થયું છે. આ માસિકના ગ્રાહક થવાથી બે પ્રકારના લાભ મેળવવાની તક મળે છે. એક તો ઉત્તમ પ્રકારના જૈન ધર્મ સંબંધી લેખોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેની સાથે આ માસિકમાંથી જે કાંઈ ન રહે તે બૉર્ડીગમાં પરચાવાનો હોવાથી બૉડગને પણ સહાય આપવાનું પુણ્ય હાંસીલ થાય છે. આ માસિકનું વાર્ષિક લવાજમ પિસ્ટેજ સાથે રૂ. ૧-૪-૦ છે. સ્થાનિક રૂ. ૧-૦-૦. [માસિકના ગ્રાહકોને ઓછી કીંમતે પુસ્તકો મળવાનો પ્રસંગોપાત લાભ મળે છે. લખે બુદ્ધિપ્રભા આશીસ શ્રી જૈન શ્વેતાંબર બોડીંગ, નાગોરશાહઅમદાવાદ, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રગટ થયેલ, શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચો. આ ગ્રંથમાળામાંના ગદ્ય અને પદ્યના દરેક ગ્રંથો વાંચીને મનન કરવા લાયક છે. મુનશીની લેખનશૈલી સમભાવવાળી હોવાથી દરેક ધર્મવાળાઓ પ્રેમપૂર્વક વાંચે છે, ગ્રન્થો અધ્યાત્મ અને તત્વજ્ઞાનથી ભરપૂર છે. આવા ઉત્તમ ગ્રન્થો તદન નજીવી કિંમતે પ્રગટ કરવાની પહેલ આ મંડળેજ કરી છે. For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા-પ્રગટ થયેલ ગ્રન્થો. –૮ –૦ છે. ગ્રન્થાંક. કી. રૂ. આ. પા. ૦. ભજનસંગ્રહ ભાગ ૧ લો ૧. અધ્યાત્મ વ્યાખ્યાન માળા ••• • ૦–૮–૦ ૨. ભજન સંગ્રહ ભાગ ૨ જે... ૦ –૮ – ૩. ,, ભાગ ૩ જે... • ૦–૮–૦ ૪. સમાધિ સતકમ ૦ –૮– ૫. અનુભવ પશ્ચિશી ૬. આત્મપ્રદીપ ... • ૭. ભજન સંગ્રહ ભાગ ૪ થો ૦ –૮ –૦ ૮. પરમાત્મદર્શન ૦–૧૨–૦ ૯. પરમાત્મજ્યોતિ ... ... ૦-૧૨–૦ ૧૦. તત્ત્વબિંદુ ... ૦––૦ ૧૧. ગુણાનુરાગ (આવૃત્તિ ત્રીજી) ... ૦–૧–૦ ૧૨. ૧૩. ભજનસંગ્રહ ભાગ ૫ મે તથા જ્ઞાનદિપીકા ૧૪. તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ બીજી) ... ૧૫. અધ્યાત્મ ભજનસંગ્રહ છે. ૦–૬–૦ ૧૬. ગુરૂ બોધ .. ••• • ૦–૮–૦ ૧૭. તત્ત્વજ્ઞાનદિપીકા ... ... –૬–૦ ૧૮. ગર્લ્ડલી સંગ્રહ .. . . ૦–૩–૦ ૧૯. શ્રાવક ધર્મસ્વરૂપ ભાગ ૧ લે (આવૃત્તિ ત્રીજી.) ... ૦–૧–૦ ૨૦. , ,, ,, ભાગ ૨ જે (આવૃત્તિ ત્રીજી.) ... ૦–૧–૦ ૨૨, ભજન પદસંગ્રહ ભાગ 5 ડ્રો . ... ... ૦–૧૨–૦ ૨૨. વચનામૃત .. .. . .. .. ૦-૧૪–૦ ૨૩. યોગદીપક. . . . . . ૦-૧૪-૦ ગ્રન્થ નીચલા સ્થળેથી વેચાણ મળશે. ૧. અમદાવાદ–જૈન બગડે. નાગરીશ રાહ. ૨. મુંબઈ–મેસર્સ મેઘજી હીરજીની –ઠે. પાયાગી. ૩. , –શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળઠે. ચંપાગલી. ૪. પુના–શા, વીરચંદ કૃષ્ણાજી.–6. વૈતાલપંઠ. ૦ , * ૦ ) ૦ * i ૦ ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગનિષ મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી રચિત યોગદીપક. યાને યોગસમાધિ. अथ योगदीपकः प्रारभ्यते. मङ्गलम्. नमः श्रीवर्द्धमानाय-सर्वदोषप्रणाशिने । केवलज्ञानसूर्याय-लोकपूज्याय तायिने ॥१॥ શબ્દાર્થ:–રક્ષણ કરનાર, લોકમાં પૂજ્ય, કેવલજ્ઞાનરૂપ સૂર્ય, સર્વ દોષને નાશ કરનાર, એવા શ્રી વર્ધમાન નામના ચોવીસમા તીર્થંકરને નમસ્કાર થાઓ. પરમાર્થ:--ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીએ ધર્મદેશના આપી જગતનો ઉદ્ધાર કર્યો છે. આર્યભરતક્ષેત્રમાં ચૈત્ર શુદી ૧૩ ના દીવસે ક્ષત્રિયકુંડ નગરીમાં જન્મ્યા હતા. ક્ષત્રિયવંશી સિદ્ધાર્થ રાજાને ત્યાં ત્રિશલા ક્ષત્રિયાણીના પેટે અવતર્યા હતા. જન્મતાંજ ચોસઠ ઇન્દ્રોએ મેરૂપર્વત ઉપર તેમને જન્માભિષેક કર્યો હતો. બાલ્યાવસ્થામાં ત્રણ જ્ઞાન સહિત હતા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાન-તેમાં પચ્ચઈન્દ્રિયો અને છઠ્ઠા મનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને મતિજ્ઞાન કહે છે – દ્વાદશાંગીનું જે જ્ઞાન તેને શ્રુતજ્ઞાન કહે છે. ઈદ્રિયોની મદદ વિના આમાના પ્રદેશોથી રૂપીપદાર્થનું જે જ્ઞાન થાય છે તેને અવધિજ્ઞાન કહે છે. પૂર્વકર્મના ઉદયે બાલ્યાવસ્થામાં અનેક પ્રકારનાં શાતા વેદનીય સુખ ભોગવતા હતા. યુવાવસ્થામાં યશોદા રાણુની સાથે પરણ્યા હતા. તેમને એક પુત્રી થઈ હતી. અઠ્ઠાવીશ વર્ષે શ્રી વિરપ્રભુનાં માતા અને પિતા સ્વર્ગસ્થ થયાં. ત્રીશ વર્ષે ભગવાને ઈન્દ્રો અને રાજાઓએ કરેલા ઉત્સવપૂર્વક દીક્ષા અંગીકાર કરી. બાર વર્ષ પર્યત ધ્યાન તપશ્ચર્યા કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. બેતાલીશમા વર્ષથી શ્રી મહાવીર પ્રભુ સર્વશ થઈ ઇન્દ્રરચિત સમવસરણમાં બેસી ઉપદેશ દેવા લાગ્યા. ચતુર્વિધસંઘની સ્થાપના કરી. શ્રી મહાવીર For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ અનંત ગુણગણયુક્ત હતા. તેમણે રાગદ્વેષઆદિ સર્વ દોષો નાશ કર્યો. કેવલજ્ઞાનરૂપ સૂર્ય પ્રભુ હતા. પ્રભુના કેવલજ્ઞાનમાં જડચેતન સર્વ પદાર્થો ભાસતા હતા. જ્યારે પ્રભુને કેવલજ્ઞાન થયું ત્યારે તે ત્રણ જગતથી પૂજ્ય થયા. જન્મથી માંડી ભગવાન ત્રણ જગપૂજ્ય હતા. કિંતુ જ્યારે કેવલજ્ઞાન થાય છે ત્યારે તે વિશેષતઃ પૂજ્યતાને પામે છે. ઉપદેશદાનથી સર્વ જીવોને દુ:ખમાંથી બચાવે છે માટે પ્રભુ સર્વ જીવોનું રક્ષણ કરનાર છે. ઉપરનાં વિશેષણથી ભગવાન જ્ઞાનાતિશય, વચનાતિશય, અપાયાપગમાતિશય અને પૂજાતિશય એ ચાર અતિશયવંત છે, એમ સૂચન કર્યું. સર્વદોષપ્રણાશિને એ વાક્યથી ભગવાને સર્વ દોષનો નાશ કર્યો, અર્થાત્ ઘાતકર્મરૂપ જે અપાય ( હરકત) તેનો નાશ કર્યો તેથી ભગવાન વચનાતિશયસંપન્ન છે એમ સિદ્ધ થયું. ભગવાન કેવલજ્ઞાનરૂપ સૂર્ય છે તેથી જ્ઞાનાતિશયસમ્પન્ન સિદ્ધ કર્યા. લોકપૂક્યાય, આ વિશેષણથી ભગવાન ચોસઠ ઈન્દ્ર, ચક્રવત્તેિઆદિ સુરનરવૃન્દપરિપૂછત છે માટે પૂજાતિશયસંપન્ન કર્યા. તાયિને એ વિશેષણથી ભગવાન વચનાતિશયસંપન્ન સિદ છે એમ સિદ્ધ થયું. ઉપદેશદાનથી જ સર્વ જીવોનું રક્ષણ થાય છે માટે એ વિશેષણની સાર્થકતા છે. ચાર વિશેષણો વડે ચાર અતિશય સૂચન કર્યા તેમાં વિશેષણ ક્રમહેતુ દર્શાવે છે. સર્વદોષપ્રણાશિને એ વિશેષણ પ્રથમ મૂકયું છે તેની સાર્થકતા હેતુપૂર્વક સિદ્ધ છે. જ્યારે ભગવાન ધ્યાન ધરે છે, ત્યારે શુકલપરિ|મના યોગે ક્ષપકશ્રેણિ આઠમાં ગુણસ્થાનકથી આરહે છે. બારમા ગુણઠાણાના અંતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય એ ચાર કર્મનો નાશ કરે છે. ત્યારે તેરમા ગુણસ્થાનકમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, ક્ષાયિકચારિત્ર અને ક્ષાયિકવીર્ય એ ચાર અતિશયયુક્ત થાય છે. પ્રથમ જ્ઞાનાવરણયાદિ દોષનો નાશ થાય છે ત્યારે કેવલજ્ઞાનાદિ ઉત્પન્ન થાય છે. સર્વ ગુણમાં કેવલજ્ઞાનની મુખ્યતા છે, માટે સમજવું કે, દોષનો નાશ થયા બાદ કેવલજ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થાય છે. કેવલજ્ઞાનરૂપ સૂર્યોદય થયા પછી, ચોસઠ ઇન્દ્રો આવી સમવસરણ રચે છે અને સર્વે પૂજે છે, માટે જ્ઞાનપશ્ચાત્ પૂજાતિશય જણાવ્યો. સમવસરણમાં બેઠા બાદ અને પૂજ્યપણું પ્રાપ્ત થયા બાદ ભગવાન્ દેશના દે છે માટે તાયિને એ વિશેપણથી વચનાતિશય જણાવ્યો. આ ચાર અતિશય જેનામાં હોય તે દેવ કહેવાય છે. રાગાદિ દોષનો નાશ કરનાર વીતરાગ વિના અન્ય કોઈ દેવ નથી; તેમજ રાગદ્વેષને નાશ કર્યા વિના કોઈ સર્વજ્ઞ પણ થઈ શકતો નથી. અન્ય જે ઈશ્વરને For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) માને છે. તેનામાં જગત્કર્તૃત્ત્વ વગેરેની ઉપાધિયોનો આરોપ કરે છે તેથી તે રાગદ્વેષરહિત સિદ્ધ થતો નથી. ત્યારે તે જ્ઞાનાતિશયથી યુક્ત શી રીતે હોઈશકે? અને જ્યારે જ્ઞાનાતિશયયુક્ત ન હોય ત્યારે પૂજતિશય અને વચનાતિશય સંયુક્ત શી રીતે હોઇ શકે? અર્થાત્ ન હોઈ શકે. કેટલાક અનાદિકાળથી ઈશ્વરને નિરાકાર માને છે તેનામાં વાણીના અભાવે ઉપદેશ ઘટી શકે નહિ. તેના મતમાં ઉપદેશ દેનાર ઈશ્વર સિદ્ધ ઠરી શકે નહીં ત્યારે તેમના દર્શનનાં પુસ્તકોનું પ્રામાણ્ય સિદ્ધ ઠરે નહિ એમ કહેવું યથાર્થ છે. કેટલાક જગત્નો બનાવનાર ઈશ્વર માને છે અને તેઓ સર્વે જીવોનું રક્ષણ કરનાર ઈશ્વરને કહે છે. ઈશ્વરકતૃત્વવાદીના મતમાં રક્ષણ કરનાર એ વિશેષણની સિદ્ધિ થતી નથી. જગો નાવનાર ઈશ્વર છે. તેના મતમાં અનેક દોષો આવે છે. પ્રથમ તો ઈશ્વરને જગત્ અનાવવાની જરૂર શું? કોઇને અંધ બનાવ્યા, કોઇને સુખી બનાવ્યા, ત્યારે દુઃખીનું રક્ષણ કરવું, ઇત્યાદિ સિદ્ધ થતું નથી. એકને મારવો એકને વૈભવ આપવો આવું વર્તન રાગદ્વેષ વિના હોઈ શકે નહિ, અને જેને રાગદ્વેષ હોય તે પરમાત્મા શી રીતે કહેવાય ? અલબત કહેવાય નહિ. આ સંબંધી વિશેષ અધિકાર જેવો હોય તો અફીયતવરમાĂર્શન ગ્રન્થ વાંચવો. જે લોકો જગના સર્વ પદાર્થને ક્ષણે ક્ષણે ક્ષય સ્વભાવવાળા માને છે તેનાં મતમાં ઈશ્વર પણ ક્ષણે ક્ષણે નષ્ટ થવાનો. આત્મા પણ ક્ષણે ક્ષણે નષ્ટ થવાનો. ત્યારે કોઇ ઈશ્વર તેમના મતમાં સદાકાળ રહેનાર સિદ્ધ રે નહિ એ સ્વાભાવિક છે; માટે આ ચાર અતિશય વીતરાગદેવ વિના અન્યત્ર સિદ્ધ ઠરતા નથી. માટે શ્રીમહાવીરપ્રભુ તેજ ખરેખર દેવ છે. જે દેવો પોતાની પાસે સ્ત્રીઓ રાખે છે તેમનામાં રાગ છે અને જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે તેથી તે પણ દોષહિત વીતરાગ દેવ કહેવાય નહીં. કેટલાક મતવાળા, આત્મા અને કર્મનો સંબંધ માનતા નથી, તેથી તેમણે માનેલા દેવમાં સર્વજ્ઞપણું નથી એમ સિદ્ધ ઠરે છે. તેથી તે પણ ઈશ્વર કહેવાય નહીં. કેટલાક પશુ પંખીમાં આત્મા માનતા નથી એવાઓનાં પુસ્તકો જ્ઞાતિનાં બનાવેલાં નથી એમ સિદ્ધ થાય છે તેથી તેમના મતમાં પણ ચાર અતિશયસંયુક્ત ઈશ્વર સિદ્ઘ ડરતો નથી. કેટલાક નીતિધર્મનેજ માનનારા છે પણ સમજવાનું કે જ્યારે આત્મા અને કર્મની સિદ્ધિ ન માનવામાં આવે તો . નીતિધર્મની સિદ્ધિ ઠરતી નથી. આત્મા હોય તો નીતિ હોઈ શકે, પણ પુણ્યપાપાદિ માન્યા વિના તો નીતિનો મહેલ કલ્પનારૂપ કરે છે, અને તેથી તેમના મતમાં યથાર્થ ઉપદેષ્ટા સર્વજ્ઞ નહીં હોવાને લીધે તે મત પણ સિદ્ધ ડરતો નથી. જ્યારે યથાર્થ ઉપદેષ્ટા વીતરાગદેવ સિદ્ધ કરે છે ત્યારે સર્વ તત્ત્વની સિદ્ધિ થાય છે. આવા ઉક્ત ગુણવિશિષ્ટ શ્રી For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીર પ્રભુ સિદ્ધ કરે છે માટે અમો તેમને દેવ માની નમસ્કાર કરીએ છીએ એમ મૂલ શ્લોકમાં જણાવ્યું છે. ચાર અતિશયયુક્ત એવા શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરવાથી શું ફળ? તેના પ્રત્યુત્તરમાં જણાવે છે કે, શ્રીમદ્ભગવાન મહાવીરે જે જ્ઞાનાદિ ગુણે પ્રાપ્ત કર્યા છે તે ગુણ પ્રાપ્ત કરવા લેખકની તીવેચ્છા છે. ઉત્તમ ગુણને નમસ્કાર કરતાં આત્મામાં વિનયગુણની જાગૃત થાય છે અને તેથી વિનયના પ્રતાપે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. નમસ્કાર કરતાં મન, ભગવાનના ગુણે સન્મુખ થાય છે તેથી સહેજે પાપના વિચારોનો નાશ થાય છે. મન, વચન અને કાયાથી ભગવાન તરફ આત્મા વળતાં આત્મા તે પરમાત્મા બને છે. ઉત્તમના ગુણોને ગાતાં, મનન કરતાં, તેવા ગુણો પોતાનામાં સત્તામાં રહેલા છે તે પ્રગટે છે. માટે ભગવાન આદિ ઉત્તમ પુરૂષોને નમસ્કાર કરવામાં મોટું ફળ છે. ભગવાનના જેવા સદુગુણો પ્રાપ્ત કરવા માટે ભગવાનને નમસ્કાર કરવો જોઈએ. શ્રી મહાવીર સ્વામીના ચાર નિક્ષેપ, જગતને અત્યંત ઉપકારી છે. શ્રી મહાવીર નામ, શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ, દ્રવ્યમહાવીર, અને સમવસરણમાં બેઠેલા શ્રી મહાવીર, આ ચાર નિક્ષેપાયુક્ત મહાવીરને નમસ્કાર કરવાથી તથા તેમનું ધ્યાન ધરવાથી, આત્મા સર્વ દોષોનો નાશ કરી પોતે મહાવીર થાય છે. શ્રી મહાવીરસ્વામીનું જીવનચરિત્ર વિચારતાં હેમના સગુણ તરફ શિધ્ર આત્મા આકર્ષાય છે. બાલ્યાવસ્થામાં દેવતાઓની સાથે રમવામાં નીડરપણું, યોગ્ય વચ્ચે લગ્ન, તેમાં પણ પ્રારબ્ધયોગે ભોગ ભોગવતાં ભગવાન અન્તરથી ન્યારા રહ્યા. બાલ્યાવસ્થાથી ત્રણ જ્ઞાન છતાં ગંભીરપણું, માનરહિત દશા, ઉપકારાદિ ગુણોએ શોભિતપણું, સર્વ જીવોનું ભલું કરવાની બુદ્ધિ, કામચેષ્ટાની રમતગમતનો ત્યાગ, માતપિતાની મરજી સાચવવી, માતાનું મન દુખાય નહિ માટે માતાના ઉદરમાં કરેલી પ્રતિજ્ઞા, પોતાની સ્ત્રી સાથે પણ સગુણોથી વર્તન, માતાપિતાનું સ્વર્ગગમન થયા બાદ દીક્ષા લેવાની તીવ્ર પ્રતિજ્ઞા, તેમ છતાં મોટાભાઈના આહે બે વર્ષ ગૃહસ્થાવાસમાં રહેવું હાલના કાળમાં કેટલાક મોટાભાઈની આજ્ઞા માનતા નથી; પણ શ્રી મહાવીર તો સર્વ ગુણોએ મોટાભાઈ કરતાં ઉત્તમ હતા તેમ છતાં તેમને આગ્રહ સાચવ્યો એ કંઈ ઓછી વાત નથી. સંસારમાં સર્વ પ્રકારનાં પૌલિક સુખ છતાં સત્યસુખાર્થ દીક્ષાનો પરિણામ, દીક્ષા વખતે તેમના ઉત્તમ વૈરાગ્યના વિચારો, સાંસારિક સુખ ઉપરથી ચિત્ત ઉઠાડી દીધું, સર્વ જીવોને પોતાના આત્માસમાન માની સર્વ જીવોને નહિ હણવાની પ્રતિજ્ઞા, સર્વ પરવસ્તુઓથી વિરામ પામવાની પ્રતિજ્ઞા, દીક્ષા લીધા બાદ અઘોરવનમાં જઈ ધ્યાન ધરવું, દેવતાઓ તથા મનુષ્યોના ઉપદ્રવે સહન કરવા, For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) ક્રોધાદિ દોષોનો નાશ થવો, ખાર વર્ષપર્યંત સમભાવે ધ્યાન ધરવું, દે વતા તથા ઇન્દ્ર અને મનુષ્ય વૃન્દ્રપૂજિત છતાં એકાકીપણે વિચરવું. જે જે કર્મો ઉદયમાં આવે તે ભોગવતાં છતાં પણ સમદશા રાખવી, આ કંઈ સામાન્ય વાત નહિ. ચંડકોાશયા સર્વે કરેલ ઉપદ્રવ અને ભગવાને ચડકોશિયાને આપેલો પ્રતિબોધ; અહો સર્પ જેવા અધમ પ્રાણીને પણ તારવાને માટે ભગવાનની કેટલી દયા ! ! ! આવા ઉત્તમ તીર્થંકર જ્યારે નાતજાતનો ભેદ રાખ્યા વિના સર્વ આત્માઓને એકસરખા માની ઉપદેશ આપે. તે વખતે વેદધર્મ માનનારાઓ પણ ભગવાનનો કહેલો ધર્મ સ્વીકારે એમાં શું આશ્ચર્ય ? ધ્યાન ધરતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ, તીર્થકર નામકર્મનો ઉદય, સમવસરણમાં બેસીને આપેલો ઉપદેશ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, આ ચાર વર્ગ સ્થાપવાનો અત્યુત્તમ સત્ય ઉદ્દેશ, ત્રીસ વર્ષપર્યંત ગામોગામ ફરીને આપેલો સદુપદેશ. તેમના ગણધરો પ્રતિ આપેલી શિક્ષા, તેમનો સોળ પ્રહર સુધી અંતિમ ઉપદેશ, અંતે શરીરને છોડી સિદ્ધમાં જવું. ચતુર્વિધસંઘની વ્યવસ્થાવર્તનસ્થિતિ, ઇત્યાદિ શ્રી મહાવીરસ્વામીનું ચરિત્ર સ્મરણ કરતાં સ્મૃતિમાં આવે છે. તેમના ગુણોમાં તન્મય થએલો . આત્મા અંતે ભગવાન્ જેવો થાય છે. શ્રી મહાવીરનું નામ વાંચતાં, સાંભળતાં તુરત તેમનું ચરિત્ર મનમાં ખડું થાય છે, તેમજ શ્રી વીરપ્રભુની મૂર્તિ જોતાં તુરત તેમનું ચરિત્ર મનમાં ખડું થાય છે. માટે ભગવાનના નામ નિક્ષેપ, તથા તેમની મૂર્તિદ્વારા, ભગવાના ગુણોનું સ્મરણ કરતાં આત્મા તે પરમાત્માના ગુણોને પ્રાપ્ત કરે છે; માટે ગ્રન્થારંભે આદ્યઆસન્નોપકારી શ્રી વીરપ્રભુનું સ્મરણ કરી નમસ્કાર કરવો એ અત્યંત હિતકર છે. મંગલાચરણમાં સત્યદેવનું સ્વરૂપ બતાવ્યું, હવે દ્વિતીય શ્લોકમાં ગુરૂનું સ્વરૂપ અતાવી તેમને નમસ્કાર કરે છે. દેવને નમન કર્યા આદ ગુરૂને નમન કરવું જોઇએ માટે હવે ગુને નમન કરે છે. द्वितीयश्लोकः सद्गुरुपूज्यमानम्य - स्वाभाविक सुखोदधिम् । सर्वकर्मनिवृत्यर्थं - करोमि यौगदीपकम् ॥ २ ॥ અર્થ:—સદ્ગુરૂઓમાં પૂજ્ય, સ્વાભાવિક સુખના સાગર એવા શ્રી સુખસાગર ગુરૂને નમસ્કાર કરીને સર્વ કર્મના નાશમાટે યોગદીપક નામનો ગ્રંથ કરૂં છું. ભાવાર્થ:-સદ્ગુરૂઓમાં પૂજ્ય એવા સ્વાભાવિક સુખના સાગરભૂત એવા શ્રીસુખસાગર ગુરૂને નમસ્કાર થાઓ. સદ્ગુરૂઓમાં પૂજ્ય એ વિશેષણથી ગુરૂના સદ્ગુણોની મહત્તા દર્શાવી છે. સર્વ સદ્ગુરૂઓમાં પૂજ્યતાને For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે પામે છે તેમનામાં વિશેષતઃ જ્ઞાનચારિત્રાદિક સદ્દગુણે હોવા જોઈએ. સ્વાભાવિક સુખના સાગરભૂત ગુરૂ હોવા જોઈએ. પૌલિક સુખોને જે નાકના મેલ સમાન સમજે છે. અશાતા ભોગવતાં જે ગુરૂ સમતા રાખે છે, ઉચ્ચ ભાવનાઓવડે સદાકાલ આત્માને ભાવે છે. સગુરૂની પાસે પંચમહાવ્રત ગ્રહણ કરી જે યથાર્થ પાળે છે, જ્ઞાનક્રિયાથી જે આત્માના અધ્યવસાયોની શુદ્ધિ કરે છે. શત્રુ અને મિત્ર ઉપર સમભાવ રાખે છે, બાહ્ય વસ્તુમાં જે કદી મેહથી લપટાતા નથી, કામક્રોધાદિક અન્તરના દુર્ગણોને નાશ કરવા જે સદાકાલ પ્રયત કરે છે, ધમની ક્રિયાઓમાં જે ચિત્તને રોકે છે, પ્રાણને પણ કોઈનું અશુભ કરવા જેનો સંકલ્પ નથી, હું અને મારું એવો અહંભાવ જેમના હૃદયમાં સ્કુરતો નથી. જે સર્વ જીવોની દયા પાળવામાં કટીબદ્ધ થયા છે, જે પ્રભુની આજ્ઞાને બરાબર પાળવા ઉઘુક્ત થયા છે. એવા સુખસાગર ગુરૂ, સ્વાભાવિક સુખના સમુદ્ર હોય એમાં શું આશ્ચર્ય ? અથવા સ્વાભાવિક સુખના દરિયા ભવિષ્યમાં થાય એમાં શું આશ્ચર્ય ? અર્થાત્ કંઈ પણ આશ્ચર્ય નથી. ગ્રન્થારંભે સશુરૂને નમસ્કાર કરવો જોઈએ. કારણ કે ગુરૂ મોટા ઉપકારક છે, જગતમાં સદ્ગુરૂસમાન કોઈ હિતકારક નથી. સિંદુરપ્રકરણમાં કહ્યું છે કે, ઢોવા पिता माता भ्राता प्रियसहचरी सूनुनिवहः सुहृत् स्वामी माद्यत् करिभटरथाश्वपरिकरः। निमजन्तं जन्तुं नरककुहरे रक्षितुमलं गुरोर्धर्माधर्मप्रकटनपरात् कोऽपि न परः ॥१॥ જગતમાં પિતા, માતા, ભાઈ, પ્રિયસહચરી, પુત્રવૃન્દ, મિત્ર, સ્વામી, મદોન્મત્ત ગજભટરથ-અશ્વનો પરિવાર હોય, પણ નરકફહરમાં પડતા એવા પ્રાણીનું રક્ષણ કરવા ફક્ત ગુરૂ વિના કોઈ સમર્થ નથી. અત્ર પ્રદેશી રાજા વગેરેનાં દૃષ્ટાંત જાણે સમજી લેવાં. જુર હો ગુરુ દેવતા, રવિ ઘોર અંધાર. ગુરૂ દીવ અને ગુરૂ દેવતા છે, જે મનુષ્યો સદ્દગુરૂની મહત્તા સમજે છે તેઓ અહર્નિશ સદ્ગુરૂની આજ્ઞાનું પરિપાલન કરે છે, સદ્ગુરૂની આજ્ઞામાં ધર્મ છે, અનેક પ્રકારે યથાયોગ્ય સગુરૂની ભક્તિ કરવી જોઈએ. સદ્દગુરૂને નમસ્કાર કરવાથી શિષ્યના હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થાય છે, તેમજ લઘુતા ઉત્પન્ન થાય છે. ધર્મ ગૂર્જ વિના ધર્મનું મૂલ વિનય છે, વિનયથી ધર્મની યોગ્યતા પ્રગટે છે, વિનયના ચોગે સદ્ગુરૂઓ અનેક પ્રકારની વિદ્યાઓ આપે છે. વિદ્યાથી આત્મા, સ્વસ્વરૂપ સન્મુખ થાય છે. For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) સશુરૂના વિનયથી જ્ઞાનદર્શન ચારિત્રની પ્રાપ્તિ થાય છે, સગુરૂ વિનયથી જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય છે, સગુરૂ વિનયથી શાસન દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેથી અનેક વિન્નોનો નાશ થાય છે, સગુરૂના ગુ ની ભાવના કરતાં તેમના જેવા આત્મામાં સદ્ગણોની પ્રાપ્તિ થાય છે અને દુર્ગુણોનો નાશ થાય છે. મનુષ્યો પ્રેમથી જે જે વસ્તુઓને ચાહે છે તેવું પામે છે. આ ન્યાયને અનુસરીને વિચારતાં માલુમ પડે છે કે સગુરૂ તરફ સચિભક્તિ થતાં તેમના ગુણો હૃદયમાં જામે છે, અહો જગમાં સદ્ગુરુ સૂર્યની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે. પંચમકાલમાં ગુરૂની પ્રાપ્તિ થવી મહાદુર્લભ છે. મન, વચન અને કાયાથી સરૂને નમસ્કાર કરનારને ઉચ્ચ પદવી પ્રાપ્ત થાય છે. સ્વાભાવિક સુખસાગર મૂર્તિની આરાધના કરતાં આત્મા પોતે સુખસાગરરૂપ થઈ જાય છે. કહ્યું છે કે, જે જેનું ધ્યાન ધરે, તે તેવો થઈ જાય. “ઈલી ભમરી સંગથી, ભમરીરૂપ સુહાય.” ગુરૂના વિનયથી શ્રુતધર્મ અને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થાય છે. ગુરૂને આ પ્રમાણે નમસ્કાર કરી ગ્રન્થકાર યોગપ્રદીપ ગ્રન્થ રચવાની પ્રતિજ્ઞા કરે છે. ચોગપ્રદીપ નામનો ગ્રન્થ કરું છું, યોગનો માર્ગ પ્રકાશ કરવાને આ ગ્રન્થ, દીપકની ઉપમાને ધારણ કરે છે. હાલના કાળમાં યોગમાર્ગસંબંધી લોકોનું લક્ષ્ય વિશેષ નથી, તેથી આત્માની શક્તિનો પ્રકાશ અલ્પ દેખવામાં આવે છે. અધુના પંચમકાળમાં યોગમાર્ગનું આરાધન નિષ્કામબુદ્ધિથી કરવું એ મહાદુર્લભ છે. વ્યાવહારિક બાહ્યકષ્ટ ક્રિયાઓમાં એકાંત મગ્ન થએલા મનુષ્યો, આત્માની ઉન્નતિ કરી શકતા નથી. યોગમાર્ગથી જીવ શુકલપક્ષને અંગીકાર કરી શકે છે. “ ચાવ પક્ષીયો, શુક જકીય વિલિી રે.” આત્મા કર્મથી બંધાએલ છે માટે કર્મનો નાશ કરવા, ક્રિયાની આવશ્યકતા છે એમ જે જિનાગમ શ્રદ્ધાપૂર્વક સ્વીકારે છે તે શુલપાક્ષિક છે. યોગની યમનિયમાદિ ક્રિયાઓ પણ આત્માને કર્મબંધનથી મુક્ત કરવા કહેલી છે માટે તે પૂત્રસમ્મત મારફથવા ચિમો છે. તેમજ યોગમાર્ગમાં સહજમાર્ગ જ્ઞાનરૂપ છે. તેથી જ્ઞાનક્રિયારૂપ યોગમાર્ગ સદા વિજયવંત વર્તે છે. યોગદીપક ગ્રંથ વાંચી અનેક જીવો પોતાના આત્માને તારવા માટે પ્રયત્ન કરશે. તેથી આ ગ્રન્થ પોતાના સ્વરૂપમાં રમણતાના હેતુથી પોતાને અને પરને ઉપયોગી થશે એવું જાણું અત્ર તેનું કથન કરવામાં આવે છે. કિંતુ યોગની પ્રરૂપણા કરતાં પ્રથમ નાસ્તિક લોકોને ઉપદેશ આપી આત્માની અસ્તિતા પ્રશ્નપૂર્વક જણાવતા છતાં ગ્રન્થકાર કહે છે કે, For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) श्लोकः कोऽहमात्मा चिदालक्ष्यो, भिन्नः पुद्गलभावतः । रत्नत्रयीवरूपेण, सत्ताऽतोस्मि स्वभावतः॥३॥ શબ્દાર્થ – હું કોણ છું ? ઉત્તર-આત્મા. શાથી ઓળખાઉં છું? જ્ઞાનવડે. હું લક્ષ્ય છું? પુદ્ગલદ્રવ્યથી ભિન્ન છું ? જ્ઞાનદર્શનચારિત્રરૂપ રત્નત્રયી. વડે સત્તાથી છું? તેમજ સ્વભાવથી છું ? ભાવાર્થ – હું કોણ છું ? એમ સ્વાભાવિક વિચારતાં પ્રશ્ન ઉત્પન્ન થાય છે. હું કોણ? ઉત્તર–આત્મા આત્મા છે એમ શાથી લક્ષ્યાય છે? પ્રત્યુત્તરમાં કહે છે કે જ્ઞાનથી સમજાય છે. અનુભવ કરતાં માલુમ પડે છે. આત્મામાં સર્વ પદાર્થો જાણવાની જ્ઞાનશક્તિ રહેલી છે, તેમજ સર્વ પદાર્થો દેખવાની આત્મામાં દર્શનશક્તિ રહી છે. પોતાના શુદ્ધ સ્વભાવે વર્તવાની ચારિત્રશક્તિ આત્મામાં રહેલી છે. એમ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીવડે સત્તાથી હાલ તો આત્મા છે. જ્યારે એ ત્રણ રનનો પરિપૂર્ણ પ્રકાશ થાય ત્યારે પરિપૂર્ણ વ્યક્તિથી રત્નત્રયીરૂપ આત્મા ગણાય છે. જે જે જ્ઞાનાદિ આવરણોનો જે જે અંશે નાશ થાય છે તે તે અંશે વ્યક્તિપણાની અપેક્ષાએ હું રલત્રયીવડે યુક્ત આત્મા છું. ત્રણ કાલમાં આત્મા રત્નત્રયીથી ભિન્ન નથી. શું આ રત્નત્રયી આત્માનો સ્વાભાવિક ધર્મ છે ? આના ઉત્તરમાં સમજવાનું કે, ખરેખર આત્માને સ્વાભાવિક ધર્મ છે, વિભાવિક ધર્મ છે તે આત્માનો ધર્મ ખરેખરો નથી. સ્વાભાવિક ધર્મ આત્માનો છે તે કદી નષ્ટ થતો નથી. જે ધર્મ સ્વાભાવિક છે તે પોતાને છે, અને વિભાવિક છે તે પોતાનો નથી. રત્નત્રયી વિના જે જે અન્ય પદાર્થો છે તેમાં કંઈ આત્મત્વ નથી ત્યારે તેમાં રાચી માચી રહેવું તે કેવળ મોહબ્રાન્તિ છે. પોતાને શુદ્ધ ધર્મ ત્યાગીને જેઓ પરવસ્તુને ધર્મ આદરે છે તેઓ ત્રણ કાલમાં સુખી થતા નથી, પ્રત્યેક વસ્તુઓ પોતપોતાના ધર્મ શોભે છે; પણ પરધર્મથી શોભતી નથી. આત્માનો સ્વાભાવિક ધર્મ જે આત્મા આદરે છે તો આત્મા શોભે છે. જડ વસ્તુનો ધર્મ આદરતે છતો આત્મા જડ જેવો બને છે તેથી શોભી શકતો નથી અનાદિ કાળથી આવી અજ્ઞાનદશાના યોગે ચોરાશી લાખ જીવયોનિમાં અનંતવાર ભટક્યો ને ભટકે છે; અને ભટકશે. જ્યારે આત્મા પોતાને શુદ્ધ ધર્મ પ્રાપ્ત કરે છે; ત્યારે તે પરધર્મથી મુક્ત થાય છે. વિભાવિકધર્મથી મુક્ત થએલ આત્માને પરમાત્મા કહે છે. જ્યારે આત્માનું આ પ્રમાણે સ્વરૂપ છે ત્યારે તે આત્મા કોને માનવ, તેને વિશેષ વિચાર કરી નિર્ણય કરે છે. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्लोकः अस्म्यहं प्रत्ययज्ञाता, जीवो भिन्नोऽस्ति देहतः । इन्द्रियाण्यपि नैवात्मा, तथैवं मनसोऽपि वै ॥४॥ શબ્દાર્થ –હું છું એવા પ્રત્યયને શાતા આત્મા છે, અને તે દેહથી ભિન્ન છે. ત્યારે શું ઈન્દ્રિયો આત્મા છે ? ઉત્તરમાં કહેવાનું કે પંચઈન્દ્રિયો પણ આત્મા નથી. તે પ્રમાણે મનનું પણ સમજી લેવું અર્થાત મન પણ આત્મા નથી. - ભાવાર્થ-હવે વિશેષ નિર્ણયથી આત્માની અસ્તિતાનું પ્રતિપાદન કરે છે. ભૂતકાળમાં છું, અને તેજ હું હાલ વર્તમાનમાં છું અને ભવિષ્યમાં પણ હોઈશ એવા પ્રત્યયનો જ્ઞાતા આત્મા છું. કોઈ આત્માને ચેતન કહે છે, કોઈ જીવ કહે છે, કોઈ હંસ કહે છે, કોઈ બ્રહ્મ કહે છે. આત્મા છું એમ જ્યારે અનુભવથી નિશ્ચય થાય છે, ત્યારે કોઈ કહે છે કે આત્મા તો છે પણ દેહને જ આત્મા માનવો જોઈએ. તેના ઉત્તરમાં કહે છે કે, देहथी आत्मा भिन्न छे. દેહ છે તે જડ છે, સાત ધાતુથી બનેલો છે. અન્ય સાંખ્યાદિના મત પ્રમાણે પંચભૂતથી શરીર બનેલું છે. વાસ્તવિક રીત્યા દેહ એ પુલ પરમાણુ દ્રવ્યનો જથ્થો છે પુજલદ્રવ્ય જડ છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શમય છે. એક પરમાણુ પુતલદ્રવ્યમાં એક વર્ણ, એક ગંધ, એક રસ, અને બે સ્પર્શ રહેલા છે. સડણ, પડણ, અને વિધ્વંસન સ્વભાવમય પુલ છે. માટે દેહ પણ પુતદ્રવ્ય હોવાથી તેવા સ્વભાવવાળો છે. જડમાં જ્ઞાનગુણ નથી તેથી દેહ કંઈ પણ જાણી શકતો નથી. સ્થલ દેહમાંથી આત્મા જ્યારે નીકળે છે ત્યારે દેહને બાળી નાંખવામાં આવે છે પણ તે કંઈ રસમજી શકતો નથી. આત્મા જ્યારે દેહમાં હોય છે અને તે સમયે જો દેહ ઉપર અંગારો મુકવામાં આવે તે બુમો પડાય છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે, દેહ તે આત્મા નથી, વળી દેહ તે આત્મા નથી તે સ્પષ્ટ કરે છે. પુનર્જન્મના સિદ્ધાંત નિર્ણયથી દેહથી ભિન્ન આત્મા છે એમ નિશ્ચય થાય છે. પશ્ચિમાત્ય કેટલાક વિદ્વાનો પણ હવે એમ સ્વીકારવા લાગ્યા છે કે દેહથી ભિન્ન આત્મા છે, અને તે એક શરીરમાંથી નીકળી અન્ય શરીરમાં પ્રવેશે છે. સ્થલ દેહમાંથી નીકળીને અન્ય દેહમાં જતાં તૈજસ અને કાર્મણ એ એ શરીરને લેઈ આત્મા પરભવમાં જાય છે. ઈગ્લાંડ, જર્મની, અમેરિકા વગેરેમાં હાલ કેટલાક સંસ્કારિત વિદ્વાનો દેહથી ભિન્ન આત્મા માનવા લાગ્યા છે. આર્યભૂમિમાં તો અસંખ્ય વર્ષોથી દેહથી ભિન્ન આત્મા છે એમ ઘણા લોકો માને છે. ચી, ૨ For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir હું દેહમાં છું, દેહી છું, દેહ મારો છે. એવો વિચાર કરનાર દેહથી ભિન્ન છે એમ નિર્ણય થાય છે. હું દેહ છું એવો વિચાર કોઈના હૃદયમાં ઉત્પન્ન થતો નથી, તેથી પણ નિર્ણય થાય છે કે આત્મા દેહથી ભિન્ન છે. દેહનેજ આત્મા માનનારા નાસ્તિકો કહેવાય છે. જે લોકો દેહને આત્મા માને છે. તેમના મતપ્રમાણે તો જગતમાં નીતિધર્મની પણ આવશ્યકતા સિદ્ધ ઠરતી નથી, ધર્મ અને અધર્મની સિદ્ધિ પણ ઠરતી નથી. અન્યના ઉપર પરોપકાર કરવાની નીતિ પણ કોટિ ઉપાયે સિદ્ધ ઠરતી નથી. જડવાદીઓ હવે નિર્મૂલ થતા જાય છે. આસ્તિકોની આગળ જડવાદી નાસ્તિકોનું કંઈ પણ ચાલતું નથી. દેહથી ભિન્ન આત્માની સિદ્ધિ પરમાત્મદર્શનગ્રંથમાં દર્શાવી છે ત્યાંથી જોઈ લેવી. હું દેહથી ભિન્ન છું, દેહમાં હું રહું છું, દેહ પિંજર છે, મારું દેહની રક્ષા કરવી જોઈએ. મારૂં શરીર જાડું છે, મારૂં શરીર પાતળું છે, બાલ્યાવસ્થામાં મ્હારૂં શરીર નાનું હતું, હાલ મારૂં શરીર સારૂં છે ઇત્યાદિ સર્વે વાકયો છે તે દેહથી ભિન્ન આત્માની અસ્તિતા પ્રતિપાદન કરે છે. સર્વે જિનાગમો દેહથી ભિન્ન આત્માની અસ્તિતા પ્રતિપાદન કરે છે. તેમજ ચાર વેદ પણ શરીરથી ભિન્ન ચૈતન્ય પદાર્થની અસ્તિતા પ્રતિપાદન કરે છે. બૌદ્દો પણ શરીરથી ભિન્ન ક્ષણિકપણે આત્માની અસ્તિતા પ્રતિપાદન કરે છે. સાંખ્યઃર્શન પણ દેહથી ભિન્ન આત્માની અસ્તિતા પ્રતિપાદન કરે છે. ચોગદર્શન પણ દેહથી ભિન્ન આત્માની અસ્તિતા પ્રતિપાદન કરે છે. નૈયાયિકદર્શન અને વૈશેષિક પણ શરીરથી ભિન્ન આત્માની અસ્તિતા પ્રતિપાદન કરે છે. બ્રહ્મસમાજયો પણ દેહથી ભિન્ન કેટલેક અંશે આત્માની અસ્તિતા પ્રતિપા દન કરે છે. આત્મા દેહથી ભિન્ન છે એમ અનુમાનપ્રમાણની પેડે આગમપ્રમાણથી પણ સિદ્ધ થાય છે. પત્થરમાં અને વનસ્પતિમાં પણ જીવ છે એમ હવે મોટા મોટા પ્રોફેસરા પણ માનવા લાગ્યા છે અને તે સિદ્ધ કરી આપે છે. કેટલાક વર્તમાનમાં પુનર્જન્મ દેખનારાઓનાં દૃષ્ટાંતો વર્તમાનપત્રમાં મોઝુદ છે. પશુપંખીમાં આત્મા નથી એમ માનનારા શ્રીસ્તિની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. મુસમાનો પણ ખુદ્દાની રૂ તરીકે આત્માનો સ્વીકાર માને છે; પણ મુસમાન ધર્મ અને પ્રીસ્તિધર્મ પુનર્જન્મ માનતા નથી તેથી તેમણે માનેલો આત્મા અર્ધદગ્ધન્યાયને અનુસરે છે. જ્યારે પુનર્જન્મની સિદ્ધિ માનવામાં આવે ત્યારે આત્મા છે, પુણ્ય પાપ છે, એમ સિદ્ધ થાય છે. પુનર્જન્મ જે માનતા નથી તેનો જડવાદમાં કથંચિત્ સમાવેશ થાય છે. પુનર્જન્મ માનનારી કોમે જે જગનું ભલું કર્યું છે તેવું ભલું અદ્યાપિપર્યંત જડવાદી કોમે કર્યુ નથી. પુનર્જન્મ માનનારી કોમના રાજાઓએ જગમાં જેવી શાંતિ ફેલાવી છે તેવી કોઈ જડવાદી નૃપતિઓએ ફેલાવી નથી. પુનર્જન્મ માનનારા યોદ્ધાઓ લડાઈમાંથી પગ પાછો મૂકતા For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) નથી તેનું કારણ એ છે કે તેઓ બીજા ભવમાં વિશેષ સુખ મળશે એવી શ્રદ્ધાવાળા હોય છે. નાસ્તિક જડવાદી યોદ્ધાઓમાં એવી શ્રદ્ધાના અભાવે લડાઈમાં પરાજયપણું વસે એ સ્વાભાવિક છે. પુનર્જન્મ માનનારાઓ જેવી રાજ્યભક્તિ ને રાજાની ભક્તિ કરે છે તેવી જડવાદિયો કરી શકતા નથી. ઉલટા રાજાઓને પણ મારી નાંખવા તૈયાર થઈ જાય છે. દેહથી ભિન્ન આત્માને માનનારાઓ ઈશ્વર અને ગુરૂની ભક્તિ કરે છે, સર્વ જીવોની દયા કરે છે. પોતાના આત્માસમાન અન્ય આત્માઓને માની કોઈને દુઃખ આપતા નથી. લડાઈ ટંટા વગેરે પાપકર્મથી દૂર રહે છે, પ્રભુભક્તિમાં સદાકાલ તલ્લીન રહે છે સર્વ જીવોનું ભલું ઇચ્છે છે નીતિધર્મમાં ચુસ્ત રહે છે પુનર્જન્મની હૃદયમાં પડેલી ઊંડી છાપ દુર્ગણોનો નાશ કરે છે, પુનર્જન્મ માનનારાઓ સહજ સુખની જે ખુમારી ધ્યાનમાં ભોગવે છે તેને ગંધ પણ જડવાદિ નાસ્તિકો જાણી શકતા નથી. પુનર્જન્મ જે માને છે તેના મનમાં બંધ, મોક્ષ, સિદ્ધ કરે છે, પણ પુનર્જન્મ નથી માનતા તેના મનમાં બંધ, મોક્ષ તેમજ, આમાની નિત્યતા સિદ્ધ કરતી નથી. પુનર્જન્મ માનતાં દેહથી ભિન્ન આત્મા સિદ્ધ ઠર્યો. કેટલાક ઈનિદ્રાને આત્મા માને છે પણ ઇન્દ્રિયે આત્મા નથી તે દર્શાવે છે, કેટલાક મનુષ્યો ઈન્દ્રિયોને આત્મા માને છે, પણ જે બાહ્ય ઈન્દ્રિય છે તે આત્મા નથી એમ સિદ્ધ થાય છે. હું ચક્ષુથી દેખું છું, પણ હું ચક્ષુ નથી. હું નાસિકાથી સુંઘું છું, પણ હું નાસિકા નથી. હું કાનથી સાંભળું છું પણ હું કાન નથી. હું જિહાથી ચાખું છું, પણ હું જિહા નથી. હું ચામડીથી સ્પર્શ જાણું છું, પણ હું ચામડી નથી. ચક્ષુ કુટી જતાં પણ અંધાવ સ્થામાં એવો નિશ્ચય થાય છે કે પહેલાં હું ચક્ષુથી દેખાતો હતો, હાલ હું દેખાતો નથી. આ વિચાર પણ જણાવે છે કે, ચક્ષુથી ભિન્ન આત્મા છે. એમ સર્વ બાઘઈન્દ્રિયોથી ભિન્ન આત્મા છે એવી પ્રતીતિ થાય છે. બાહ્યઈન્દ્રિય પણ સાંભળવા દેખવા વગેરેનું કામ આમાના ક્ષયોપશમના બળથી કરે છે. જ્યારે આત્મા શરીરમાંથી ચાલ્યો જાય છે ત્યારે આત્માનો જ્ઞાનાદિ ક્ષયપશમ પણ આમાની સાથે જાય છે ત્યારે બાહ્ય ઇન્દ્રિયો જે ફક્ત આકારવાળી છે તે કંઈ પણ કરી શકતી નથી. હું ઇન્દ્રિયોને વશ કરી શકતો નથી. અથવા હું ઈન્દ્રિયોને વશ કરું છું આવો નિશ્ચય એમજ જણાવે છે કે, પંચઈન્દ્રિયોથી ભિન્ન આમાજ હું એવો શબ્દપ્રયોગ કરે છે. આત્માનો બાહ્યપ્રકાશ થવામાં ઈન્દ્રિયો દ્વાર છે, સાધન છે, પણ તે આત્મા નથી એમ સાબીત કર્યું. હવે મને પણ આત્મા નથી એમ જણાવે છે. For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ મન પણ આત્મા નથી, મનથી ભિન્ન આત્મા છે. મન બે પ્રકારનું છે, એક દ્રવ્યમન અને દ્વિતીય ભાવમન. દ્રવ્યમાન છે તે પુતલમય છે અર્થાત મનોવર્ગણને દ્રવ્યમન કહે છે. ભાવમન છે તે વિચારરૂપ છે અને વિચાર છે તે આત્માને જ્ઞાનગુણ છે અને તેથી ભાવમન છે તે આત્માના ગુણરૂપ સિદ્ધ થાય છે. અત્ર દ્રવ્યમનની અપેક્ષાએ લખવાનું છે તે સમજી લેવું. દ્રવ્યમન જડ હોવાથી તે આત્માથી ભિન્ન કરે છે. કર્મગ્રન્થ, વિશેષાવશ્યક, પત્ર્યસંગ્રહ, વગેરે ગ્રન્થોમાં મનથી ભિન્ન આત્મા છે એમ સિદ્ધ કર્યું છે. મનોવર્ગણામાં અનંત :રમાણુઓ ભર્યા છે, કેટલાક પરમાણુઓ ખરે છે અને કેટલાક નવા પરમા. શુઓ આવે છે ઈત્યાદિ પ્રતિપાદન કર્યું છે. દ્રવ્યમન જડ હોવાથી તે કંઈ રસમજી શકતું નથી માટે દ્રવ્ય તે આત્મા નથી. દ્રવ્યમનમાં પરમાણુઓનો જથ્થો હોય છે પણ ભાવમન તો જ્ઞાનરૂપ હોવાથી તેમાં પરમાણુનો જથ્થો નથી. પરમાણુઓના જથ્થાથી બનેલું દ્રવ્યમાન છે એમ અનેક વિદ્વાન શોધ કરીને માનવા લાગ્યા છે. મનોવર્ગણાની શુભાશુભતાને આધાર શુભાશુભ વિચાર ઉપર છે. જે લોકો આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં પ્રવૃત્તિ કરે છે તેઓની મનોવર્ગણ ખરાબ હોય છે. ઈત્યાદિ ઘણે વિચાર અત્ર લખવા યોગ્ય છે કિંતુ ગ્રંથવિસ્તારના ભયથી સંક્ષેપમાં કહેવાય છે. દ્રવ્યમનોવણા શુભશુભતર બનાવવી હોય તો સારા વિચારો કરવાની ટેવ પાડવી. નઠારા વિચારો ઉત્પન્ન થવા દેવા નહિ. શુભ વિચારો કરવાની ટેવ પાડવાથી દ્રવ્યમનોવગણું સારી થશે. પ્રસંગોપાત્ત આટલું જણાવી હવે મૂલ પ્રસ્તુત વિષચપર આવીએ. દ્રવ્યમન એ આત્મા નથી, દ્રવ્યમનથી ભિન્ન આત્મા છે. નૈયાયિક અને વેદાન્ત દર્શન પણ કેટલેક અંશે (એકાંતે) મનથી ભિન્ન આત્મા કહે છે. મનને હું વશ કરું આમ કહેનાર મનથી ભિન્ન છે એમ સિદ્ધ થાય છે. હવે વાણી વગેરે પણ આત્મા નથી તે ગ્રન્થકાર લક્ષ્ય દેઈ કહે છે. श्लोकः नास्ति वाणी तथैवात्मा, रक्तं नास्ति जडत्वतः। પ્રત્યક્ષતામાન, સિદ્ધારમા હિ શાશ્વતઃ ૧// શબ્દાર્થ:-તે પ્રમાણે વાણી પણ આત્મા નથી તેમજ જડપણાથી રક્ત (રૂધિર) પણ આત્મા નથી. પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી આત્મા શાશ્વત સિદ્ધ થાય છે. - ભાવાર્થ –વાણી જે શબ્દાત્મક છે તે આત્મા નથી. કેટલાક લોકો ફક્ત શબ્દ છે તેજ આત્મા છે; તે વિના અન્ય કોઈ નથી. કેટલાક તો શુ For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( 13 ) જ્જૈનીજ પૂજ્યતા સ્વીકારે છે, પણ આગમ પ્રમાણથી વિચારીએ તો માલુમ પડે છે કે, શબ્દ એ પુદ્દલપરમાણુઓનો બનેલો છે. કહ્યું છે કે,— ગાથા. Acharya Shri Kailassagarsuri Gyanmandir सधयारउजोअ, पभाछायातवेहिया । वन्नगंधरसाफासा, पुग्गलाणांतु लक्खणं ॥ १ ॥ શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તાપ, વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ એ સર્વ પુદ્ગલનું લક્ષણ છે. અનંતાનંત પરમાણુઓની શબ્દવર્ગણા અનેલી છે. શબ્દવર્ગણારૂપ વાણી એક ઢંકાણેથી અન્ય ડેકાણે જાય છે. શબ્દવર્ગણા પુમેલ હોવાથી તે જડ છે અને જડ હોવાથી તે ચેતન નથી. તેમજ રક્ત પણ જડત્વપણાથી આત્મા નથી. કેટલાક કહે છે કે રૂધિર છે તેજ આત્મા છે પણ આમ કહેવું અસત્ય છે. કારણ કે રૂધિર જડ પરમાણુઓનું અનેલું છે, જડમાં જડત્વધર્મ છે તેથી રૂધિર તે આત્મા ત્રણ કાલમાં નથી. પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન અને આગમ પ્રમાણથી આત્માની સિદ્ધિ થાય છે. પ્રત્યક્ષ પ્રમાણથી સર્વરોએ સાક્ષાત્ આત્માને દીઠો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખદુઃખની લાગણી આદિ હેતુઓથી આત્માની સિદ્ધિ થાય છે, જે સુખદુ:ખને જાણે છે તે આત્મા છે, જેનામાં સુખદુઃખ જાણવાપણું નથી તે આત્મા નથી. જેવો સિદ્ધાત્મા છે તેવોજ શરીરમાં રહેલો આ આત્મા છે. સિદ્ધાત્મા અષ્ટકર્મથી મુક્ત થયો છે અને શરીરમાં રહેલો આત્મા અષ્ટકર્મથી મુક્ત થયો નથી. જિનેન્દ્ર સર્વજ્ઞ હોવાથી તેમની વાણી પ્રમાણભૂત છે. જિનેન્દ્ર સર્વજ્ઞ હોવાથી તેમના જાણવા દેખવામાં કોઈ જાતનો વિરોધ આવતો નથી માટે તેમનાં કહેલાં આગમ પ્રમાણભૂત છે. આગમમાં આત્માનું અત્યંત સૂક્ષ્મ ભેદોથી સ્વરૂપ વર્ણવ્યું છે માટે આગમપ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થાય છે. આત્મા અનાદિકાળથી છે અર્થાત્ આત્માને બનાવનાર કોઈ નથી. આત્મા શાશ્વત છે, ત્રણ કાલમાં એકસરખી રીતે તેની અસ્તિતા છે, આત્મા કદી ઉત્પન્ન થયો નથી માટે તે અન કહેવાય છે. કેટલાક ઈશ્વરકર્તાવાદિયો આત્માઓનો અનાવનાર ઈશ્વર સ્વીકારે છે પણ તે સત્ય નથી, કારણ કે આત્માઓને જો ઈશ્વર બનાવે તો આત્માઓને કઈ વસ્તુમાંથી અનાવ્યા અને તે વસ્તુ પહેલાં ક્યાં હતી? તેનો ઉત્તર નથી. તેમજ આત્માઓ જો અનાવેલા માનવામાં આવે તો ઉત્પન્ન થએલી વસ્તુઓની પે... આત્માની પણ ક્ષણિકતા સિદ્ધ થાય એ મોટો દોષ આવે છે. ઇત્યાદિ અનેક દોષો આ પક્ષમાં આવે છે જો તેનો વિસ્તાર કરવામાં આવે તો એક ગ્રન્થ થઇ જાય માટે અત્ર વિસ્તાર કરવામાં આવતો નથી. જૈનો આત્માને શાશ્વત માને છે. વેદાંતિયો પણ આત્માને નિત્ય માને છે. વેદાનુ For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) યાયીઓ પણ આમાને નિત્ય માને છે. નિયાયિકો પણ આમાને નિત્ય માને છે, પણ તેમનો માનેલો આમા ચિંતનીય છે, અર્થાત એકાન્તપણે માનવાથી દોષવૃન્દવિલાસને પામે છે. આત્માને સિદ્ધ કહ્યો છે તે શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ કહ્યો છે. વસ્તુતઃ આત્માનું મૂળ સ્વરૂપ વિચારીએ તો સિદ્ધના જેવું છે. કર્મથી રહિત થતાં આત્મા પરમાત્માને પામે છે. બૌદ્ધ આત્માને ક્ષણિક માને છે. આત્મા ક્ષણે ક્ષણે બદલાય છે. પૂર્વેક્ષણમાં જે આત્મા હતો તે પશ્ચાત ક્ષણમાં નથી, અર્થાત્ ક્ષણવિનાશી આત્મા છે. કિંતુ ઉત્તરોત્તર આમામાં જ્ઞાનસંતતિપ્રવાહ ચાલ્યો જાય છે આમ તેમનું કહેવું યોગ્ય ઠરતું નથી; કારણ કે આત્માને ક્ષણિક માનતાં અપર આત્મામાં જ્ઞાનસંતતિપ્રવાહ જતો નથી ઇત્યાદિ પ્રસંગે કહેવાશે. જૈનેતર કેટલાંક દર્શને આત્માને નિત્ય સ્વીકારે છે તે જડવાદીઓ કરતાં અપેક્ષાએ અનંતગણ સારાં છે, કિંતુ તેમના મનમાં એકાંતપક્ષ હોવાથી સર્વથા સત્ય સિદ્ધ કરતાં નથી. આ પ્રમાણે આત્માની અસ્તિતાની પરિપૂર્ણ સિદ્ધિ થઈ. હવે આત્મા ક્યાં રહે છે? તે વ્યાપ્ય છે કે વ્યાપક છે તે જણાવે છે. आत्माऽसङ्ख्यप्रदेशश्च, देहव्यापी चतुर्गतौ । केवलज्ञानभावेन, सर्वव्यापक इष्यते ॥६॥ શબ્દાર્થ – અસંખ્ય પ્રદેશોવડે આત્મવ્યક્તિ કહેવાય છે અને તે કર્મના યોગે દેહવ્યાપી ચાર ગતિમાં છે. જ્યારે કેવલજ્ઞાન થાય છે ત્યારે કેવલજ્ઞાન ભાવવડે સર્વવ્યાપક ઇચછાય છે. ભાવાર્થ:–આત્માના અસંખ્યાત પ્રદેશ છે અને તે અરૂપી છે. કર્મના યોગે આત્મા દેહમાં વ્યાપીને રહે છે, કુંથુઆના શરીરમાં તેમજ હસ્તિના ભવમાં હસ્તિ જેવડા શરીરમાં અસંખ્ય પ્રદેશોવડે વ્યાપીને રહે છે. જેમ નીલમણિનો પ્રકાશ જલના લઘુપાત્રમાં વ્યાપીને રહે છે તેમજ મોટા જલપાત્રમાં પણ વ્યાપીને રહે છે, તેમજ આત્મા પણ પોતાના અસંખ્યપ્રદેશોવડે નાના તેમજ મેટા શરીરમાં વ્યાપીને રહે છે, દેવગતિ, મનુષ્યગતિ, તિર્યષ્ણતિ અને નરકગતિમાં જ્યાં સુધી આત્મા રહે છે ત્યાં સુધી અસંખ્યાત પ્રદેશોવડે દેહવ્યાપી છે એમ જાણવો અને જ્યારે કેવલજ્ઞાન થાય છે ત્યારે આત્મામાં લોકાલોક સર્વનો ભાસ થાય છે, માટે સર્વવ્યાપક આત્મા, જ્ઞાનની અપેક્ષાએ છે. સ્યાદ્વાદરીત્યા માનેલા આભામાં મળુવા અને વ્યાપકવાદનો સમાવેશ થાય છે. શંકરાચાર્યે એકાંત આજમાને વ્યાપક માને છે અને તે સર્વ પ્રાળુઓનો For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) એક આમાં માને છે. રામાનુજ આચાર્ય આત્માને આણુરૂપ માને છે અને તે પ્રતિશરીર ભિન્ન માને છે અને આત્મા તે પરમાત્મા થતો નથી એમ સ્વીકારે છે. જ્યારે આ બે આચાર્ય ભિન્ન ભિન્ન વાદ સ્વીકારી પરસ્પર એકબીજાના વાદને તોડવામાં અનેક દૂષણે ન્યાયયુક્તિથી દેખાડે છે. શંકરાચાર્યના મતવાળા મહાદેવની ઉપાસના કરે છે. રામાનુજ આચાર્યના પંથવાળા વિષ્ણુની ઉપાસના કરે છે. આ પ્રમાણે અપેક્ષારહિત સ્વસિદ્ધાંતને સ્થાપન કરનાર શંકરાચાર્ય અને રામાનુજ આચાર્યે પોતાના પક્ષ કરતાં પ્રતિપક્ષી પક્ષને અસત્ય ઠરાવે છે, ત્યારે જૈનદર્શન તે બે વાદને પણ અપેક્ષાથી પોતાના પક્ષમાં સ્થાપન કરી અને કાતપણે વિજય કરે છે. એકાંતપણે ઉકેલા આવા અસંખ્યવાદોને અનાદિકાળથી જૈનદર્શન સાપેક્ષપણે પોતાના અનેકાન્તસ્વરૂપમાં સમાવે છે. આત્મપ્રદેશ વ્યક્તિની અપેક્ષાએ આત્મા વ્યાપ્ય છે અને જ્ઞાનની અપેક્ષાએ શેયવસ્તુના પ્રતિભાસથી આત્મા વ્યાપક છે, આમ અપેક્ષાએ વ્યાપ્ય અને વ્યાપકભાવ માનતાં કંઈ ખંડનમંડન રહેતું નથી. જ્યાં સાપેક્ષાએ બન્ને બાજુથી તપાસીને વસ્તુ માનવામાં આવે છે ત્યાં ખંડનમંડનની મારામારી રહેતી નથી. એકાંત આત્માને વ્યાપ્ય માનીએ તોપણ ઘટે નહિ, તેમજ એકાંત આત્માને વ્યાપક માનીએ તોપણ ઘટે નહિ, માટે અપેક્ષાએ બન્ને વાદ માનવાની જરૂર છે તે જણાવતા છતાં ગ્રન્થકાર કહે છે. વા व्याप्यव्यापकभावत्वं, सापेक्षातः स्फुटं मतम् । नित्यानित्यप्रवादानां, समासो जैनदर्शने ॥ ७ ॥ શબ્દાર્થ –જનદર્શનમાં વ્યાપ્ય અને વ્યાપકપણું સાપેક્ષાથી ફુટ માનેલું છે, તેમજ નિત્યવાદ, અને અનિત્યવાદનો સમાવેશ થાય છે. ભાવાર્થ:–આત્મા વ્યક્તિથી શરીરને વ્યાપી રહે છે, માટે તે વ્યાપ્ય કહેવાય છે અને જ્ઞાનમાં સર્વ ભાસે છે તેની અપેક્ષા એ વ્યાપક કહેવાય છે. આમ બે બાબતો પણ સાપેક્ષાથી ફુટ માની શકાય છે. આમ વ્યાખ્ય અને વ્યાપકપણું માનવાથી કોઈ એકને વ્યાખ્યપણે આત્માનું માને છે તેના ઉપર પણ માધ્યશ્મભાવના રહે છે. તેમ કોઈ એકાંતે વ્યાપકપણું આત્માનું માને છે એવા શિવમતાનુયાયી ઉપર પણ મધ્યસ્થતા રહે છે, એમ માધ્યશ્ચભાવના રહેવાથી રાગદ્વેષનો ક્ષય થાય છે અને રાગદ્વેષનો ક્ષય થવાથી આત્માની પરમામદશા થાય છે. આમ પરમાત્મદશા પ્રાપ્તિમાં સાપેક્ષાવાદ જ સુગમમાર્ગ ભાસે છે. કારણ કે આ પ્રમાણે સાપેક્ષાવાદ માનવાથી કોઈનું ખંડનમંડન એકાંતે થતું નથી. પોતાના ધર્મની વૃદ્ધિ માટે અપશબ્દ તેમજ For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) તરવારની ધારની જરૂર પડતી નથી, સાપેક્ષવાદથી દરેક ધમાં કે જે દુનિયામાં પ્રવર્તે છે તેના ઉપર પણ સમભાવ આવવાથી કોઈ મનુષ્યનું બુરું કરવાની બુદ્ધિ થતી નથી. જ્ઞાનદર્શનચારિત્રની આરાધના કરવામાં મનની સ્થિરતા થાય છે. સર્વ દર્શનવાળાઓની સાથે ભ્રાતૃભાવ રહે છે. ક્રોધાદિક દોષને નાશ થતાં ચિત્તની નિર્મલતા રહે છે. હૃદયની શુદ્ધિ થતાં પરમાત્માનું યથાર્થ ધ્યાન થાય છે. અનેકાંતવાદની યથાર્થ પ્રરૂપણા કરતાં છતાં પણ એકાંતવાદ ઉપર રાગ કે દ્વેષ થતો નથી. આત્મામાં અપેક્ષાએ યજુવૈદમાં પણ બે ધર્મ સ્વીકાર્યા છે. તે તનતે તત્રહ gaછે તત્@ જ કરે જ વરે. તે બ્રહ્મ હાલે છે વ્યવહારની અપેક્ષાએ, પણ વસ્તુતઃ તે બ્રહ્મ કંપાયમાન થતું નથી. અથત હાલતું નથી આમ યજુર્વેદમાં પણ એક બ્રહ્મને બે અપેક્ષાએ કહ્યું છે. તેમજ જૈનદર્શનમાં પણ અપેક્ષાએ એકજ આત્મામાં બે ધર્મ સ્વીકારવામાં આવે છે, તેથી કોઈ જાતનો વિરોધ આવતો નથી. આત્મામાં નિત્યપણું અને અનિત્યપણું માનવામાં આવે છે, વેદાન્તશાસ્ત્રો પ્રશ્ન અર્થાત્ આત્માને એકાંત નિત્ય જ માને છે અને આત્માના અનિત્યવાદનું એકાંત ખંડન કરે છે, તેમજ બૌદ્ધનાં શાસ્ત્રો આ ત્માને એકાંત ક્ષણિક માને છે. ક્ષણેક્ષણમાં આત્મા ઉત્પન્ન થઈ મરી જાય છે અને અન્ય આત્મા ઉત્પન્ન થાય છે. ત્રણ લોકમાં એક આત્મા હોતો નથી. લુગડાંની ઘડીઓ હોય છે તેમાં નીચેની ઘડીમાં કસ્તુરી મૂકવામાં આવે તે જેમ ઉપરઉપરની ઘડીમાં કસ્તુરીની વાસના ચાલી જાય છે, તેમ પૂર્વનો આત્મા નષ્ટ થતાં જ્ઞાનસંતતિ ઉત્તરોત્તર આત્મામાં ચાલી જાય છે, પણ એક આત્મા રહેતો નથી. વેદાન્તિયો કહે છે કે, હે બોદ્ધો ! પૂર્વના આત્માના સમાનકાળમાં ઉત્તરઆત્મા માનવામાં આવે તો વિજ્ઞાનસંતતિ ચાલી જાય. પણ ઉત્તરઆત્માની ઉત્પન્ન દશામાં પૂર્વનો આત્મા ન હોય તે વચમાં જ્ઞાનસંતતિ કોના આધારે રહી ? અર્થાત કોઈના આધારે ન રહી તેથી પૂર્વના આમાની જ્ઞાનસંતતિ ઉત્તરઆત્મામાં જઈ શકે નહીં. આ પ્રમાણે વેદાંતિચોનું બોલવું સાંભળી બૌદ્ધો કહે છે કે, તમારું કહેવું યથાર્થ નથી. કારણ કે પૂર્વેક્ષણને આત્મા જે કે ઉત્તરક્ષણ આત્માને સમાનકાલી ન હોય તો પણ પૂર્વેક્ષણ જ્ઞાનસંતતિ છે તે ઉત્તરક્ષણ આત્મામાં ચાલી જાય છે. જેમ કયારાના બીજને લાખના રંગની ભાવના દેવામાં આવે અને પશ્ચાતું તેને વાવવામાં આવે તો ઉત્પન્ન થનાર કપાસમાં રક્તતા આવે છે, ત્યારે સમજવાનું કારણકાલ ભિન્ન ઉત્તરક્ષણ કાર્યકાલ આ દષ્ટાંતમાં જોવામાં આવે છે, તેથી કારણકાર્યનો સમાન ક્ષણભાવનો નિયમ નથી. આ પ્રમાણે વેદાન્તિયો ઉત્તર For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) સાંભળી પ્રતિપાદન કરવા લાગ્યા કે, કારણકાર્યક્ષણનો સમાનકાલ પ્રતિપાદ્યસિદ્ધ છે. લાક્ષારંગની સંતતિની અસ્તિતા કપાસવૃક્ષમાં ઝીંડવું થતાં પહેલાં વર્તે છે. તેથી કારણકાર્યની સમાનકાલતા છે. બૌદ્ધો તેથી અન્ય રીત્યા પ્રતિપાદન કરે છે. આ પ્રમાણે આત્માના સંબંધી નિત્યવાદ અને અનિત્યવાદ એકાંત બન્ને વાદિયો પ્રતિપાદન કરે છે. આ પ્રમાણે બન્ને પક્ષવાદિઓ સામાસામી કલેશ કરે છે. જીનદર્શન તો આ બે પક્ષસંબંધી જુદી જ રીતે અભિપ્રાય આપે છે અને કહે છે કે, આત્મા કથંચિત્ નિત્ય છે અને કથંચિત અનિત્ય છે. ___ आत्मा कथंचित् नित्य अने कथंचित् अनित्य छे. આત્મા કવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. આત્મા મૂળ દ્રવ્યરૂપે સદાકાળ નિત્ય છે. આત્મદ્રવ્યમાં ત્રણે કાલે ફેરફાર થતો નથી. આત્માના પર્યાયો ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. દૃષ્ટાંતઃ-જેમ આમાં મનુષ્યના શરીરપણે ઉત્પન્ન થાય છે, મનુષ્યના શરીરપણે નષ્ટ થાય છે અને દેવતાના શરીરપણે ઉત્પન્ન થાય છે તેમ દેવતાના શરીરપણે નષ્ટ થઈ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે, પણ આત્મપણું તો અનેક આકૃતિયો ધારણ કર્યા છતાં પણ કાયમ રહે છે. આ તો અશુદ્ધ આત્માનું દષ્ટાંત આપ્યું. શુદ્ધ આત્મામાં તે પ્રમાણે ઉત્પાદયપણે અનિત્યપણું જાણવું અને તેમજ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ સ્થિરપણું જાણવું. આ પ્રમાણે પદ્રવ્યમાં નિત્યાનિત્યપણું સમજી લેવું. આમ અપેક્ષાએ નિત્યાનિત્યપણું માનતાં કોઈના ઉપર રાગ કે દ્વેષ રહેતો નથી. નિત્ય અને અનિત્ય એમ બે પક્ષ આત્મામાં અપેક્ષાએ સ્વીકાર્યાથી વેદાંત અને બૌદ્ધદર્શનને જૈનદર્શનમાં સમાવેશ થાય છે. તેથી સ્યાદ્વાદદર્શન માનતાં અપેક્ષાએ સર્વ દર્શનનું આરાધન થાય છે. આમ સાપેક્ષવાદ માનતાં કોઈ જાતનો કદાગ્રહ રહેતો નથી. હવે એકાનેક ધર્માદિ માટે કહે છે. एकाऽनेको नयेनात्मा, वाच्यावाच्यस्तथैव च । कर्ताऽकर्ता च हर्ता वै, सापेक्षातः प्रभासते ॥ ८॥ શબ્દાર્થ –નયની અપેક્ષાએ આત્મા એક છે અને અનેક છે તેમજ વાચ્ય અને અવાચ્ય છે, તેમજ આત્મા અપેક્ષાએ કર્તા તથા અકર્તા છે તથા કર્મને હર્તા પણ ભાસે છે. ભાવાર્થ-દ્રવ્યાકિનયની અપેક્ષાએ આત્મા એક છે અને પર્યાયાચિંકનયની અપેક્ષાએ આમ અનેક છે. આત્માનું સ્વરૂપ કથંચિત્ વાગ્ય For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) છે અને કથંચિત્ અવાચ્ય છે. સંસારમાં કર્મબંધ હેતુઓથી આત્મા કર્મનો કર્તા છે અને આત્મસ્મણતાની અપેક્ષાએ કર્મનો અકર્તા છે. તેમજ શુદ્ધધર્મની અપેક્ષાએ શુદ્ધકર્મનો કર્તા છે અને કર્મનો હર્તા છે એમ સાપેક્ષાથી સ્યાદ્વાદરહસ્ય હૃદયમાં ભાસે છે. કેટલાક આત્માને એકજ માને છે. ત્યારે કેટલાક આત્માને અનેક માને છે અને પરસ્પર એકબીજાનું ખંડન કરે છે. પણ જો અપેક્ષા સમજવામાં આવે તો એકબીજાના પક્ષને સમજતાં મધ્યસ્થતા રહે છે. કેટલાક એકાંત આત્માને કર્મનો કર્તાજ માને છે અર્થાત્ કદી આત્મા કર્મની ક્રિયાથી રહિત થતો નથી, સદાકાલ કર્મ કર્યાં કરે છે આમ માને છે તેને પૂછવામાં આવે તો કહે છે કે, આત્માનો કર્મ કરવાનો સ્વભાવ છે તેથી તે કમઁથી રહિત થઇ શકે નહીં. ત્યારે અકર્તાવાદી કહે છે કે આત્મા કર્મનો કર્તા માનવો એ ભ્રમ છે કારણ કે, આત્માનો કર્મ કરવાનો સ્વભાવ છેજ નહિ. કર્મકર્ત્તવાદી કહે છે કે જે આત્મા કર્મ ન કરતો હોય તો શરીરાદિ સંબંધ હોવો જોઈએ નહિ. કર્મવિના શરીરનો સંબંધ નથી. અકર્ત્તવાદી કહે છે કે, શરીર જડ છે, જડની ક્રિયા જડ કરે. કંઈ આત્મા ચેતનાવત છે તેથી જડની ક્રિયા કરે નહિ. કરૢવાદી—હે અકર્તૃવાદિ! જડની ક્રિયાનો ક જો આત્મા ન માનવામાં આવે તો આત્મા તે કર્મનો ભોક્તા થઈ શકે નહિ. જગમાં એક સુખી દેખાય છે તેમજ જગમાં એક દુઃખી દેખાય છે, તેનું કારણ કર્મ અવશ્ય માનવું જોઇએ. જો તેનું કારણુ કર્મ નહિ માનવામાં આવે તો જીવને સુખદુ:ખની વ્યવસ્થા ઘટી શકશે નહિ. અકર્તૃવાદી—હે કરૢવાદિન! તમારૂં કહેવું યથાયોગ્ય નથી. કારણ કે પરવસ્તુ જે જડ છે તેનો કર્તા આત્મા શી રીતે હોઇ શકે? પરવસ્તુનું કર્જ઼પણું પરવસ્તુમાં છે, તે કંઈ અન્યવસ્તુમાં જતું નથી તેથી કર્મનો કર્તા આત્મા સંભવતો નથી. હું કરૂં છું, હું ભોગવું છું. એવો અભ્યાસ તો ફક્ત અજ્ઞાનતાના લીધે આત્માને થાય છે. માટે આત્મા સદાકાલ અકર્તા છે. મૂર્ખ જીવો ફોગટ કર્મથી આત્મા બંધાય એમ માની હું બંધાઉ છું એમ ભ્રમ ધારણ કરે છે. અને તેથી તપશ્ચર્યાં વગેરે અનેક કષ્ટો કરે છે, અહો કેટલી ખેદની વાત ! ! ! કર્જ઼વાદી—હૈ અકર્તૃવાદિ! તમો જે બોલો છો તે યુક્તિયુક્ત નથી. કારણ કે, કર્મની ક્રિયાનો કર્તા જો આત્મા ન હોય તો કર્મે આત્માને ન લાગે અને જ્યારે કર્મ આત્માને ન લાગે તો આત્માને જન્માદિક લેવાની જરૂર જ પડે નહીં પણ શરીર ધારણ કર્યું તે તો પ્રત્યક્ષ જણાય છે ત્યારે તે આત્માની ક્રિયાવિના શી રીતે હોઈ શકે તે વિચારવું જોઇએ. હું કરૂં છું, For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯ ) હું ભોગવું છું, આવો જે અનુભવ થાય છે તે ભ્રમરૂપ નથી. જો ભ્રમરૂપ માનવામાં આવે તો આત્મા છે એવો અનુભવ પણ ભ્રમરૂપ કેમ ન ગણાય? અને જો તે પણ ભ્રમરૂપ ગણાય છે એમ સ્વીકારશો તો શૂન્યવાદનું શરણુ લેવું પડશે. માટે આત્માને કર્મનો કર્તા સદાકાલ માનવો જોઇએ. કર્મ કરવાનો તેનો મૂળ સ્વભાવ હોવાથી તે કદી કર્મરહિત થતો નથી. જેનો અનાદિકાળથી કર્યું કરવાનો સ્વભાવ છે તે સ્વભાવ કદી છૂટે નહિ. અકર્તૃવાદી—હૈ કર્જ઼વાદિન ! જડનો કર્તા જે આત્મા માનીએ તો આત્મા પણ જડ થઈ જાય. આત્મા પોતાના સ્વરૂપની ક્રિયા છોડીને અન્ય કર્મની ક્રિયા કરવા જાય તો જડ બની જાય માટે આત્મા કર્મનો કર્તા નથી, કર્મનો કર્તા આત્મા છે એમ માનવું તે તો કેવલ ભ્રમ છે. અગ્નિ જે જલની ક્રિયા કરે તો અગ્નિ કહેવાય નહીં. તેમજ જલ જો અગ્નિની ક્રિયા કરે તો જલ કહેવાય નહીં. જ્યારે આ પ્રમાણે દૃષ્ટાંતોથી પણ આત્મા અકર્તા સિદ્ધ થાય છે ત્યારે કર્મક્રિયાનો કર્તા કેમ માનવો જોઇએ? હું કાઁ છું, ભોક્તા છું, એ તો કેવલ ભ્રમમાત્ર છે. કર્જ઼વાદી—હે અકર્તુવાદિન! આત્મા જ્યાંસુધી સંસારમાં રહે છે ત્યાંસુધી કર્મનો કર્તા જાણવો. કર્મપરમાણુઓને ખેંચવાની શક્તિ જો આમામાં ન માનવામાં આવે તો આત્માને સુખદુ:ખ ઘટે નહીં. કદાપિ એમ કહેવામાં આવશે કે સુખદુ:ખ થાય છે તેપણ ભ્રમ છે તો પૂર્વપ્રમાણે કહીશું કે આત્માને ભ્રમરૂપ કેમ માનતા નથી. જ્યારે આત્મા સિદ્ધ થાય છે ત્યારે તેની સાથે લાગેલું કર્મ પણ સિદ્ધ થાય છે. જો કર્મ ન લાગેલું માનીએ તો નીતિ, તપ, જપ, જ્ઞાન, અને ધ્યાન વગેરે કરવાની જરૂર કંઈ પણ રહે નહિ. શુભાશુભકર્મવિના જગત્માં ન્યાય અને અન્યાયની પણ સિદ્ધિ થાય નહીં. ઇત્યાદિ કર્મનો કર્ત્તવાદી અને અકર્તૃવાદી પોતપોતાની યુક્તિથી અને અનેક વિકલ્પોથી એકબીજાનું એવી રીતે ખંડન કરે છે કે, જેનો પાર આવે નહિ ત્યારે જૈનદર્શન સાપેક્ષાએ કર્મનું કર્તાપણું અને અકર્તાપણું સ્વીકારે છે. વ્યવહારનયની અપેક્ષાએ આત્મા કર્મનો કર્તા છે. વ્યવહારનયના છ ભેદ છે. તે છની અપેક્ષાએ જુદી જુદી રીતે આત્મા કર્યાં છે. તેમજ શુદ્ઘનિશ્ચયનયની અપેક્ષાએ આત્મા કર્મનો કર્તા નથી. જ્યાંસુધી કર્મના હેતુઓને આત્મા અવલંબે છે. તાવત્ કર્મનો કર્યાં કહેવાય છે, વ્યવહારનય છે તે કર્મ અને આત્માના સંયોગને ગ્રહણ કરે છે, તેથી વ્યવહારનયમતથી કર્મનો કર્તો આત્મા કહેવાય છે. શુદ્ધનિશ્ચયનય ફક્ત એક આત્માનાજ સ્વરૂપને ગ્રહણ ફરે છે માટે શુદ્ઘનિશ્ચયનયની અપેક્ષાએ આત્મા કર્મનો કર્તા નથી. આમ For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) કવાદ અને અકવાદનો સમાવેશ પણ જૈનદર્શનમાં થાય છે. બે વદિયો અપેક્ષા એકબીજાની સમજ્યા વિના વાદવિવાદ કરતા હતા. જૈનદર્શને અપેક્ષા સમજાવી એને શાંત કર્યા. વ્યવહારનયની અપેક્ષાએ અનાદિ કાળથી કર્મનો કર્તા આત્મા છે. પણ જ્યારે આત્મા પોતાનું શુદ્ધસ્વરૂપ ઓળખે છે અને શુદ્ધસ્વરૂપમાં જે જે અંશે રમણતા કરે છે તે તે અંશે આત્મદેશથી કર્મના પરમાણુઓને ખેરવી નાખે છે. આત્મા કર્મની સર્વ પ્રકૃતિ ખેરવીને પરમાત્મા બને છે. જ્યારે આ પ્રમાણે આત્મા કર્મનો નાશ કરે છે ત્યારે કર્મનો હર્ત આત્મા કહેવાય છે. તેમજ આત્મા વ્યવહારનયની અને પેિક્ષાએ મન, વચન અને કાયાના યોગને ધારણ કરવાથી યોગી કહેવાય છે અને શુદનિશ્ચયનયની અપેક્ષાએ અયોગી કહેવાય છે, એમ અપેક્ષાએ બે ધર્મ સ્વીકારતાં વાદવિવાદના ઝઘડા રહેતા નથી. પતંજલિ યોગના અષ્ટાંગભેદ માની તેનાથી મુક્તતા સ્વીકારે છે ત્યારે વ્યાપક બ્રહ્મવાદી કહે છે કે, આત્મા અબદ્ધ છે તેથી સદાકાલ મુક્ત છે માટે યોગની જરૂર નથી એમ સ્વીકારે છે અને કહે છે કે, અનાદિમુક્ત સર્વવ્યાપક આત્માને કોઈને યોગ નથી યોગ શી રીતે સિદ્ધ થાય? પતંજલિ જણાવે છે કે, આત્મા પ્રકૃતિથી બંધાએલ છે. જ્યાં સુધી આમા માયાના સંબંધમાં છે ત્યાં સુધી રાગદ્વેષાદિક દોષો રહે છે, માટે રાગદ્વેષાદિક દોષોનો નાશ કરવાસારૂ યોગનાં આઠ અંગ માનવજ જોઈએ. અનાદિથી બ્રહ્મ માયાથી મુક્ત છે એ સિદ્ધાંત નથી. ઈત્યાદિ પોતાની યુક્તિયો જણાવે છે. જૈનદર્શન આ બે પક્ષને પણ અપેક્ષાએ સ્વીકારે છે, અનાદિકાળથી કર્મનો સંબંધ આમાને છે અને તેથી ચોરાશી લાખ જીવયોનિમાં અનેક શરીર ધારણ કરી આતમાં પરિભ્રમણ કરે છે, આઠ કર્મ છે તેનો નાશ કરવા સારૂ યોગનાં અને છઅંગ છે. કર્મનો નાશ થતાં આત્મા તે પરમાત્મા થાય છે, ત્યારે કેવલ જ્ઞાનમાં લોકાલોક ભાસવાથી સર્વત્ર વ્યાપક આત્મા ગણાય છે, એમ અપેક્ષાએ અમુક સ્થિતિએ અમુક પક્ષ ઘટી શકે છે. આત્મરૂપ ઈશ્વરે આ શરીરરૂપ જગત બનાવ્યું છે, માટે આતમા તે બ્રહ્મા કહેવાય છે અને આત્મરૂ૫ ઈશ્વર આ દેહરૂપ શરીરનું પ્રતિપાલન કરે છે માટે, તે વિષ્ણુ કહેવાય છે અને આત્મરૂપ ઈશ્વર આ દેહરૂપ જગતેનો આયુષ્યની મર્યાદાએ સંહાર કરે છે માટે તે મહાદેવ ગણાય છે, આમ અપેક્ષાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરપણું પણ આત્મામાં ઘટે છે. આત્મરૂપ ઈશ્વર જ આ દેહરૂપ સૃષ્ટિને ઉત્પન્નકર્તા છે. અને તેમાં રહી સુખદુઃખ ભોગવે છે. આત્મરૂપ ઈશ્વર આ શરીરમાં રહી વૃત્તિ રૂ૫ ગોપીકાઓની સાથે અનેક પ્રકારની શાતા અને અશાતાયોગે ક્રીડા કરે છે માટે તે કૃષ્ણ કહેવાય For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) છે, આત્મરૂપ ઈશ્વરની અનંત શક્તિ છે માટે તે અનંત શક્તિમાન કહેવાય છે. આત્મરૂપ ઈશ્વર ઈન્દ્રિયોને જીતી જ્યારે કેવલજ્ઞાન પામે છે ત્યારે તે સિદ્ધબુદ્ધ કહેવાય છે. આત્મરૂપ ઈશ્વર કર્મના યોગે જે જે ગતિમાં અવતાર લે છે ત્યાં તે તેવો કહેવાય છે, આત્મરૂપ ઈશ્વર જ્યારે સર્વ કર્મનો ક્ષય કરે છે ત્યારે તે ફરીથી અવતાર લેતો નથી. જ્યાં સુધી કર્મસંબંધયુક્ત છે ત્યાં સુધી આત્મરૂપ ઈશ્વર અવતાર ધારણ કરે છે. આમ અપેક્ષાએ આ ત્માનું સ્વરૂપ માનતાં હઠ, કદગ્રિહ તથા મમતા રહેતી નથી અને સર્વ વાદો અપેક્ષાપૂર્વક સમજાયાથી રાગદ્વેષ રહેતો નથી. આત્માનું સ્વરૂપ કથંચિત અપેક્ષાએ વાણીથી કહેવા યોગ્ય છે માટે તે વીચ છે અને કથંચિત અપેક્ષાએ આત્માનું સ્વરૂપ વાણીથી પણ પેલી પાર છે માટે તે ગવાય છે. કોઈ વાદી આત્માને એકાંત અવાચ માને છે. અને કેટલાક આત્માને વાચ્ય માને છે. એમ કથંચિત્ આત્માને વાચ્યાવાચ્ચ માનવામાં આવે છે, જે આત્માને સર્વથા અવાચ્ય માનવામાં આવે તે ઉપદેશ પુસ્તક વગેરેની અસિદ્ધતા થાય. તેમજ એકાંત વા કહેવામાં આવે તે ભાષા પુતલમય હોવાથી અને આત્મા અરૂપી હોવાથી વાપણું યથાર્થ ઘટી શકે નહીં. માટે અપેક્ષા એ કહેતાં કોઈ જાતને દોષ આવતો નથી. જૈનદર્શન સર્વ વસ્તુઓના ધર્મોને અપેક્ષાથી કહે છે. માટે સ્યાદ્વાદદર્શન ઉત્તમોત્તમ દર્શન છે એમ સર્વને સમજતાં નિશ્ચય થાય છે. જેમ જેમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી આત્મા સ્યાદ્વાદપણે વસ્તુને જાણે છે, અનુભવે છે, તેમ તેમ વિશેષતઃ આસ્તિક્યને પ્રાપ્ત કરે છે. સમજો કે સર્વ વસ્તુઓનું જ્ઞાન થયું તેથી શું થયું? એમ કોઈ કહે તો તેના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે સ્યાદ્વાદપણે જેમ જેમ વસ્તુઓનું વિશેષ જ્ઞાન થાય છે તેમ તેમ આત્મામાં વિવેક પ્રકટે છે, માટે આત્માનું સ્વરૂપ નયાદિકથી સમજવું જોઈએ એમ જણાવે છે. सर्वस्मिन् सर्वतोभिन्नो, ज्ञानेन व्यक्तितः स्वयम् । नयैर्जातं स्वरूपं मे, तथैव सप्तभङ्गतः ॥९॥ શબ્દાર્થ –નીવડે મારું સ્વરૂપ, (મારા આત્માનું સ્વરૂપ) જાણ્યું, તેમજ સપ્તભંગીથી મારા આત્માનું સ્વરૂપ જાણ્યું. તેથી જ્ઞાનની અપેક્ષાએ હું સર્વમાં છું અને તેમજ વ્યક્તિની અપેક્ષાએ હું સર્વથી પોતે ભિન્ન છું. ભાવાર્થ –નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નથી મેં આત્માનું સ્વરૂપ જાણ્યું, તેમજ ચાફુરિત, ચા For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) नास्ति, स्यात् अवक्तव्य, स्यात् अस्ति नास्ति, स्यात् अस्ति अवक्तव्यम्, स्यात् नास्ति, અવર્તયમ્, સ્થાત્ અસ્તિનાસ્તિ યુવત્ અવષ્યમ્. એ સપ્તભંગીવડે મેં આત્માનું સ્વરૂપ જાણ્યું. સાત નયો અને સપ્તભંગીનું વિશેષ સ્વરૂપ અશ્મરીયદ્ભુત આત્મપ્રકાશ ગ્રંથમાંથી જોઇ લેવું. જ્ઞાનમાં સર્વ જ્ઞેય પદાર્થોનો ભાસ થાય છે, તેથી તે અપેક્ષાએ સર્વમાં હું આત્મા છું એમ કહેવું યુક્તિયુક્ત સંઘટે છે, તેમજ આત્માના જ્ઞાનમાં સર્વ પદાર્થો ભાસે છે, પણ તેથી આત્માનો જ્ઞાનગુણ કંઇ અન્ય પદાર્થરૂપ થઇ જતો નથી. અન્ય જડ પદાર્થથી જ્ઞાનગુણ ભિન્નજ રહે છે, તેમજ જ્ઞાનગુણનો આધારીભૃત આત્મા પણ સર્વ જડ પદાૉંથી વા અન્ય ચેતન દ્રવ્યોથી ભિન્ન રહે છે, તે અપેક્ષાએ આત્મા પોતે જ્ઞાન અને આત્મવ્યક્તિની અપેક્ષાએ સર્વથી ભિન્ન છે એમ સિદ્ધ થાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને કાલ એ પંચદ્રવ્યથી ભિન્ન આત્મવ્ય છે, આત્મદ્રવ્યૂ અનંત છે. એક આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અને અનંત ચારિત્ર છે. એક સમયમાં લોકાલોકનો ભાસ થવાની શક્તિ આત્મામાં રહી છે, સિદ્ધ ભગવાન એક સમયમાં લોકાલોક જાણે છે, સર્વ જડ પદાર્થોથી આત્મા ભિન્ન છે અને સર્વને જાણે છે, કહ્યું છે કે,—— " सबसे न्यारा सब हममांहि, ज्ञाताज्ञेयपण धारे धन धन बुद्धिसागर जगमें, आप तरे परकुं तारे " “ સવમેં હૈ પ્રભુ સમે નહિ, તું ન-પ છો ” ઇત્યાદિ વાકયો પણ આ શ્લોકના ભાવાર્થની સિદ્ધિ કરે છે. આત્મામાં અનંત જ્ઞાનાદિ ગુણો રહ્યા છે. અનન્ત ઋદ્ધિ આત્મામાં રહી છે. આહ્ય વસ્તુમાં ઋદ્ધિ શોધનારાઓ ભૂલ કરે છે, આત્માની ઋદ્ધિમાંજ ખરેખરો આનંદ છે. આહ્વાનંદ તો ક્ષણિક છે, માટે બાહ્ય વસ્તુમાં રાચવું માચવું નહિ. આત્મા આનંદનેમાટે બાહ્ય વસ્તુઓને ગ્રહણ કરવા ઇચ્છે છે; પણ જો તેને ખાત્રી થાય તો બાહ્ય વસ્તુમાં મુંઝાય નહીં. આત્માને જ્યારે વિવેકજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે નિશ્ચય કરે છે કે, ખરેખર હું ખાદ્ય પદાર્થો કે જે જડ છે તેમાં હું નથી, માહ્યવસ્તુઓમાં અહં અને મમત્વ બુદ્ધિથી રાગદ્વેષ કરી ભૂલ્યો ઝુલ્યો રખડ્યો; પણ ખરી શાંતિ મળી નહિ. આત્મિક શુદ્ધ સ્વરૂપના અવોધથી ખરેખર સત્ય આનંદ પ્રાપ્ત થાય છે, માટે હવે વિચારવું જોઇએ કે, બાહ્ય પદાર્થોમાં હું એટલે આત્મા નથી ત્યારે મ્હારે શામાકે બાહ્યમાં મિથ્યાભિમાન કરવું જોઇએ ? અલખત ન કરવું જોઇએ. હું આત્મન્! હારૂં ધન તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સુખ વગેરે છે. આત્મધનથી ખાજ્ઞ સુવર્ણ વગેરે ધન તો ભિન્ન છે. આત્મિક ધનની આગળ માથ For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) ધન તે કંઈ પણ હિસાબમાં નથી. બાહ્ય સર્વ ધનથી આભા ભિન્ન છે એમ પુનઃ પુનઃ ક્ષણે ક્ષણે ભાવના કરવાથી આત્મા ભેદજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. હું સર્વથી ન્યારો છું આ અમૂલ્ય વાક્ય વૈરાગ્ય રંગમાં આત્માને તલ્લીન કરે છે. આ દેખાતા સ્થળ પદાર્થમાં કોઈ પણ પ્રકારની વાસના રહેતી નથી, બાહ્ય વસ્તુઓની વાસનાયોગે બાઘવસ્તુઓના સંબંધમાં અવતાર લઈ આવવું પડે છે જડ પદાર્થોના વિશેષ સંબંધમાં આવવાથી આભા જ્ઞાનાદિક ઋદ્ધિથી દૂર રહે છે. અને તેથી પરિણામ એ આવે છે કે, આત્મા પોતાના સહજ સુખના અજ્ઞાનને લીધે બાહ્યમાં ને બાહ્યમાં રાચી માચી રહે છે અને તેથી આત્મસુખની ગંધ પણ વેદી શકતો નથી, અને જ્યાં સુધી તે આત્મસુખને વેદી શકતો નથી ત્યાં સુધી તે આત્મસુખનો વિશ્વાસી બની શકતો નથી. અંતે પરિણામ એ આવે છે કે તે જડમાંજ સુખની બુદ્ધિ ધારણ કરે છે, માટે આત્મસુખ થવામાટે રાવે વસ્તુથી આત્માને ભિન્ન ભાવવો જોઈએ. જડ પદાર્થો કેટલાક અજ્ઞાનતાથી પ્રિય લાગે છે, અને તેમાં રાગ થાય છે. પણ શાસ્ત્રકાર તેમાં પ્રિયપણું માનવું યોગ્ય નથી એમ જણાવતા છતા કહે છે કે, श्लोको कुतः प्रियपदार्थेषु, ममत्वं क्रियते मया । बाह्यभावात् प्रभिन्नोऽस्मि, तत्र रागो न युज्यते ॥ १० ॥ कुतोऽप्रियपदार्थेषु, द्वेपत्वं क्रियते मया । प्रियाप्रियत्वं मनसः, कल्पितं नास्ति ब्रह्मणः ॥ ११ ॥ શબ્દાર્થ –અહો! મારાવ શાથી પ્રિય જડ પદાર્થોમાં મમત્વભાવ કરાય છે? ખરેખર હું બાહ્ય જડ પદાર્થોથી પ્રકર્ષ (અત્યંત) ભિન્ન છું. ત્યાં રાગ કર ઘટતું નથી. શાથી અપ્રિય પદાર્થોપર મારે દ્વેષ કરવો જોઈએ ? પ્રિય અને અપ્રિયપણે મનથી કપેલું છે, વસ્તુતઃ આત્માનું નથી. ભાવાર્થ-અજ્ઞાનતાને લીધે કલ્પેલા પ્રિય પદાર્થોમાં અહે મારાથી શાથી મમત્વભાવ કરાય છે, ખરેખર બાહ્ય પદાર્થોમાં પ્રિયતા ક૫વી તેજ બ્રાંતિ છે. બાહ્ય પદાર્થોમાં જ્યાં સુધી સુખની આશા છે, ત્યાં સુધી તેમાં પ્રેમ રહે છે અને ત્યાં સુધી જ તેમાં મમત્વ બંધાએલું રહે છે. પણ આત્મા જ્યારે જડ અને ચેતનને ભેદ સમજે છે ત્યારે નિશ્ચય કરે છે કે, હું બાહ્ય પદાર્થથી ભિન્ન છું, મારે ત્યાં રાગ કરવો ઘટતું નથી. ઈન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, અને ચક્રવર્તિ સરખા મારું મારું કરતા અન્યગતિમાં ચાલ્યા ગયા, પણ કોઈ For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) પદાર્થ તેઓની સાથે ગાયો નહીં. આત્મા જ્યારે આવી રીતે નિશ્ચય કરે છે ત્યારે જડ પદાર્થના પ્રેમને લીધે મમત્વવિષ વ્યાપી રહ્યું હતું તે મમત્વવિષ ઉતરી જાય છે. મમત્વવિષ ઉતરી જવાથી આત્મા જાગ્રત થાય છે. પિતાના શુદ્ધ સ્વરૂપે જાગે છે, અને તેથી સંસારમાં સુખની બુદ્ધિ રાખતો નથી. આખું જગત્ મમત્વ ભાવથી બંધાઈ ગયું છે. આ મારૂં, એ મારી, ઇત્યાદિ ભાવથી પિતાને પોતે જગતું ઓળખી શકતું નથી. મમત્વભાવથી બંધાએલું જગત્ ઉન્મત્ત પુરૂષની પેઠે વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરે છે. ઘડીમાં હસે છે, ઘડીમાં રૂવે છે, લડે છે, શોક કરે છે, ઉપજે છે, અને મારે છે. એમ જગતની મમત્વયોગે વિચિત્ર દશા દેખવામાં આવે છે. વૈર, ઝેર, ઈર્ષા, કુસંપ, આદિ દુર્ગણોની ઉત્પત્તિ ખરેખર મમત્વના યોગે થાય છે. કેટલાક પદાર્થો ઉપર રાગ થાય છે ત્યારે પ્રતિકૂળ કેટલાક પદા ઉપર ક્રેશ થાય છે. આમ રાગ અને દ્વેષનું ચક્ર સદાકાલ ચાલ્યા કરે છે. રાગ અને દ્વેષને ત્યાગ કર્યાવિના મુક્તિ નથી. કહ્યું છે કે, રાધે त्यागबिन, मुक्तिको पद नाहि, कोटी कोटी जप तप करे, सबे अकारज थाइ ॥१॥ જગતમાં જ્યાં ત્યાં રાગ અને દ્વેષે ભ્રમિત જીવો અનેક પ્રકારનાં કુકર્મ કરે છે. અહો ! રાગ અને દેશનું એટલું બધું જોર છે કે તેમાંથી કોઈ વિરલા મનુષ્યો છુટી શકે છે. સાંસારિક જડ પદાર્થોમાં પ્રિયપણાની બુદ્ધિથી આત્મા તે પદાર્થો તરફ ઘસડાતે જાય છે. અને તે પદાર્થો ક્ષણિક હોવાથી નષ્ટ થતાં પુનઃ શોક પેદા થાય છે. ઈન્દ્રજાળસમાન ક્ષણિક પદાર્થોમાં શું રાચવું શું નાચવું. જે પદાર્થો પ્રાતઃકાલમાં સુન્દર દેખાય છે તેજ પદાર્થો સંધ્યામાં ખરાબ દેખાય છે. જે ભક્ષ્ય પદાર્થો ક્ષણમાં પ્રિય લાગે છે તેજ પદાર્થો ક્ષણમાં અપ્રિય લાગે છે. જે પદાર્થો અપ્રિય લાગે છે તેજ પદાર્થો પુનઃ પ્રિય લાગે છે. જ્યારે આમ વિચારીએ છીએ ત્યારે પ્રિયપણું અને અપ્રિચપણું મનની કલ્પનાથી કપાએલું લાગે છે. મનની કલ્પનાથી કલ્પાએલું પ્રિયપણું અને અપ્રિયપણું મિથ્યા છે ત્યારે ક્યાં રાચવું? અને ક્યાં દ્વેષ કરવો? બાહ્ય પદાર્થોઉપર થતું પ્રિયપણું અને અપ્રિયપણું ખરેખર ભ્રાંતિરૂપ છે. વસ્તુતઃ બાહ્ય પદાર્થો પ્રિય કે અપ્રિય નથી. મનમાં ઉડેલું પ્રિય અને અપ્રિયપણું છે તે ક્ષણિક છે. મન ક્ષણિક હોવાથી જગતમાં બાહ્ય પદાર્થો જે જે છે તે સર્વથી હું ભિન્ન છું. બાહ્ય પદાર્થો ક્ષણિક છે, જડ છે, રૂપી છે, અને હું આમા તો અવિનાશી છું, ચેતન છું, અરૂપી છું, આનંદમય છું, અનંત જ્ઞાનાદિક શક્તિને સ્વામી છું. બાહ્યપદાર્થોમાં હારા–હારાપણું કરવું તે ખરેખર મિથ્યા કલ્પના છે. ખરેખર આ પ્રમાણે સર્વ બાહ્ય પદાથી હું આત્મા ભિન્ન છું એમ જે નિશ્ચય થયો તો હવે બાહ્ય લક્ષ્મી, For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫ ) રાજ્ય, મહેલ વગેરે પદાર્થોમાં પ્રિયપણું માનવું કેમ ઘટે ? અલબત ન ઘટે. આત્મા, સત્યતવને વિચાર કર. હારૂં છે તે જ હારું છે. હવે તે કેમ ભૂલવું જોઈએ ! કહ્યું છે કે, भूली आतमज्ञानकी बाजी, मायामां मकलावं, भ्रमणामां भूलीने रे भाइ, ब्रह्मस्वरूप केम पावू. चेतावू चेती लेजे रे, एकदिन जरुर उठी जावू. न्हाळं त्हारी पासे जाणी, समतामां दील लावू, अलखनिरञ्जन आतमज्योति, वुद्धिसागर ध्यावं. चेतावू. આત્માની જ્ઞાનાદિ કદિ આત્મામાં જ છે પણ જડ પદાર્થોમાં નથી એમ નિશ્ચય છે. હું એક આત્મા છું. કર્મના યોગે સંસારમાં પરિભ્રમણ કરું છું, પણ સંસારમાં નથી. આ પ્રમાણે નિશ્ચય થતાં સહજ સુખસ્વરૂપમય આત્મામાંજ ઉપયોગ રહે છે. આવી શુદ્ધ ઉપયોગદશામાં રહેતાં અનંત આનદની વાનગી મળે છે, આત્માના સુખની વાનગી મળતાં બાહ્યપદાર્થોપર રાગ કે દ્વેષ રહેતો નથી બાહ્યપદાર્થોની પ્રાપ્તિ માટે કલેશ રહેતું નથી. બાહ્યપદાર્થો જેવા કે ઘર, મહેલ, પૃથ્વી, ધન વગેરે માટે તૃષ્ણા રહેતી નથી. બાહ્યપદાર્થો માટે મારામારી રહેતી નથી. દેશ, કુટુંબ, વર્ગ, અને ગચ્છ વગેરેની મમતા રહેતી નથી, કોઈ બાહ્યપદાર્થ લેઈ જાય છે તો તેના ઉપર ક્રેશ થતો નથી. જયારે બાહ્યપદાર્થો પર કોઈ પણ પ્રકારને ભાવ ઉત્પન્ન થતો નથી ત્યારે જે સમભાવદશા કહેવાય છે તે પ્રાપ્ત થાય છે. સમભાવનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે. અત્ર તો બાહ્યપદાર્થોમાંથી મમત્વભાવ ઉવાથી તેમાં રાગ થતો નથી, એટલું જ કહેવાનું છે, વૃત્તિથી જગતના પદાર્થો શ્રેષરૂપ લાગે છે, અને રાગવૃત્તિથી જગતુના પદાર્થો રાગરૂપ લાગે છે; આમ મનોકલ્પનાથી રાગદ્વેષ વૃત્તિજ ખરાબ છે. કઈ બાહ્ય પદાર્થોને વસ્તુતઃ વિચારીએ તો વાંક નથી. રાગ અને ષવૃત્તિ થાય છે તેમાં અજ્ઞાન અને મેહનાં આવરણ કારણ છે. શુદ્ધાત્મા તેમાં કારણ નથી; આ પ્રમાણે વિચારીએ છીએ તો માલુમ પડે છે કે, મન કલ્પનાથી પ્રિયાપ્રિયત્ન ભાવનાની જંજાળ ઉઠી છે અને તેથી જ આત્મા જડ પદાર્થો તરફ અને દુઃખ તરફ ઘસડાતો જાય છે, તેમજ અનેક પ્રકારના અને વતાર ધારણ કરે છે. જ્યારે અજ્ઞાન મોહમય મન કહપના નાશ પામે છે ત્યારે સંસારનો અંત આવે છે. મોહમય મન:કલ્પનાથી દૂર રહેવા માટે આ માને ભાવવો. સર્વ જડ વસ્તુઓમાં પ્રિય અને અપ્રિયભાવ થાય છે તે ન થવા દેવ જોઈએ. આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. તે કર્મભાવથી ભિન્ન છે તેને યથાર્થ વિચાર કરી જવો. આ પ્રમાણે વિવેકજ્ઞાનથી આત્માનું શુદ્ધસ્વરૂપ વિચારતાં રાગ ચો. ૪ For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬ ) અને દ્વેષની ભાવનાઓ ક્ષય પામતી જાય છે; અને આત્મદશાની ઉજ્વલતા થાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતો જાય છે, અને તેથી જ્ઞાનવડે રાર્વ પદાર્થોનો આત્મામાં ભાસ થાય છે; તેજ આત્માને વ્યુત્પત્તિથી સિદ્ધ કરી તાવે છે. श्लोकः मीयन्ते सर्वतोभावा, अनेन ब्रह्मचक्षुपा । आत्मेति कथ्यते तेन, सम्यग्रव्युत्पत्तियोगतः ॥ १२ ॥ શબ્દાર્થ:——જે આત્માના જ્ઞાનગુણવડે સર્વ પદાર્થો જણાય છે, મ પાય છે આથી તે સભ્યન્ગ્યુત્પત્તિયોગથી આત્મા કહેવાય છે. ભાવાર્થ:—આત્મા જ્ઞાનગુવડે સર્વ પદાર્થાને જાણી શકે છે. કો પણ પદાર્થ એવો નથી કે તે આત્માના જ્ઞાનગુણમાં ભાસ્યા વિના રહે. જેમ જેમ કર્માવરણોથી રહિત આત્મા થતો જાય છે, તેમ તેમ જ્ઞાનમાં વિશેષ વિશેષ પદાર્થો ભાસતા ાય છે. છેવટ સર્વથા જ્ઞાનાવરણીયકર્મનો નાશ થતાં સંપૂર્ણ પદાર્થાનો કેવલજ્ઞાનમાં ભાસ થાય છે, ત્યારે આત્મા તે પરમાત્મા કહેવાય છે. સર્વ પદાર્થો અમુક અમુક છે એમ જાણવાની શક્તિના લીધે આત્મા કહેવાય છે. આત્માની સર્વ શક્તિયોમાં જ્ઞાનશક્તિ મુખ્યતા ભોગવે છે, કારણ કે આત્માની અસ્તિતાનો પુરાવો જ્ઞાનક્તિ છે. આત્માનો જ્ઞાનગુણ સ્વાભાવિક ધર્મ છે, તેથી કોઈ પણ અવસ્થામાં જ્ઞાનગુણુ નાશ પામતો નથી. કેટલાક મતવાદિયો મુક્તાવસ્થામાં આત્મામાં જ્ઞાનનો નાશ માને છે, પણ તે યુક્તિયુક્ત વાત નથી. સંપૂર્ણ કર્મ આવરણોનો નાશ થતાં આમામાં સંપૂર્ણ કેવલજ્ઞાનગુણુ ખીલે છે. જ્યાં કોઈ પણ પદાર્થનું ભાન નહિ તે મુક્તિ કહેવાયજ નહીં. (ઈંટ અને પથ્થરના સમાન એવી મુક્તિને કોઈ ઇસ્હેજ નહીં.) આત્માનો જ્ઞાનગુણ બીલકુલ ગમે તેવાં જ્ઞાનાવરણ આવે તોપણ અવરાતો નથી. અવર્સ કાંતમો માળો નિશુલ્લાડિયો ઢોર જ્ઞાનનો અનંતમો ભાગ નિત્ય ઉલ્લાડો રહે છે. સર્વકાલમાં જ્યાં ત્યાં જ્ઞાનથી આત્માને ઓળખી શકાય છે. હવે તે જ્ઞાનનું વિશેષત: સ્વરૂપ બતાવે છે. જો " विज्ञानमात्मनो धर्मः खान्यभावप्रकाशकम् | आत्मनो ज्ञानपर्याये, लोकाऽलोकं विलीयते ॥ १३ ॥ શબ્દાર્થ:—વિજ્ઞાન છે તે આત્માનો મૂળસ્વાભાવિક ધર્મ છે. અને For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે સ્વ અને પર પ્રકાશ કરે છે જ્ઞાન એ આત્માને પર્યાય છે અને તેમાં લોકાલોક વિલય પામે છે. (અર્થાત લોકાલોકને ભાસ થાય છે ). ભાવાર્થ-વિજ્ઞાન એ આત્માને ધર્મ છે, સ્વપરપ્રકાશક જ્ઞાનગુણ છે. જે મતવાદિયો એક જ વસ્તુને સ્વીકાર કરે છે તેમનામાં ચામાવા#ારા વિશેષણ ઘટતું નથી. જડ અને ચેતન એ બેને સ્વીકાર કરતાં આ વિશેષણ ઘટી શકે છે. ગ્રીનગુણ પોતાના આત્માનો પ્રકાશ કરે છે પણ કોઈ એમ શંકા કરે કે જ્ઞાન ગુણ અન્યને ભલે પ્રકાશ કરે; કિંતુ પોતાના પ્રકાશ માટે અન્યની જરૂર પડવાની. જેના ઉત્તરમાં સમાધાન કરવામાં આવે છે કે, જ્ઞાન ગુણ પોતાનો સ્વયમેવ પ્રકાશ કરે છે, મતિજ્ઞાન આદિ પંચપ્રકાર જ્ઞાનના છે. જ્ઞાનના બે ભેદ પણ થાય છે. ક્ષયોપશમભાવીય જ્ઞાન, અને ક્ષાયિકભાવીય જ્ઞાન. ક્ષાયિક ભાવના જ્ઞાનને કેવલજ્ઞાન કહે છે, તે આવ્યું કદી જતું નથી. જ્ઞાનગુણનું વિશેષ વર્ણન અમરીયાત પરમાત્મદર્શન અને પરમમિત ગ્રંથમાં છે, તેથી વિશેષ જિજ્ઞાસુએ ત્યાંથી વિશેષ અધિકાર જોઈ લેવો. ગ્રંથગૌરવભયથી અત્ર સંક્ષિપ્તતઃ વિવેચન કરવામાં આવ્યું છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે, તે અસંખ્યાત પ્રદેશ અરૂપી છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શગુણ જેનામાં હોય તેને રૂપી કહે છે. અને જેનામાં વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ હોતા નથી છતાં દ્રવ્ય તરીકે હોય છે, એવા પ્રદેશોને અરૂપી પ્રદેશો કહે છે. આત્માના એકેક પ્રદેશમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય, અનંતસુખ વગેરે અનંતગુણ રહ્યા છે. આત્માને એકેક પ્રદેશનું એક સમયનું જ્ઞાન છે તેમાં લોકાલોક ભાસે છે, આવી આત્માના જ્ઞાનગુણની શક્તિ છે. જ્ઞાનાવરણ છે તે ભાસવાની શક્તિ તિરોભાવે આત્માઓમાં રહે છે, અને જ્ઞાનાવરણનો ક્ષય થતાં ઉત્તમ જ્ઞાનશક્તિ આવિર્ભવે પ્રકાશે છે. જે આમાનો એક પ્રદેશ પણ એક સમયમાં સર્વ દ્રવ્યોના અને તગુણપર્યાયોનું તોલ કરી શકે છે તેજ આત્મા હું છું. કમવરણથી તે શક્તિ હાલ તિરોભાવે છે, પણ આવી અપૂર્વ શક્તિ પ્રગટ કરવા પ્રયત્ન કરવો જોઇએ. અનેક ભવ્ય જીવોએ ભૂતકાળમાં અનંતકેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, અને ભવિષ્યમાં કરશે. જે જીવ મેહની દશાને નાશ જે જે અંશે કરે છે તેને તે તે અંશે જ્ઞાનગુણ પ્રગટ થાય છે. આત્માના મૂળ ગુણોની પ્રાપ્તિમાં મહનીયકર્મ વિહ્વ કરે છે. કારણ કે સર્વકર્મમાં મોહનીયકર્મ મુખ્ય છે. આમાને જડ વસ્તુમાં મુંઝાવનાર મેહનીય છે. તેનો નાશ થતાં અદ્ભુત ચારિત્રગુણ પ્રગટ થાય છે. આત્માના સર્વ ગુણ પતિ પોતાના સ્વભાવે સ્થિર રહે છે તેને ચારિત્ર કહે છે. શુદ્ધસ્વભાવમાં રમતા કરવી તેને નિશ્ચયનયની અપેક્ષાએ ચારિત્ર કહેવાય છે. આવું નિજ ગુણરમણતારૂપ ચારિત્ર છે તે આત્માનો સ્વાભાવિક For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮ ) ગુણ છે. તે સહેજે પ્રાપ્ત થાય છે. આમાની શુદ્ધદશામાં રમણના કરતાં સહજ આનંદ પ્રગટ થાય છે માટે આમદ્રવ્યની સર્વ દ્રવ્યોમાં શ્રેષ્ઠતા છે. આત્માની શ્રેષ્ઠતાપૂર્વક ચારિત્રનું વર્ણન કરે છે, શો आत्मनः सर्वद्रव्येषु, श्रेष्ठता भाविताशुभा । सहजानन्दभावेन, चारित्रमद्भुतं स्फुटम् ॥ १४ ॥ समितिगुप्तियोगेन, शुद्धधर्म समुद्भवः । मुखदुःखप्रसङ्गेषु, समश्चारित्रवान्स्मृतः ॥ १५ ॥ શબ્દાર્થ:–આત્માની સર્વ દ્રવ્યોમાં શ્રેષ્ઠતા કહેલી છે. સહજ શુદ્ધ આનંદસ્વભાવવડે અદ્દભુત ચારિત્ર પ્રગટ જાણવું. સમિતિ અને ગુપ્તિના યોગવડે શુદ્ધધર્મનું પ્રગટપણું થાય છે. શાતાદનીયજન્ય સુખ, અને અશાતાવેદનીયજન્ય દુઃખના પ્રસંગોમાં જે સમ છે. અર્થાત્ સમભાવ ધારણ કરે છે તે ચારિત્રી જાણવો. ભાવાર્થ-આત્મામાં જ્ઞાનસુખ વગેરે ગુણો રહ્યા છે તેવા જડ દ્રવ્યોમાં રહ્યા નથી. આત્માના જ્ઞાનાદિ ગુણોથી જ સર્વદ્રવ્યોમાં આત્માની મહત્તા છે. સહજાનન્દગુણથી જ આત્મા પોતાનું ચારિત્ર પ્રકાશી શકે છે. શુદ્ધ આનંદથી જ શુદ્ધચરિત્ર પરખાય છે. સહજાનન્દની ખુમારી જયાં ભોગવાતી નથી ત્યાં શુદ્ધચારિત્રની ગંધમાત્ર પણ નથી. જેમ જેમ સહજાનંદગુણનો અનુભવ થાય છે તેમ તેમ ચારિત્રપણું જીણવું. શુદ્ધચરિત્ર એમ કહે છે કે હું જ્યાં હોવું ત્યાં સહજાનંદની પ્રકટતાજ હોય. જે યોગિર સહજાનન્દની ખુમારી ભગવે છે તેમનામાં શુદ્ધચારિત્રગુણ હોય છે. જે સાધુઓ થઈ વિષયકષાયને ધારણ કરે છે તેમનામાં સહજાનંદની ખુમારી ક્યાંથી હોય ? અલબત હોઈ શકે નહીં. જેમ જેમ કમવરણે ટળતાં આમાન જ્ઞાનાદિ શુદ્ધ ધર્મ પ્રગટ થતો જાય છે તેમ તેમ આત્માની ઉલતા થતી જાય છે. ઇસમિતિ આદિ પંચસમિતિ અને મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિ એ અષ્ટપ્રવચનમાતાના સંસેવનથી આત્માનો શુદ્ધ ધર્મ પ્રગટ થતો જાય છે. પાંચ સમિતિનું પ્રતિપાલન એ અપવાદમાર્ગ છે અને ત્રણ ગુપ્તિનું પ્રતિપાલન એ ઉત્સર્ગમાર્ગ છે. આત્માથી જીવે ત્રણ ગુપ્તિનું મુખ્યતાઓ સેવન કરવું જોઈએ, For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનાગુપ્તિનું સ્વરૂપ કહે છે, विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठिम् । आत्मारामं मनस्तज्ज्ञ, मनोगुप्तिरुदाहृता ॥ १॥ આ રોદ્ર ધ્યાનની કલ્પનાથી રહિત ધર્મધ્યાનવાળી માધ્યસ્થ પરિતિ શુભાશુભ ચિંતવન રહિત, યોગનિરોધાવસ્થાવાળી આત્મારામ નામની ત્રીજી, એ ત્રણ પ્રકારની મનગુપ્તિ જાણવી. મનમાં કોઈ જાતનો વિચાર પ્રગટાવવો નહિ તે મને ગુપ્તિ કહેવાય છે. મનમાં કલ્પના જાળ ઉઠતાં સમભાવમાં રહી શકાતું નથી. બાહ્યભાવમાં મનને ન જવા દેવું અને આત્માને માંજ મનને રમાવવું આ ઉપાયથી અંતે મનોગુપ્તિ સાથે કરવામાટે જગતમાં કેટલાક મનુ સાધુઓ થાય છે. મનોગસિવિના મનની શુદ્ધિ ત્રણ કાલમાં થઈ શકતી નથી. સાધુને મનગુપ્તિની આવશ્યકતા છે, કોઈ વિરલા સાધુઓ અમુક કાલપર્વત મનગુપ્તિ ધારણ કરી શકતા હશે. મનની નિર્વિકાદશા કરવા માટે યોગનાં આઠ અંગ કહ્યાં છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ અંગથી મનને ચંખ્યતભાવ નાશ કરવામાં આવે છે. પંચમહાવ્રતનું પરિપાલન કરવું તે યમ કહેવાય છે. યમ, દરેક દર્શનકારોએ યમનું અનેકધા વર્ણન કર્યું છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ યમ કહેવાય છે. પ્રથમાભ્યાસમાં યમની અત્યંત આવશ્યકતા છે. યમવિના મનુષ્ય ઉચ્ચકોટીપર ચઢી શકતો નથી. નાસ્તિકો પણ નીતિધર્મના નામથી આ પંચ પ્રકારના યમને સ્વીકાર કરે છે. યમથી બાહ્ય અને આંતરિક શુદ્ધિ થાય છે. યમ એ યોગનું પ્રથમ પગથીયું છે. જ્ઞાનનું ફળ પણ એ છે કે આવા પ્રકારને યમ ધારણ કરવો. શ્રી તીર્થકર ભગવાન પણ ત્રણ જ્ઞાની છતાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી યમને ધારણ કરે છે. યમની મહત્તા અપૂર્વ છે, જે ધર્મવાળાઓ યમને માનતા નથી, તેને ધર્મ દુનિયામાં ટકતો નથી. યમનું પ્રતિપાલન કરતાં મનો નિયમ પાળવા સમર્થ થાય છે, बीजं अंग नियम. યોગનું દ્વિતીય અંગ નિયમ છે. યમમાં સ્થિર રહેવાને અને તેમ જ અનેક સદ્ ગુણે પ્રાપ્ત કરવા માટે, નિયમ પાળવામાં આવે છે, પ્રત્યાખ્યાન, અમુકકાળે અમુક કરવું. ઈશ્વરપ્રણિધાન, શૌચ, સંતોપ, તપ આદિ નિયમોથી આત્મા નિર્મલ બને છે. મનનાં અનેક પાપ નાશ કરવા માટે નિયમ પાળવાની અ For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યંત આવશ્યકતા છે. નિયમથી આત્મા પોતાનું અને પરનું પણ ભલું કરી શકે છે. આમા, મોહના લીધે અનેક પાપના હેતુઓને આચરે છે, પણ નિયમનું દઢ રીતે પ્રતિપાલન કરવાથી પાપના હેતુઓથી દૂર રહે છે, અન્ય ગ્રંથોમાં નિયમોનું સ્વરૂપ વિશેષતઃ છે ત્યાંથી વિશેષ જિજ્ઞાસુએ નિયમોને અધિકાર જોઈ લેવો. નિયમ પાળનારાઓએ આસનનો જય કરવો જોઈએ. जीर्जु अंग आसन. આસનના અનેક પ્રકારના ભેદ શાસ્ત્રોમાં કહ્યા છે. વીરાસન, પદ્માસન, સિદ્ધાસન વગેરે આસનના ભેદો છે. મનને જિતવાને માટે આસન સાધવાની આવશ્યકતા છે. પદ્માસન વાળી બેસવાથી પેટના ઘણા રોગો શમી જાય છે, અને તેથી ચિત્તની સ્થિરતા પણ થઈ શકે છે, ત્યાંસુધી શરીરમાં આત્મા રહેલો છે ત્યાંસુધી શરીરની ચંચળતા ટાળી મનનો જય કરવાની આવશ્યકતા છે. પદ્માસનથી પ્રાણની ચંચળતા ટળે છે. વચન ગુપ્તિ સાધ્ય કરવાથી નવીન કર્મ બંધાતું નથી. તેમજ કાય ગુપ્તિથી પણ બાહ્ય પ્રવૃત્તિ વગેરે દોષોનો નાશ થાય છે, સમિતિનું સ્વરૂપ સુગમ છે, જયાં સુધી ગુપ્તિમાર્ગમાં રહેવાય ત્યાંસુધી તેમાં રહેવું જોઇએ, ગુપ્તિમાર્ગમાં ન રહેવાય ત્યારે સમિતિનો આદર કરવો જોઈએ. ગુપ્તિનું યથાર્થ પાલન કરવાથી અનેક પ્રકારની લબ્ધિયો ઉત્પન્ન થાય છે. મનોગુણની ઉત્કૃષ્ટ દશા સિદ્ધ થવાથી સર્વ કર્મનો નાશ થાય છે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જે યથાર્થ પરિપાલન કરવામાં આવે છે તે આત્મા પોતાને શુદ્ધ ધર્મ પ્રાપ્ત કરે છે. સુખદુઃખના પ્રસંગોમાં જે સમ રહે છે તેજ આવું ઉત્તમ ચારિત્ર પ્રાપ્ત કરે છે, અને તેજ ચારિત્રધારી કહેવાય છે, સુખદુઃખના પ્રસંગોમાં જે મુનિ પોતાના સમભાવમાં રહી શકતો નથી તે ઉત્તમ મુનિ ગણાતો નથી. સુખદુ:ખના પ્રસંગોમાં રામભાવ રાખવાથી સમાધા ચારિત્રની પ્રાપ્તિ થાય છે. સમભાવમાં એવું અત્યંત બળ છે કે તે ગમે તે દર્શનમાં મુક્તિની પ્રાપ્તિ કરાવે છે. કહ્યું છે કે, { થા. सेयंवरो आसंवरोवा, बुद्धो वा अहव अन्नोवा । समभावभाविअप्पा, लहइ मुरकं न संदहो ॥१॥ શ્વેતાંબર હોય, દિગંબર હોય, બુદ્ધ હોય, અન્ય વેદાન્તી વગેરે હોય પણ સમભાવે આત્મા જેણે ભાવ્યો છે તે મુક્તિ પામે છે તેમાં સંદેહ નથી. આવી સમભાવની ઉત્તમ દશા પ્રાપ્ત કરનાર શુદ્ધચાત્રી ગણાય છે. સમભાવની દશામાં રહેવું એ કંઇ સામાન્ય કામ નથી. ઉત્તમ રામભાવની દશા મુનિએ પ્રાપ્ત કરવી જોઈએ, આત્મસુખના અભિલાપીએ રામભાવને For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ધારવા વિશેષતઃ પ્રયત્ન કરવો જોઈએ. સમભાવની ઉચ્ચ કોટીપર ચઢતાં અનેક વિદ્ગો આવીને ઉભાં રહે છે. તેની સાથે બહાદુરીથી લડવું જોઈએ, વિઘાથી કદી હારી જવું નહિ. સમભાવની કોટીપર ચઢતાં આનંદની ખુમારી ઘટમાં પ્રગટે છે. પશ્ચાતું યોગી સમભાવમાં રહેવા રસદાકાલ ઇચ્છે છે. ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિપર ચઢવાને માટે સમભાવ એ ઉત્તમ ઉંચી છે. આવો ઉત્તમ રામભાવ ધારણ કરનાર ચારિત્રી કહેવાય છે, પુન: ચારિત્રીનું લક્ષણ કહે છે. ઋોવઃ समो हर्षविपादेषु, समो मानापमानयोः । स्तुतिनिन्दादि भावेषु, समश्चारित्रयोगिराट् ॥ १६॥ શબ્દાર્થ: -હર્ષ અને વિવાદમાં સમ હોય, માન અને અપમાનમાં જે સમ હોય, સ્તુતિ નિન્દા, પુત્ર, શત્રુ, મિત્ર, સંસાર, અને મુક્તિ વગેરેમાં જે સમભાવ ધારણ કરનાર હોય, તે ચારિત્ર ધારણ કરનાર ઉત્તમ યોગી કહેવાય છે. ભાવાર્થ-જે હર્ષના પ્રસંગોમાં સમ હોય તેમજ વિવાદના પ્રસંગેમાં સમ હોય, વિષાદના પ્રસંગોમાં જે આત્મભાવનો ધૈર્યથી ત્યાગ કરે નહીં તેમજ માન અને અપમાનમાં પણ સમભાવે રહેતા હોય, કોઈ સ્તુતિ કરે તો તેના ઉપર રાગ નહીં અને કોઈ નિન્દા કરે તો તેના ઉપર દ્વેષ નહીં, કોઈ કંઈ કહે અને કોઈ કંઈ કહે પણ જે આત્માના શુદ્ધ સ્વરૂપમાં રહી પરભાવમાં પડનારા ન હોય, જે મહામાં લાભ મળે વા અલાભ મળે તો પણ સમભાવ ધારણ કરનાર હોય, તેમજ સુખદુઃખમાં સમભાવ ધોરણે કરનાર હોય, મરવા અને જીવવા ઉપર પણ સમભાવ હોય, ભવ અને મોક્ષ ઉપર પણ સમભાવ હોય, આહાર નિહારાદિક ક્રિયાઓ પ્રસંગે પણ જે આત્માને સમભાવે ભાવે તે ચારિત્રયોગિરાજ કહેવાય છે. આવી સમભાવ દશાથી અનેકવિકૃત સર્વ કર્મનો નાશ થાય છે. સાધુઓ થઈ જે આત્માભિમુખ થતા નથી અને બાહ્યક્રિયાઓના ખંડનમંડનમાં રાગદ્વેષ કરી અશાંતિનો ફેલાવો કરે છે, તેઓ સ્વપૂરનું હિત કરી શકતા નથી. બાહ્યમાં ઈચ્છાનિષ્ટપણે માન્યાથી રાગદ્વેષના વિક૯પ ઉડે છે; પણ બાહ્યમાં તે નહિ માનવાથી રાગના વિકલ્પો ઉઠતા નથી. પ્રત્યેક સાધુ અને સાધ્વીઓ ધર્મક્રિયા ઓ કરે પણ અન્ય ઉપર આક્ષેપ મૂકે નહિ, અન્યની નિંદા કરે નહીં ત્યારે તેના મનની સમભાવ દશા રહે છે. આત્મા તે પરમાત્મા છે માટે વચમાં રહેલો કર્મ પડદો ચીરવા જેની ધ્યાનદશા વર્તતી હોય તેવો મહાત્મા સમભારધારક થઈ શકે છે, બાહ્ય વસ્તુઓમાં અહંબુદ્ધિ સ્વમમાં પણ ન ઉડે For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ર ) એવી રીતે જેણે આત્માને નિશ્ચય કર્યો છે તે મહાત્મા આવી સમભાવશ્રેણિ ઉપર ચઢી શકે છે. સમભાવશ્રેણિ ઉપર ચઢવા માટે ઉત્તમ જ્ઞાનગતિથી વૈરાગ્ય પ્રાપ્ત કરે જોઇએ, તે કહે છે, સ્ટોક ज्ञानगर्भितवैराग्य, मुत्तमं प्राप्य योगिराष्टू । अक्षरं निमेलं शुद्धं, परमात्मपदं भजेत् ॥ १७ ॥ શબ્દાર્થ –મહાયોગી જ્ઞાનગર્ભિત ઉત્તમ વૈરાગ્ય પામીને અક્ષર નિર્મલ, શુદ્ધ, પરમાત્મપદને સેવે છે. ભાવાર્થ:–ઉત્તમ એવો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પામીને યોગી અક્ષર નિર્મલ પરમાત્મપદ પામે છે. દુઃખગર્ભિત વૈરાગ્ય, મોહગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, એમ વૈરાગ્યના ત્રણ ભેદ પડે છે. દુઃખના યોગે દુ:ખગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આવો વૈરાગ્ય મિથ્યાત્વીને પણ હોય છે. મોહગર્ભિત વૈરાગ્યમાં મોહનો પ્રાદુર્ભાવ થાય છે, આવો વૈરાગ્ય પણ ત્યાગ કરવા યોગ્ય છે. આ બે પ્રકારના વૈરાગ્ય તો અજ્ઞાનીને પણ હોય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે તેજ ઉત્તમ છે. કારણ કે તે સર્વ પદાર્થોનું હેય, ય, અને ઉપાદેયપણે જ્ઞાન થયા પછી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉપજે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી આત્મા સમભાવ શ્રેણિપર ચઢી શકે છે. આત્મા વિના અન્ય વસ્તુ પર મમત્વભાને બંધાતો નથી. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળો સર્વ આત્માઓને પોતાના સમાન માવ છે. પ્રારબ્ધયોગે સાંસારિક કાર્ય કરતો છતે પણ જલપંકજવતું ન્યારો રહે છે. સંસારની ખટપટમાં તે મુંઝાતો નથી. ગચ્છનો કદાગ્રહ કરી મનુષ્યજન્મની નિષ્ફળતા કરતો નથી. જે જે હેતુઓથી રાગ અને પ થાય તે તે હેતુઓથી દૂર રહે છે. તૃષ્ણાના પાશમાં પડી મૃગવત દીન થતો નથી. આમા તેજ સારમાં સાર માને છે, પરમાત્મભાવનામાં સદાકાલ મગ્ન રહે છે. શરીરમાં છતાં શરીરથી ભિન્ન પોતાના આત્માને ભાવે છે. શુદ્ધ ઉપયોગમાં રમણતા કરી પરમપદ સુખ પ્રાપ્ત કરે છે. ચારિત્રધારક યોગિને આ સંસારના કોઈ પણ પદાર્થ ઉપર મોહ થતો નથી, તેથી તે નિર્મમત્વભાવ પામીને સંસારથી છૂટે છે. મમત્વભાવ જ્ઞાનિને થાય નહીં એમ જણાવે છે. શ્નો: ममत्वं ज्ञानिनः किं स्यात्, हेयादेयविवेकतः । ममत्वोपाधिनिर्मुक्त, आत्मा मुक्तः प्रकीर्तितः ॥ १८ ॥ For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) मूर्छा परिग्रहः ख्यात, उक्तं मूत्रेषु मूरिभिः । मूत्र सम्मतयोगेन, आत्मा सद्धर्ममाप्नुयात् ॥ १९ ॥ શબ્દાર્થ – હેય, સેય અને ગ્રહણબુદ્ધિના વિવેકથી જ્ઞાનિને કઈ વસ્તુ પર મમત્વ હોય ? અલબત કોઈઉપર ન હોય. મમત્વે પાધિરહિત આમા મુક્ત કહેલો છે. મુચ્છ તેજ પરિગ્રહ છે એમ સૂત્રોમાં સૂરિઓએ કહ્યું છે, સૂત્રસમ્મત યોગ વડે આત્મા પોતાના શુદ્ધધર્મને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ: હેય, ય, અને આય બુદ્ધિના વિવેકથી જ્ઞાનિને કઈ વસ્તુમાં મારાપણાની બુદ્ધિ થાય ? અલબત કોઈ પણ વસ્તુમાં મારાપણાની બુદ્ધિ થાય નહીં. હું અને મારે એવી બુદ્ધિ થતાં જ તેને વિવેક અટકાવે છે તેથી મમત્વનો અવકાશ રહેતો નથી. હું અને મારાપણાની બુદ્ધિ થતાં ચેત જડતા અનુભવે છે. મમત્વ એજ જગતમાં મોટામાં મોટી ઉપાધિ છે. મમત્વઉપાધિથી અનેક પ્રકારનાં દુ:ખો પ્રગટે છે. ચોરાશી લાખ જીવયોનિમાં પારે ભ્રમણ કરવાનું બીજ મમત્વજ છે. જીવો દેશ, કુળ, જ્ઞાતિ, શરીર, ધન, અને હુ ટુંબના મમત્વથી લડી એકબીજાની ખુવારી કરે છે. જ્યાં ત્યાં મત્વની લડાઈ જોવામાં આવે છે. જગતમાં જે જે ઇષ્ટ વસ્તુઓ છે તેમાંથી મમ ને અભ્યાસ ઉઠવો મુશ્કેલ છે. સર્વ ઉપાધિનો ત્યાગ કરી શકાય છે; પણ જે હૃદયમાં પરિણમી રહી છે. એવી મમત્વઉપાધિને ત્યાગ કોઈ મહા પુરૂષ કરી શકે છે. મમત્વઉપાધિનો ત્યાગ કરતાં ત્યાગાવસ્થાની સિદ્ધિ થાય છે, વિશેષ શું કહેવું. મમત્વોપાધિનો નાશ થતાં આત્મા મુક્ત કહેવાય છે. કેટલાક કહે છે કે, નગ્ન થયા વિના મુક્તિ મળતી નથી. કારણ કે લિંગોટી જેટલું વસ્ત્ર રાખવાથી પણ મુક્તિ મળતી નથી. કિન્તુ આમ તેમનું કહેવું વિચારવા યોગ્ય છે. કારણ કે મુક્તિમાં પ્રતિબંધક વસ્ત્ર થતું નથી પગ મૂર્છા થાય છે. નગ્નાવસ્થામાં પણ શરીર મમત્વ હોય છે તો કેવલજ્ઞાન થતું નથી. માટે મમત્વ તેજ ખરેખર વસ્તુતઃ ઉપાધેિ છે. દુનિયાની વતુઓ પર જેને મમત્વભાવ નથી તે જ ખરેખરો ત્યાગી છે. મમત્વબુદ્ધિના ત્યાગવિના બાહ્ય વસ્તુનો ત્યાગ તે વસ્તુતઃ ત્યાગ નથી. ઘણા બાઘના ત્યાગીઓ અતરંગમાં મમત્વથી સન્યા કરે છે. મમત્વગ્રહથી આત્મા પોતે સુખ પામી શકતો નથી અને ઉલટો અન્યને પણ હેરાન કરે છે. જે હૃદયમાં મમત્વ નથી તો જગતના પદાર્થોથી આમા બંધાતો નથી, તેમજ કર્મથી પણ બં ધાતો નથી. અને જે મમત્વ છે તો બાહ્ય ત્યાગ કરીને ત્યાગી બનો તોપણ કર્મથી બંધાવું પડે છે. હૃદયમાંથી મારાપણાનો અધ્યાસ ઉઠે તો જાણવું કે આત્મા ખરેખર ત્યાગી છે. કોઈ મનુષ્ય સર્વ વસ્તુનો ત્યાગ કર કરતો એક જીર્ણ વસ્ત્ર પણ પાસે રાખે નહીં, બીલકુલ નગ્ન થઈ જાય; પણ જે ચો, ૫ For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) હદયમાં અજ્ઞાન અને મમત્વ છે તો તે પશુપંખીના કરતાં વિશેષ ત્યાગી નથી. આ સર્વ મહારું આવો મમત્વભાવ ઉઠે છે તે સંસારમાં છતાં ત્યાગી થાય છે. દેશમમત્વ, કુળતિમમત્વ, કુળધર્મમમત્વ, ગ૭મમત્વ, શિષ્યમમત્વ, પુત્રમમત્વ, વસ્ત્રમમત્વ, થાનમમત્વ, અને ભક્તમમત્વ ઇત્યાદિ મમત્વમાં બંધાએલ છવ કર્મપાશથી છૂટી શકતો નથી. હું ત્યાગી; એવું અહંભાવરૂપ મમત્વ જ્યાં સુધી આત્મામાં આરોપવામાં આવે છે ત્યાં સુધી ખરેખરું ત્યાગીપણું પ્રગટતું નથી. અજ્ઞાની જીવ સંસારના હેતુઓમાં પણ મમત્વ કપી સંવરના હેતુઓને આશ્રવહેતુઓપણે પરિણાવે છે અને જ્ઞાની જીવને તો મમત્વ થતું નથી, તેથી આશ્રવના હેતુઓને પણ સંવરપણે પરિણુમાવે છે. કહ્યું છે કે, અજ્ઞાની જ્યાંથી બંધાય છે ત્યાંથી જ્ઞાની છુટે છે. જ્ઞાનિયો ખાતાં પીતાં આદિ અનેક કાર્ય કરતા હતા પણ મમત્વકાદવથી લેવાતા નથી. જ્ઞાની પુર બાહ્યવસ્તુ ને ઉપભોગમાં લે છે, સંયમ રક્ષણાર્થ વાપરે છે, પરંતુ તેથી તેઓ પરિગ્રહી ગણાતા નથી. કારણ કે મૂચ્છ તેજ પરિગ્રહ છે. પણ કંઈ બાહ્યમાં ઉપકરણો પરિગ્રહરૂપ નથી, જે અન્તરમાંથી મમત્વભાવરૂપ પરિગ્રહ ટળ્યો તે ત્યાગવાનું કઈ બાકી રહેતું નથી. દશ વૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે મૂછા રાહ પુત્તોના પુૉળ તાવ, મૂચ્છ તેજ પરિગ્રહ સાતપુત્ર - હાવીરસ્વામીએ કહ્યો છે. સૂત્રોમાં કહેલા નિર્મમ ભાવથીજ આત્મા સર્વ વસ્તુઓથી પોતાને ભિન્ન માનતો છતો પોતાનો શુદ્ધ ધર્મ પામે છે. ગ્રતાદિકમાં પણ મમત્વભાવ રાખવાથી નિશ્ચયતઃ આત્મા છુટી શકતો નથી, વેપાદિકમાં પણ મમત્વભાવ રાખવાથી આત્મા પરિગ્રહ બંધનમાંથી છૂટી શકતો નથી. જ્યારે આત્મા મમત્વનો ત્યાગ કરે ત્યારે જ તે ત્યાગી થઈ સ્વરનું કલ્યાણ કરી શકશે. કેશલેચ કરવો સહેલ છે પણ અતરમાંથી પ્રેપ કાઢવો મહા મુશ્કેલ છે. વસ્ત્ર રંગીને પહેરવાં સહેલ છે પણ વૈરાગ્યથી હૃદયને રંગવું મુશ્કેલ છે. ગામોગામ પરિભ્રમણ કરી રહેલ છે પણ અન્તરથી ચિત્તની પરિભ્રમણતાનો ત્યાગ કરવો મુશ્કેલ છે. સ્ત્રીયાદિકનો બાહ્ય ત્યાગ કરવો સહેલ છે પણ કામપરિણતિનો ત્યાગ કરવો મુશ્કેલ છે. તાત્પટ્યર્થ એ છે કે બાહ્ય વસ્તુને ત્યાગ કરી અન્તરમાં રહેલા કામાદિક દોષોને જો ત્યાગ ન કર્યો તો ખરેખરો ત્યાગ કહી શકાતો નથી. પરભાવ પરિણતિમાં પોતાનાપણું કંઈ નથી એમ નિશ્ચય કરી જે જે પરભાવના વિચારો આવે તેને પોતાના માનવા નહીં. તેના ઉપરથી મમત્વભાવ ઉઠાવવો જોઈએ, એવી રીતે પરવસ્તુ પરથી મમત્વભાવ ઉઠાવતાં આત્મા શુદ્ધ આત્મિક ધર્મને અવશ્ય પામે છે. For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) હવે મમત્વભાવનો ત્યાગ કરતાં આતમા મુક્ત થાય છે તે વિશેષત: જણાવે છે. શ્નો बाह्यकार्याणि कुर्वन् सन्, मोहचेष्टा परित्यजन् । भावचारित्रयोगेन, मुच्यते सर्वकर्मतः ॥ २० ॥ શબ્દાર્થ:-મેહ ચેષ્ટાને ત્યાગ કરતે એવો આત્મા પોતે બાહ્ય કાને કરે છે છતાં ભાવચારિત્રના પ્રતાપે સર્વ કર્મથી મૂકાય છે. ભાવાર્થ:–બાહ્ય વ્યાવહારિક કે જે કૃત્યો કર્મના ઉદયે અવશ્ય કરવાં પડે તેવાં કાયોને બાહ્યથી કરતો હતો અને અન્તસ્થી મહટ્ટાનો ત્યાગ કરી છે, મમત્વપરિગ્રહ ત્યાગરૂપ ભાવ ચારિત્રના પ્રતાપે આત્મા જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મની સર્વ પ્રકૃતિયોથી મુકાય છે. ઉપરના લોકોને આ લોક પુષ્ટિ આપે છે અને તેથી સિદ્ધ થાય છે કે મૂછનો ત્યાગ કરતાં ભાવચારિત્ર પ્રગટે છે. નવા પ્રકારનો ભાવ લોચ કરતાં ભાવ ચારિત્રપણું પ્રગટે છે તેવિના ભાવ ચારિત્રપણું પ્રાપ્ત થતું નથી. કેટલાક જ કર્મયોગે બાહ્યકાર્ય કરતા હતા પણ ભાવ ચારિત્રના પ્રતાપે નવાં કર્મ બાંધતા નથી અને પૂર્વનાં જે જે કર્મ ઉદયે આવે છે તે સમભાવે વેદીને ખપાવે છે, આવી ભાવચારિત્રની ઉત્તમ દશા પ્રાપ્ત થતાં જ્ઞાની બંધાતું નથી. “જ્ઞાનિયા મા વ નિર્જરા તુ "જ્ઞાનિયો જે જે ભોગો ભોગવે છે તે તે સર્વ ભોગો નિર્જરા માટે થાય છે. આ ઉત્તમ વાકયન પરમાર્થ પણ આ શ્લોકના ભાવાર્થની સિદ્ધિ કરે છે, આત્માની શુદ્ધતા કરનાર ખરેખર આત્માનો શુદ્ધ ભાવજ છે. શરીરની ક્રિયાઓ પણ આમાની શુદ્ધ દશા કરવા સમર્થ નથી, ભાવચારિત્રજ આત્માની શુદ્ધતા કરી શકે છે. ભાવચારિત્ર કંઈ આત્માથી ભિન્ન નથી. શરીરની શુદ્ધિ તરફ લક્ષ્ય નહિ આપતાં આત્માની શુદ્ધિ તરફ લક્ષ્ય આપવું જોઈએ. દઢપ્રહારી જેવા ઘરકમ કરનાઓની મુક્તિ પણ ભાવચારિત્રના યોગે થઈ છે. થાય છે અને થશે. આવું ભાવચારિત્ર પ્રાપ્ત કરવા સદાકાલ પ્રયત્ન કરવો જોઈએ. ભાવચારિત્રવિના દ્રવ્યચારિત્ર નાટકયાથી વિશેષ ઉપમા ધરાવી શકતું નથી. ભાવચારિત્રથી આત્મા સહજ સુખનો આસ્વાદ કરીને બાહ્યસુખને પરિત્યાગ કરે છે. ભાવચારિત્ર એમ કહે છે કે મારામાં એટલું બળ છે કે દ્રવ્યચારિત્ર વિના પણ હું અને મુક્તિ પમાડી શકું છું. મારું અપૂર્વ બળ કોઈ વિરલા પુરૂષ જાણું શકે છે. જે ભવ્ય જીવે મહારું બળ જાણે છે તે મહને પ્રાપ્ત કરવા પરિપૂર્ણ ઇચ્છા ધરાવે છે, જ્યારે ત્યારે પણ મહારાવિના કોઈ જીવની મુક્તિ થઈ નથી અને થવાની નથી. આવું અપૂર્વ ભાવ For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ચારિન પામીને જીવો પરમાત્મસુખ પામે છે, માટે ભાવચારિત્ર પ્રાપ્ત કરવી પ્રયત્ન કરી જોઈએ. પરમાત્મસુખ તે ખરેખર સુખ છે, આ સભૂતાનંદ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કે મુનિવર આવો અપૂર્વ આનંદ પામે છે તે જણાવે છે, ર संत्यक्तसर्वसंकल्पो, निर्विकल्पसमाधिताम् । संमाप्य तात्त्विकानन्द, मश्नुते संयतः स्वयम् ।। २१ ॥ શબ્દાર્થ: જેણે સર્વ સંક૯પીનો ત્યાગ કર્યો છે અને મુનિવર પોત નિર્વિકલ્પ સમાધિ પામીને સહજાનન્દને પામે છે. ભાવાર્થ-જ્યાંસુધી સંકલ્પવિકલ્પવાળું મન છે ત્યાં સુધી મનમાં શાંતિ થતી નથી, અને જ્યાં સુધી મન બાહ્ય પદાર્થોમાં આસક્ત રહે છે ત્યાં સુધી વિકલપ સંક૯પ પ્રગટ્યા વિના રહેતા નથી. જે જે ક્ષણે મન વિક ૮૫સંક૯પમય હોય છે તે તે ક્ષણે આત્માનો ઉપયોગ રહેતો નથી, અને આત્માના ઉપયોગ વિના સહજાનંદને ગંધ પણ આવતો નથી. હું અને હારે એવો અધ્યાસ જયાં સુધી છે ત્યાં સુધી મનની સ્થિરતા થતી નથી. સ્થિરતા વિનાના ચંચળ મનમાં આત્માના આનંદનો પ્રકાશ થઈ શકે નહીં. જો બાહ્યસુખમાં નિશ્ચય બુદ્ધિ છે તો આત્માના આનંદનું સ્વમ પણ આવનાર નથી, અને જે આત્માના આનંદમાં નિશ્ચય બુદિ છે, તો જરૂર આત્માનો આનદ તમે લેઈ શકશો. જ્યારે દુનિયાદારીનો કોઈ પણ સંકલ્પ મનમાં કુરે નહીં ત્યારે આત્માનો આનંદ સહજે પ્રગટી શકશે. મનની એવી ચંચળ દશા છે કે તે જ્યારે ત્યારે કંઈનો કંઈ સંકટ કર્યા કરે છે. મનની સંક૯પદશા ટાળવા માટે ખાસ ઉદ્યમ કરવાની જરૂર છે. આતમજ્ઞાન થતાં મનના ધમને જીતી શકાય છે, મન સૂક્ષ્મ છે માટે મનને જીતનાર આત્માન અરૂપી ઉપયોગ પ્રગટવો જોઈએ. મનની સંક૯પદશાપયેત સંસાર છે, મનના વિકલ્પસંકલ્પ ટળતાં સંસારનો અંત આવે છે. મનને વશ કરવું એજ મોટામાં મોટી ક્રિયા છે. કેટલાક શરીરની ક્રિયામાં ધર્મ માની તેમાં આસક્ત રહે છે, પણ તે પામર જેવો મનને જીતવાની ક્રિયા કરી શકતા નથી. કેટલાક તે એમ કહે છે કે, બહુ ક્રિયા કરવી તે જ્ઞાનિનું લક્ષણ છે. પણ તે બિચારા તેનું સ્વરૂપ યથાર્થ સમજી શકતા નથી. મનના વિકપ સંક૯પ ટાળવા માટે બહુ ક્રિયા કરવી જોઈએ. થાનક્રિયાને વિશેષ આદર થવાથી મનના સંક૯પ ટળે છે. બાહ્યપદાર્થોની વારસના ક્યાંસુધી હોય છે, ત્યાંસુધી મનમાં સંક૯પવિક૯પ થયા કરે છે, પણ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭ ) સમજવું જોઇએ કે, બાહ્યપદાર્થો ક્ષણિક છે, હ્યપદાથાથી કદી સુખ થવાનું નથી, ખાદ્યપદાર્થો પોતાના કદી થવાના નથી, ત્યારે ખાદ્યપદાર્થોમાં કેમ લોભાવું બ્લેઇએ ? આ પ્રમાણે વિચાર કરતાં વાસનાનો નાશ થાય છે. બાહ્યપદાર્થો મળતાં હર્ષ થતો નથી તેમજ ખાદ્યપદાર્થો જતાં શોક થતો નથી. હર્ષ અને શોકવનાની આત્માની દશાને સમભાવદશા કહે છે; આવી દશામાં જે કંઇ બાહ્યકાર્યો કરવામાં આવે છે તો તેથી આત્મા બંધાતો નથી. પૂર્વકર્મના ઉદયે જે જે કાર્યો કરવાં પડે છે, જે જે કા ભોગવવાં પડે છે તે તે સર્વ ઉદાસીનપરિણામે કરવાં તથા ભોગવવાં પડે છે, તેથી વિકલ્પસંકલ્પ નવા ઉડતા નથી, અર્થાત્ આર્તધ્યાન તથા રોદ્રધ્યાન થતું નથી. ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં આત્મા રહે છે. આવી દશા પામીને જ્ઞાની મુનિવર નિર્વિકલ્પદશાનાં સુખ અનુભવ છે. જે આનંદ ભોગવે છે તે સહનંદ છે. જ્ઞાની મુનિઓ નિર્વિકલ્પદશાનાં સુખ ભોગવતાં ગયો કાળ પણ જાણતા નથી. જ્ઞાની આવી નિર્વિકલ્પદ્મશાના અધિકારી થઈ સમદશામાં સદાકાલ ઝીલે છે તે લક્ષણસહુ ભૂતાવે છે. જોશ मनः स्थैर्य समापद्य, दत्तलक्ष्योपयोगकः । મત્રે મુત્તો સમવાય, સ્વાતે સમતામૃતમ્ ॥ ૨૨ ॥ રદાર્થ:—આત્માના શુદ્ધસ્વરૂપ લક્ષ્યમાં દીધો છે ઉપયોગ જેણે અવો મુનિવર મનની સ્થિરતા પ્રાપ્ત કરીને ભવ અને મુક્તિમાં સમપણે રહીને સમતારૂપ અમૃતને ચાખે છે. ભાવાર્થ:—આત્માના અસંખ્યાત પ્રદેશો છે. એક પ્રદેશમાં અનંત જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણો રહ્યા છે. નિશ્ચયનયથી વિચારતાં સિહના આત્માઓ સમાન સર્વના આત્મા શુદ્ધ છે. આત્માના શુદ્ધસ્વરૂપમાં ઉપયોગ દેતાં મનની સ્થિરતા થાય છે, અને મનની સ્થિરતા થતાં સમભાવદશા પ્રગટે છે, રાગદ્વેષની પરિણતિનો નાશ થાય છે. મનની સ્થિરતા થતાં રાગ અને દ્રુપ પ્રગટી શકતો નથી, તે વખતે કોઇ વસ્તુ ઉપર રાગ કે દ્વેષ થતો નથી કોઇ વસ્તુ પ્રિય કે અપ્રિય લાગતી નથી, કોઈ વસ્તુ હેય કે આંદ્રેય લાગતી નથી. મુક્તિ અને સંસાર ઉપર પણ સમભાવ આવે છે. આવી નિર્વિકલ્પઢશામાં અનંતસુખની ખુમારી આત્મા સારી રીતે ભોગવ છે. આમાના સ્વરૂપમાંજ મન ર્માવવાથી મન થાકી જાય છે, બાહ્યમાં જતાં ક્ષણે ક્ષણ ઉપયોગ ઈ શુલક્ષ્યમાંજ ર્માવવામાં આવવાથી મન સ્થિર થાય છૅ, આ બાબતનો અનુભવ આવે છે, અનુભવથી તેની સિદ્ધતા ભાસી For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) છે, આવો પ્રસંગ સદાકાળ રહેવો મુશ્કેલ છે. કેટલાક મનુષ્યો મનની સ્થિરત્તાને માટે પોકારો કરે છે, મનને વશ કરવું એમ બુમો પાડ્યા કરે છે, પણ જ્યાંસુધી શુદ્ધસ્વરૂપમાં મનને રમાવ્યું નથી ત્યાંસુધી મનની સ્થિરતા નથી. મનનો એવો સ્વભાવ છે કે તેને કંઈક ને કંઈક વિચારવું જોઇએ. મનને શુદ્ધસ્વરૂપમાં રમાવતાં તે આત્માના ઉપયોગમાં ભળે છે અને તેથી ખાદ્યવસ્તુઓનું ભાન ભૂલી જાય છે, આત્માનું શુદ્ધસ્વરૂપ સ્થિર છે, શુ સ્વરૂપની સ્થિરતાના સંગે મન પણ સ્થિર થાય છે, શુદ્ધસ્વરૂપમાં વિકલ્પસંકલ્પ નથી, તેથી વિકલ્પસંકલ્પ ટળતાં આત્મા પોતાની સહજાનંદદશાનો અનુભવ લેઇ શકે છે. જડ વા ચેતન સર્વે પદાર્થો પોતપોતાના સ્વરૂપે રહ્યા છે. જડ પદાર્થ છે તે ચેતન થતા નથી અને આત્માઓ કદી જડ થવાના નથી, ચેતનના સ્વભાવે ચેતનમાં સુખ છે. આમ શુ ઉપયોગ થતાં સમભાવરૂપ અનુભવપ્રકાશ ખીલે છે. તે સમયે આત્મા બીજના ચંદ્રમાની પેઠે ખીલ્યા ગણાય છે તે જણાવે છે, श्लोकौ साम्यामृतप्रसादेन, जीवन्मुक्तोऽभिधीयते । સભ્યપદ મુળસ્થાને, સાપેક્ષાતો ઘટત સઃ ॥ ૨૩ ।। शुक्रेन परिणामेन, साम्यानन्दो विवर्द्धते । ध्याता सम्यग् विजानाति, ध्यानं हि ज्ञानयोगतः ॥ २४ ॥ શબ્દાર્થ:—સમભાવરૂપ અમૃતના પ્રસાદવડે જીવન્મુક્ત કહેવાય છે અને તે જીવન્મુક્ત, અપેક્ષાથી સમ્યગ્દષ્ટિ ગુણસ્થાને ઘટે છે. શુકલરણામવડે સમતારૂપ આનંદ વૃદ્ધિ પામે છે અને ધ્યાતા, જ્ઞાનયોગવડે સમ્યકૃધ્ધાનને સારી રીતે જાણે છે. ભાવાર્થ:—સમભાવરૂપ અમૃત પ્રસાદવડે આત્મા જીવન્મુક્ત ગણાય છે. જીવતાં પણ જાણે મૂકાયલા હોય એવા સિદ્ધનાં સુખનો અનુભવ લેનાર આત્માને અપેક્ષાએ જીવન્મુક્ત કહેવામાં આવે છે, ખરૂં જીવન્મુક્તપણું તો તેરમા ગુણસ્થાનકમાં સયોગી કેવલીને ઘટે છે પણ્ અપેક્ષાએ ચોથા ગુણસ્થાનકમાં પણ આવું જીવન્મુક્તપણું ઘટી શકે છે. ચોથા ગુણસ્થાનકમાં પણ ભેદજ્ઞાનથી જડ અને ચેતનનો ભિન્ન ભિન્ન સાક્ષાત્કાર પરોક્ષ પ્રમાણથી થાય છે, તેથી ત્યાં પણ સામ્યામૃતનો લેશ ઉપરના ગુણૢસ્થાનકની અપેક્ષાએ ઘટે છે. આત્માના પોતાના શુદ્ધસ્વરૂપનેજ સત્ય ધન માને છે, આત્મા તેજ પરમાત્મા છે એમ નિશ્ચય કરે છે, આત્મા વિના જડમાં કદી સુખ નથી For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯ ) થાય છે. એમ નિશ્ચય થાય છે. સંસારની ઉપાધિયોથી છૂટવાનું મન જેમ જલમાં કમલ રહે છે પણ તે જલથી ન્યારૂં રહે છે, તેમ સમકિતી જીવ ભોગાવલીકમના ઉદયે સંસારમાં રહે છે છતાં સંસારથી ન્યારો રહે છે. ધાવમાતા જેમ બાળકને રમાડે છે પણ મનમાં જાણે છે કે તે મ્હારો આળક નથી તેમ સમકિતી જીવ પણ જાણે છે કે, ભોગાવલીકમના ઉદયે જે જે પદાર્થોનો સંબંધ થયો છે તે તે પદાર્થો મ્હારા નથી અને હું એનો નથી. આવી દશામાં કપાયના ઉપશમાદિ ભાવે ચોથા ગુણુસ્થાનકમાં પણ સમભાવરૂપ અમૃતનો લેશ ટે છે. શુકલ શુકલ પરિણામથી ઉપર ઉપરના ગુણસ્થાનકમાં સમભાવની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. જેમ જેમ આત્મા ઉપરઉપરના ગુણસ્થાનકમાં પ્રવેશ કરતો જાય છે તેમ તેમ સમતારૂપ અમૃતનો સ્વાદ વિશેષતઃ ભોગવે છે. સમભાવથી જે સહજાનન્દ પ્રગટે છે તેનો સ્વાદ તે દશામાં જે વર્તે છે તેજ ચાખે છે, અનુભવરૂપ જિન્હાવર્ડ સમભાવથી થતા આનંદનો સ્વાદ ચાખી શકાય છે, આવો સમભાવીય સહનન્દ અપૂર્વ છે, અકૃત્રિમ છે, આત્માના ઘરનો છે. આત્માના શુદ્ધસ્વરૂપનું જે ધ્યાન કરે છે તેજ સમભાવથી થતા આનંદને ભોગવી શકે છે, ધ્યાનવિના સમભાવ પરખાતો નથી, ધ્યાનવિના ચંચળતા મટતી નથી, ધ્યાનવિના મન સ્થિર થતું નથી, ધ્યાનવિનાનું જ્ઞાન છે તે ઉપરટપકીયું છે, ધ્યાની પુરૂષ આત્માનો સહજાનંદ ભોગવી શકે છે, જ્ઞાન વિના ધ્યાન હોતું નથી, કારણ કે જો આત્માનું જ્ઞાન ન હોય તો આત્માનું ધ્યાન શી રીતે કરી શકાય ? આત્માનું જ્ઞાન હોય છે તોજ આત્માનું ધ્યાન થઈ શકે છે એવો નિશ્ચય છે, માટે ધ્યાનના અભિલાષિઓએ આત્મજ્ઞાન કરવું. કારણ કે ધ્યાન પ્રતિ, જ્ઞાન કારણીભૂત છે, જ્ઞાનથી ધ્યાન અને ધ્યાનથી અનુભવ અને તેથી સમભાવ અને તેથી સહાનન્દ સ્ફુરે છે. આ માખતનો અનુભવ ધ્યાનીને થાય છે. માટે આત્માર્થી જીવોએ ધ્યાનિની સંગત કરવી. ધ્યાનયોગીને અવશ્ય જ્ઞાનયોગ હોય છે, ધ્યાનયોગ વિના કોઈ કદાપિ મુક્તિ પામનાર નથી. દયાનયોગ વિના મનની ચંચળતા ટળવાની નથી તે બતાવે છે, જોડ मनश्चञ्चलतां प्राप्य, यत्रतत्र परिभ्रमत् । स्थिरतां लभते नैव, आत्मनो ध्यानमन्तरा ॥ २५ ॥ શબ્દાર્થ:—મન ચંચળતા પામીને જ્યાં ત્યાં પરિભ્રમણ કરતું હતું, આત્માના યાનવિના સ્થિરતાને પામતું નથી. For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ –રાગ અને દ્વૈપના યોગે મન ચંચળ થઈને જ્યાં ત્યાં પરિ. ભ્રમણ કરે છે, ક્ષણમાત્ર પણ એક ઠેકાણે ઠરતું નથી. મને રાત્રી અને દીવસમાં જ્યાં ત્યાં પરિભ્રમણ કરે છે, વિદ્યુના વેગ કરતાં પણ મનની ગતિ અત્યંત વેગવાળી છે, આકાશમાં ચડી શકાય, કદાપિ પાતાળમાં પેશી શકાય પરંતુ મનને જીતવું મહાદુર્લભ છે, વ્યાકરણ અને ન્યાય શાસ્ત્રોનો અભ્યાસ મુખે કરી શકાય છે પરંતુ મનને વશ કરી શકાતું નથી. લોચ કરાય છે, પૃથ્વી ઉપર શયન કરી શકાય છે. પરંતુ મનને જીતી શકાતું નથી. લાંબાં લાંબાં ભાષણ આપી શકાય છે પરંતુ મનને જીતી શકાતું નથી. અનેક પ્રકારના હુજરો શોધી શકાય છે પરંતુ મનની શુદ્ધિ કરવાં દુષ્કર છે. અવધાને પણ બુદ્ધિના વાવથી કરી શકાય છે પણ મનની સ્થિરતા પ્રાપ્ત કરવી મહાદુર્લભ છે. વિજલીને પણ વશ કરી શકાય છે પણ બળવાન એવા મનને વશ કરવું દુષ્કર છે. (પ્રભુની પૂજા કરતાં પણ શેઠનું મન દેવાડે ગયું હતું. ) ખાતાં પણ મન અન્ય ચિતવે છે, પાણી પીનાં પગ મન અન્ય ચિતવે છે, ધર્મની ક્રિયાઓ કરતાં પણ મને અન્યત્ર પારેબ્રગે છે, ક્ષણમાં ગાડીનો અને ક્ષણમાં લાડીને વિચાર મનમાં આવ્યાં કરે છે. મન એટલું બધું ચંચળ છે કે રોને વશ કરવું તેના ઉપાયમાં મોટા મોટા ચોગિઓ પણ નિષ્ફળ નિવડે છે તે સામાન્યની તો શી વાત કરવી. જેટલા વિકાર છે તેટલા મનમાં પ્રગટે છે, માટે મન વશ કરતાં રાવ વિકારોનો જય થાય છે. મનને જીતવામાં અનેક પ્રકારના ઉપાયો યોજવા પડે છે, છટકી ગયેલું ઢોર હોય છે તેને પણ વશ કરવું હોય છે તો અનેક ઉપાય યોજવા પડે છે ત્યારે મનને વશ કરવામાં કેટલા ઉપાયો યોજવા જોઈએ ? આત્મજ્ઞાન થાય તે મનને વશ કરવાના ઉપાયો સુજે છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરૂની ઉપાસના કરવી જોઈએ. મનને વશ કરવા માટે શાસ્ત્રકાર કહે છે કે, આત્માનું ધ્યાન કરવું જોઈએ. આત્માનું ધ્યાન કરતાં મનની સ્થિરતા થાય છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ત્યાગ કરીને ધર્મધ્યાન અને શુકલધ્યાનનું અવલંબન કરવું જોઈએ, ધર્મધ્યાન ધ્યાતાં અશુભ લશ્યાના વિચારોનો નાશ થાય છે અને શુભ લશ્યાના વિચારો પ્રગટ થાય છે. શુભ વિચારોમાં અનંતશક્તિ રહી છે. અશુભ વિચારોનો નાશ કરવો તે પણ પોતાના હાથમાં છે. સારા વિચારો કરવા તે પણ પોતાના હાથમાં છે, આમા ધારે તો શું કરી શકતો નથી ? કાયા, વાણી અને મનને વશ કરવાની શક્તિ, આત્મામાં રહી છે. આમાં ધારે છે તે કરી શકે છે તો મનને વશ કેમ ન કરી શકે ? આત્મ પિતાના સ્વરૂપનું ધ્યાન કરે છે ત્યારે મને અન્યત્ર પરિભ્રમણ કરતું નથી. આમામાં ચિત્ત રાખવાથી રાગ અને દ્વેષ થતો નથી. આમધ્યાનથી મન બહિરુ ભટકતું નથી, અને જ્યારે બહિર ભટકતું નથી, ત્યારે રાગ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) શી રીતે પ્રકટી શકે ? અલબત પ્રકટી શકે નહીં માટે આત્મધ્યાન તેજ સૉત્તમ ઉપાય છે. યોગિયો મન વશ કરવા અષ્ટાંગયોગની સાધના કરે છે, હઠયોગ અને રાજયોગથી મનને વશ કરવા પ્રયત્ન કરવો. રાજયોગની પ્રાસિમાં હઠયોગ નિમિત્તકારણ છે, હઠયોગની ક્રિયાઓ રાજયોગીને મન વશ કરવામાં સાહાત્મ્ય કરે છે, મનને મારતાં પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. ક્ષણે ક્ષણે મન કંઇને કંઈ ચિતવ્યા કરે છે તે શું ચિંતવે છે તેનો પત્તો ઉપયોગ મૂકવાથી લાગે છે, ઉપયોગ મૂકીને મનનું ચિંતવન જોયા કરવું. નકામા વિચારો મન કરે છે તેથી મનની સ્થિતિ ઉન્મત્ત પુરૂષની પેઠે બગડી જાય છે, માટે આત્માના બળપૂર્વક મન વશ કરવા અત્યન્ત પ્રયન કરવો, જ્ઞાનિયો કહે છે કે, અંતે શુદ્ધ પ્રયત્નથી મન વશ થાય છે અને તેથી સંસારનો અંત આવે છે અનેક તીર્થંકરોએ મનને વશ કર્યું અને ભવિષ્યમાં પણ કરશે. મન વશમાં નહિ આવે એમ ચિંતવી હિમ્મત હારવી નહિ. ખરેખર મન વશમાં આવી શકે છે, મન વશ કરવામાં ઉત્સાહ અને ખંતની ખાસ જરૂર છે. તેમજ મન વશ કરવામાંજ હુને ખરૂં સુખ થનાર છે એવો નિશ્ચય થયો જોઇએ. મનને વશ કરવું તેજ ખાસ કર્તવ્ય છે એવો પરિપૂર્ણ નિશ્ચય થવો જોઇએ. માથા સાટે માલની પેંઠે સતત પ્રયાસ કરવાથી અંતે મનને વશ કરવામાં યોગ ફતેહમંદ નીવડે છે, મનમાં થતા વિકલ્પ અને સંકલ્પોને એક પછી એક દૂર હઠાવવા જોઇએ. મનને આત્મસ્વરૂપના ધ્યાનમાંજ રોકતાં આર્તધ્યાન અને રાદ્રધ્યાનનો નાશ થાય છે. ખરેખર આત્મધ્યાનથીજ વસ્તુતઃ મનના વિકલ્પ અને સંકલ્પો ગે છે, આત્મધ્યાનથી ઘાતીકમનો નાશ થાય છે અને બારમા ગુણસ્થાનકના અંતે કેવલજ્ઞાન પ્રગટે છે, આવું સર્વોત્તમ આત્મધ્યાનનું અવલંબન કરવું જોઇએ. આત્મધ્યાનથી મન વશ થાય છે એ ખરેખર અનુભવની વાત છે. ક્ષયોપશમજ્ઞાનથી જે ધ્યાન કરાય છે. તેનો ઉપયોગ સતત રાખવો જોઇએ. આત્મધ્યાનસંતતિથી અંતે પરમાત્મસુખની પ્રાપ્તિ થાય છે. હું મન વશ થાય તેમાં તો શું કહેવું ? મનને વશ કરવાને પ્રમાણે ધ્યાન મુખ્ય હેતુ છે એમ જણાવી હવે મન વશ ફરવા માટે સર્વ ઉપાયા સિક્રાંતામાં દર્શાવ્યા છે તેમ પ્રતિપાન કરે છે. જોઃ चित्ते वशीकृते सर्वं विजानीयाद्वशीकृतम् । वशीकरणाय चित्तस्य, सर्वोपायाः प्रजल्पिताः ।। २६ ।। શઢાર્થ:—ચિત્ત વશ કર્યોથી સર્વે વશ કર્યું એમ જાણવું. શાસ્ત્રમાં તપ જપ આદિ સર્વ ઉપાયો કહ્યા છે તે ખરેખર મન વશ કરવા માટેજ જાણવા, યો. ૬ For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) ભાવાર્થ:—ચિત્તની ચંચળતા અનેક પ્રકારની બાહ્યોપાધિયોગતઃ કહે વાય છે. હસ્તિકર્ણવત્ તથા વિદ્યુતાવત્ મનની ચંચળગતિ કોણ અનુભવતો નથી. એ તાદૃશ મન વશ કરવા માટે તપની પ્રરૂપણા કરી છે. જપ કરવાનું કારણ પણ તેજ છે, કારણ કે જપ કરવાથી અન્ય વસ્તુઓમાં મનના ગમનનો રોધ થાય છે. અર્થાત્ ઇષ્ટદેવ ગુરૂ આદિના જપમાં એકતાર થએલું મન અન્યની ચિંતા કરી શકતું નથી. જેમ સિંહ અને હસ્તિને હળવે હળવે યુક્તિથી વરા કરવામાં આવે છે તેમ મનને પણ શનૈઃ શનઃ યુક્તિથી વશ કરવું જોઇએ. રાગદ્વેષ કરવો એ મનનો ધર્મ ( સ્વભાવ ) છે. રાગદ્વેષને જીતવા હોય તો મનમાં ઉડતી વિકલ્પ અને સંકલ્પની શ્રેણિઓને દાખવી, મનને જો જીતવું હોય તો મનમાં ઉઠતા શુભાશુભ વિચારોને તટસ્થ રહી તપાસવા, પશ્ચાત્ અશુભ વિચારોને આવતા અટકાવવા, શુભ વિચારોથી પણ મન રહિત થઈ આત્મસ્વરૂપમાં સ્થિર થઈ રહે તેમ પ્રવર્તવું. પંચેન્દ્રિયોના વિષયોમાં મન પ્રવૃત્તિવાળું થાય છે તેમાં ખરૂં કા રણ તો મન છે કારણ કે પંચેન્દ્રિયો પણ મનના કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. જો મનમાં પ્રિયપણું તથા અપ્રિયપણું ન કલ્પાય તો ઇન્દ્રિયોની પ્રવૃત્તિ લુખી થઈ પડે, તેમજ પ્રિય અને અપ્રિય ભાવ વિના જો બાહ્યપ્રવૃત્તિ થાય તો આત્મા ઘણાં કર્મનો નાશ કરી શકે. સમજો કે ચક્ષુથી સુંદર સ્ત્રીઓ દેખાય, અશુભ પદાર્થો દેખાય, પણ તેમાં મનદ્વારા થતું પ્રિયપણું અને અપ્રિયપણું ઉડી ગયું તો ચક્ષુથી કર્મ બંધાતું નથી. ચક્ષુને દાબી દેવી, વા ચક્ષુને ફોડી નાખવાં એ કંઈ ચક્ષુ વશ કરવાનો ઉપાય નથી, પણ ચક્ષુથી સર્વ પદાર્થો દેખાતાં મનમાં પ્રિયપણું અને અપ્રિયપણું જો ન ઉઠે તો ચક્ષુ વશ કરી કહી શકાય. તેમજ કર્ણથી શુભાશુભ અનેક શબ્દો સંભળાય છે, કેટલાક શબ્દો પ્રિય લાગે છે અને કેટલાક શબ્દો અપ્રિય લાગે છે, શબ્દોને પ્રિય તથા અપ્રિય માનનાર મન છે. આત્મજ્ઞાન થતાં શબ્દોમાં થતું પ્રિયાપ્રિયપણું, ઉડી જતાં મન શાંત થાય છે તેથી કર્ણથી પ્રિયાપ્રિય શબ્દો સાંભ ળતાં છતાં પણ મન વશમાં રહે છે. પહેલાં વગડામાંથી જે હાથી પકડી લાવ્યા હોઇએ છીએ તેની પાસે બંદુક અગર તોપ ફોડતાં દોડદોડા કરી મૂકે છે; પણ બહુ અભ્યાસ થતાં તોપોના ભયંકર શબ્દથી હાથી ન્હાસી જતો નથી, તેમજ પ્રથમ અજ્ઞાનાવસ્થામાં મન, શબ્દ સાંભળી રાગદ્વેષના પ્રવાહમાં તણાતું જણાય છે, પણ શબ્દોની પ્રિયતા તથા અપ્રિયતાથી આત્મા ન્યારો છે. એમ જાણતાં કોઈ સારા કહે તો તેથી મન હર્ષ પામતું નથી અને કોઇ નઝારા શબ્દોથી બોલાવે તો દીલગીરી થતી નથી. For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૩ ) જેમ કોઈ મનુષ્યને કાષ્ઠની પેટીમાં ઘાલ્યો હોય અને તેહિર્ દેખાતો ન હોય, કોઈ પેટીને સારી કડ઼ે વા ખોટી કહે તેથી પેટીમાં રહેનારને સારી ખોટી અસર થતી નથી.પેટીને સારી ખોટી કહેવાથી કંઈ મનુષ્ય સારો ખોટો ગણાય નહીં. કદાપિ પેટીને દીધેલી ગાળોને અંદર રહેનાર પોતાના ઉપર માની લે તો તે જેમ બ્રાંત ગણાય છે તેમ આત્મા પણ શરીરરૂપ છેટીમાં રહ્યો છે. શરીરના ધર્મને આત્માના માની કોઈ અજ્ઞ સારૂં વા ખોટું કહે તો શરીરરૂપ પેટીમાં રહેનાર આત્માને પ્રિયાપ્રિયપણું ન માનવું જોઈએ; અને જે તે પ્રિયાપ્રિયપણું માને તો તેની ભૂલ ગણાય. ગાડીને ગાળ દેવાથી ગાડીવાળાએ દીલગીરી ન ધારણ કરવી જોઇએ. શબ્દો તો રૂપી છે, આત્મા તો અરૂપી છે, રૂપી એવા શબ્દોમાં પ્રિય અને અપ્રિયપણું બ્રાંતિથી મનાય છે, અર્થાત્ તે મનની કલ્પનાથી ઉઠેલું છે અને આત્મજ્ઞાનથી મનની કલ્પનાનો નાશ થાય છે. જિન્હાથી કોઈ પણ પદાર્થ ક્ષુધા લાગે ત્યારે ખાધા વિના છૂટકો થવાનો નથી. તેમજ તૃષા લાગે ત્યારે જલપાન કર્યાં વિના છૂ ટકો થવાનો નથી. તેમજ વાણીથી વદ્યા વિના છૂટકો થવાનો નથી, ત્યારે શું જિન્હાને વશ કરી કહી શકાય ? કેટલાક જિન્હાને વશ કરવા મૌનવ્રત ધારણ કરે છે, પણ વસ્તુતઃ વિચારતાં સર્વોત્તમ ઉપાય એજ છે કે જિન્હા ઇન્દ્રિયથી ખાતાં પીતાં તેમાં મનોદ્રારા પ્રિયત્વ અને અપ્રિયત્વની કલ્પના થાય છે તે છોડી દેવી. જિન્હા ઇન્દ્રિયદ્વારા મિષ્ટાન્ન ખવાય તો તેથી મનમાં ખુશ ન થવું તેમજ અન્ય પદાર્થો ખવાય તો નાખુશ ન થવું. ખવાતા પદાર્થોમાં મનોદ્વારા પ્રિયાપ્રિયની કલ્પના ન કરવી, એમ કરવાથી રસેન્દ્રિય છતાય છે. કેટલાક મનને જીત્યા વિના હઠથી સર્વ વસ્તુ ભેગી કરી ખાય છે તેથી શું તેઓ મનના પ્રિય અને અપ્રિય ભાવનો જય કરી શકશે ? ના કદી નહિ. વાણી એવી વઢવી કે જેથી અન્યનું કોઈ રીતે અહિત થાય નહીં. અશુભ વિચારથી ખોલેલી વાણી વસ્તુતઃ જૂડી છે માટે શુભ પરિણામથી વાણી બોલવી. રાગ અને દ્વેષ વિના સ્વાત્મહિતાર્થ ભાષા ઓલવાથી મન વશ થાય છે. બાહ્યનાં કાર્ય કરતાં છતાં પણ મનને આત્મસમ્મુખ કરવાથી મનની ચંચળતા ટળે છે. જલમાં કમળ રહેતાં છતાં પણ તેને જલનો લેપ લાગતો નથી અને નિર્લેપ રહે છે. તેમ આત્મા પણ પોતાના સ્વભાવમાં રમતો છતો આદ્યનાં કાર્ય કર્યા છતાં પણ લેપાતો નથી. જલકમલવત્ આત્માની નિર્લેપતા સિદ્ધ કરવામાં મનને આત્મસન્મુખ કરવું જોઇએ. આત્માર્થસાધક બંધુઓએ પ્રથમ રામ્યક્ સાદ્રાઢરીયા આત્મજ્ઞાન મેળવવું. આહ્ય દૃશ્યમાં હું નથી એવી દૃઢ ભાવના કરવી. ખાદ્યવસ્તુમાં હું અને મ્હારૂં એવો પરિણામ ન ઉડે ત્યાંસુધી આત્મભાવના કરવી, આત્મભાવનાની રેપકવ દશામાટે દરરોજ એક બે કલાક એકાંત નિર્જન, ઉપદ્રવરહિત, For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રમણીય યોગ્ય પ્રદેશમાં જવું, જવરહિત સ્થાનમાં હેઠલ કંબલ વગેરે પાથરી સમપણે બેસાય તેમ બેસવું. બેસીને પ્રાણાયામ, ગુરૂગમ પૂર્વક કરવા, છેવટે વીશ કેવલ કુંભક પ્રાણાયામ કરવા, પદ્માસન વા સિદ્ધાસને બેસવાની ટેવ ત્રણ કલાક પચૈતની પાડવી, પ્રાણાયામ કર્યાબાદ પ્રત્યાહારની ક્ષિા કરવી, મમત્વભાવનો ત્યાગ કરી આકાશની પેઠે નિર્મલ પોતાને આમાં ધારી સ્થિર દષ્ટિથી આકાશ વગેરે કોઈ પણ પદાર્થ ઉપર દષ્ટિ સ્થાપવી. નાભિકમલ વા બ્રહ્માસ્ત્ર તથા હૃદયકમળ વગેરે સ્થાનોમાં આત્માને અસંખ્ય પ્રદેશની ધારણા કરવી, આત્માજ ધ્યેય છે તેના શુદ્ધગુણોનું સ્વરૂપ વિચારવું. આત્માનું શુદ્ધધ્યાન ધરવું, સર્વ જડ વસ્તુઓના ધ્યાન મૂકીને આત્મધ્યાન ધરવું જોઈએ. આત્માની નિર્વિકલ્પદશામાં સમાધિનાં સુખ અનુભવવાં જોઈએ, મનની નિર્વિક ૫દશા થતાં આમા પોતાના સહજ ગુણનો પ્રકાશ કરે છે. ક્ષયોપશમભાવના ચારિત્રમાં આ પ્રમાણે ઉદ્યમ કરતાં કરતાં પ્રમાદશાનાં સુખ અનુભવી શકાય છે. મનને જીતવાના અનેક ઉપાયો કહ્યા છે. કોઈપણ માર્ગ અવલંબીને આત્માના સ્વરૂપમાં રમવું, અને સ્વસાધ્ય સિદિ કરવી. મનને વશ કરતાં જે વશ કરવાનું હતું ને વશ કર્યું સમજવું. ભિન્ન ભિન્ન રૂચિવાળા જીવો ગમે તે માર્ગે મનને જીતવા પ્રયત્ન કરે તો તે ઈષ્ટ છે. અસંખ્ય યોગથી મુક્તિ થાય છે એમ જિનેશ્વરભગવાન્ કહે છે. મનને વશ કરવાના ઉપાયો ભિન્ન ભિન્ન હોય તો પોતે જે ઉપાય આદર્યો હોય તેનાથી ભિન્નનું ખંડન કરવા પ્રયત્ન કરવો નહીં. જેટલાં શાસ્ત્રો છે તે સર્વનો સાર એ છે કે ગમે તેમ કરી મનના વિક૯પસંકલ્પને જીતવા. મન વશ થતાં યોગી અનેક સિદ્ધિયોના ચમકાર પ્રાપ્ત કરે છે. મને જય થતાં સંસારનાં સર્વ કાર્યની સમાપ્તિ થાય છે, મનુષ્યો એમ ધારે છે કે મનના કહ્યા પ્રમાણે વર્તવાથી સુખ મળે છે, પણ તેમ નથી. મનને જીતવાથી ખરાં સુખ મળે છે માટે પૂર્વોક્ત ઉપાયથી મન વશ કરવું. આત્માનું સ્વરૂપ વિચારતાં ધ્યાવતાં મન વશ થાય છે માટે ઉત્તર શ્લોકથી આત્મસ્વરૂપ ધયેય દર્શાવે છે. ज्ञानदर्शनचारित्र, वीर्यानन्दनिकेतनः । आत्मारामः सदा ध्येयः सर्वशक्तिमयः सदा ॥ २७॥ શબ્દાર્થ-જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અને આનન્દનું સ્થાન, અને સદા સર્વશક્તિમય એવો આત્મા સદાકાલ ધ્યાન કરવા યોગ્ય છે. ભાવાર્થ –આત્મા અનંત ગુણોનું ઘર છે.. સર્વ વસ્તુઓને જાણવાની For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) શક્તિ જેનામાં છે તે જ્ઞાન છે. સામાન્યપણે દેખવાની શક્તિ તે દર્શન કહેવાય છે. આત્મા સ્વશુદ્ધસ્વભાવમાં રમે તે ચારિત્ર કહેવાય છે, આત્માની અંતરાયકર્મના નાશથી શક્તિ પ્રગટે છે તેને વીર્યશક્તિ કહે છે. બાહ્ય વસ્તુઓના સંબંધવાળી ઇન્દ્રિયની ક્રિયા વિના પણ નિર્વિકલ્પ દશામાં જે આનદનો સ્વાદ આપે છે તે આત્માને આનંદગુણ જાણવો. નિર્વિકલપદશા થતાં આત્માનો આનંદ આત્મા પોતે જ જાણે છે ત્યાં અન્ય પ્રમાણની જરૂર નથી. જેમ પોતે ગોળ ખાધો અને તે ગળ્યો લાગ્યો તેમાં અનુમાન આદિનાં પ્રમાણોની મારામારીની શી જરૂર ? સાકર મુખમાં નાખી અને મીઠી લાગી તે લોકો માને નહીં તેમાં સમ ખાવાની શી જરૂર? અલબત કંઈ નહિ, તેમ આમાનું ધ્યાન કર્યું, આત્માનો આનંદ અનુભવાયો, ચાખ્યો તેમાં પોતે જ સાક્ષી છે. પુસ્તકોની સાક્ષી આપવાની શી જરૂર ? અધ્યાત્મસ્વરૂપમાં રમણતા કરતાં આનંદની ખુમારી આવી તે પ્રત્યક્ષ અનુભવથી અનુભવાઈ તે અન્ય ન માને તો શું તેથી આત્માનંદ ઉડી ગયો ? ના કદી નહિ. કોઈએ રાજાને દડો અને બસે આંધળા એમ કહે કે, અમે દેખતા નથી માટે રાજા નથી તેથી શું રાજા ન દેખાવાનો ? અલબત દેખાવાનો. ઘુવડે સૂર્યને ન દેખી શકે, તેથી સુર્ય નથી એમ પોકારે તેથી શું સૂર્ય નથી? અલબત છે. તેમ જેણે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, આત્મધ્યાન કરી આત્માની નિર્વિકલ્પદશા મેળવી નથી તેને આત્માનો આનંદ મળતો નથી તેથી શું આત્માનો આનંદ ન માનવો? અલબત માનવો જોઈએ. કારણ કે, ધ્યાન કરતાં હાલ પણ નિર્વિકલ્પદશામાં આત્માનો આનંદ ભોગવી શકાય છે. જે એ દશાને પ્રાપ્ત કરે છે તેને તેનો અનુભવ થાય છે. લેખક પણ જ્યારે જ્યારે ધ્યાન કરતાં નિર્વિક૯૫દશા પ્રાપ્ત કરે છે ત્યારે ત્યારે આત્માનો આનંદ પ્રત્યક્ષ વેદે છે અને જ્યારે નિર્વિકલ્પદશાનું ઉત્થાન થાય છે ત્યારે આવરણો આવવાથી આત્માનો આનંદ વેદી શકતો નથી. પાછો ધ્યાન કરી નિર્વિક૯પદશામાં સમાધિસ્થ રહે છે ત્યારે સાક્ષાત આનંદ વેદે છે, તેથી તેને ક્ષણિક પોલિક આનંદ ઉપર રૂચિ થતી નથી. વિકલ્પ અને સંક૯પરૂપ આવરણો સર્વથા જે ખસી જાય તો સદાકાળ આત્માનો આનંદ ભોગવી શકાય. જ્યારે લેખક નિર્વિકલ્પદશામાં રહે છે ત્યારે તેને જે આનંદ થાય છે તે વર્ણવી શકાતો નથી તેમ બીજાને કહી શકાતો પણ નથી. હું જે આત્માને આનંદ ભેગવું છું તે આનંદને અન્ય ન માને તો મારે શું? મને સાક્ષાત્ તેનો અનુભવ થાય છે તેમાં અન્ય પ્રમાણની શી જરૂર ? સાક્ષાત્ ચક્ષુથી ઘટ, પટ, ઝાડ વગેરે પદાર્થો દેખાય તો તેમાં દીપક લાવવાની શી જરૂર, તેમજ તેમાં પુસ્તકોની સાક્ષીની શી જરૂર ? અલબત કંઈ નહિ–આમાનું અનંત વીર્ય છે, તેની શુદ્ધિ થતાં પરમાં પરિણમતું નથી. ચૌદ રાજલોકમાં અનેક For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૬ ) અવતાર લીધા તેમાં આત્માની અશુદ્ધ થએલી વીર્યશક્તિજ કારણ છે. આત્માની વીર્યશક્તિ છે તે આત્મામાંજ પરિણમે તો અનંતકમથી મુક્ત થઈ શકે. તે માટે ખાસ આત્માનુંજ ધ્યાન કરવું જોઇએ. ખરેખર પર જડ વસ્તુમાં રમણતા કરવાની શી જરૂર ? પરવસ્તુનું ધ્યાન કરતાં આત્માને શો ગુણ ? આત્મા પોતાના સ્વરૂપનું ધ્યાન કરે તો સંસારબંધનમાંથી છૂટી શકે. આત્મધ્યાનથી અનંતભવનાં કરેલ કર્મનો ક્ષય થાય છે, જેટલું આત્મઅળ આત્મામાં પરિણમે છે તેટલાં કર્માવરણોનો નાશ થતાં આત્માની નિર્મલતા પ્રગટે છે. બાહ્યની અનેક વસ્તુઓ કે જે. ઈષ્ટ વા અનિષ્ટ નથી, ત્યારે તેઓનું ધ્યાન કરવાથી કંઈ ફાયદો થતો નથી. આત્માના સ્વરૂપનું ધ્યાન ધરવાથી આત્માની નિર્મલતા પ્રગટે છે અને અનેક દુર્ગુણોનો નાશ થાય છે. આત્મા પોતે પરમાત્મા છે એમ ધ્યાન ધરવાથી આત્માની અનંતશક્તિયોનો પ્રકાશ થાય છે. પરમાત્માનું ધ્યાન ધરતાં પણ આત્મા પરમાત્મા થાય છે. અરિહંતાદિક પદનું પણ ધ્યાન ધરતાં આત્મા પરમાત્મા થાય છે. આત્માના અસંખ્ય પ્રદેશોમાં રહેલા અનંતગુણો પૈકી જે જે જ્ઞાનાદિ ગુણો અનુભવમાં આવે તેમાં સંયમ કરવો. ચોવિદ્યાના આશય પ્રમાણે ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણની એકત્ર સ્થિતિને સંયમ કહે છે. દુનિયાનાં ધર્મનાં પુસ્તક દરેક મનુષ્ય વાંચી જોશે તો માલુમ પડશે કે, આત્માજ અનંતશક્તિનું સ્થાન છે, આત્માજ પરમપૂજય ભગવાન છે. અસ્મદીયકૃત આત્મશક્તિપ્રકાશમાં આ આબત વિશેષત: સમાવી છે. શ્રી મહાવીરપ્રભુ સૂત્રોમાં પ્રકાશે છે કે, આત્માજ તારવા યોગ્ય છે, આત્માની નિર્મલતા કરવામાટે સર્વ ક્રિયાઓ કહી છે, આત્માનેમાટે તો કહ્યાં છે. આત્માની અનંતશક્તિયોનો પરિપૂર્ણ પ્રકાશ થતાં આત્મા તેજ પરમાત્મા કહેવાય છે. અરે જગા જીવો! તમો ભ્રાંતિથી બાહ્યમાં ક્યાં શોધો છો. જેનાથી સર્વ વસ્તુઓ શોધાય છે, જણાય છે, અનંતિ શક્તિયોનો ચમત્કાર જેનામાંથી પ્રગટે છે તે તમે પોતે દેહમાં રહેલા આત્માજ છો. ખાદ્યવસ્તુઓમાં ઇષ્ટાનિવિકલ્પનાનો ત્યાગ કરી આત્મામાંજ લક્ષ્ય રાખો. આત્માજ સર્વનો પ્રકાશક છે, પોતાનો પ્રકાશ કરનાર પણ આત્મા છે, આત્માની દા આત્મા જાણવા સમર્થ છે, આત્મા વિના આત્માનું ધ્યાન ધરવા અન્ય સમર્થ નથી. જડ વસ્તુમાં તો જ્ઞાન બિલકૂલ નથી તેથી જડ વસ્તુઓ તો આત્માનું ધ્યાન ધરી શકતી નથી. આત્મા પોતે પોતાનું ધ્યાન ધરી શકે છે તેથી સહજ સ્વકીય આનંદનો ભોક્તા બની શકે છે. ક્રિયા વા ભક્તિથી પણ આત્માજ ઉપાસ્ય છે. કારણ કે ક્રિયા અને ભક્તિમાર્ગથી પણ આત્માને પરમાત્મા અનાવવાનોજ ઉદ્દેશ છે, આવું આત્માનું ધ્યાન ધરનારે યાદ For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 10 ) રાખવું કે જ્યાંસુધી આહ્યવસ્તુઓમાં મમતા છે ત્યાંસુધી આત્મધ્યાન થઈ શકતું નથી. માટે સ્વપ્રપદાર્થ પેઠે બાહ્યપદાર્થોમાં મમતા તેમજ દ્વેષના ત્યાગ કરવા જોઇએ તે બતાવે છે. श्लोकः स्वशद् बाह्यभावेपु, ममत्त्वं नैव युज्यते । તથૈવ àવ્યતા તંત્ર, જ્ઞાનિનો નૈવ યુતે ॥ ૨૮ । नैव स्त्रीशत्रुभोज्यादि, पदार्था मोहहेतुकाः । मोहबुद्धया स्वयं तत्र द्विपन् रज्यन् विमुह्यति ॥ २९ ॥ શબ્દાર્થ:સ્વસસમાન ક્ષણિક બાહ્ય દૃશ્ય પદાર્થોમાં મ્હારાપણાની બુદ્ધિ ધારણ કરવી તે યોગ્ય નથી. તેમજ તે બાહ્યપદાર્થોમાં જ્ઞાનિઓએ ફ્રેધ્યતા કરવી તે ચોગ્ય નથી. → સ્ત્રી, શત્રુ, અને ભોય વગેરે પદાર્થો પોતે કંઈ મોહના હેતુઓ નથી. અજ્ઞ જીવ ફક્ત મોહબુદ્ધિથી રાગ કરતો અને દ્વેષ કરતો ત્યાં મુંઝાય છે. ભાવાર્થ:—બાહ્યપદાર્થો ખરેખર સ્વપના સમાન ક્ષણિક છે. બાહ્યપદાર્થોમાં ષ્ટિમુદ્ધિ થાય છે તે ખરેખર ભ્રાંતિ છે. ખાદ્યપદાર્થોને મ્હારા માનવા તે ભ્રાંતિ છે. બાહ્યપદાર્થો ક્ષણિક છે, અનેક જીવો ખાદ્યપદાર્થોને મ્હારા મ્હારા માની ચાલ્યા ગયા પણ કોઇની સાથે ખાદ્યવસ્તુઓ ગઇ નહીં. જે વસ્તુઓ મનુષ્યો પોતાની માને છે તે વસ્તુઓ કોઈપણ રીતે તેમની નથી. દાખલા તરીકે જેમ અ પુરૂષ એક ઘરને મમતાથી પોતાનું માને છે ત્યારે જમીનના હવાળો રાજા તે ઘરને પોતાનું માને છે ત્યારે તેમાં રહેતા ઉંદર વગેરે તે ઘરને મમતાથી પોતાનું માને છે, ત્યારે અન્ય કુટુંબીઓ પણ તેને પોતાનું માને છે, કારણવશાત્ મમતાથી લડી પણ મરે છે. મમતા પોતાનું જોર બતાવી જગતના જીવોને પોતાના વશમાં કરે છે. મમતાથી ખાઘવસ્તુઓની સદાકાળ ઝંખના થયા કરે છે અને તેથી મનમાં જરા માત્ર પણ શાંતિ થતી નથી, મમતા વશ થએલો મનુષ્ય ઈષ્ટ વસ્તુપર રાગ કરે છે અને અનિષ્ટ વસ્તુપર દ્વેષ કરે છે, મમતાયોગે મનુષ્ય આ દેખાતા શરીરમાં મ્હારાપણાની બુદ્ધિથી મુંઝાઈ જાય છે. જે શરીરને પોતાનું માને છે તે શરીર જડ પુદ્ગલપરમાણુઓથી બનેલું છે. શરીરમાં રહેનારા કીડા એમ જાણે છે કે, આ શરીર અમારૂં છે મનુષ્ય જાણે છે કે મ્હારૂં છે. વ્ સ્તુતઃ વિચારી જોતાં માલુમ પડે છે કે, શરીર ત્રણ કાલમાં પોતાનું નથી. For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૮ ) સાત ધાતુનું શરીર બનેલું છે તેમાંની એક ધાતુ પણ આત્માની નથી, શરી૨માંથી આત્મા નીકળી જાય છે ત્યારે સાત ધાતુઓનું રૂપાંતર થઈ જાય છે અને તે વળી અન્ય જીવના શરીરપણે પરિણમે છે. મનુષ્યના આત્માએ ભૂતકાળમાં અનંત શરીરો ધારણ કર્યા હતાં, તે શરીરો રૂપાંતર પામી અનેક જીવોના શરીરરૂપે પરિણમ્યાં હશે. હાલ પણ જે શરીરો દેખાય છે તે ભવિધ્યકાલમાં અન્ય શરીર વગેરે આકારોમાં ગોઠવાઈ જશે અને તેના માલીક અનેક અન્ય જીવો થશે, તેને માટે પરસ્પર લડાઈ પણ કરશે. હાલ જે સ્ત્રીના શરીરના પુકલ છે તે કોઈ વખત માતાના શરીરરૂપે પરિણમેલા હતા, અનેકપણે પરિણમવાનો પુકલનો સ્વભાવ છે. અહે ! ક્યા પદાર્થ ઉપર ભમતા રાખવી જોઈએ? જે પદાર્થો ઘડીમાં શાતા વેદનીયના હેતુપણે પરિણમેલા હોઈ વહાલા લાગે છે, તેના ઉપર રાગ થાય છે, તેજ પદાર્થો અશાતા વેદનીયન હેતુભૂત થતાં તેઓના પ્રતિ દ્વેષ પ્રગટે છે. જે દૂધપાક ખાવાપર રાગ હોય છે તેના ઉપર ઘડીમાં કારણવશાત્ દ્વેષ પ્રગટે છે. દૂધપાકમાં કંઈ રાગદ્વેષ નથી પણ દૂધપાકપર મનથી રાગદ્વેષ થાય છે. આ પ્રમાણે ખરેખર રાગદ્વેપ મનમાંથી ઉઠે છે, ત્યારે એમ સિદ્ધ થયું કે બાહ્યવસ્તુઓ ઈષ્ટ વા અનિષ્ટ નથી, પણ બાહ્ય વસ્તુઓને ઈષ્ટ વા અનિષ્ટ માની લેનાર મન છે. ઈષ્ટ અને અનિષ્ટપણાની કપના ધારણ કરનાર મન છે. મનમાં ઇષ્ટનિષ્ટપણું મેહથી કપાએલું છે. જ્યારે બાહ્યવસ્તુઓમાં ઇષ્ટ નિર્ણપણું નથી ત્યારે તેપર શા માટે રાગદ્વેષ ધારણ કરવો જોઈએ ? ખરેખર જ્ઞાનિયોને બાહ્યવસ્તુ પર રાગ વા દેપ કરવો યોગ્ય નથી. દુઃખે માથું અને કેટે પિટ. તેમજ પાડાને રોગ અને પખાલીને ડામ દેવાની પેડ આપણે બાઘવસ્તુઓને નિંદીએ છીએ. શા માટે તેના ઉપર રાગ થાય છે. બાહ્યવસ્તુઓ કહે છે કે, અમારામાં ઈષ્ટપણે વા અનિષ્ટપણું કંઈ નથી. ત્યારે શા માટે તમારી રાગ પ્રવૃત્તિથી હે મનુષ્યો ! તમે અમને નિદો છો, સ્તવે છે. ચંદ્રને દેખી કેટલાકને શિતળપણાના ગુણથી તેના ઉપર રાગ પ્રગટે છે અને વિરહિણીઓને તેના ઉપર દ્વેષ પ્રગટે છે. વસ્તુતઃ વિચારીએ તો ચંદ્રના વિમાનને દેખી મનુષ્યો ફક્ત મનની કલ્પનાથીજ રાગદ્વેષ કરે છે, તેમાં ચંદ્રના વિમાનને કંઈ નથી. તેમજ બાહ્યપદાર્થો ઉપર રાગદ્વેષ થાય છે તે ખરેખર આત્માની બ્રાંતિથી જ થાય છે. કોઈ છોકરો લાકડાના ઘોડા ઉપર બેસે છે ત્યારે રાગ કરે છે અને જ્યારે તે ઉપરથી પડી જાય છે ત્યારે લાકડાના ઘોડાને સોટી મારે છે. હવે વિચારો કે, લાકડાના ઘોડા પર બેસનાર છોકરાને રાગ વા ય થયો તેમાં લાકડાના ઘોડાને શું ? અલબત કંઈ નહિ. ખરેખર તેમાં છોકરાના મનમાં ઈશનિષ્ટપણું થયું તે જ કારણ છે. સ્ત્રીનું સુન્દર રૂપ દેખી પુરૂષના મનમાં રાગ પ્રગટે અને સ્ત્રીની પ્રાર્થના For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે, તેમાં સ્ત્રી જે પ્રાર્થના ન માને તો તેના ઉપર દ્વેષ પ્રગટે તેમાં સ્ત્રીના શરીરને શો વાંક ? અલબત કંઈ નહિ. ફક્ત પુરૂષના મનમાં રાગ અને દ્વેષની કલ્પના ઉઠી તેમાં જ્ઞાનનો જ વાંક છે. પુરૂષ સ્ત્રીઓને દેખી કામઘેલા બની જાય, મહના પાશમાં રાપડાય અને ઘોર કર્મ કરે અને કહે કે, સ્ત્રીઓ નરકનું બારણું છે, તેમજ સ્ત્રીઓ પણ પુરૂષને દેખી મોહ કરે અને કામના વશમાં સપડાય અને કહે કે, પુરૂષોજ નરકનું બારણું છે. કારણ કે પુરૂષો ન હોત તો અમારી ખરાબ અવસ્થા થાત નહીં; હવે અત્ર ન્યાયથી વિચારીએ તો સત્ય જણાશે કે, પુરૂષોને સ્ત્રીઓ ઉપર મોહ થાય તેમાં પોતાના મનમાં ઉઠતા કામવિકારનજ દોષ છે. જે પોતાના મનમાંથી કામવિકાર કે જે પુરૂષવેદ તરીકે ગણાય છે, તે જે શાંત થયો તો અનેક સ્ત્રીઓથી પોતાનું કંઈ પણ ભંડું થવાનું નથી. તેમજ સ્ત્રીઓના મનમાં સ્ત્રીવેદરૂપ કામવિકાર થાય છે તે જે ન હોય તો પુરૂષોથી સ્ત્રીઓનું કંઈ પણ બગડવાનું નથી, બન્નેના મનમાં ઉત્પન્ન થતા કામવિકારનોજ દોષ છે, તેમાં અન્ય તે નિમિત્ત માત્ર છે, માટે તત્ત્વથી વિચારીએ તો માલુમ પડે છે કે બાહ્યવસ્તુઓ હકારક નથી પણ મનુષ્ય પતેજ મેહબુદ્ધિથી તેમાં રાગદ્વેષામક મોહને ધારણ કરે છે. કારણ કે–મહીને બાહ્ય વસ્તુઓ મેહના હેતુભૂત થાય છે અને વૈરાગીને બાહ્યની વસ્તુઓ વૈરાગ્યના હેતુભૂત તરીકે પરિણમે છે, માટે જ આચારાંગસૂત્રમાં કહ્યું છે કે, જ્ઞાનિને આશ્રવના હેતુઓ સંવરરૂપે પરિણમે છે અને અને જ્ઞાનીને સંવરના હેતુઓ આવ્યવરૂપે પરિણમે છે, તેમાં મનજ કારણ છે, રાગપામરૂપે પરિણમેલું મન જ સંસાર છે અને રાગદ્વેષથી રહિત થએલું મન મોક્ષકારક છે. જે બાહ્ય વસ્તુઓમાં ઇનિષ્ટપણું ન કલ્પાય તે રાગદ્વેષનો ઉત્પાદ થાય નહિ. અને રાજ્યના અભાવે આત્મા સમભાવમાં રમણતા કરી પરમાત્મ પદ પામે. મોહબુદ્ધિથી બાહ્યવસ્તુ પર રાગ થાય છે અને દ્વેષ થાય છે. બાપદાર્થો છે પણ તે આત્મરૂપે નથી, તેમાં સુખ નથી, એમ જણાય તો બાહ્ય વસ્તુઓ ઉપર થતી બુદ્ધિનો નાશ થઈ શકે, સૂર્યને પ્રકાશ થતાં અંધફાર રહે નહીં તથા આત્યાજ્ઞાનનો ઉપયોગ છતાં મેહબુદ્ધિ રહે નહીં. આતમજ્ઞાનથી અનંત લાવનાં કરેલ કર્મનો ક્ષય થાય છે. સાત ધાતુની બને લા દેહરૂપ પિંજરમાં રહીને મહવાસનાનો નાશ કરી સ્વતંત્ર પરમાત્મા એનવું જોઈએ. મહારું હારું કરી મરી જવું ન જોઈએ. અનંતકાલથી મમતાના વશે આત્મા માયા પણું હવે તો આમાં પોતાનું સ્વરૂપ સમજ્યો તેથી મમતાના પાશમાં કેમ ફસાય. અલબત કદી ફસાય નહીં, જિનેશ્વરો એમજ કહે છે કે, મ્હારા હારાપણાને અધ્યાત ટળ્યો તો આમા પોતાની અ ચી છે For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (40) નંત શક્તિયોનો પ્રકાશ કરી શકે છે, માટે રાણનો નાશ કરવા ઉદ્યમ કરવો. તેજ સંબંધ લેઈ કહેવામાં આવે છે કે રાગના હેતુઓનો ત્યાગ કરવો જોઇએ. રાગના હેતુએ પણ પ્રસંગ પાસી દ્વેષરૂપે પરિણમે છે, लोक रागस्य हेतवो ये ये, भजन्ते द्वेपहेतुताम् । સાનુકૂતિ, મનોવૃત્તિ પ્રમત્તઃ ॥ ર્ં૦ || रागरूपामनोवृत्ति, द्वेषरूपा तथैव च । रागद्वेषविनिर्मुक्तं, मनोमोक्षस्य कारणम् || ३१ ॥ શબ્દાર્થ: રાગના જે જે હેતુઓ છેતે દ્વેષના હેતુઓરૂપે પરિમે છે, તે ખરેખર સાનુકૂલ અને પ્રતિકૃલ મનોવૃત્તિના પ્રસંગથી છે. મનોવૃત્તિ બે પ્રકારની છે, રાગરૂપ મનોવૃત્તિ અને દ્વેષરૂપ મનોવૃત્તિ. રાગ અને દ્વેષથી રહિત મનોવૃત્તિ મોક્ષનું કારણ બને છે. ભાવાર્થ:—રાગનાં કારણો જેટલાં છે તેટલાંજ પ્રસંગને પામી દ્વેષનાં કારણો બને છે. સ્ત્રી વગેરે મનની સાનુકૂલ વૃત્તિથી રાગનાં કારણો બને છે. તેજ સ્ત્રી જો પતિનું કશું ન માને તો તેના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે, જે પિતાના ખોળામાં બેસનાર પુત્રપર પિતાનો અત્યંત રાગ હોય છે, તે પિતા રાગના યોગે પુત્ર માંદો પડે છે તો મહાદુ:ખી થાય છે, પુત્ર ઉપર અત્યંત રાગ ધારણ કરી તેને ભણાવે છે, પરણાવે છે, તેજ પુત્ર જો પિતાના વિચારોથી તથા આચારોથી વિરૂદ્ધ ચાલે છે તો પછી પિતાનો પુત્રપર અત્યંત દ્વેષ થાય છે. પિતા પોતે પુત્રને ઘરથી બાર કાઢે છે પુત્ર પણ પિતાનું પુરૂં કરવા ચૂકતો નથી. ક્યાં પરસ્પર અત્યંત રાગ અને ક્યાં પાછો પરસ્પર દ્વેષ ! અહો સાનુકૂળ વૃત્તિ હોય ત્યાંસુધી રાગ અને પ્રતિકૃળ વૃત્તિ થતાં દ્વેષ એવી, મનની સ્થિતિ અજ્ઞાનના યોગે વહ્યા કરે છે. બાલ્યાવસ્થામાં કાષ્ઠનાં રમકડાં ઉપર અત્યંત રાગ હોય છે, તેજ રમકડાં ઉપર યુવાવસ્થા થતાં રિચ રહેતી નથી. ખરેખર અવસ્થાભેદે તથા પ્રરાંગભેદે રમકડાં ઉપર રૂચિ તથા અરૂચિ કરનાર મનજ છે. જે મિત્રાપર અત્યંત રાગ હોય છે તેજ મિત્રો કોઈ વખત દ્વેષના હેતુઓરૂપે અને છે. રાગકારક અને દ્વેષકારક માઘની વસ્તુઓ નથી પણ્ ખરેખર શોધ કરતાં માલુમ પડે છે કે, સાનુકૂલ અને પ્રતિકૃલ મનોવૃત્તિ તેજ કારણ છે. જો સાનુકૂલ અને પ્રતિકૂલ મનોવૃત્તિ ન થતી હોય ના રાગ અને દ્વેષ થાય નહીં. સાનુદૃળ અને પ્રતિકૃળ મનોવૃત્તિ થવાનું કારણ ફક્ત અજ્ઞાન અને મોહ છે. For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 1 ) ચતુદશ રાજલોકમાં અનંતવાર પરિભ્રમણ કરાવનાર સાનુકૂળ અને પ્રતિકાલ મનોવૃત્તિ જ છે. યોગવાસિષ્યમાં પણ કહ્યું છે કે વૃત્તિથી જ સંસાર ઉત્પન્ન થાય છે. બહિર્ મનોવૃત્તિથીજ આમાં સંસારમાં પુણ્યપાપ ગ્રહણ કરી અનેક શુભાશુભ અવતાર ધારણ કરે છે, મનોવૃત્તિ જે શાંત થઈ તૌ સંસાર પણ શાંત થયો સમજવો. સાનુકૂળ અને પ્રતિકૂળ મનોવૃત્તિને રોકથીજ મુકત થવાય છે. મનોગુપ્તિ કરવાથી જ સત્યધર્મ પ્રગટે છે. મનવૃત્તિરૂપ સ્ત્રીએ આત્મારૂપ સ્વામીને વિકલ્પરૂપ પારણામાં અનંતુિં. વાર મુલાવ્યો અને કોણ જાણે હજી ક્યાં સુધી ખુલાવશે. મને વૃત્તિ એક ભાવ વૈશ્યા છે; તેના વશમાં જગતના સર્વ જીવો ફસાયા છે. રાગ દ્વેષામક એ. વૃત્તિ એક દાસી છે, તેના તાબામાં રહેનાર પુરુષો પણ અપુરૂષાર્થપણેને ભજે છે. મનોવૃત્તિરૂપ વ્યભિચારિણી સ્ત્રીના કહ્યામાં જે પુરૂષો છે તે તોભિચારી કહેવાય કે બ્રહ્મચારી ? તેનો સજ્જનોએ નિર્ણય કરવો જોઈએ. પચંદ્રિયના વિષયો તરફ દોડતી રાગરૂપ મનોવૃત્તિએ ક્યા ક્યા પુરૂષને વિષય ભોગમાં સપડાવ્યા નથી ? એક ઇન્દ્રિયના વિષય કરતાં જે પાંચ ઇન્દ્રિયોનો વિપય સેવે છે તે પણ મનવૃત્તિને પરતંત્રપણાથીજ જાણવું. પ્રારબ્ધયોગે રાગકે રૂપ મનોવૃત્તિની શન્યતાએ ઉદાસીન પરિણામે વિષયભોગ ભોગવી જે આત્મા કર્મ નિર્ભરે છે તેને પુરૂષોને ધન્યવાદ ઘટે છે, તેવી દશાની સ્થિતિ પ્રાપ્ત થવી દુર્લભ છે. પાંચે ઈન્દ્રિયોના જે બાઘુ પદાર્થો વિષયરૂપે છે તેમાં મન, રૂચિ વા અરૂચિપણે ધારણ કરે નહિ તો ઉત્તમ આત્મિક સુખની ખુમારી પ્રગટે છે. ખરેખર અજ્ઞાન દશાથીજ આનંદાવંજ મને વૃત્તિ, બાહ્ય પદાર્થો ઉપર રૂચિભાવ ધારણ કરે છે. અજ્ઞાનદશામાં જે આનંદ મનાય છે તે કલ્પનારૂપ છે. કારણ કે બાહ્ય પદાર્થો આનંદવાળા નથી તો તેના ઉપર રાગ ધારણ કરવાથી ક્યાંથી આનંદ મળી શકે ? બાહ્ય પદાર્થોમાં જે આનંદ હોય તો તે જડ હોય નહિ, કારણ કે જડપદાર્થોમાં આનંદ હતો જ નથી. લાખો વા કરોડો મનુષ્ય, રાજાથી તે રંકત ર સ્ત્રી પુરૂ આનંદને માટે રાત્રીદિવસ બાદ્યપદાર્થોનો ગ્રહણ ત્યાગ કરે છે. છેવટે મરી પણ જાય છે. પણ બહાપદાર્થોથી તેમને આનંદ મળતો નથી. તેમ વાચકો અને લેખકો પણ કોટી ઉપાય કરે તો પણ બાહ્ય જડ પદાથાથી કદી આનંદ મેળવી શકનાર નથી. મનોવૃત્તિથી જ બાહ્યમાં આનંદ કલ્પાય છે. જે મનોવૃત્તિ સાચી હોય તો તેની કલ્પનાપ્રમાણે બાહ્યપદાથોમાં આનંદ પણ હોઈ શકે, પણ મનોવૃત્તિ ક્ષણિક છે, શુદ્ધ જ્ઞાનથી રહિત છે, ત્યારે મનોવૃત્તિની કલ્પનાથી બાહ્યમાં આ ફમ માની શકાય ? મેલડી માની શકાય નહીં. For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પર ) રાગાત્મક મનોવૃત્તિ અનંત કાળથી લાગેલી છે. પણ અદ્યાપિપયત તેનાથી સત્ય આનંદ પ્રાપ્ત થયો નથી તે હવે સત્ય આનંદની આશા રાખવી તે વ્યર્થ છે. જે પોતે જ ઘડીમાં નવા કપાયના રંગને ધારણ કરે છે તેવી મનોવૃત્તિ પોતે આનંદરૂપ જ નથી, અને તેનાથી જે જે વસ્તુઓમાં આનંદ કપાય છે તે પણ સત્ય નથી. ત્યારે રાગાત્મક મનોવૃત્તિમાં રમવાથી કંઈ પણ સુખ મળનાર નથી એમ નિશ્ચય ધારણ કરવો. રાગદ્વેગાત્મક મનને ભાવમન કહેવામાં આવે છે, અને તેનેજ વિક૯પ સંકલ્પવાળું મન કહેવામાં આવે છે, રાગદ્વેષરહિત મનને નિર્મલમાન કહેવામાં આવે છે. રાગદ્વેષામક મનોવૃત્તિને બહિમુખ મનોવૃત્તિ કહેવામાં આવે છે, અન્તર્મુખ મનોવૃત્તિ થતાં કર્મનો નાશ થાય છે, વિશે શું કહેવું ! સારાંશ કે, આત્મામાં મનને જોડી રાગને જીતી પરમાતમપદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો. રાગદ્વેષ રહિત થવા માટે જે જે ઉપાય બતાવ્યા છે તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરવો જોઈએ. મનની નિમૅલતા કરવા માટે દયાની પણ જરૂર છે, જેમ જેમ દયાપ્રતિ મનનું વલણ થાય છે તેમ તેમ કોધ હિંસાદિક દોષ મનમાંથી ક્ષય પામે છે. બાહ્ય ભાવમાં રાગ થાય છે અને તેમાં ઈષ્ટ અહંવ મનાય છે તેનું ખરેખર કારણ અજ્ઞાન છે તે હવે જણાવે છે, अज्ञानेन स्वयं जीवो, बाह्यभावेषु रज्यति । ज्ञानात्मा तु विवेकेन, जडेषु नैव रज्यति ॥ ३२ ॥ શબ્દાર્થ:–અજ્ઞાનવડે પોતે આત્મા બાદ્યપદાર્થોમાં રંગાય છે. અને જ્ઞાનાત્મા તો વિવેક બળથી જડમાં રાગથી રંગા નથી. ભાવાર્થ:–અજ્ઞાનવડે જ જીવ બાહ્ય ભાવમાં રાગી બની રંગાય છે એમ તે સિદ્ધ કર્યું. અનંત કાળથી જીવ સંસારમાં ભમે છે તેનું કારણ ખરેખર અજ્ઞાન છે. જેમ કૂતરું હાડકાં ચુસી પોતાનું જ લોહી આસ્વાદી આનંદ માને છે અને હાડકાં ચૂસવા રાગ ધારણ કરે છે, તેમ સંસારમાં જીવો પણ અજ્ઞાનથી જ-પર-જવસ્તુઓમાં રાગથી રંગાય છે અને પ્રતિકૂળ વસ્તુ પર દ્વેષ ધારણ કરે છે. અહે ! અજ્ઞાનની કેટલી બધી પરિસી મા !! જે વસ્તુ પિતાની છે હેને પોતાની માનતો નથી અને જે વસ્તુ પીતાની નથી તેને પોતાની માને છે. અજ્ઞાની પશુ આત્મા “અજ્ઞાની કરશે કિશું રે શું લહેશે પુણ્યને પાપરે” ઈત્યાદિ વાક્યો જણાવે છે કે અજ્ઞાની જીવ મિથ્યાત્વી છે. અશાની છવ એશા પણુથી રાખ પ્રાપ્ત કરતો નથી. જે For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૩) જીવોએ વીતરાગ આજ્ઞા પ્રમાણે સ્વાદાદભાવ આત્મા જા નથી તે જીવો અનાની કહેવાય છે. અગાની ખબર અંધ છે અજ્ઞાની પોતાનું અને પાર હિત જાણી શકતો નથી. સંસાર અને મોક્ષને ભેદ જાણી શકતો નથી. અનાદિકાળથી જીવ સંસારમાં ભટકે છે તેનું કારણ ખરેખર અજ્ઞાન જ છે. અજ્ઞાનિ બોલવું ચાલવું શનવાફ યંત્રની પેઠે જાણવું. શ્રી વીર પ્રભુ કહે છે છે અજ્ઞાનના જેવો કોઈ દુનિયામાં શત્રુ નથી. બાહ્ય જગના પદાર્થોને પોતાના માની તેમાં રંગાવાનું થાય છે તેનું ખરેખર કારણ અજ્ઞાન છે. ધનુરો બા હોય છે ત્યારે ધોળી વસ્તુઓ પણ પીળી દેખાય છે તેમ અજ્ઞાન હોય છે ત્યાં સુધી જ જગતના પદાર્થો પર રાગ થાય છે. અને જ્યારે જ્ઞાન પ્રગટે છે ત્યારે જ્ઞાનાત્મા તે વિવેક દષ્ટિના યોગ જાણે છે કે, દૂધ તે દુધ, અને પાળી તે પાણી, આમ તેજ આત્મા પણ જડ વસ્તુઓ આમાં નથી. અને જડ વસ્તુઓથી સુખ થવાનું નથી, માટે શા માટે રાગ ધારણ કરવો જોઈએ ! જ્ઞાનાત્મા એમ વિચારે છે કે, રાગ છે ને મનનો ધર્મ છે, રાગથી આમાં ભિન્ન છે. રાગથી આત્મા બંધાય છે માટે કોઈ પણ સારી અગર બોટી વસ્તુ ઉપર રાગ વા ષક કરવો તે યોગ્ય નથી. મુક્તિ સારી છે, સંસાર ખરાબ છે. એમ વિવેકથી જણાય છે પણ તેથી મુક્તિના ઉપર રાગ અને સંસારના ઉપર ટૅપ કરવો જોઈએ નહીં એ જ્ઞાનિના મનમાં ભારો છે, મુજ સંસાર વેડ રસમા આ શ્રી આનંદઘનજીના અનુભવપ્રમાણે જ્ઞાનિને ભાસે છે અને તેથી સદ્ગુણી ઉપર રાગ અને દુર્ગુણ ઉપર ડેષ પણ ધારણ કરતો નથી. આવી જ્ઞાનની ઉત્કૃષ્ટ જીવનદશા થતાં પંચ પરમેષ્ઠિ ઉપર પણ રાગભાવ થતો નથી. તેમજ પોતાના આત્મા ઉપર પણ રાગભાવ થતો નથી. તેમજ વિષયો પર દ્વેષ, અચિપણ થતી નથી, જ્ઞાનિની આવી ઉત્તરોત્તર દશા વૃદ્ધિ પામતાં અધ્યાત્મ સારમાં કહ્યા પ્રમાણે ઉત્તમ સામ્યભાવની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાનિ જ્ઞાનના બળથી વિષયવાસનાનું જોર હાવી દે છે. કરોડ રૂપિયાનો હીરો હોય તો પણ તેના ઉપર જરા માત્ર રાગભાવ થતો. નથી તેમજ દેવેન્દ્રની પદવી ઉપર પણ જરા માત્ર રાગભાવ ઉત્પન્ન થતું નથી, પચેદ્રિયના ભેગો તો નાકના મેલ સમાન લાગે છે. જ્ઞાનિની અન્તરદશાને જ્ઞાનિ જન જાણી શકે છે. રાજ્ઞાનિ જ શું જાણી શકે ? જ્ઞાનીની બલિ હારી છે, જ્ઞાની રાગદ્વેષનો ક્ષય કરે છે. રાગ વ ાથ જે જે ઉપાય બતાવ્યા છે તથા રીત્યા વર્તવા પ્રયત્ન કરવું જોઈએ. મનની નિર્મલના માં સત્યાની પણ જરૂર છે જેમ જેમ દયા પ્રતિ મનનું વલણ થાય છે, તેમ તેમ કાંધ હિંસાદિક દોષને ક્ષય થાય છે. For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) માટે અત્રે પ્રસંગને અનુસરી દયાની સિદ્ધિનું માહાતમ્ય છે તેનો અનુભવ સમતાથી થાય છે એમ જણાવે છે, अहिंसाया प्रतिष्ठायां, वैरत्याग इतिश्रुतिः । साम्यभावप्रतिष्ठायां, प्रत्ययस्तस्य जायते ॥ ३३ ॥ શબ્દાર્થ ---- અહિંસાની (દયાની સિદ્ધિ થયે છતે વરનો ત્યાગ થાય છે આવું યોગ પાતંજલ સૂત્ર છે તેનો પ્રત્યય (નિશ્ચય)પણ સામ્યભાવની સિદ્ધિ થતાં થાય છે. ભાવાર્થ:–દલાની પ્રતિષ્ઠા થતાં વરને ત્યાગ થાય છે એ વાત ખરી છે, એવો અનુભવ શાથી થાય છે એમ કોઈના મનમાં આશંકા થાય તે તેને જવાબ આપે છે કે સમતાભાવ થતાં દયાથી વૈર ત્યાગ થાય છે; એ સાક્ષાત અનુભવ વેદાય છે. કહેવાનો સારાંશ એ છે કે દયાની સિદ્ધિ થતાં કોઈના ઉપર છેષ રહેતો નથી અને તેથી કોઈ મહારો શત્ર છે એવું મનમાં આવતું નથી તેથી સર્વ જીવોને પણ પ્રાયઃ તેના ઉપરથી વેરભાવ ટળી જાય છે. એવા દયા ચોગિયોની પાસે સિંહ જેવા ફર પ્રાણો આવીને બેસે છે. આવી દયાની સિદ્ધિને અનુભવ જેના મનમાં રાગદ્વેષરહિત દશારૂપ મનની સમાન અવસ્થારૂપ સમતા પ્રગટી હોય તે જાણે છે. પૂર્વોક્ત પાતંજલ યોગ સૂત્રનો અનુભવ કરવો હોય તો સમતાથી કરો, કારણ કે સમજાવંત પુરૂષના ઉપર કોઈ લોકો વૈરબુદ્ધિ રાખતા નથી, અને વરબુદ્ધિ હોય છે, તો તે ટળી જાય છે. ઉત્તમ સમતાની પરિપકવ દશામાં આ દશા અનુભવાય છે. આવી ઉત્તમ સમતા કે કોઈ પદાર્થ વા પ્રાણ પુત્રાદિ ઉપર રાગ પણ નહિ અને કોઈના ઉપર ટૅપ પણ નહિ. શાતા વેદનીયના ઉદયથી મકલાવું નહિ અને અશાતા વેદનીયના ઉદયથી ચિતા નહિ, લાભ અને અલાભમાં રાગ નહિ તેમ પણ નહિ, શરીર હોય તો તેના ઉપર રાગ નહિ અને નાશ પામે તે તેના ઉપર દ્વેષ નહિ. મુક્તિના ઉપર મનમાં રાગ નહિ અને સંસાર ઉપર પણ દ્વેષ નહિ, ધર્મ ઉપર રાગ નહિ તેમ તેમ અધમ ઉપર ટેપ નહિ, શરીર ઉપર મમવ નહિ અને શત્રુ ઉપર છેષ નહિ, કીર્તિ ઉપર રૂચિ નહિ, અને અકીર્તિ ઉપર દ્વેષ નહિ, જૈન ઉપર પણ રામભાવ અને મિથ્યાત્વી ઉપર પણ સમભાવ, ચેતન દ્રવ્યો જેટલા તેટલાં ઉપર પણ સમભાવ અને પદ્ગલિક વસ્તુઓ જેટલી છે તેટલી ઉપર પણ સમભાવ, પ્રાણ રક્ષક પર પણ સમભાવ અને પ્રાણ ભક્ષકપર પણ સમભાવ, આવી ઉત્તમ સંભાવની દશામાં મનની અત્યંત નિર્મલ દશા થાય છે. આમાના પ્રદેશોને લાગેલા કર્થના For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પપ ) ઘણાં આવરણો તૂટી જાય છે. રામરાદિત્યને જેમ અગ્નિશર્મા ઉપર બીલકુલ દ્વેષભાવ રહ્યો નહિ, તેની સમતાની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. રગડ રૂપિરાજે સમતાના બળથી ઉપવાસ નહિ કર્યા છતાં પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું એવી સમતાનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. રામના સેવો સમતા સે એ સર્વ મનુષ્યો વદે છે. પણ રમતાની પ્રાપ્તિ કરવી દુર્લભ છે. સુખદુ:ખના સંગમાં મનની સમાનતા આકડાના રૂની પેઠે આકાશમાં ઉડી જાય છે, માનપ્રતિષ્ઠાના ભંગ વખતે મનની માનતા હવાઇની પૈડે શણગાં નષ્ટ થઈ જાય છે. રોગના સમયમાં મનની રામાનતા વિદ્યુતુની પૈડું ચંચળ થઈ જાય છે. પુત્ર, પુત્રી, શિષ્ય, અને શિષ્યાના, મરણ પ્રસંગે મનની સમાનતા રહેવી દુલભ છે. પોતાની અપકીર્તિ સાંભળતાં દુર્જનો ઉપર મહાવીર પ્રભુની પંડે રમતા રાખવી અશક્ય છે. અકસ્માતુ કોઈ જાતને ભય આવતાં મનની સમાનતારૂપ સમતા રાખવી દુર્લભ છે, પોતાના કોઈ ગુણ ગાય તે વખતે મનની સમાનતા (અર્થાત્ હર્ષવિનાની રિથતિ ) રહેવી દુર્લભ છે. પુત્રજન્માદિ સાંભળતાં મનની રામાનતા રાખવી દુર્લભ છે, માતપિતાનું મરણ દેખતાં, સાંભળતાં મનની સમાનતા રાખવી દુલા છે, કોઈ પણ પ્રકારનું સરકારતરફથી માન મળતાં મનની સમાનતા રાખવી દુર્લભ છે. મિષ્ટાન ભોજન ખાતાં વા કુસિત ભોજન ખાતાં મનની. સમાનતા રાખવી દુલા છે. યિોને બોગો સાનુકલપણે ભોગવતાં રાગદ્વેષ રહિત મનની સમાનતા રાખવી દુર્લભ છે, સુંદર લલનાઓનાં મુખ દેખતાં મનની રામાનના દુઃખે રાખી શકાય છે. દુર્જનેને દેખતાં વરદશાનો ત્યાગ થવો મુશ્કેલ છે. તરવાર વા બંદુક લેઇને મારવા આવેલા દુશ્મનોને દેખી ભય શોક વા વેરની લાગણી મનમાં ન પ્રગટે એમ બનવું મુશ્કેલ છે. જ્યારે એવી દશામાં વાય, શોક, ચંચળતા વેર વગેરે ન પ્રગટે ત્યારે જ મનની રામાનતા ગણાય છે. મરણની વાત સાંભળતાં અથવા વિશેષ જીવવાની વાત સાંભળતાં મનની રામાનતા રાખવી દુર્લભ છે, ઘરનાં મનુષ્યો અનેક પ્રકારે ઉપાધિ કરે, રાગા સંબંધીઓ ઉપાધિ કરે તેમ છતાં મનની સમાનતા રાખવી મુશ્કેલ છે. ખરેખર કાજલની કોટડીમાં રહેતાં ડાઘ ન લાગે એમ જો બને તો સંસારની આવી સ્થિતિમાં મનની સમતોલ સ્થિતિ રાખી શકાય એમ કહી શકાય, આવું દષ્ટાંત સાંભળી અધીરા ન બનવું જોઈએ. રાગ અને દ્રપના પ્રસંગોમાં પણ રાગ ચગર માં ન પડવું, અને મનને એથી અલગ રાખવું, એવી પાનની સમતોલ દશા પ્રાપ્ત કરવી દુર્લભ છે. એવી દશા માટે સતપુરષોના ચરણકમળની સેવા કરવી જોઈએ. પૂર્વોક્ત પ્રસંગોમાં મનનું સમતોલપણે જાળવી શકાય એવું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, મનનું સમતોલપરા"વા ક્ષણે ક્ષણે શા માન. શસ્વરૂપમાં લક્ષ્ય For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૬) આપવું જોઈએ, જે જે હેતુઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે આદરવાની આવશ્યકતા જણાય છે તે હેતુઓ આદરવા કે જેથી રાજ્ય પ્રગટે. હવે સામ્યનો મહિમા વિશેષત: વર્ણવે છે. વે साम्यात्मा नैव बनाति, कर्माणि किन्तु छेदकृत् । साम्यात्मा पूर्णयोगी स्यात्, योगशास्त्रेषु सम्मतम् ॥ ३४ ॥ शुद्धानन्दस्य भोक्ता स्यात् , समात्मा भगवद्राि । समत्त्वं सर्वभावेषु, जीवाजीवेषु सम्मतम् ।। ३५ ।। समत्वमात्मनो धर्मों, रागरोपविवर्जनात् । समुल्लसति जीवेषु, तत्त्वसम्मुखदृष्टिषु ॥ ३६ ।। घोरकर्माणि कुर्वाणा, जना यान्ति परांगतिम् । साम्यभावप्रतापेन, तस्मात्तं प्राप्नुमुत्सहे ॥ ३७ ॥ साम्यादात्मस्थिरीभावो, वीर्योल्लासः प्रवर्धते । क्षपकश्रेणिमारुह्य, भव्यो याति शिवग्रहम् ॥ ३८ ॥ શબ્દાર્થ:-સામ્યાત્મા કમને બાંધતો નથી, કિંતુ કર્મોનો છેદ કરનાર થાય છે. સામ્યાત્માજ પૂર્ણયોગી થાય છે. એમ યોગશાસ્ત્રોમાં સમેત છે. ૩૪ જિનેન્દ્ર વાણવડે રમાત્મા શુદાનન્દનો ના થાય છે, જીવાજીવ સર્વ ભાવોમાં સમત્વ સમ્મત હોય છે. [૩પ રાગદ્વેષના વજનથી સમત્વ એ આમાનો ધર્મ છે. સ્વાભસમુખષ્ટિવાળા જીવોમાં સામ્ય પ્રગટે છે. ૩ડા સામ્યભાવ પ્રતાપથી અઘોર કર્મ કરનારા પણ શિવપદને પામે છે. માટે મુમુક્ષ કહે છે કે તે સામ્યભાવ પ્રાપ્ત કરવા ઉત્સાહી થાઉં છું. કિ૭ સામ્યથી આત્માનો સ્થિરીભાવ થાય છે અને વીઘાસ વૃદ્ધિ પામે છે. અને ક્ષપક શ્રેણિ ચઢી ભવ્ય શિવઘરમાં જાય છે. ૩૮ ભાવાર્થ:સમભાવી આમા કર્મોને બાંધતો નથી. કારણ કે તેણે આશ્રવના હેતુઓ રોક્યા છે માટે મુખ્યતાએ કર્મનો છેદ કરનારજ કહેવાય છે; સમત્વના લાખો, અસંખ્ય ભેદ કહી શકાય. તેમાં ઉચ્ચ ઉચ્ચ સમત્વના ભેદને પામતો હતો અને પયોગી થાય છે, હેમચંદ્રાદિકત ચગશાસ્ત્રોમાં સામ્યત્વનો અત્યંત મહિમા વળી છે; ઇષ્ટ અને અનિષ્ટ પદાર્થો જેમ વસ્તુતઃ નથી, વા અજ્ઞાનથી મનાયા હતા તે સમભાવ પ્રાપ્ત થતાં ઈષ્ટ વા અનિષ્ટ જણાતા નથી, કારણ કે આત્માનું કોઈ ઈષ્ટ કરનાર વા કોઈ અનિષ્ટ કરનાર બાહ્ય પદાર્થ નથી, એમ રામભાવી રાજ For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૭) શકે છે, સમતાધારી એમ સમજે છે જડ તે હું નથી અને હું છું તે જડ નથી. રાગદ્વેષ એ કંઈ સહારો શુદ્ધ સ્વભાવ નથી. રાગ અને દ્વેષવિનાની જ્ઞાનદષ્ટિમાં સત્ય ભાસે છે અને તે દષ્ટિધી કેવલજ્ઞાનિયો વહે છે કે, સામ્ય એ તમારો ધર્મ છે. હે જીવ! સત્ય ધારશો કે રાગ અને દ્વેષ એ આમાનો મુળધર્મ નથી. જો તમે બાહ્યપદાને રાગ અગર ધ રહિત દષ્ટિથી દેખશો તો બાઘમાં ઈછાનિપાનું જણાશે નહિ. ભરત રાજાને આરીસા ભવનમાં જડમાં ઇનિપા, ભાયું નહિ ત્યારે કેવલજ્ઞાન થયું, મરૂદેવી માતાને પણ ઈચ્છાનિ9પ ટળ્યું ત્યારે કેવલજ્ઞાન થયું. આ ઉપરથી સિદ થાય છે કે જેમ જેમ આત્મા રમતાની ઉત્તમતાને અધિક અધિક પ્રાપ્ત કરતો જાય છે તેમ તેમ તે અનંત કર્મની નિર્જરા કરતો જાય છે અને આત્માની જ્ઞાનાદિ શક્તિયોને પ્રકાશ કરનો જાય છે. ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરીને અંતે કેવલજ્ઞાન અને કેવલદર્શન પામી આત્મા પરમાત્મરૂપ થાય છે. પુત્રાન, લલનાન, મિત્રાનન્દ, હવાને આનન્દ, મુસાફરી આનન્દ, રમત ગમત આનન્દ, ભયાનન્દ, ગપસપને આનન્દ, પંચેન્દ્રિયવિષયાનન્દ વગેરે અનેક પ્રકારનો પલિક આનન્દ કહેવાય છે. આ બાહ્ય આનન્દ જોકે મનુષ્યને પ્રિય લાગે છે તો પણ તે ક્ષણિક છે, માટે તેના કરતાં વિશેષ અને સદાકાલ રહેનાર આનન્દ મળતું હોય તો કોણ મનુષ્ય બાસ્રાનન્દને ઈછે? અલબત કોઈ છે નહિ. લાડુ મળતા હોય તે કોદરાના રોટલા કોણ ખાય? દૂધપાક મળતો હોય તે ઘંસ કોણ ખાય ? ગંગાનું જલ મળે તો મલીન જલ કોણ પીવે ? તેવીજ રીતે સદાકાલ સ્થાયિ રહેનાર આનન્દ મળતો હોય તો કોણ એક ક્ષણના આનન્દને ઈછે ? અલબત કોઈ ઈશે નહિ. સામ્યભાવનો આનન્દ સહજ છે. સામ્યાનન્દ તે લાંટિક મહાસાગર જેવડે છે. તેની આગળ બાહ્યાનન્દ તે એક ખાબોચી જેટલો પણ નથી, બાહ્યાનન્દ તે વિજલીના ચમકારા જેવો ક્ષણિક છે. અને સામ્યાનન્દ તે સૂર્યના જેવો પ્રકાશક છે. બાહ્યાનન્દ તો અન્ય વરતુઓના સંબંધથી થાય છે માટે તે પરતંત્ર છે અને રામાનન્દ તો પોતાની મેળે આત્મામાંથી પ્રગટે છે માટે સ્વતંત્ર છે. બાહ્યાનન્દને માટે દુઃખ વેઠવાં પડે છે અને રામતાના આનન્દ માટે દુ:ખ વેઠવાં પડતાં નથી. બાહ્યાનન્દ પછી દુઃખ અવશ્ય પ્રાપ્ત થાય છે, સમતાના આનન્દ પછી દુ:ખ નથી. બાહ્યાન કૃત્રિમ છે ત્યારે સામ્યાનન્દ સત્યરૂપ છે. સમતાનન્દ તેજ શુદ્ધાનન્દ કહેવાય છે. શાંત યોગી શુદ્ધાનન્દને ભોક્તા ભગવાનની આજ્ઞાનુસારે થઈ શકે છે. એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, અને પંચેન્દ્રિય જીવો, ચો. ૮ For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) પંચેન્દ્રિયના દેવતા, મનુષ્ય, તિર્યચ, અને નારકી એ ચાર ભેદ છે. એમ સર્વ જીવો તથા સિદ્ધ જીવો એ સર્વ મહારા આત્માની સમાન છે, મહારા આત્મા સમાન જ્ઞાનદર્શન ચારિત્રાદિ ગુણે સર્વ આત્માઓ છે, માટે જેમ હું છું તેમ સર્વ જીવો છે, કોઈના ઉપર રાગ વા દેષ કરવાનું કંઈ કારણ નથી, ચૈતન્યધર્મવિશિષ્ટ હું છું તેમ સર્વ જીવો છે. સર્વ એકસરખા જ્ઞાનગુણાદિવિશિષ્ટ છે તેમાં શો રાગ અને દ્વેષ કરવો ! જડ વસ્તુઓ પણ અનેક સ્વભાવવાળી અનાદિ કાળથી જુદા જુદા સ્વરૂપે પરિણમે છે, તેમાં શો રાગ કે દ્વેષ કરવો ! ખરેખર રાગ કે દ્વેષ કોઈ પણ જડ વા ચૈતન્ય વસ્તુઓ પર કરવો તે યોગ્ય નથી. માટે સિદ્ધાંત કરે છે કે જીવ અને અજીવ પદાર્થો પર સમત્વ ધારણ કરવું તે જ યોગ્ય છે. વિવેક દષ્ટિથી વિચારતાં સમત્વગુણ ખરેખર સત્ય લાગે છે, સમત્વ દશામાં જેમ આત્મા વિશેષતઃ રહેતો જાય છે, તેમ તેમ તે શુદ્ધાનન્દને ભગવતો જાય છે. આવી સમતાના ધારક ગીતાર્થજ્ઞાની ભક્ત યોગિયો થઈ શકે છે. રાગદ્વેષ દોષના અભાવે આત્માની જે દશા અનુભવાય છે. તે દશાને સમતાદશા કહેવામાં આવે છે, અને તેજ ખરેખરો આત્માને ધર્મ છે. સર્વ જીવોમાં આવો સમત્વગુણ પ્રગટે છે. રાગ, દ્વેષ, ક્ષયધર્મવાળા છે માટે તેનો ક્ષય થવો જોઈએ, જ્યારે રાગ દ્વેષનો જ્ઞાન ધ્યાનથી ક્ષય થાય ત્યારે જ્ઞાનધ્યાનના અભ્યાસક સર્વ જીવોમાં સમતા પ્રગટે છે. શુક્રાનન્દને પ્રગટાવનારી સમતા જગતમાં જયવંતી વર્તે છે. અઘોર કર્મ (મહાપાપનાં કાર્ય) કરનારાઓ પણ સમતાને પામી પરમ મેક્ષપદ પ્રાપ્ત કરે છે. લેખક મુમુક્ષુ પણ અભિલાષા કરે છે કે સામ્યભાવપ્રતાપથી તેવું મોક્ષપદ પ્રાપ્ત કરવા હું ઉત્સાહ ધારણ કરું છું. કોણ મનુષ્ય અહો! આ જગતમાં પરમાત્મપદ પ્રાપ્ત કરવા પ્રયત્ન ન કરે? અલબત સર્વે કરેજ, સમતાને પ્રાપ્ત કર્યાથીજ પરમસુખ મળે, ત્યારે તે પ્રાપ્ત કરવા તૈયાર થવું તે કોને ન ગમે, અર્થાત્ સર્વેને ગમે. સમતાના અભાવેજ અનંતકાળ નિષ્ફળ ગયો, હવે જાગ્રત્ થતાં સમતા પ્રાપ્ત કરવી જોઈએ. સમતામાટે યોગ્ય પ્રયત્ન કરવો, તેમ ઈછાય છે. સમતાની ઉચ્ચમાં ઉચ્ચ દશા પ્રાપ્ત થાઓ, એમ જગતના સર્વ જીવો ઈચ્છો. જ્યારે ત્યારે પણ સમતા વિના મુક્તિ નથી. સામ્યથી આત્માની સ્થિરતા વૃદ્ધિ પામે છે, અને વિયતરાયકર્મના ક્ષયોપશમ વા ક્ષયથી વિલાસ વૃદ્ધિ પામે છે. સમતાની દશામાં વીર્યોલાસ વૃદ્ધિ પામે છે એવો અનુભવ છે. સમતામાં સ્થિરીભાવ પામેલો આત્મા ક્ષપકશ્રેણિ આરોહીને શિવઘરમાં જાય છે, For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) સમતા કહે છે કે એક હું મોટી સ્ટીમર છું. મારામાં એસી અનેક ભવ્ય જીવો સંસારસાગરની પેલીપાર જાય છે. સમતા કહે છે કે જ્યાં હું ત્યાં રાગદ્વેષ રહેવા પામતા નથી. સમતા કહે છે કે, અનંતકાળનાં લાગેલાં કર્મ પણ હું કાચી એ ઘડીમાં ખેરવી નાખુ છું. સમતા કહે છે કે, મુક્તિ મ્હારા હાથમાં છે, આ ઉપરથી ભવ્ય જીવોએ સમજવું કે સમતા સદાકાળ સુખકારી છે. હવે સામ્યભાવ વા સમતાનું વિવેચન વિશેષત: કરાય છે, સમતા તેજ ભાવચારિત્ર છે. જોજ साम्यमेवहि चारित्रं, सर्वदा सम्मतं स्फुटम् । फलं ज्ञानस्य साम्यं वै, सूत्रेषु तत् प्रकीर्तितम् ॥ ३९ ॥ શબ્દાર્થ:- *—સમતા તેજ ભાવચારિત્ર છે, હમેશ તે ભાવથી પ્રત્યક્ષ છે. જ્ઞાનનું ફળ સમતા છે, એમ સૂત્રેામાં કહ્યું છે. ભાવાર્થ:—જિનવાણી અનુસાર દીક્ષા અંગીકાર કરવી તે દ્રવ્યચારિત્ર છે, અને સમભાવદશા પ્રાપ્ત કરવી તે ભાવચારિત્ર છે. દ્રવ્યચારિત્રથી ભાવચારિત્રની પ્રગટતા થાય છે. વ્યચારિત્ર કારણ છે અને ભાવચારિત્ર કાર્ય છે, સર્વ તીર્થંકરો દ્રવ્યચારિત્ર અંગીકાર કરી ભાવચારિત્ર પ્રગટ કરે છે તેથી સિદ્ધ થાય છે કે ઉપાધિનાશક દ્રવ્યચારિત્ર હોવાથી ભાવચારિત્રરૂપ કાર્યની સિદ્ધિ કરે એમાં કાંઈ પણ સંશય નથી. દ્રવ્યચારિત્ર વિના ગૃહસ્થને કોઈ વખત અત્યંત પરિણામની વિશુદ્ધિથી સામ્યભાવરૂપ ભાવચારિત્ર-અપવાદમાર્ગપ્રગટે છે એમ જાણવું. દ્રવ્યચારિત્રનું પણ સાધ્યબિંદુ સામ્યભાવ છે. ज्ञाननुं फळ साम्यभाव छे. આત્મજ્ઞાનનું ફુલ સમતા છે એમ શાસ્ત્રકારો પ્રતિપાદન કરે છે, જ્ઞાનવિના સમતા પણ આવતી નથી. રાગદ્વેષથી વિરામ પામવો તે વિરતિ કહેવાય છે અને તે વિત્તિ તેજ સમતા કહેવાય છે. સમતાથી આનન્દ પ્રગટે છે માટે ભાવચારિત્ર તે અનન્વરૂપ ગણાય છે. ચારિત્ર ત્યાં આનંદ, અને જ્યાં આત્માનન્દ હોય ત્યાં અપેક્ષાએ ચારિત્ર હોય છે. સમતારૂપ ચારિત્ર જગના પ્રત્યેક મનુષ્યો ધારણ કરે તો જગમાં અદ્ભુત શાંતિ પ્રસરી રહે. નાતજાતના ભેદ વિના સમતારૂપ ભાવચારિત્ર ધારણ કરવાનો સર્વેને અધિકાર છે. સમતારૂપ ચારિત્રના પ્રતાપે સર્વ દેશોમાં પણ મારામારી, લડાઈ, ટંટા, યુદ્ધ, ગાળાગાળી, કલેશ, નિંદા, ઈર્ષ્યા, કુસંપ વગેરે દુર્ગુણોનો નાશ થાય છે. કુટુંબમાં ક્લેશ કંકાસ રહેતો નથી, સાધુવર્ગમાં પણ સામ્યભાવની For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકટતાથી સાધુવર્ગ ઉચ્ચ દશાને પામે છે. સાધવર્ગની રમતા જોઈ ગૃહસ્થવર્ગ તેનું અનુકરણ કરે છે. સાધુવનું સામ્યભાવે ખાવું, પીવું, ઉઠવું, બેસવું, બોલવું, વિચરવું, વગેરે ક્રિયાઓથી સાધુવર્ગ બોલ્યા વિના પણ લા ગૃહસ્થોને સમતાની અસર કરી શકે છે. સાધુ શબ્દનો અર્થ એવો છે કે તેઓ સમતાના ધારક છે, જ્ઞાન વિના સમતાની ઉચ્ચ દશા પ્રાપ્ત થતી નથી, દ્રવ્યથી સાધુ થએલાઓએ સમતારૂપ ભાવ ચારિત્રપર લક્ષ્ય દેવું જોઈએ. કારણ કે સમતા વિના યતિપણું શોભતું નથી. જેમ જેમ રાગની મંદતા થતી જાય છે તેમ તેમ ભાવસાધુપણું વિશેષતઃ પ્રગટતું જાય છે. સાધુ થઈને જે કોઈની હાંસી કરતા નથી. તેમજ કોઈને ગાળ આપતા નથી, કોઈના ઉપર ટૅપ કરતા નથી, કોઈના ઉપર રાગ ધારણ કરતા નથી, તેમજ પુસ્તકોના ભંડાર રાખવા છતાં તેના ઉપર રાગ ધારણ કરતા નથી, તેમજ ખાવામાં અને પીવામાં સામ્યભાવ રાખે છે, અને અનેક મનુષ્યો તરફથી અનેક ઉપાધિ આવ્યા છતાં પણ જે ગભરાતા નથી, પંથના ભેદોની લડાઈમાં ક્રોધારિબી બળતા નથી. માન અને અપમાનના પ્રસંગોમાં સમતાનું વિશેષતઃ અવલંબન કરે છે, પરસ્પર એકબીજાના સમુદાયને હલકો પાડવા પ્રયત્ન કરતા નથી, આધ્યાન અને રોદ્રધ્યાનરૂપ વાયુને જે સ્પર્શતા નથી, કોઈનું પણ બુરું કરવા ની મનોવૃત્તિ ખરાબ થતી નથી, જગતના જીવોને ઉચ્ચ કોટીપર ચડાવવા ઉચ્ચ જ્ઞાનને લાભ આપતા હોય છે, એવા સાધુઓથી જગતની શાંતિ અને આત્માની શાંતિ વર્તે છે. સમતાના ઉચ્ચ પરિણામને ધારણ કરનારા સાધુઓ જગતુમાં કલ્પવૃક્ષ, ભાવેદેવ, ચિંતામણિ છે, તેઓનાં દર્શન કરે છેને સમજાના મુખ થવાય છે. અનેક ભવનાં પાપ છૂટે છે, એવું ગૃહ અને સાધુવેગે છે પણ જે સામ્યદષ્ટિથી વર્ત તે પરમાનંદ પ્રાપ્ત કરી શકે. આવી સામ્યભાવની દશામાટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે, आत्मज्ञानं विना नास्ति, समचं कापि विद्धि तत् । आत्मज्ञानाय भव्यैश्च, पतितव्यं पुनः पुनः ॥ ४० ॥ શબ્દાર્થ –આત્મજ્ઞાન વિના સમતા ક્યાંય પણ નથી. માટે ભવ્યાત્માઓએ આત્મજ્ઞાનાર્થ વારંવાર પ્રયત્ન કરવો જંઇએ. ભાવાર્થ-પદ્રવ્યોના ગુણપર્યાયને સાત નયપૂર્વક જાણવાથી આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે, સ્યાદ્વાદપણ આત્માને જાણવાથી આત્માનું સમ્યગૂ For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન થાય છે, આત્માને જાણતાં સર્વ જાણ્યું એમ કહેવાય છે. શ્રીયશોવિજય ઉપાધ્યાયે અધ્યાત્મસાર ગ્રંથમાં આત્મજ્ઞાનનો અપૂર્વ મહિમા વર્ણવ્યો છે. આત્મજ્ઞાન થવાથી બાહ્યવસ્તુઓમાં થતો મમત્વભાવ દૂર થાય છે. મન, વાણી અને કાયામાં થતો મમત્વભાવ દૂર થાય છે. આતમજ્ઞાન થવાથી બાહ્યપદાર્થોમાં રાગ અને દ્વેષ થતો નથી, આત્મા ઉપર પણ (આગળની ઉત્તમ સામ્યદશામાં) રાગ થતો નથી. કારણ કે આત્માપર પણ રાગ કરવાનું કંઈ કારણ રહેતું નથી. ખરેખર આત્મજ્ઞાનિયોજ સમતાને પ્રાપ્ત કરે છે. આત્મજ્ઞાન કરવું તે સહેલ છે. પણ આત્માની સમતા પ્રાપ્ત કરવી તે મુશ્કેલ છે. અજ્ઞાનિ જન તો આત્માના જ્ઞાનના અભાવે કારણ પ્રસંગે બલાત્કારથી ઉપરઉપરની રમતા રાખે, પણ આત્મજ્ઞાનપૂર્વક થતી સમતાના અભાવે સંસારસમુદ્રથી તરી શકતા નથી. દ્રવ્યચારિત્રની તો પ્રાપ્તિ થઈ શકે છે, અને ભવ્ય જીવો પણ દ્રવ્યચારિત્ર તો લેઈ નવયક પર્વત જાય છે પણ તત્ત્વની શ્રદ્ધાના અભાવે દ્રવ્યચારિત્રથી ભાવચારિત્રરૂપ સમતાની પ્રાપ્તિ થઈ શકતી નથી, ભાવચારિત્રમાટે આતમજ્ઞાનની આવશ્યકતા છે. આત્મજ્ઞાનાર્થ ભવ્યામાઓએ સદાકાલ પ્રયત્ન કરવો જોઈએ. આતમજ્ઞાનની, પિસ્તાલીશ આગમ વગેરે જે જે હેતુઓથી પ્રાપ્તિ થાય તે તે હેતુઓનું પણ અવલંબન કરવું જોઈએ, એમ ચકારનું ફળ છે. માનપ્રતિષ્ઠા, લક્ષ્મી, કુટુંબ, કીર્તિ, નામનાદિને માટે તો સદાકાળ મનુષ્યો પ્રયા કરે છે. બાહ્ય જગત્માં ચાવા થવા (પ્રસિદ્ધ થવા) અનેક જાતના ઉદ્યમ કરો પણ અંતે ક્ષણિક વસ્તુઓમાં ક્ષણિકપણુંજ પ્રાપ્ત થશે. બાની માનપ્રતિષ્ઠા, ભવિષ્યભવમાં સાથે આવનાર નથી, લક્ષ્મી માટે લાખો ઉદ્યમ કરવામાં આવે તો પણ તે પરભવમાં સાથે આવનાર નથી, કુટુંબ પણ સ્વાર્થની ખાતર સ્રહ રાખે છે. ચેલા, ચેલીઓ પણ સ્વાર્થની ખાતર સ્નેહ રાખે છે, ભક્તો પણ સ્વાર્થની ખાતર સ્રહ રાખે છે, આવી બાહ્ય વસ્તુઓની પ્રાપ્તિ કરનારા મોટા મોટા રાજાઓ, બાદશાહાએ પણ એને હાથ ઘસ્યા છે, અને મુખે બોલ્યા છે કે અરેરે! એને કોઈ કોઈનું થયું નહિ, ખરી શાંતિ મળી નહિ. આમ અનેક મનુષ્યોએ નિશ્ચય કર્યો છે. મોટા મોટા વિદ્વાનો અને પ્રોફેસરોએ પણ આમ નિશ્ચય કર્યો છે. ત્યારે હવે બાધના માટે જીવન નકામું ગાળવું એમ તે યોગ્ય લાગતું નથી તેમ આભાર્થિઓના મનમાં નિશ્ચય થાય છે. આત્માની શાંતિજ ખરી છે એમ આત્મજ્ઞાન થતાં નિશ્ચય થાય છે, માટે આત્મજ્ઞાન માટે સદ્ગુરૂની ઉપાસના કરવી જોઈએ. સદ્ગુરૂનું બહુમાન કરવું જોઇએ. સદ્ગુરૂના વચન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) વિશ્વાસ વિના તો સંસારનો વ્યાપાર વગેરે વ્યવહાર પણ ચાલી શકતો નથી, સદ્ગુરૂનાં કોઈ વચનોમાં સમજણ ન પડે તો પુનઃ પુનઃ તેનો વિચાર કરવો. વા યોગ્યતાએ સમજાશે એમ માની લેવું. ચાર પ્રકારના આહારથી, વસ્ત્ર વગેરેથી સદ્ગુરૂની ભક્તિ કરવી, અને આત્મતત્ત્વની પૃચ્છા કરવી, શ્રીસદ્દગુરૂ જે જે વચનો ઉપદેશે તે તે વચનો ઉપર ઘણાકાલ સુધી વિચાર કર્યાં કરવો અને તેની શ્રદ્ધા કરવી શ્રીસદ્ગુરૂને ત્રણકાલ વંદન કરવું, સદ્ગુણોથી શિષ્યોએ એવી યોગ્યતા મેળવવી કે જેથી સદ્ગુરૂજી યોગ્ય જ્ઞાન આપતાં અચકાય નહીં. આ પ્રમાણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી સમતાતરફ લક્ષ્ય દેવું. પુનઃ આત્મજ્ઞાનથી ધ્યાનની પ્રાપ્તિ થાય છે એમ ગ્રંથકાર જણાવે છે. આત્મજ્ઞાનથી ધ્યાન, लोकौ । आत्मज्ञानेन भव्यात्मा, निर्मलध्यानमश्नुते । आत्मज्ञानफलं ध्यानं, ध्यानं च साम्यमेवहि ॥ ४१ ॥ ध्यानं क्रियास्वरूपं च साम्यं क्रियास्वरूपकम् । તો શિથિવિશેષોઽક્ત, મામતે સત્વનુમવે ॥ ૪૨ || શબ્દાર્થ:—ભવ્યાત્મા આત્મજ્ઞાનથી નિર્મલ ધ્યાન પામે છે, આત્મજ્ઞાનનું ફળ ધ્યાન છે, તથા ધ્યાન તે સામ્યભાવરૂપ જ છે. અને ધ્યાન ક્રિયારૂપ છે તેથી સામ્ય પણ ક્રિયાસ્વરૂપ કહી શકાય છે; તો પણ ધ્યાન અને સામ્યભા વનો કિંચિત્ વિશેષ છે તે તો અનુભવમાં ભાસે છે. ભાવાર્થ:-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્દલાસ્તિકાય, જીવાસ્તિકાય, અને કાલ. તેમાં કાલદ્રવ્ય ઔપચારિક છે, પંચદ્રવ્ય સત્ય છે, એ ષડ્વવ્યના ગુણપર્યાયનું ચિંતવન કરવું. આત્મદ્રવ્ય વિના બાકીનાં પાંચ દ્રવ્ય જાણવા યોગ્ય છે. એક આત્મદ્રશ્ય આદેય છે, આત્માની સાથે લાગેલી કર્મની સર્વ ઉપાધિ ત્યાગ કરવા યોગ્ય છે, આત્મબના ગુણપર્યાયનું સાત નયથી ચિંતવન કરતાં આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, આત્મજ્ઞાન થતાં ભવ્યાત્મા નિર્મલ ધ્યાન પામે છે, આત્માના દ્રવ્યગુણપર્યાયમાં મનની વૃત્તિઓ રોકવાથી આત્મા સ્વસ્વરૂપમાં સ્થિર થાય છે. આત્મજ્ઞાન પામ્યાનું ફૂલ પણ એ છે કે આવું ઉત્તમ ધ્યાન કે જેમાં પરપરિણતિનો બિલકુલ અવકાશ નથી તેવું ધ્યાન પ્રાપ્ત કરવું. આત્માના જ્ઞાનગુણનો ક્ષયોપશમભાવે અને ક્ષાયિકભાવે કેવો પ્રકાશ થાય છે તેનો વિચાર કરવો. દર્શનગુણનો પણ તેવી રીતે વિચાર કરવો. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવે આત્માના For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ચારિત્રગુણનો વિચાર કરવો, આત્માના પારિણામિકભાવનો વિચાર કરવો. ઔદિયકભાવથી આત્મા ભિન્ન છે એમ ણી ઔદયકભાવ રમણતાનો ત્યાગ કરવો, પદ્મસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીતધ્યાનથી આત્મામાં રમણતા કરવી. પાંચ પદોથી આત્માના સ્વરૂપની ભાવના કરવી, શરીરમાં રહેલા આત્માના શુદ્ધ ગુણોમાંજ ચિત્ત રોકવું, કર્મની સાથે આત્મા રહેલો છે પણ કર્મથી ભિન્ન છે, એમ ક્ષયોપશમભાવે વિચારવું. આત્મા સર્વરૂપી પદાર્થોથી ભિન્ન છે અર્થાત્ રૂપાતીત છે એમ વિચાર કરવો. ચાર પ્રકારના ધ્યાનમાં મનને રોકવાથી આત્મામાં સામ્ય પ્રગટે છે. આત્માનું સામ્ય રાખવું, સામ્ય અને ધ્યાન તે કથંચિત્ એકરૂપ છે. ધ્યાન અને સામ્ય એકરૂપ હોવાથી એ પણ ક્રિયારૂપ કરે છે, કારણ કે ધ્યાનમાં પણ મનની ક્રિયાની જરૂર પડે છે તેમ સમતા રાખવામાં પણ મનને મહેનત પડે છે, રાગ અને દ્વેષ થતા રૂંધવા પડે છે માટે સમતા પણ અપેક્ષાએ ક્રિયારૂપ પણ ક્ષાયિકભાવ થતાં સમતારૂપ ભાવચારિત્રમાં મનની ક્રિયાની આવશ્યતા નથી, ક્ષાયિકભાવ થતાં ભાવમન રહેતું નથી, તેથી તેરમા ગુણસ્થાનકે કેવલીને ફક્ત દ્રવ્યમન હોય છે. ક્ષયોપશમભાવ હોય ત્યાંસુધી ભાવમન હોય છે, ધ્યાન અને સામ્યભાવ એ એ ક્ષયોપશમાવસ્થામાં ક્રિયારૂપ અપેક્ષાએ ઘટે છે, ધ્યાન, અને સામ્યભાવરૂપ ક્રિયા કરનારાઓ આ જગમાં વિરલા છે. ખાદ્યની ક્રિયાની જો કે અનુપયોગિતા નથી, વ્યવહાર દશામાં તે પણ ઉપયોગી છે પણ કાયિક સ્થલ ક્રિયા કરતાં ધ્યાન અને સમતારૂપ સૂક્ષ્મક્રિયા અનંતગણી વિશેષ ઉપયોગી છે. ધ્યાન અને સમતારૂપ સૂક્ષ્મક્રિયાથી ચિલાતીપુત્ર, ભરતરાજાએ, અને મરૂદેવીમાતાએ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું. ધ્યાન અને સમતાની સૂક્ષ્મક્રિયા વિના ત્રણ કાલમાં મુક્તિ નથી, કાયિષ્યાદિ સ્થલક્રિયાથી મુક્તિ થાય તેવો નિશ્ચય નથી. કારણ કે સ્થલક્રિયાથી પણ અંતે સૂક્ષ્મમાં આવવું પડે છે. સ્થક્રિયાથી સૂક્ષ્મમાં આવ્યા વિના મુક્તિ થવાની નથી. જેની સૂમક્રિયા કરવાની યોગ્યતા થઈ નથી તેનો અધિકાર લક્રિયામાં છે. સ્થલક્રિયા કરનારાઓને ભલામણ કે તેઓએ સૂક્ષ્મધ્યાનક્રિયા કરનારાઓની નિંદા ન કરવી, તેમજ સ્થલક્રિયાઓને ભાવથી આરાધવી. સૂક્ષ્મક્રિયા કરનારાઓને પણ ભલામણ કે વ્યવહારમાર્ગનો, યોગ્યમાર્ગ સાચવી સૂક્ષ્મક્રિયાથી આત્માનું કલ્યાણ કરવું, પણ સ્થલક્રિયા કરનારાઓની નિન્દા કરવી નહી. તેમને ઓધ આપી આગળ ચડાવવા પ્રયત્ન કરવો. સૂક્ષ્મોધના અભાવે તેમનાં આક્ષેપવચનોને સાંભળી સમતા ધારણ કરવી, તેથી સમતારૂપ સૂક્ષ્મક્રિયાથી અનંતકર્મવર્ગણાઓનો નાશ કરી શકાશે. પ્રથમ ધોરણના અભ્યાસીઓ છઠ્ઠા ધોરણવાળાઓના જ્ઞાનની નિંદા કરે તે અયોગ્ય કહેવાય. તેમજ છઠ્ઠા ધોરણવાળા For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ ધોરણવાળાની નિન્દા કરે તે પણ અયોગ્ય ગણાય. એકેકથી નિન્દા કરી જુદા પડવાથી કલાસોની નષ્ટતા થાય અને તેથી આખી શાળા ભાગી જાય; તેમ સ્થલક્રિયા અને ધર્મની સૂક્ષ્મક્રિયા કરનારાઓમાં પણ સમજી લેવું. સમઅને પરસ્પર સંપીને રહેવું જોઈએ. ધ્યાન અને સમતામાં પશમ અને ક્ષાયિકભાવની અપેક્ષાએ ભેદ પણ પડે છે. તત્ત્વજ્ઞાતારોના અનુભવમાં તે કોઈ અપેક્ષાએ ભાસ્યા કરે છે. ત્રયોદશગુણસ્થાનકની સમતામાં ક્ષાયિકભાવ હોવાથી ક્રિયાની જરૂર પડતી નથી. બાકી બે ધ્યાન તો હોય છે તે ધ્યાનક્રિયા ચૌદમા ગુણઠાણા સુધી હોય છે. માટે મુક્તિના પ્રતિ જ્ઞાન અને ક્રિયા ઉપકારી છે, જ્ઞાન અને ધ્યાનક્રિયા વિના મુક્તિ નથી, માટે જ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે, જ્ઞાનયાખ્યાં નોક્ષ જ્ઞાન અને ક્રિયાથી મુક્તિ છે. પ્રથમ જ્ઞાન અને પશ્ચાત્ સ્થલ વા ધ્યાનરૂપ સૂક્ષ્મક્રિયા પ્રાપ્ત થાય છે. પઢમં નાાં તા . દશવૈકાલિક સૂત્રમાં પણ પ્રથમ જ્ઞાન અને પશ્ચાત્ દયારૂપ કિયાની સ્થિતિ જણાવી છે, અને પશ્ચાત સમતારૂપ ક્રિયાની પ્રાપ્તિ થાય છે. મનને રાગ અને દ્વેષથી ભિન્ન રાખવું આવી સમતારૂપ ક્રિયા ક્ષણે ક્ષણે પ્રસંગ પામી કરવાની આવશ્યકતા છે. સમતાથીજ સાક્ષાત્ આત્મસુખ વેદાય છે. શુદ્ધધ્યાનરૂપ કિયા કરવાથી શું ફલ થાય છે, प्राधान्यं शुद्धवीर्यस्य, ध्याने भवति निश्चलम् । शुद्धवीर्य क्रियारूपं, क्षयोपशमभावतः ॥४३॥ क्षयोपशमवीर्यात्मा, क्रियैव ध्यानमात्मनः । आत्मधर्मस्थिरीभावे, ध्यानं हि ज्ञानसङ्गकृत् ।। ४४ ॥ શબ્દાર્થ –ધ્યાનમાં શુદ્ધવીર્યનું પ્રાધાન્ય નિશ્ચલ છે. ક્ષયોપશમભાવથી શુદ્ધવીર્ય ક્રિયારૂપ છે, ક્ષયોપશમભાવયવીર્ય ક્રિયારૂપજ આત્માનું ધ્યાન છે, આત્મધર્મની સ્થિરતામાં જ્ઞાનસંગકૃત ધ્યાન જ છે. ભાવાર્થ –ધર્મધ્યાન અને શુકલધ્યાનના પહેલા બે પાયા ધ્યાવતાંપર્યત ક્ષયોપશમભાવીય શુક્રવીર્યનું પ્રાધાન્યપણું છે. રાગદ્વેષમાં જે વખતે આત્માનું વીર્ય ન પરિણમે તે વખતે તે શુક્રવીર્ય કહેવાય છે. બારમા ગુણઠાણાસુધી ક્ષયોપશમભાવસહિત ધ્યાન કહેવાય છે, પંચભાવનું જેણે સ્વરૂપ જાણ્યું હશે તે આ બાબતમાં વિશેષ સમજી શકશે. ધ્યાનમાં ક્ષયપામભાવનું જ્ઞાન છે, ચારિત્રમોહનીયનો ઉપશમભાવ વા ક્ષયોપશમભાવ વા દશમાં For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણઠાણે લોભનો ક્ષય થતાં ક્ષપકશ્રેણિમાં મોહનીયનો ક્ષાયિકભાવ તથા ક્ષયોપશમભાવનું વીર્ય હોય છે. હાલ સાતમા ગુણસ્થાનક પર્યત જઈ શકાય છે. સાતમા ગુણસ્થાનકે ક્ષયોપશમભાવનું જ્ઞાન હોય છે. ચારિત્રમોહનીયનો ઉપશમ વા ક્ષયોપશમભાવ હોય છે, ક્ષયોપશમભાવનું વીર્ય હોય છે, ભાવમન તથા દ્રવ્યમાન હોય છે, શુકલેશ્યાનાં વિશુદ્ધ પરિણામ હોય છે, સાતમા ગુણસ્થાનકે જે ધ્યાન છે તેમાં શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય છે, અને ત્યાં સહાથતા મનની વર્તે છે. અત્ર કહેવાનું કે, ધ્યાનમાં જ્ઞાન, ચારિત્ર, સમ્યકત્વ અને વીર્ય એ ચાર ગુણની પ્રવૃત્તિ દેખાય છે. ધ્યાનમાં ઉપયોગ હોવાથી શ્રુતજ્ઞાનનો વ્યાપાર કરે છે, સમ્યકત્વ પણ કોઈ જાતનું હોવાથી ત્યાં સમ્યકત્વ પણ ઘટે છે, ચારિત્રમોહનીયનો ઉપશમ વા ક્ષયોપશમભાવ હોવાથી ત્યાં ચારિત્રનો વ્યાપાર પણ ઘટે છે. ક્ષયોપશમભાવનું વીર્ય હોવાથી જ્ઞાન, ચારિત્રાદિ ગુણોની શક્તિને પણ બળ મળે છે. ભાવમન પણ શુકલેશ્યામય હોવાથી વિશુદ્ધ પરિણમવાળું શ્રેય છે, તે વખતે આત્માને સુખ ગુણ પણ આવરણોનો નાશ થવાથી સાક્ષાત અનુભવાય છે, આવી આત્મધ્યાનની દશામાં અપ્રમત્તપણું મુખ્યપણે વર્તે છે. અનુત્તરવિમાનવાસી દેવતાનાં સુખ કરતાં પણ આત્મા તે વખતે અનંતગુણ સહજસુખને ભોક્તા બને છે. ધ્યાન વખતે ક્ષયપશમભાવનું વીર્ય પણ રાગદ્વેષમાં પરિણમતું નથી માટે તે નિશ્ચલ કહેવાય છે. ક્ષયોપશમભાવનું વીર્ય છે તે આત્મામાં રમતારૂપ ક્રિયા કરે છે તેથી તે પણ ક્રિયારૂપ કારણકાર્યની અપેક્ષાએ કહેવાય છે. ધ્યાનમાં જે શક્તિ વિશેષ ભાસે છે તે વીર્ય છે. તેમજ જે સ્થિરતા ભાસે છે તે ચારિત્ર છે. જે ઉપયોગ છે તે જ્ઞાન છે, ધ્યાનને બળ આપવાની ક્રિયા, ક્ષયપશમવીર્યની છે. મનોબલ, વચનબલ અને કાયબલ પણ ક્ષયોપશમવીર્ય કહેવાય છે, મનોબલ જે ધ્યાનમાં વર્તે છે તે પણ ક્રિયાવિશેષ અપેિક્ષાએ જણાય છે, આત્મધ્યાન માં ક્ષયોપશમવીર્યની શુદ્ધતા અને પ્રાધાન્યપણું ભાસે છે. મન તે વખતે પરપરિણતિમાં હેતું નથી તેથી અપેક્ષાએ નિશ્ચલ શુક્રવીર્ય કહેવાય છે, તેના પણ મંદ, તીવ્ર આદિ અનેક ભેદ અપેક્ષાથી કહેવાય છે. ક્ષયોપશમવીર્યરૂપ જે ક્રિયા આત્માના સ્વરૂપમાં જ્ઞાનોપયોગની સાથે પરિણમે છે તે ક્રિયા છે અને તે આત્માનું ધ્યાન કહેવાય છે, મનોબેલ અનાદિકાળથી પરમાં પરિણમતું હતું તે જ્યારથી આત્મામાં જ્ઞાનોપયોગે પરિણમે ત્યારથી તે આત્માની શુદ્ધક્રિયારૂપ ધ્યાન કહેવાય છે. આત્માના ધર્મની સ્થિરતામાં જ્ઞાનસત ધ્યાન છે. જ્ઞાનસત્તધ્યાન એ યો, ૯ For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાક્યથી એવો ફલિતાર્થ નીકળે છે કે, સમ્યગૂજ્ઞાન વિના કેટલાક અજ્ઞ બાવાઓ ધ્યાન ધ્યાન પોકારે છે, તેઓ સમ્યગ જ્ઞાન વિના સમ્યગૂધ્યાનને પામી શકતા નથી. કારણ કે જેટલા પ્રમાણમાં જ્ઞાન હોય છે તેટલા પ્રમાણમાં ધ્યાન હોય છે, જેટલું બળ તેટલું ચાલવું થાય છે, જેટલી આંખમાં દર્શનશક્તિ, તેટલા પ્રમાણમાંજ દેખી શકાય છે, માટે જ્ઞાન તેટલું ધ્યાન કહેવાય છે. આ ઉપરથી ભવ્યાત્માઓએ સમજવું કે ધ્યાન માટે પ્રથમ સદ્ગુરૂ પાસે જ્ઞાન મેળવવું. પરિપૂર્ણ જ્ઞાન વિના ગુફામાં પણ ચિત્ત કરવાનું નથી. ધોબીનો કૂતરો જેમ ઘરનો નહિ ને ઘાટ નહિ, તેમ સિદ્ધાંતના જ્ઞાનવિનાના મનુષ્યો ધ્યાન કરી શકવાના નથી. જ્ઞાન કરતાં ધ્યાનરૂપ કિયા અત્યંત ઉપયોગી છે, તે કંઈ જ્ઞાનવિના પામી શકાય નહિ. આત્મજ્ઞાનવિના વૈરાગ્ય થતો નથી, અને વૈરાગ્યવિના વાસનાનો ક્ષય થતો નથી. દુનિયાના પદાર્થોપરથી રાગ અગર દ્વેષ ટળતો નથી. આત્મજ્ઞાનવિના ચિત્તને શી રીતે વશ કરવું તે સમજી શકાય નહિ, ત્યારે ધ્યાનરૂપ સૂક્ષ્મ ક્રિયાની આશા તો શી રીતે રાખી શકાય ? આત્માનું પરિપૂર્ણ જ્ઞાન થતાં અજ્ઞાનદશાનો નાશ થાય છે ત્યારે આત્મજ્ઞાની ખાતાં, પીતાં, બેસતાં, ઉઠતાં, અને ચાલતાં પણ આત્માનું ધ્યાન ધરી શકે છે. રાગદ્વેષની અનેક વાસનાનો આત્મજ્ઞાનથી ક્ષય કરી શકે છે. પરિપૂર્ણ સ્યાદ્વાદતત્ત્વના જ્ઞાન વિના ધ્યાનની ઇચ્છાવાળાઓ કંઈ પણ સમજ્યા વિના કોઈ વખત મિથ્યાત્વ દશામાં પણ ઉતરી જાય છે. તેમના મનમાં વાસનાઓ કૂદાકૂદ કરી મૂકે છે, માટે પ્રથમ સિદ્ધાંતાનુસાર આત્મજ્ઞાન પ્રાપ્ત કરી ધ્યાન કરવું જોઈએ. જ્ઞાનસંગકૃત ધ્યાનની અત્યંત આવશ્યકતા છે, જ્ઞાનવિનાના પુરૂષોને ધ્યાનનો અધિકાર નથી. ધ્યાનયોગ ક્રિયારૂપ છે, તેમાં જ્ઞાનિ પુરૂષોનો પ્રવેશ થઈ શકે છે. આત્મજ્ઞાન-વૈરાગ્યવિનાના જીવ બાહ્યકષ્ટ, પ્રાણાયામ આદિથી કંઈક સિદ્ધિ મેળવે છે, પણ તેથી તે સિદ્ધિયો તેમના આત્માના હિતમાટે થતી નથી. કારણ કે તેઓ ક્રોધી બની શ્રાપ આપી શકે છે. આત્મજ્ઞાનવિના અને વૈરાગ્યવિના બાહ્યની સિદ્ધિયોના લોભમાં પડી મુક્ત થવાનું ભાન ભૂલી જાય છે. માટે જ જ્ઞાનપૂર્વક ધ્યાનની આવશ્યકતા છે. અત્ર બાહ્યના જ્ઞાનનો અધિકાર નથી. તત્ત્વજ્ઞાનની આવશ્યકતા સૂચવી છે. કારણ કે વ્યાકરણ, ન્યાય, રસ, અલંકાર વગેરે શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય પણ પદ્રવ્યપૂર્વક આત્મજ્ઞાન, યોગશાન કે જે જૈન શાસ્ત્રોમાં સમ્યગુરીતે વર્ણવ્યું છે તેનું જ્ઞાન ન હોય તે તે મનુષ્યોને આતમજ્ઞાન, અને ધ્યાનનો અધિકાર નથી. અત્ર તો આત્મજ્ઞાનની આવશ્યકતા જણાવી છે. આત્મજ્ઞાનપૂર્વક ધ્યાનરૂપ ક્રિયા કરવાની અત્યંત આવશ્યકતા છે, ધ્યાનમાં જ્ઞાન અને ક્રિયા એ બેનો સંબંધ થાય છે. જ્યાં જ્ઞાન, ક્રિયા, એ બે For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) મળે ત્યાં કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ શકે, એમાં કંઈ આશ્ચર્ય નથી. સૂમજ્ઞાન અને સૂમક્રિયાનું આત્મામાં એવું બળવાન ચક્ર ચાલે છે કે અનેક કર્મની પ્રકૃતિયો મૂળમાંથી ટળી જાય છે. આત્મજ્ઞાનથી શુકલધ્યાનમાં શક્તિમાન થએલા આત્મામાં એટલું બધું સામર્થ્ય પ્રગટે છે કે તે અનંતભવનાં કર્મ ખપાવી નાખે છે તે ભેગાં જે અન્ય જીવોનાં કર્મ હોય તો તેનો પણ નાશ કરી શકે, આવું આત્મસામર્થ્ય વર્તે છે. જેના ઘેર કોટી ધનનો વ્યાપાર ચાલતો હોય તેને સામાન્ય વ્યાપાર ગમે નહિ, તેમ આત્મધ્યાનીઓના ત્યાં મોટામાં મે ધ્યાનક્રિયારૂપ ધર્મને વ્યાપાર ચાલતો હોય છે તેથી તે પ્રમત્તદશાની ધર્મક્રિયાઓમાં પણ લક્ષ્ય આપતા નથી, અર્થાતુ અપ્રમત્તદશામાં ધ્યાનજ કર્યા કરે છે. અપ્રમત્તદશાના ધ્યાનમાં ન રહેવાય ત્યારે તે પ્રમાદશાની ધર્મક્રિયાઓને અવશ્ય કરે છે. યોગ્ય છે કે મુનિયોએ સમ્રક્રિયામાંથી મન પાછું હઠે ત્યારે તેને ધર્મની નિરવદ્ય સ્થલક્રિયાઓમાં રોકવું. જ્ઞાન કરતાં કિયા ઉત્તર છે તે આવી અપેક્ષાએ સર્વેને સમજાય છે, આત્મજ્ઞાન એ રૂક્યું છે અને આ ભધ્યાન વા આત્મામાં રમણતા એ સોનું છે, એમ જાણીને આચારમાં મૂકવું. તે ચારિત્રરૂપ ક્રિયા જે કરે છે તેને ઇન્દ્રો પણ નમસ્કાર કરે છે. આ પ્રમાણે આમજ્ઞાન અને આત્મધ્યાનરૂપ ક્રિયા એ બેનો અત્યંત આદર કરવો જોઈએ. સિદ્ધાંતામાં પણ રાનક્રિયાથી મુક્તિ છે એમ પ્રતિપાદન કર્યું છે, તે જણાવે છે. श्लोको अतो ज्ञानक्रियाभ्यां च, मुक्तिः सूत्रे प्रदर्शिता । एकान्ततोहि मिथ्यात्व, मेकान्तवाददर्शिनाम् ॥ ४५ ॥ सप्तभंगीनयोपेतं, सम्यक्स्याद्वाददर्शनम् । आत्मज्ञानाय विज्ञेयं, भव्यजिज्ञासुभिःशुभम् ॥ ४६॥ શબ્દાર્થ તેમાટે જ્ઞાન અને ક્રિયાથી સૂત્રમાં મુક્તિ દેખાડેલી છે. એકાંતથી એકાંતવાદિયોને મિથ્યાત્વ દર્શાવ્યું છે. સપ્તભંગી અને સાત નીવડે પ્રત્યેક પદાર્થની પ્રરૂપણા કરવી તે સમ્યફ સ્યાદ્વાદદર્શન કહેવાય છે. ભવ્ય જીજ્ઞાસુઓએ આત્મજ્ઞાન માટે તે વિશેય છે. ભાવાર્થ-પૂર્વોક્ત શ્લોકમાં યુક્તિો દર્શાવી છે તે માટે જ્ઞાન અને ક્રિયા વડે મુક્તિ થાય છે. સૂત્રોમાં પણ બેથીજ મુક્તિ દેખાડેલી છે. જ્ઞાન ( જાણવું) ક્રિયા, આમા આઠ કર્મથી મુક્ત થાય તેવી સ્થલ અને સૂક્ષ્મ યથાયોગ્ય ક્રિયા કરવી, જે જે ઉપાયોથી રાગ અને દ્વેષ ઘટે તેવી જિનાજ્ઞાનસાર ક્રિયા કરવી, સાધુ અને શ્રાવકના ધર્મની ક્રિયાથી મુક્તિ થાય છે. For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. જ્ઞાનદર્શન, અને ચારિત્રની પ્રાપ્તિ માટે જે જે ક્રિયાઓ કરવી તે પણ સક્રિયા છે. અસંખ્યયોગથી પણ મુક્તિ છે માટે અસંખ્યયોગરૂપ ક્રિયા પણ મુક્તિના પ્રતિ હેતુભૂત છે. વ્યાવહારિક જે જે ધર્મક્રિયાઓ શાસ્ત્રમાં દર્શાવી છે કે જેનાથી પરિણામની શુદ્ધિ થાય છે તે તે ક્રિયાઓ, ગુરૂઆશાનુસાર આદરવી જોઈએ. જેનસિદ્ધાંતોમાં કહેલી ક્રિયાઓની કેવા પ્રકારની આવશ્યકતા છે, તે સમજીને તેના યોગ્ય અધિકાર મેળવી તેને આદર કરવો જોઈએ. આત્મા પોતાના સદગુણોનો પ્રકાશ કરે એવી ક્રિયાઓને ચારિત્ર કહે છે. કારણરૂપ ચારિત્રને દ્રવ્યચારિત્ર કહે છે અને ફળરૂપ ચારિત્રને ભાવચારિત્ર કહે છે. ભાવચારિત્ર, ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયિકભાવરૂપ છે, એ ત્રણની પ્રાપ્તિ માટે જે જે પ્રયત્ન કરવા તે દ્રવ્યચારિત્ર કહેવાય છે. ક્રોધ, માન, માયા અને લોભનો નાશ કરવા જે જે પ્રયાસ કરવા તે દ્રવ્યચારિત્ર કહેવાય છે. બાહાની ક્રિયાઓ જે જે ધર્મની ધર્મસૂત્રમાં બતાવી હોય તે તે ક્રિયાના જે જે મુદ્દાઓ જે જે નયોની અપેક્ષાએ કહ્યા હોય તે તે બરાબર સમજીને આત્માના ઉપગપૂર્વક ક્રિયાઓ કરવામાં મનને જોડી દેવાથી બાહ્યભાવમાં ભટકતું મન બંધ થશે. મનની ક્રિયા આત્માના સન્મુખ કરવી. અર્થાત સારાંશ કે, આમાના સગુણોના ચિંતવનમાંજ મનની ક્રિયા થવી જોઇએ. અરિહંતાદિક પંચપરમેષ્ઠિ તથા જ્ઞાનાદિ ચાર પદના ગુણનું ચિંતવન મનમાં કરવું. વાણીવડે પ્રભુના ગુણ ગાવા, તેમજ, ધર્મોપદેશ દેવો, અને ધર્મચર્ચા કરી તત્ત્વજ્ઞાનનો લાભ મેળવવો, કાયાની ક્રિયા પણ ધર્મની પ્રાપ્તિ માટે કરવી. પરમાત્માની મૂર્તિ ના સ્થાપનાચાર્ય આગળ ધર્મની તે તે ક્રિયાઓ કરવી, તહેતુ અને અમૃતક્રિયામાં વિશેષતઃ લક્ષ્ય આપવું. પ્રથમાવસ્થાની ક્રિયામાં જો કે કંઈ ભૂલ થાય તો પણ દરરોજ ભૂલો સુધારીને શુઇદ ક્રિયા કરવાની પ્રવૃત્તિ કરવી. તપનું અજીર્ણ ક્રોધ છે, જ્ઞાનનું અજીર્ણ અહંકાર છે, અને ક્રિયાનું અજીર્ણ પરની નિંદા છે. પારકી નિન્દા કરવાથી ક્રિયાની શુદ્ધિ થતી નથી. જનતાંબર માર્ગમાં હાલ તે ઘણા ગચ્છો છે, તેની ભિન્નતા ક્રિયા વગેરેની બાબતમાં દેખાય છે, તો પણ ક્રિયાની ભિન્નતાથી જીવોએ પરસ્પર લડી મરવું જોઈએ નહિ, મધ્યસ્થ દષ્ટિ ધારણ કરવી. એકલા જ્ઞાનથી વા એકલી ક્રિયાથી મુક્તિ થતી નથી. જ્ઞાનવિનાની ક્રિયાથી કંઈ કર્મનો ક્ષય થતો નથી, તેમજ જ્ઞાનમાત્રથી સંપૂર્ણ કર્મનો ક્ષય થતું નથી. જ્ઞાનપક્ષી સર્વથી આરાધક છે અને દેશથી વિરાધક છે, અને ક્રિયાપક્ષી દેશથી આરાધક છે અને સર્વથી વિરાધક છે, જ્ઞાન અને ક્રિયા એ એને માનનાર તે અનેકાન્તવાદી હેવાથી સર્વથીજ આરાધક છે. For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇશ્કજ્ઞાન અને શુષ્કક્રિયાથી મુક્તિ થતી નથી, ગાડરીયા પ્રવાહની પેઠે અંધશ્રદ્ધાથી જે ક્રિયા કરે છે. તેઓ ઉચ્ચ કોટિપર ચઢી શકતા નથી. ક્રિયા કરનારાઓને ભલામણ છે કે તેઓ અંધક્રિયા થાય છે એમ જાણી ક્રિયાઓ ત્યાગ કરે નહીં, પણ શુક્રક્રિયા કરવાનો ખપ કરે. કારણ કે, ક્રિયા ન કરવાથી ઉપર ચઢાતું નથી પણ પાછું ઉતરાય છે. અધ્યાત્મજ્ઞાનપૂર્વક ધર્મક્રિયાઓનો આવશ્યકતા સ્વીકારવી જોઈએ. જો કે ચૂલદષ્ટિવાળા જીવોને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય, તો પણ ગીતાર્થ અધ્યાત્મજ્ઞાનીની આજ્ઞાપૂર્વક ધર્મક્રિયાઓ કરવી જોઈએ. જે જે ક્રિયાઓમાં અત્યંત શુદ્ધ પ્રેમ, ભક્તિ, ઉત્સાહ, વૈરાગ્ય, આનંદ પ્રગટે તે તે ક્રિયાઓમાં વિશેષતઃ આદર કરવો જોઈએ. પ્રભુપદ, પડાવશ્યકની ક્રિયા, આદિ ક્રિયાઓ જ્ઞાનપૂર્વક સમજીને કરવામાં આવે તે ભવ્યાત્મા ઉત્તરોત્તર ચઢતો જાય છે. માનપૂજા, કીર્તિની લાલચ, આજીવિકાની લાલચ, વગેરે આશયથી ધમિની ક્રિયાઓ કરવામાં આવે તો મુક્તિની સિદ્ધિ માટે થતી નથી. સમતા, જ્ઞાન, ભક્તિ આદિપૂર્વક ક્રિયાઓ કરવામાં આવે તો આમકલ્યાણ થઈ શકે. જે જે ધર્મની ક્રિયાઓથી ઉપશમપણું પ્રાપ્ત થાય તે તે ક્રિયાઓ કરવા લાયક છે. કેટલાક એકાંતપક્ષથી જ્ઞાનવિના ક્રિયામાંજ અંધશ્રદ્ધાથી ધર્મ માનનાર અધ્યાત્મજ્ઞાનની નિદા કરે, ધિક્કારે, સદ્ગુણ લે નહિ. જ્ઞાનિની આશાતના કરે, ધમાધમ ચલાવે, આત્મજ્ઞાન ઉપર ઝેર હોય, અધ્યાત્મજ્ઞાનિયોને ઉડાવતા હોય; તેવાઓની તેવી પ્રવૃત્તિ પ્રશસ્ય નથી, અને તેવી પ્રવૃત્તિથી તેઓ આત્મકલ્યાણ કરી શકતા નથી. કેટલાક નામમાત્ર અધ્યાત્મજ્ઞાની વા શુષ્કજ્ઞાની બન્યા હોય, સદાચરણથી વિમુખ હોય, આત્માનું ધ્યાન કરે નહિ, ધ્યાન વા સમતારૂપ ક્રિયા કરતા ન હોય, ધાર્મિક ક્રિયાઓની નિન્દા કરતા હોય, ક્રિયાપક્ષનું એકાંતે ખંડનજ કરતા હોય, કંઈ પણ કરવું જ નહિ એમ માને અને સાંસારિક આથવાની ક્રિયાઓ તો કર્યા કરે, ધર્મના વ્યવહારોને એકતિ નિદે, તેવાઓની દિશા ચિતનીય છે. તેવા જીવો સદ્ગુણદષ્ટિથી અનેકાંતવાદ ધારણ કરે, તે જ્ઞાન અને ક્રિયાનો સંબધ ધારીને અલ્પ કાલમાં મુક્તિપદ પ્રાપ્ત કરી શકે. આત્મજ્ઞાનિયો સ્થલ ( બાહ્ય) અને આત્યંતર (સૂક્ષ્મ) ક્રિયાઓ અને ધિકારદશા પ્રમાણે કરી આત્મસ્વરૂપાનંદને અનુભવે છે. આત્મિક સુખના અનુભવીઓ નિમિત્ત અને ઉપાદાનક્રિયાનું કારણકાર્યપણે સ્વરૂપ સમજી યથાયોગ્ય ધર્મક્રિયાઓમાં મગ્ન રહે છે. બાહ્યક્રિયાઓના અનેક ભેદ છે તેમાંથી પોતાના અધિકાર પ્રમાણે જે ક્રિયાઓ યોગ્ય છે તેને તે આદર કરે છે અને અન્યના અધિકારની જે ક્રિયા છે તેને પોતે આદર કરતા નથી, તો પણ તેનું ખંડન For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦ ) કરતા નથી. કારણ કે અધિકાર પ્રમાણે ભિન્ન રૂચિવાળા જીવો ભિન્ન ભિન્ન ક્રિયાઓને અવલંખીને પણ અત્યંતર આત્મરમણતારૂપ ભાવચારિત્રમાં આવવા ઇચ્છે છે. એક નગરને પચીશ દરવાજા હોય તો પણ ગમે તે દરવાજાથી નગ૨માં ઇચ્છિત સ્થાને જવાની જરૂર છે. જૈસિદ્ધાંતોના અનુસારે વ્યાવહારિક ક્રિયાઓ કરી આત્મસ્વરૂપમાં રમણતા કરવી. ધર્મક્રિયા કરતાં મનની શુદ્ધિ થાય છે, અનેક વિષયોમાં પરિભ્રમણ કરતું ચિત્ત સ્થિર થાય છે, ધર્મધ્યાનનું અવલમ્બન થાય છે. કેટલાંક દર્શન અક્રિયવાદી છે, તે એમ કહે છે કે, આત્મા બંધાયોજ નથી તેથી તેને મુક્ત થવા ક્રિયા કરવી તે ભ્રમણામાત્ર છે. આવા એકાંતે અક્રિયવાદને માનનારાઓ કૃષ્ણપાક્ષિક ગણાય. જૈન દર્શનમાં સક્રિય અને અક્રિય એ બે વાદ આત્મામાં ઘટે છે, કર્મસહિત આત્મા સક્રિય છે, કર્મથી મુક્ત થયાબાદ અક્રિય આત્મા થાય છે. આશ્રક્રિયાના વિરૂદ્ધ સંવરક્રિયાની જરૂર છે તેથી જૈનો મુક્તિમાટે ક્રિયા કરનારા હોવાથી શુકલ પાક્ષિક ગણાય છે, સંવરની ક્રિયા એ પ્રકારની છે આહ્ય અને અત્યંતર. આ એમાંથી અધિકાર પ્રમાણે જે જે ભવ્યો જે જે ક્રિયાઓ સાધ્ય લક્ષ્ય રાખીને કરે છે તે અનેકાંત જ્ઞાનથી ક્રિયાવાદી હોવાથી, શુકલ પાક્ષિક ગણાય છે. આત્યંતર સંવરણ્ય ધ્યાનાદિક ક્રિયા કરનારને કેટલાક અજ્ઞો અક્રિયવાદી કહે છે તે અયોગ્ય છે, ખરેખર તેવા અજ્ઞો ક્રિયાનું પરિપૂર્ણ સ્વરૂપ જાણતા નથી તેનુંજ તે પરિણામ છે. બાહ્ય અને આત્યંતર ધર્મક્રિયાઓ કરી આત્મામાં લયલીન થઈ સહજાનંદ સાધવો તેજ સાધ્યબિંદુ લક્ષમાં રાખવાની જરૂર છે. જ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. જ્ઞાન સૂર્ય સમાન છે અને ક્રિયા આ ગીયા જેવી છે—જ્ઞાન દેખતું છે. ક્રિયા આંધળી છે. એનો સંયોગ થવો જોઇએ. જો એકલી ક્રિયા વા એકલું જ્ઞાન જ માનવામાં આવે તો એકાંતવાદ થાય છે અને એકાંતવાદ તેજ મિથ્યાત્વરૂપ ગણાય છે. તેથી એકાંતવાદી. આત્મતત્ત્વને પ્રાપ્ત કરી શકતો નથી, જે જે એકાંતવાદિયા છે તે મિથ્યાત્વબુદ્ધિવાળા કહેવાય છે. સમભંગી અને સાત નયસહિત પદાર્થનું સ્વરૂપ કહેવાથી સ્યાદ્વાદ દર્શનની સિદ્ધિ થાય છે, તેમાં એકાંતવાદ નથી માટે તે સમ્યગ્ સ્યાદ્વાદદર્શનની ખ્યાતિથી જગમાં જયકારી વર્તે છે. આત્મજ્ઞાનમાટે સ્યાદ્વાદર્શન ભવ્યોએ જાણવા યોગ્ય છે, સ્યાદ્વાદદર્શનના જ્ઞાનથી એકાંત આગ્રહ, મતભેદ, ધર્મભેદ્ય, ધર્મનાં ખંડન, મંડન અનપેક્ષવાદ, ધર્મકલેશ અને મિથ્યામુદ્ધિ આદિ સર્વ દોષોનો નાશ થાય છે અને આત્મામાં સમતા પ્રગટે છે, તેથી આત્મા પરાત્મપદ પ્રાપ્ત કરે છે. For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭૧ ) સ્યાદ્ના દર્શન પ્રમાણે આત્મદ્રવ્યને ઉદ્દેશી મુમુક્ષાએ ઉદ્યમ કરવા જોઇએ. ૉઃ आत्मधर्म समालम्ब्य यतितव्यं मुमुक्षुभिः । आत्मा हि ज्ञापनीयथ, भव्यानां शर्महेतवे ॥ ४७ ॥ " Acharya Shri Kailassagarsuri Gyanmandir શબ્દાર્થ:—મુમુક્ષુઓએ આત્મધર્મને અંગીકાર કરીને પ્રયત્ન કરવો જોઈએ, અને મુમુક્ષુઓએ ભવ્ય જીવોને આત્માનું સ્વરૂપ જણાવવું જોઇએ, આત્માનું સ્વરૂપજ ભવ્યોને આત્મિક સુખમાટે થાય છે. ભાવાર્થ:આત્માને અધિકાર કરીને જે કરવું તે ધ્યામ કહેવાય છે, તાત્પર્યાર્થ કે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી સંવરની ક્રિયાઓમાં પ્રયત્ન કરવો જોઇએ, અને ભવ્ય જીવોને મોક્ષસુખમાટે આત્માજ જણાવવો જોઇએ, જગમાં આત્માની શુદ્ધ ક્રિયા મૂકીને અશુદ્ધ ક્રિયા કે જે આશ્રવરૂપ ગણાય છે, તેને કરનારાઓ ઘણા હોય છે, જગત્ની ઉન્નતિનો ઉપદેશ આપનારા ઘણા હોય છે, પણ તેવા ઉપદેશકો પોતાનું શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકતા નથી અને અન્યોને પણ શાશ્વત સુખાર્થે ઉપકારી બની શકતા નથી. દુનિયાના સુખમાટે અનેક જીવો ઉદ્યમ કર્યા કરે છે, દુનિયાના કૃત્રિમ સુખમાટે અનેક ઉપદેશો અપાય છે, પુસ્તકો રચાય છે, યંત્રા બનાવાય છે, વ્યાપારો કરાવાય છે, રાજ્યના અને પ્રજાના સુધારા કરવાય છે, રાત્રીદીવસ ઘાણીના બલદની પેઠે ગદ્ધાવૈતરૂં કરાય છે, સુખની ઝંખનામાં ઉંઘ પણ આવતી નથી, ઝાડીવાડી લાડીમાટે ન કરવાનું કરાય છે, સંસારની ઉપાધિમાં ખૂંચી રહેવાય છે, અને આખી ઉમર તેમાં ગાળવામાં આવે છે તો પણ આત્માને સદાનું સુખ મળતું નથી, સાન્નિપાતિકની પેઠે ચિત્તની સ્થિરતા રહેતી નથી. આવી સાંસારિક ક્રિયાઓ કરનાર તથા તેના ઉપદેશ આપનારાઓને સત્યસુખ મળતું નથી. ઉલટા કર્મ આંધી સંસારમાં પરિભ્રમણ કરે છે. માટે, મુમુક્ષુ જીવે આત્મિકક્રિયા કરવી જોઇએ, દેવગુરૂ અને ધર્મની આરાધના વા આત્માનું ધ્યાન, આત્માનો ઉપયોગ ઇત્યાદિને આત્મિક ક્રિયા કહેવામાં આવે છે, આત્માને ઉદ્દેશીને જે જે ક્રિયાઓ કરવામાં આવે છે, તેમાં બાહ્યસુખની ઇચ્છાના અભાવે આત્મિક ક્રિયાઓ શાશ્વત સુખને પ્રગટાવનારી થાય છે. આત્માનું બળ એવું થવું જોઈએ કે જેથી અનુભવાય. આત્માના આનંદની ખુમારી આવે છે વિશ્વાસ ખરાબર હૃદયમાં થાય છે. For Private And Personal Use Only આત્માનો સત્ય આનંદ ત્યારે મુક્તિના સુખનો સારમાં સાર આત્મા છે, આત્માવિના સુખ નથી ત્યારે મુમુક્ષુએ સર્વ જીવોને આત્માજ જણાવવો જોઇએ, મુમુક્ષુઓ સુખ પ્રાપ્ત કરે છે અને ભવ્ય Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૨ ) જીવોને સુખ મળે એવો ઉપદેશ કરે છે, દુઃખપ્રદ સાંસારિક કાયૉનો ઉપદેશ કરતા નથી. જે જે જીવો ભૂતકાળમાં મુક્તિ ગયા છે. મહાવિદેહમાં હાલ મુક્તિ જાય છે અને ભવિષ્યકાળમાં જશે તે સર્વ આત્માના આલંબનથી, આત્માને જાણવાથી આત્મામાં રમણતા કરવાથી જ સમજી લેવું. ક્ષણિક સુખ જણાવનારનો પામર મનુષ્ય મેટો ઉપકાર માને છે, પણ તે સમજતો નથી કે ઉલટું તેથી મહને સત્યસુખ મળતું બંધ થાય છે, ક્ષણિક સુખને જણાવનારનો ઉપકાર પણ ક્ષણિક છે અને સત્ય નિત્ય સુખ જણાવનારનો ઉપકાર પણ ઉત્તમોત્તમ અને સદાનો છે. જ્યાં વિષ અને ક્યાં અમૃત, ક્યાં સરસવનો દાણો અને ક્યાં મેરૂ પર્વત, ક્યાં કીડો અને ક્યાં ઈન્દ્ર મહારાજા, સત્ય સુખ જેનામાં છે એવા આત્માને જણાવનાર ચડતી ઉપમાએ મોટા ઉપકારી છે. જે સત્ય સુખમય હોય તેજ વસ્તુને દેખાડવી જોઈએ એવી વસ્તુ આત્મા છે, માટે આત્માને જણાવવો કે જેથી ભવ્યાત્માઓ મોક્ષનાં સુખ પામે. આત્મજ્ઞાનોપદેશથી ઉપદેષ્ટાઓ તીર્થંકર થઈ મુક્ત થાય છે, आत्मज्ञानोपदेशेन, भव्यानामुपकारकाः। तीर्थकृत्त्वं समासाद्य, यान्ति मुक्तिगृहं शुभम् ॥ ४८ ॥ सर्वपरोपकारेषु, देशनाया उपक्रिया । प्राप्नोति श्रेष्ठतां सत्यां, सतामेताहशी स्थितिः॥४९॥ द्रव्यपरोपकारेण, साध्या भावोपकारता । निष्कामवृत्तितो भव्यैः, साध्यं लक्ष्यं सुखास्पदम् ॥ ५० ॥ શબ્દાર્થ –આત્મજ્ઞાનોપદેશવડે સાધુઓ, ભવ્યોને ઉપકાર કરનાર એવું તીર્થંકરપણું પામી મુક્તિગૃહમાં જાય છે. સર્વ પ્રકારના પરોપકારમાં આત્માની દેશના ઉપકાર શ્રેષ્ઠ સત્યતાને પામે છે. પુરૂષોની એવા પ્રકારની સ્થિતિ છે. દ્રવ્યપરોપકારવડે ભાવ ઉપકારતા સાધવા યોગ્ય છે. એમ નિષ્કામવૃત્તિથી આત્મસાધક સાધુઓએ સુખાસ્પદ એવું શિવપદ સાધવું જોઈએ. ભાવાર્થ-આત્મજ્ઞાનના ઉપદેશવડે તીર્થંકર નામકર્મ બંધાય છે, ‘સવીજીવ કરું શાસન રસી, એસી ભાવદયા મન ઉધસી.” પ્રશસ્ત સરાગ ભાવમાં પરિણમેલ કોઈ ભવ્યાત્મા જ્યારે મનમાં વિચારે છે કે સર્વ જીવોને જૈન શાસનના રસિક બનાવી દઉ એવી ભાવદયાને સાગર પ્રગટતાં તીર્થકર નામ For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૩ ) કર્મનાં દલિક ગ્રહણ કરે છે, આ ઉપાયથી આત્મસાધકોને તીર્થંકર પદની ઇચ્છા હોય તો દેશનાની પ્રવૃત્તિ કરવી જોઈએ, સર્વ જીવોને ધર્મ બનાવવા. આવી ભાવદયાનો સાગર હૃદયમાં ઉભરાતાં તીર્થંકરનામ કર્મ અનેક જી એ ભૂતકાળમાં બાંધ્યું અને બાંધશે. તેમજ મુક્તિ પામ્યા અને પામશે, મનમાં ભાવદયાના ઉપદેશની ભાવના ઉલસે અને વાણીવડે ઉપદેશ ન દેવાય તોપણ તીર્થંકરનામ કર્મ બંધાય છે, જેઓ અન્યને ઉપદેશ દેવાની ઈચ્છા રાખતા નથી, ફક્ત પોતેજ તરવું એમ ઇચ્છે છે, કોઈને ઉપદેશ આપતા નથી તે કેવલજ્ઞાની થાય છે તો પણ મૂકકેવલી રહે છે. કાવ્ય જીવોને અનંત સુખ આપવા જેઓની ઈચ્છા છે તેઓએ ભવ્ય જીને તારવા માટે આત્મધર્મ ઉપદેશ આપવા તૈયાર થવું. પાપના ઉપદેશ કરતાં પુણ્યનો ઉપદેશ અત્યત્તમ છે, આશ્રવના ઉપદેશ કરતાં સંવરને ઉપદેશ અત્યુત્તમ છે. મિથ્યાત્વનો ઉપદેશ વા મિથ્યાત્વ ગ્રંથો બનાવવા કરતાં સમ્યક્ત્વનો ઉપદેશ અને સમ્યકત્વની પ્રાપ્તિ થાય તેવા ગ્રંથો બનાવવા તે અનંતગણ ઉત્તમ કાર્ય છે. વ્યાવહારિક વિદ્યાની કેળવણીનો ઉપદેશ અને તત્સંબંધી ગ્રંથો રચવાના કરતાં ધાર્મિક વિદ્યા અને તરસંબંધી ગ્રંથો રચવા તે અત્યુત્તમ કાર્ય છે, દ્રવ્યજ્ઞાનના ઉપદેશ કરતાં ભાવશાનને ઉપદેશ આપવો વા તે પ્રાપ્ત કરવું તે અનંતગુણ ઉત્તમ છે, અશુદ્ધ વ્યવહારમાં પ્રવૃત્યર્થે ઉપદેશ આપવાના કરતાં શુદ્ધ વ્યવહારમાં પ્રવૃત્યર્થ ઉપદેશ આપવો તે અનંતગુણ ઉત્તમ કાર્ય છે. આજીવિકાનો ઉપદેશ આપવા કરતાં મન અને આત્મા સુધરે તે ઉપદેશ આપવો વા તે માટે સહાય આપવી તે ઉત્તમ કાર્ય છે. વ્યવહારમાં રહેવાનો ઉપદેશ આપવા કરતાં આત્માના ધર્મમાં રહેવાનો ઉપદેશ આપવો તે અનંતગુણ ઉત્તમ કાર્ય છે, સંસારસુધારાના ઉપદેશ કરતાં ધર્મના સુધારાને ઉપદેશ આપવો તે અનંતગણ ઉત્તમ કાર્ય છે, શ્રાવક કરવાનો ઉપદેશ દેવા કરતાં સાધુ કરવાનો ઉપદેશ આપવો તે અનંતગુણ ઉત્તમ કાર્ય છે, એકાંત ધર્મને ઉપદેશ કરતાં અનેકાંત ધર્મને ઉપદેશ આપવો એ અનંતગુણ ઉત્તમ કાર્ય છે, રાગદ્વેષવૃદ્ધિકારક ઉપદેશના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય તેવો ઉપદેશ આપવો તે અનંતગુણ ઉત્તમ છે, અશાંતિના ઉપદેશ કરતાં શાંતિનો ઉપદેશ અનંતગણ ઉત્તમ છે. એકાંત વસ્તુનું સ્વરૂપ બતાવવા કરતાં અને કાંતપણે વસ્તુનું સ્વરૂપ બતાવવું (ઉપદેશવું) એ અનંતગુણ ઉત્તમ છે, એકેક નયથી એકાંતે વસ્તુ સ્વરૂપ સમજાવવાનો ઉપદેશ આપવા કરતાં સાત નોથી અનેકાંતપણે વસ્તુધર્મ સમજાવવામાટે ઉપદેશ આપવો એ અનંતગણ ઉત્તમ છે. જડ પદાર્થના જ્ઞાન માટે ઉપદેશ આપવો તેના કરતાં આત્મજ્ઞાન માટે ઉપદેશ આપવો એ અનંતગુણ ઉત્તમ છે. આમ અપેક્ષાએ સમજવું. આ ઉપરથી ભવ્યોના સમજવામાં આવશે કે આત્મ યો૦ ૧૦ For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪ ) જ્ઞાનનો ઉપદેશ આપવો તે સર્વ પ્રકારના ઉપદેશમાં એમ કહેવાનું નથી કે અન્ય જે જે ઉપદેશો આપવા તે અપેક્ષાએ યોગ્ય છે, અન્ય તત્ત્વોનો ઉપદેશ તે કારણ નનો ઉપદેશ છે તે સર્વમાં શ્રેષ્ઠ કારણ છે, કારણ કે સર્વ જગના જડ પીચોને જાણવા ઉદ્યમ કર્યો, તેનો ઉપદેશ આપ્યો, પણ જ્યાંસુધી આત્મા એ શું છે તેનો ઉપદેશ ન આપ્યો ત્યાંસુધી જગત્ના ઉપર મહાન ઉપકાર કર્યો એમ કહી શકાય નહીં, સર્વ જિનાગમોના ઉપદેશની આવશ્યકતા છે પણ તેમાં આત્મજ્ઞાનના ઉપદેશની અત્યંત આવશ્યકતા છે, તેમાં પણ સમજવાનું કે દ્રવ્યાનુયોગના જ્ઞાનપૂર્વક આત્મજ્ઞાનનો ઉપદેશ આપવો તેજ શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાન, આત્મજ્ઞાન એમ તો સર્વે પોકારે છે, પણ સાત નય, સપ્તભંગી નિક્ષેપપૂર્વક અનેકાંતપણે આત્માને જાણવો અને તેનો ઉપદેશ આપવો એ કંઈ સામાન્ય વાત નથી. કોઈ વિરલા દ્રવ્યાનુયોગપૂર્વક આત્મજ્ઞાનનો ઉપદેશ આપે છે અને તેમ જાણે છે. આત્મજ્ઞાનનો ઉપદેશ આપવાની રૂચિ થવી વા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, એ કંઈ સહેલી વાત નથી. કોઈ ભાગ્યવંતને, આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનનો સ્યાદ્વાદપણે ઉપદેશ આપવો સુજે છે. શ્રેષ્ઠ છે, આ ઉપરથી ખોટા છે. તે પણ છે. અને આત્મજ્ઞા સર્વે પરોપકારોમાં ભાવદેશનાનો ઉપકાર મોટો છે. આ ઉપરથી બન્યો સમજશે કે જે સાધુઓ ભાવદેશનાથી ભવ્ય જીવોને તારે છે હેના સમાન કોઈ મોટો ઉપકાર કરી શકતું નથી. સુદર્શનાચરિત્રમાં પણ નીચે પ્રમાણે કહ્યું છે.—-મુર્રાના ત્રે. जिणिदधम्मोवएसदाणं महातिथ्यं ॥ વીતરાગકથિત ધર્મના ઉપદેશનું દાન એ મોટું તીર્થ છે, એજ મોટી યાત્રા છે. For Private And Personal Use Only ગાથા. जिणभुवण बिंबपूया, दाणदया तवसुतिथ्यजत्ताणं ॥ धम्मोवएस दाणं, अहियं भणियं जिणंदेहिं ॥ १ ॥ एगंपि जो पवोह, पावासत्तं जिणिदधम्मंमि ॥ सव्वजियाण विदिन्नं, अभय महादाण मिहतेण ॥ २ ॥ धम्मोव सदाणं, जिणेहिं भणियं इमं महादाणं ॥ सम्मत्तदायगाणं, पडिओवयारो जओ नध्थि ॥ ३ ॥ सम्मत्तमहादाणं जीवो जो देइ धम्मबुद्धीए ॥ तंनथ्थि जए जं तेण, नय विदत्तं सुहं पुन्नं ॥ ४ ॥ Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૫ ) तियसिंदन मियचलणावि, जिणवरा जंति जोयणसयाई ॥ जीवस्स बोहणथ्थं, एगस्सवि पावयस्स दुहिं ॥ ५ ॥ पडिबोहिउय जीवो, धम्मं आयरइ वज्जए पावं ॥ जम्मे जम्मे सुहिओ, हवइ सासय सुहं लहइ ॥ ६ ॥ જિનમંદિર, જિનપ્રતિમા, જિનપ્રતિમાપૂર્જા, દાન, દયા, તપ, અને તીર્થની યાત્રા ઇત્યાદિ ધર્મકાર્યો કરતાં શ્રીતીર્થંકરોએ ધર્મના ઉપદેશનું દાન દેવું તે અધિકતર શ્રેષ્ઠ અતાવ્યું છે. એક પણ પાપાસક્તને પ્રબોધીને તેને જે જૈનધર્મ પમાડે છે તેણે આ જગમાં સર્વ જીવોને અભયદાન આપ્યું એમ જાણવું. ધર્મોપદેશનું દાન જિનોએ મોટામાં મોટું દાન કર્યું છે. સમ્યકત્વ પમાડનારાઓનો જેમાટે પ્રત્યુપકાર થઈ શકતોજ નથી. ધર્મની બુદ્ધિથી ધમોપદેશ દ્વારા જે ઉપદેશક મુનિરાજ સમ્યકત્વ મહાદાન આપે છે, તેણે દુનિયામાં સર્વ પુણ્ય વા સુખ પ્રાપ્ત કર્યું. ચોસઠ ઇન્દ્રો પણ જેના ચરણકમલમાં નમસ્કાર કરે છે એવા તીર્થંકર પણ એક પાપી જીવને બોધ દેવા સો ચોજનપર્યંત જાય છે. પ્રતિબોધેલો આત્મા ધર્મનો આદર કરે છે અને પાપનો ત્યાગ કરે છે. ઉત્તરોત્તર ઉત્તમ ભવ પામી સુખી થયો છતો અંતે કેવલજ્ઞાન અને કેવલદર્શન પામી મુક્તિ પ્રાપ્ત કરે છે. આ ઉપરથી ધર્મસાધક સાધુ મહારાજાઓ સમજશે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી આત્મજ્ઞાનનો ઉપદેશ આપવો એમાં મહાન ઉપકાર છે. ગૃહસ્થો કરતાં ધર્મોપદેશકો જગમાં મોટો ઉપકાર કરી શકે છે તે ઉપકાર કોઈથી પણ થતો નથી. અર્થાત્ અન્યને ધર્મોપદેશ આપવો એ સર્વ ઉપકાર શિરોમણિ છે. ધર્મદેશનાનો દ્રવ્યઉપકાર અને ભાવઉપકાર સમજવો જોઇએ. સમ્યકત્વપ્રાપ્તિ યોગ્ય જે જે શાસ્ત્ર ભણાવવાં, વંચાવવા, ઉપદેશવાં, એ દ્રવ્યઉપકારની દેશના છે, અપેક્ષાએ એમ સમજાય છે અને સમ્યકત્વ યોગ્ય જે ઉપદેશ આપવો કે જેથી જીવો સમ્યકત્વ પામે તે ભાવઉપકારરૂપ દેશના છે, વા સમ્યકત્વપ્રાપ્તિના જે જે હેતુઓ હોય, તેમજ ભાવદેશનારૂપ પરોપકારના જે જે હેતુઓ હોય તેનો ઉપદેશ દેવી તે દ્રવ્યપરોપકાર છે. એવા દ્રવ્યપરોપકારવડે પણ ભાવપરોપકાર-સમ્યકત્વદેશનારૂપ-પ્રાપ્ત કરવો. આત્મજ્ઞાનપ્રાપ્તિના જે જે નિમિત્ત હેતુઓ હોય તેનો ઉપદેશ, સાધ્યની અપેક્ષાએ દેવો અને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તેવો અનેકાંતપણે ઉપદેશ દેવો; આમ આત્મજ્ઞાનનો ઉપદેશ આપવાથી અન્ય જીવો ઉપર મોટામાં મોટો ઉપકાર કરી શકાય છે માટે યોગ્ય જીવોને યોગ્ય વિધિથી યોગ્ય ઉપદેશવડે યોગ્ય ઉપદેશકોએ આત્મજ્ઞાનનો ઉપદેશ આપવો. આત્માને આ For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) ત્મારૂપે ઓળખાવવાથી મુમુક્ષુઓ આત્મજ્ઞાન પામી પરમાત્મપદ પામે છે. માટે સાબિંદુ લક્ષ્યમાં રાખી સર્વ જીવોએ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તેમ મન, વાણી, અને કાયાથી પ્રયત્ન કરવો, એજ હિતશિક્ષા ક્ષણે ક્ષણે સ્મર ણીય છે. નિષ્કામવૃત્તિથી ભળ્યોએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શિવપદ સાધ્ય કરવું. આત્મજ્ઞાનના ઉપદેશનું માહાત્મ્ય જણાવી ગ્રંથકાર હવે આત્મામાં લક્ષ્ય રાખી મુમુક્ષુઓએ વર્તવું એમ જણાવે છે, श्लोक दत्तलक्ष्योपयोगेन, वर्तितव्यं मुमुक्षुणा । आविर्भावः सुखाब्धेस्तु, जीवः परात्मतां व्रजेत् ॥ ५१ ॥ શબ્દાર્થ: :—આત્માના અસંખ્ય પ્રદેશરૂપ લક્ષ્યમાં જેણે ચિત્ત દીધું છે એવા મુમુક્ષુએ શુદ્ધ માર્ગમાં વર્તવું જોઇએ, કે જેથી સુખસાગરનો આવિાવ થાય અને આત્મા પોતે પરમાત્મપણું પામે. ભાવાર્થ:—ખાદ્યપદાર્થો જડ હોવાથી તેમાં લક્ષ્ય દેવું યોગ્ય નથી. આત્મામાંજ ધારણા, ધ્યાન, અને સમાધિવડે લક્ષ્ય આપવું જોઇએ. જગત્માં આત્મા, વા પરમાત્મા વિના કોઈ ઉત્તમ પદાર્થ નથી. જેમાં જ્યારે ત્યારે પણ પરમાત્મપણું પ્રગટવાનું છે તે આત્મામાંજ લક્ષ્ય આપવાથી પ્રગટશે. જે સર્વ પદાર્થોને જાણે છે, દેખે છે, નિશ્ચય કરે છે તેવા આત્માના અસંખ્ય પ્રદેશોમાં લક્ષ્ય ધારવું જોઇએ. આત્મામાં લક્ષ્ય દીધું છે એવા મુમુક્ષુએ ઔદિચકભાવના સાક્ષી રહી અને સમભાવે રહી, અન્તરમાં રમણતા કરવી જોઇએ. તેમ વર્તવાથી શું થાય તે બતાવે છે. સહજ આત્મિક સુખસાગરનો આવિર્ભાવ થાય છે. જેમ જેમ આત્માના શુદ્ધસ્વભાવપ્રમાણે વર્તન થાય છે તેમ તેમ કર્મની વર્ગણાઓ ખરે છે અને ખરેખર અશુદ્ધ પરિણિત ટળીને શુદ્ધ પરિણતિ થાય છે. જેમ જેમ રાગદ્વેષની પરિણતિ મંદ પડે છે તેમ તેમ શુદ્ધ પરિણતિયોગે અંશે અંશે આત્મિકસુખનો અનુભવ આવે છે. ાયિકભાવે પરિપૂર્ણ શુદ્ધપરિણતિ થતાં પરિપૂર્ણ સુખનો ભોગ થાય છે. આત્મા જે વખતે રાગદ્વેષની પરિણતિમાં ય છે તે વખતે આહ્વસમ્મુખ ચિત્ત હોવાથી આત્માના સુખનો પરોક્ષદશામાં અનુભવ આવતો નથી. જેમ જેમ મન, વચન અને કાયાની સ્થિરતા થાય છે અને મન, વચન અને કાયામાં હું અને મ્હારાપણું લાગતું નથી તેમ તેમ આત્મિકસુખનો અનુભવ થાય છે. જેમ જેમ માહ્યની અને અન્તરની જ્ઞાનના બળે ઉપાધિ ઓછી થાય છે તેમ તેમ સુખનો અનુભવ આવે છે. આત્મજ્ઞાનવડે શુભાશુભ જાણતો છતો બાથમાં For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૭ ) રણ વ ષ કરતું નથી અને તે બાહ્યપદાર્થોને નિર્લપ પણે કુટસ્થ સાક્ષી જોનાર, અને દેખનાર, થાય છે અને મનની સમતોલ દશા જાળવી સમતા સંગે ખેલે છે ત્યારે આમિક સહજ સુખનો અનુભવ થાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, માયા, ઈર્ષા, નિંદા, હાસ્ય, હર્ષ, શોક, અને રાગ આદિ દોષોના હેતુઓના સંબંધમાં આવતાં પણ ફૂટસ્થ સાક્ષી તરીકે રહે અને દોષોમાં લેપાય નહીં એવી આત્માની શુદ્ધદશા થતાં આત્મિક સુખનો અનુભવ આવે છે. પરિપૂર્ણ દોષો નાશ પામતાં પરિપૂર્ણ આમિક સુખનો સાક્ષાત્કાર થાય છે, ફોનોગ્રાફની પેઠે કેટલાક આત્મજ્ઞાન અને યોગની ફક્ત વાતોનો લવારો કરે છે અને ભક્તો બનાવી તેના પૈસા ધુત છે. અને ગૃહસ્થાશ્રમમાં એક આજીવિક પંથ ઉભો કરે છે તેઓ આત્માના શુદ્ધ વર્તન વિને આત્મિક સુખ પામતા નથી; અધ્યાત્મ અને યોગજ્ઞાન મેળવી તે પ્રમાણે વર્તી ગૃહસ્થપણાની જંજાળ પરિહરી ઉપાધિમુક્ત થઈ અન્તરઉપાધિને છોડતાં આત્મિક સુખનો અનુભવ આવે છે, તેમાટે તીર્થકરોએ ઉપાધિમુક્ત થઈ આત્મિક સુખ આસ્વાદવા સાધુ માર્ગની પ્રરૂપણા કરી છે. સાધુમાર્ગ સર્વોત્તમ હોવાથી અનેક ઉપાધિથી દૂર રહેવાય છે. આત્મજ્ઞાનમાં રમણતા થાય છે, માટે ગૃહસ્થોએ આરંભાદિકની હિંસાનો નાશ કરવા સાધુમાર્ગ ગ્રહણ કરી, આભાના સ્વરૂપમાં લયલીન થઈ આત્મિક સહજસુખના ભોક્તા થવું. ભોગાવલીકર્મની બળવત્તાથી ગૃહમાંથી ન નીકળાય તે પણ ઘરમાં રહીને ફૂટસ્થ સાક્ષીપણે સર્વ વસ્તુઓના જ્ઞાતા-દષ્ટા–અનવું અને અત્તરમાં નિર્લેપ રહેવા સત્સમાગમ કર્યા કરવો. ગૃહસ્થાવાસમાં રહી જેટલાં પળે તેટલાં વ્રત પાળવાં, ગૃહસ્થાવાસમાં રહી ગમે તેટલા સારા ભક્ત કહેવાય તો પણ તેઓએ સાધુઓની તથા સાધુ માર્ગની નિદા પ્રાણાંતે પણ ન કરવી. કારણ કે નિન્દા કરવાથી આવતા ભવમાં સાધુની દશા પ્રાપ્ત કરી શકાતી નથી. સંસારમાં રહીને પણ સાધુધર્મની અનુમોદના કરવી. સાધુધર્મ પ્રાપ્ત કરવા અહર્નિશ પ્રયત્ન કરવો, પ્રતિદિન નિલેપદશાનું ઉચ્ચ જીવન કરવા માટે અને આત્મિક સુખને વિશેષતઃ અનુભવ કરવા માટે યોગ્ય હેતુઓનું અવલંબન કરવું. જ. લકમળની પેઠે રાગદ્વેષથી દૂર રહી સાંસારિકદશા ગાળવા પ્રયત્ન કરવો, બાહ્યની દશા ભૂલીને અંતરમાં એક આત્મારૂપ લોકાલોક સૂર્યની ઉપાસના કરવી, તેમાં લીન થઈ જવું. ધારણા, ધ્યાન અને સમાધિવડે આત્મામાં સંયમ કરવો. આત્મામાં સંયમ કરવાથી આમિકમુખનો સાગર પ્રગટ થયાવિના રહેશે નહિ. અને પાંચ ઈન્દ્રિયોના વિષય વિના પણ જ્યાં ત્યાં આત્માના સુખની લહેરિયો ભોગવી શકશો. આત્માના સુખનો ભોગ ભોગવ્યાથી વિશ્વાસ આવતાં બાહ્યસુખમાંથી ચિત્ત પાછું હશે, બાહામાં સુખની ભ્રાંતિ નાશ પામશે, આત્મા અનંત સુખનો સાગર થતાં પરમાત્મપણે પ્રગટ થાય છે. For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮ ) હવે આત્મિક સુખ પ્રગટ કરવા અને પરમાત્મ થવાની કુંચી કર્તા બતાવે છે. यादृक् सिद्धस्वरूपं मे, तार भेदस्तु कर्मणः । कर्मभेदविनाशाच्च, सोऽहं भव्यशिरोमणिः ॥ ५२ ॥ अहो जीवः परात्माऽहं, सत्तातः सम्प्रति स्मृतः। उत्थितो व्यक्तिसिद्ध्यर्थ, साधयिष्ये परात्मताम् ॥ ५३ ॥ आत्मसामर्थ्यतः शीघ्रं, मया किं किं न साध्यते । सर्वकार्याणि सिद्धयन्ति, यत्नेनातः समुत्सहे ।। ५४ ॥ શબ્દાર્થ –જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું મહારું સ્વરૂપ છે. પણ હાલ હું તેવો નિર્મલ નથી તેમાં કર્મ ભેદ કર્યો છે. કર્મના ભેદના નાશથી હું આત્મા પણ સિદ્ધ પરમાતમાં થાઉ. || પર ! અહો ! હું જીવ છું. પણ રસતાથી પરમાત્મા છું એમ સંપ્રતિ ધાર્યું, હવે આત્માની પરમાત્મદશા કરવા હું ઉઠો છું. ખરેખર પરમાત્મપણાને હું સાધીશ. | પ૩ || - ભાના સામર્થ્યથી મહારાવડે શું શું સાધ્ય ન કરી શકાય ? અર્થાત્ સર્વ સાધ્ય કરી શકાય. કારણ કે પ્રયતવડે સર્વ કાયાઁ સિદ્ધ થાય છે. કાળા માથાનો માનવી શું નથી કરી શકતો ? અર્થાત્ સર્વ કરી શકે, છે માટે પરમાત્મપદ સાધવા હવે હું ઉત્સાહ રાખું છું એમ સાધક પોતાના ઉદ્ધાર કાઢે છે. ભાવાર્થ:–સિદ્ધપરમાત્માનું જેવું સ્વરૂપ છે તેવું પ્રાપ્ત કરવાને માટેજ આત્માનો આ જગતમાં મુખ્ય સાધ્ય ઉદ્દેશ છે. સિદ્ધસમાન હું છું ત્યારે પ્રશ્ન થશે કે સત્તાથી કે વ્યક્તિથી ? ઉત્તરમાં કહેવું પડશે કે હાલ તો સત્તાથી સિદ્ધસમાન છું. ત્યારે પ્રશ્ન થશે કે કેમ વ્યક્તિથી સિદ્ધસમાન નથી ? તેના ઉત્તરમાં કહેવાનું કે, સિદ્ધપરમાત્માની વ્યક્તિ જેવી મહારી વ્યક્તિ નથી; કારણ કે તેવી વ્યક્તિ થવામાં કર્મને ભેદ છે. અર્થાત આ આત્માને કર્મ લાગ્યાં છે, તેથી સિદપરમામાં સમાન હાલ નથી; પણ કર્મભેદનો ક્ષય થતાં ભવિષ્યમાં આત્મા તે પરમાત્મા થઈ શકે. પરમHI. આમાજ પરમામાં કહેવાય છે. વ્યક્તિથી આત્મા પરમાત્મા થાય એવો સાધ્ય ઉદ્યમ આરંભવો જોઈએ. ઉપયુક્ત તોડë શબ્દનો અર્થ વિશેષતઃ મનનીય છે. सोऽहं. ઘણા લોકો સોડહં સોહં એમ બોલ્યા કરે છે. કેટલાક એમ સમજે છે કે સોડહં એ એક મહાન મંત્ર છે, સોહં એમ બોલવા માત્રથી જ મુક્તિ For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) થાય છે. કેટલાક શેનોગ્રાફની પેઠે એ ત્રણ કલાક પર્યંત સોઽહં શબ્દનો ાપ જપ્યા કરે છે. કેટલાક સોર્દૂ શબ્દને મોટો માને છે અને તેનાથી સમાધિ થાય છે એમ માને છે. સઃ એટલે શુદ્ધસ્વરૂપ. અદૃ એટલે હું. અર્થાત્ હું શુદ્ધસ્વરૂપમય છું. શુદ્ધસ્વરૂપ આત્માનું અનંતજ્ઞાન, દર્શન અને ચારિત્રમય છે, સિદ્ધપરમાત્મા જેવુંજ આત્માનું શુદ્ધસ્વરૂપ છે. પણ કર્મના આવરણથી ઢંકાયલું છે. અનાદિ કાળથી આત્માને કર્મ લાગ્યાં છે, આઠ પ્રકારના કર્મે આત્માના આ ગુણ દાખ્યા છે. જો અષ્ટપ્રકારના કર્મનો ક્ષય થઈ જાય તો આત્માના અગુણ પ્રગટી શકે. પરમાત્માના સમાન હું પણ છું. રાગદ્વેષમય અશુદ્ધ હું નથી, રાગ તે હું નથી, જગના જીવોપર જે દ્વેષની પરિણતિ થાય છે તે હું નથી, ક્રોધ થાય છે તે હું નથી, કારણ કે ક્રોધ એ આત્માનો મૂળ સ્વભાવ નથી. હું મ્હારૂં એવો જે પ્રત્યય થાય છે તે હું નથી. જગના દૃશ્ય વા અદૃશ્ય જડ પદાર્થો છે તે હું નથી, કપટ, અભિમાન અને લોભનો સ્વભાવ એ હું નથી, કારણ કે કપટ, અભિમાન, અને લોભ એ આત્માનો મૂળ સ્વભાવ નથી. જગમાં કુટુંબપરિવાર વગેરે છે પણ હું નથી. મિથ્યાત્વ પરિણતિ જે હૃદયમાં પ્રગટે છે તે પણ શુદ્ધનિશ્ચયથી જોતાં હું નથી. પાંચ પ્રકારનાં જે શરીર છે તે હું નથી. પુદ્ગલાસ્તિકાય તે પણ હું નથી. મનના જે રાગાદિક ધર્માં છે તે હું નથી. વાણી પણ હું નથી, ત્યારે હું કોણ ?. તેના ઉત્તરમાં કહેવું પડશે કે, હું એટલે શુદ્ધસ્વભાવમય આત્મા છું. જ્ઞાન, દર્શન, અને ચારિત્રસ્વભાવમય હું છું. મતિ શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાનમય હું આત્મા છું, ચાર પ્રકારના દર્શનમય હું આત્મા છું. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ચારિત્રમય હું આત્મા છું. વ્યાર્થિક નયની અપે ક્ષાએ નિત્ય છું અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છું. મ્હારા આમાનો જાણવાનો શુદ્ધ સ્વભાવ છે, સર્વ પદાર્થ દેખવાનો મારો શુદ્ધસ્વભાવ છે. આત્માના અનંતગુણે સ્થિર રહેવાનો મ્હારો શુદ્ધસ્વભાવ છે. અનંત શક્તિમય મારો શુદ્ધસ્વભાવ છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે. એકેક પ્રદેશમાં અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતચારિત્ર આદિ અનંતગુણપર્યાયો છે. સમયે સમયે આત્મામાં અનંતગુણનો ઉત્પાદ, અને વ્યય થયા કરે છે. વસ્તુતઃ આત્મા અરૂપી હોવાથી નિરાકાર છે અને કર્મમેલ જવાથી નિરંજન થાય છે એવો આત્મા હું છું. આત્મો કદા ઉત્પન્ન થયો નથી માટે તે મન કહેવાય છે, તેવો અન હું છું. આત્માના એક પ્રદેશનો પણ કદાપિ નાશ ન થાય તેવો છું તેથી હું અવિનાશી કહેવાઉં છું. દુનિયાના ઈષ્ટ વા અનિષ્ટ ગણાતા પદાર્થોમાં રાગદ્વેષથી લેપાવાનો શુદ્ધ નિશ્ચયનયથી મ્હારો સ્વભાવ નહિ હોવાથી હું નિર્લેપ છું, આત્માના અનંતગુણો આત્માથી ભિન્ન નથી તેવો હું છું For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૦) તેથી અભિન્ન કહેવાઉ છું. અનન્તસુખનો ભક્તા કર્મનો નાશ થતાં હું છું, બાહ્ય અને આતરિક ગ્રન્થિથી મહારો આત્માનો મૂળ શુદ્ધસ્વભાવ ભિન્ન હોવાથી હું નિર્ગથ છું, કર્મના આવરણથી મહારી જે જે શક્તિયો સત્તાએ છે તેને પ્રગટાવવા હું સમર્થ છું. ચાર ગતિ પરિભ્રમણને ક્ષય કરવા શક્તિમાનું છું, અષ્ટકર્મનો ક્ષય કરવા સમર્થ છું. મનના ધર્મનો નાશ કરવા હું સમર્થ છું, અનંતશક્તિમય હું છું, ક્ષાયિકનવલબ્ધિને ભોગી તે હું છું. એકત્રીશ ગુણયુક્ત હું છું, તેજ શુદ્ધ આત્મા હું છું, અશુદ્ધાતમાં હું નથી. અશુદ્ધપરિણતિથી હું ભિન્ન છું. શુદ્ધસમતામય હું છું, પરમપુરૂષાર્થમય હું છું, સચ્ચિદાનન્દમય હું છું. આ પ્રમાણે સોડહંશબ્દનો અર્થ બરાબર મનમાં ધારી તમય થવું. પરમશુદ્ધસ્વભાવમય તેજ હું છું, અનંતગુણવ્યક્તિમય હું છું. અહો ! હું જીવ છું પણ સત્તાથી પરમાત્મા છું એવું હવે ધ્યાનમાં આવ્યું છે. પરમાત્મવ્યક્તિ પ્રગટ કરવા હું ઉઠયો છું, હવે હું દઢ નિશ્ચયથી પરમાત્મપણાને સાધીશ. પરમાત્મપદવ્યત્યર્થ અત્યંતોત્સાહપૂર્વક ધર્મોદ્યમ આરાધવાની આવશ્યકતા છે. રાગ અને દ્વેષનો નાશ કરી પરમાત્મપદ સાધીશ. મનના વિભાવિક ધર્મોનો ત્યાગ કરી હું પરમાત્મપદ સાધીશ. બાહ્યભાવનો સાક્ષી થઈ તેમાં રાગ અને દ્વેષ ન કરતાં હું આત્મસ્વભાવમાં વર્તીશ. વ્યવહારે વ્યવહારમાં રહી અને નિશ્ચયથી નિશ્ચયધર્મમાં ઉપયોગ રાખી પરમાત્મપદ સાધીશ. જ્ઞાન અને ક્રિયાવડે સાધ્યોપયોગ રાખી પરમાત્મપદ સાધીશ. આત્મોપયોગમાં રહી આમજીવન ઉચ્ચ કરીને પરમાત્મપદ સાધીશ. સમતાભાવથી ક્ષણે ક્ષણે આત્મજીવનની આનન્દમય દશા ઉચ્ચ કરી પર માત્મપદ સાધવા ઉદ્યમ કરીશ. વીતરાગદશા પ્રાપ્ત કરવા વીતરાગમય થઈને વીતરાગપદ પ્રાપ્ત કરવા ઉદ્યમ કરીશ. દકિકર્મ ભોગવતાં છતાં પણ મૂળ આત્માના સ્વભાવમાં રહી પરમાત્મપદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીશ. વૈરઝેર અને કલેશના પ્રસંગોમાં પણ આત્મસ્વભાવમાં રહી પરમાત્મપદ સાધીશ. મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કરૂણ એ ચાર ભાવનાઓને હૃદચમાં ભાવી મનશુદ્ધિ કરી પરમાત્મપદ સાધવા નિશ્ચય દઢ પ્રતિજ્ઞાવાળો થાઉં છું. શ્રી તીર્થકરોને ચાર નિક્ષેપાથી સત્ય, સ્વીકારીને તેમની ધારણા તથા ધ્યાન ધરીને; પરમાત્મપદ સાધવા દઢ પ્રતિજ્ઞાવાળો થાઉં છું. ઔદયિકભાવમાં આત્મિક ધર્મ નથી એમ ઉપયોગ રાખી પરમાત્મપદ સાધવા ઉદ્યમ કરીશ. અનેક તર્કવાદિયો કદાપિ મહને કુતર્કથી જૂઠું સમજાવવા પ્રયત્ન કરશે તો પણ તેમના કુતર્કમાં નહિ ફસાતાં જિનાગમોની શ્રદ્ધાપૂર્વક, જ્ઞાન અને ક્રિયાથી પરમાત્મપદ પ્રગટ કરવા પ્રયત્ન કરીશ; કારણ કે મોક્ષનું અનન્ત સુખ ભોગવવું તે જ નિશ્ચય ધાર્યો છે. For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૧. ) અહો આ મસામર્થ્યથી મહારાવડે કયું કાર્ય સાધ્ય ન થઈ શકે ? અર્થાત સર્વ થઈ શકે. દુનિયાનાં કાર્ય સાધ્ય કરવાં એમાં કિંચિત પણ આત્મસુખ નથી માટે આત્માનું સહજ અનન્તસુખ પ્રાપ્ત કરવું તેજ સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખી હું ઉભો થયું છે, અર્થાત અનઃસુખમય પરમાત્મપદ સાધવા ઉદ્યમી થયો છું. ધારણા, ધ્યાન, અને રામાધિ પણ પરમાત્મપદની છે. પ્રત્યાહાર પણ પરમાત્મપદ માટેજ છે. માટે હવે હું ઉત્સાહભ થયો છું. પરમા-પદ પ્રાપ્ત કરતાં કપાયાદિ મનમાં ઉદ્ભવશે તેપણ હે નાશ કરવાનું જ સાધ્યબિંદુ લક્ષમાં રાખીશ. જિનવાણી અનુસાર ઉદ્યમથી પરમામદ પ્રાણ કરવા ઉત્સાહી બનું છું, એમ સાધકના ઉત્સાહ ઉદ્ગારો પરમાત્મપદ પ્રાપ્તિ માટે સાધક અવસ્થામાં નીકળે છે. સાધક વિશેષત: અનંતસુખમય શિવપદ સાધવા પ્રતિજ્ઞા જણાવે છે. વા: लक्ष्यसाधकबुद्ध्या वै, परमात्मानं स्मराम्यहं । स्वप्नवद बाह्यभावपु, दृष्टिया न कुत्रचित् ॥ ५५॥ શબ્દાર્થ:--લક્ષ્યસાધકબુદ્ધિથી પરમાત્માને મરું છું. ખરેખર સ્વમરામાન ક્ષણિક બાહ્યપદાર્થોમાં દષ્ટ દેવી કદાપિ યોગ્ય નથી. ભાવાર્થ: --પરમાત્મપદ લક્ષ્ય અવધીને તત્સાધક બુદ્ધિથી જ હું પરમાત્માને સમરું છું, પરમાત્માનું ધ્યાન ધરું છું, પરમાત્મલક્ષ્યપદ રાખી, તેને સાધવાની બુદ્ધિથી પરમાત્માનું સ્મરણ કરવાથી, બાહ્યવૃત્તિયોનો નિરોધ થવા ઉપરાંત, અન્નમુખવૃત્તિ થાય છે અને આમા પોતે પરમાત્મરૂપ બને છે. અન્ય કચિત જને પરમા માને ભજે છે પણ પરમાત્મપદ સાધ્યદશાને વિ સ્મરી જઈ સાંસારિક વાસનાઓના કીટક બને છે અને પરમાત્મસ્મરણનું કાર્ય, બાહ્યવાસનાઓની વૃદ્ધિને ગણે છે. પરમાત્મપદલજ્ઞાનના અભાવે કેટલાક પરમાત્મા, એવા શબ્દો ફોનોગ્રાફની પિંડ ઉચ્ચારે છે; પરમાત્માનું પરિપૂર્ણ સ્વરૂપ રામજ્યા વિના સુકની માફક પરમાત્મા પરમાત્મા એમ બોલ્યા કરે છે અને વૈષયિસુખની માંગણી કરે છે. પોતાના શત્રુઓને ક્ષય ચાઓ એવી પરમાત્માના મરણની સાથે પરમાત્માની પ્રાર્થના કરે છે; એવા અજ્ઞ જનો સાથદશાના નાનના અભાવે ઘાંચીની ઘાણીના બળદની પેડે ચતુર ગતિરૂપ સંસારમાંથી છૂટી શકતા નથી. કેટલાક દેવલોકનાં સુખ ભોગવવાં એજ સાધ્ય લક્ષી પરમાત્માનું સ્મરણ કરે છે, કેટલાક સુંદર સ્ત્રીઓની પ્રાપ્તિ તથા માનપ્રતિષ્ઠાના ઉદ્દેશથી પરમાત્માનું સ્મરણ કરે છે, કેટલાક પરમાત્માને લક્ષણથી રામજ્યા વિના શબ્દથી પરમાત્મા પરમાત્મા એમ બોલી સ્મરણ કરે છે. કેટલાક પરમાત્માનું મરણ કરે છે, પણ રાગ, દ્વેષ, ક્રોધ, અને ચી. '\' For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૨ ) નિન્દા વગેરે દોષોને મૂકતા નથી. કેટલાક પરમાત્માના નામે આજીવિકા ચાલે એમ લક્ષી પરમાત્માનું ભજન સ્મરણ કરે છે. આવા મનુષ્યો પરમાત્માનું ભજન સ્મરણ કરે તો પણ પરમાત્મપદ પ્રાપ્ત કરવું એવા લક્ષ્યના અભાવે ઉચ્ચ કોટીના ઉત્તમ સાધક થઈ શકતા નથી, માટે પરમાત્માના સ્વરૂપનું સૂમબુદ્ધિથી જ્ઞાન કરી નિષ્કામવૃત્તિથી પરમાત્મરૂપ થવા માટે પરમાત્માનું મરણ કરવું યોગ્ય છે. - परमात्मानुं स्मरण. સાત નય અને સપ્ત ભંગી તેમજ ચાર નિક્ષેપાથી પરમાત્માનું સ્વરૂપ જાણી પરમાત્મ પ્રાર્થ પરમાત્મમય, મનોવૃત્તિ કરવી. ધારણા અને ધ્યાનમાં પરમાત્માનું સમ્યગૂ સ્વરૂપ ધારવું, તન્મય બનીને પરમાત્માનું સ્મરણ કરવું, મનમાં ઉઠતા વિકલ્પ સંકલ્પો બંધ કરવા. અનેક દુનિયાનાં કાર્ય, કર્મચોગે કરવાં પડે તો પણ પરમાત્માના સ્વરૂપની સાધ્યદશામાં ધન રાખવી. પરમાત્માના મરણમાં પ્રસંગ પામી મનમાં ઉઠતા વિક્ષેપોને સમાવવા, પરમાત્મસ્વરૂપમાં સ્થિર મનોવૃત્તિ રાખીને બોલ્યા વિના પરમાત્માનું સ્મરણ કરવું. કદાપિ તેમ ન રહેવાય તો પરમાત્માના ગુણોનાં સ્તવનો અને પદો ગાઈને પણ પરમાત્માનું સ્મરણ કરવું. ભજન સંગ્રહ દ્વિતીય ભાગમાં કહ્યા પ્રમાણે પરમાત્માની નવધા ભક્તિથી પોતાના અસંખ્ય પ્રદેશના ધર્મમાં પોતે (આત્મા) રહી શકે છે, અને એમ વર્તવાથી ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવમાં આત્મા પ્રવેશે છે. સાધક દશામાં ઉપશમ અને ક્ષયોપશમભાવથી ક્ષાયિકભાવે સર્વ ગુણે થતાં આત્મા પોતે પરમાત્મરૂપે સાદિ અનંતમે ભાગે થાય છે. પરમાત્મ સ્મરણનો અભ્યાસ પ્રતિદિન વધારતા જવું. પરમાત્મ સ્મરણ કરનારાઓએ દુર્જનોની સંગતિ ત્યજવાની જરૂર છે, તેમજ મનુષ્યોના શુભ અને અશુભ શબ્દોમાં સમતા રાખી પરમાત્મસ્વરૂપ સ્મરણ કરવાની આવશ્યકતા છે. દુનિયા દીવાની ગમે તેમ કહે તે પણ પરમાત્મસ્વરૂપ મરણરૂપ રણાંગણમાંથી પાછા નહિ ફરતાં હિંમતથી રાગાદિ દોષોને હઠાવી પરમાત્મમરણમાં આગળને આગળ વધવું; એમ કરવાથી આનન્દની ખુમારી પ્રાપ્ત થાય છે. પરમાત્મસ્વરૂપ સ્મરણાર્થી જીવોએ સૃષ્ટિના સૌન્દર્ય પદાર્થની લીલાઓને સ્વમસમાન માનવી. અર્થાત્ બાહ્યના પદાર્થોને સ્વવત્ ક્ષણિક જાણી તેમાં રાચવું નહિ, તેમજ તેમાં ચિત્તવૃત્તિ દેવી નહિ. બાહ્યપદાર્થોમાં રાગ અને દ્વેષથી દૃષ્ટિ દેવાથી પરમાત્મસ્વરૂપ સ્મરણ યથાયોગ્ય થઈ શકતું નથી. અને ઉલટું મનની નીચદશા થતાં પરમાત્મસ્મરણમાં ચિત્ત ચોંટતું નથી. માટે ભવ્યજીવોએ બાહ્યભાવોમાં દ્રષ્ટિ દેવી નહિ. બાહ્યભાવમાં દ્રષ્ટિ ન દેવાથી પર મામસ્મરણ અવિચ્છિન્ન ધારાથી બન્યું રહે છે. આ પ્રમાણે સાધક કહે છે કે, બાહ્યપદાર્થોમાં દષ્ટિ ન દેતાં પરમાત્મસાધ્યલક્ષ્યથી હું પરમાત્માને સ્મરું છું. For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 22 ) ધર્માત્મા થવાને માટે આત્માની ક્રિયારૂપ ભક્તિ કરવી જોઇએ તે ગ્રન્થકાર બતાવે છે, r अविच्छिन्ना विधातव्या, नवधा भक्तिरात्मनः । आत्मभक्तिप्रतोपन, जीवा यान्ति परं पदम् ॥ ५६ ॥ શબ્દાર્થ:- આત્માની નવ પ્રકારે અવિચ્છિન્ન ભક્તિ કરવી યોગ્ય છે. આત્મભક્તિપ્રતાપથી આત્માઓ મોક્ષપદ પામે છે. ભાવાર્થ: ભક્તિના નવ પ્રકાર છે અમર્દયદ્રત મનનમંત્રઢ દ્રિતીય માગમાં નવ પ્રકારની નીચે પ્રમાણે ભક્તિ દર્શાવી છે. प्रथम श्रवणक्रियाभकि. અનંતગુણપાયમય ચેતનદ્રવ્યનું બહુમાનથી શ્રવણ કરવું જોઇએ. સ્યાદ્ગાદપણે ચૈતનદ્રવ્યનું શ્રવણ્ કરવું જોઇએ. તીર્થંકરભાષિત ચેતનદ્રવ્ય છે, દ્રાર્થિકનયની અપેક્ષાએ આત્મ નિત્ય છે, અનાદિકાળથી અશુદ્ધ પરિણતિથી પરનો કાં તથા ભોક્તા મા કહેવાય છે, અને જ્યારે ભેદજ્ઞાન થાય છે ત્યારથી અંશે અંશે આત્મા સ્વરૂપનો કર્તા ભોક્તા થાય છે. આત્મા જે જે અંગે પોતાના સ્વરૂપે પરિણમે છે ને તે અંગે પર પણિતિનો નાશ કરે છે. પોતાના સ્વરૂપમાં પરિણમવાથી કર્મનો નાશ થાય છે, અને ગુણોનો પ્રગટભાવ થાય છે.માક્ષના જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ ત્રણ ઉપાયો છે. આમાનાં સ્થાનકોના શ્રવણથી આત્માનો સમકિત ગુણ્ પ્રગટે છે, અને ઉપશમભાવ આદિ ભાવોનો પ્રગટભાવ થાય છે. સમકિતગુણ, દેશવિરતિ, અને સર્વ વિરતિગુણો પણ આત્માના શ્રવણથી પ્રગટે છે, આ માનુભવામૃત કારણ શ્રવણક્રિયા છે; જેમ જાંગુલી મંત્રાવથી સર્પાદક વિધનો નાશ થાય છે, તેમ આત્મદ્રવ્ય શ્રવણમાહાત્મ્યથી મોહરૂપ વિષનો નાશ થાય છે. અસંખ્ય પ્રદેશી રૂપારૂપી અક્રિય આત્મા છે, આત્માના એક પ્રદેશે અનન્તગુણપર્યાય સમયે સમયે વર્તે છે. સંગ્રહનયથી ચાર ગતિના જીવો સિદ્ધસમાન છે, ભેદજ્ઞાનથી ય્ક્તિનો પ્રકાર થતાં જીવ તે પોતે શિવ થાય છે. આત્મશ્રવણની એકતાનતાના પ્રતાપે અનુભવતાન પ્રગટે છે અને કર્મવર્ગણાઓ ત્વરિત ખરે છે. સૂર્યની પૈં આત્મા સર્વત્ર પ્રકાશ કરનારો થાય છે. શુદ્ધાત્મદ્રવ્યનું શ્રવણ કરી અનન્ત જીવે મુક્તિ પામ્યા, પામે છે અને પામશે. શ્રવણક્રિયા એ ચૈતનની પૂજા છે. આત્મશ્રવર્ણાક્રયામાં સંત પુરૂષો સદાકાળ રાચી માચી રહે છે, કારણ કે તેઓને આત્મદ્રવ્યશ્રવણમાં અત્યંત આનન્દ પ્રગટે છે. ચિદાનન્દચેતન For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) અહો! આ શરીરમાં વસ્યો છે તેનું શ્રવણ કરવાથી મોહમાયાનાં આવરણ દૂર થઈ જાય છે. આત્મદ્રવ્યનું સ્વરૂપ સાંભળવાથી આત્મા વૃજવા યોગ્ય થાય છે. द्वितीय कीर्तनक्रियाभक्ति. ગુણપર્યાયાધાર જીવદ્રવ્યનું કીર્તન કરવાથી આત્મામાં આનન્દઘ પ્રગટી નીકળે છે, નિત્યાનિત્ય તેમજ ભેદાભેદપણે આત્માને ગાવો જોઇએ. આત્માના કીર્તનથી ચિત્તવૃત્તિનો લય થાય છે, અને બાની ઉપાધિનાં દુઃખો વિસરાય છે. કામાદિકની વાસનાઓના વગરૂપ ઘોડાઓ દાદ કરતા હોય છે, તો પણ આત્મસ્વરૂપકીર્તનથી તે શાંત થાય છે, આત્માનું કીર્તન કરવાી વિવેક પ્રગટે છે, અને સમકિતની નિર્મલતા થાય છે. આત્માનું શ્રીર્તન કરતાં વૃત્તિયો શાંત થઈ જાય છે, સાવદ્યવાણીના દોષો પણ આત્મકીર્તનથી ખરેખર ટળી જાય છે. આત્મદ્રવ્યના કીર્તનથી પોતાને અને પરને ઉપકાર થાય છે, પરા અને પશ્યતીથી આત્માને ગાનાર અલખખુમારીમાં લદબદ રહે છે. એટલું તો નહિ પણ તેથી વિશેષ એ છે કે તેને ચાત્માની સત્યપ્રતીતિ થાય છે, મધ્યમા અને વંખરીથી આત્માનું કીર્તન કરવાથી ખાદ્યપદાર્થોના યોગે થતા વિકલ્પ અને સંકલ્પો નાશ પામે છે. આત્માના કીર્તનથી કર્મની વર્ગણાઓ આવતી અટકે છે, અને આત્મા પોતાના સ્વભાવમાં જાગૃત થાય છે. અહો ! આત્મકીર્તનમાં એવી અદ્ભુત શક્તિ રહી છે કે તેનાથી ભવસાગરની પેલીપાર જવાય છે. શ્રીતીર્થંકર ભગવાનની વચનવર્ગણાના માહાત્મ્યથી અનેક જીવો તરી જાય છે, અને આપણને પણ તેમની વાણીનો ઉપકાર છે. જ્ઞાનિના વચનથી સત્ય અને અસત્ય જણાય છે, આત્માનું કીર્તન એવું છે કે તે આત્માની ઝળહળ ન્યાતિ ઝટ પ્રગટાવી શકે છે. આત્માના કીર્તનયોગે આત્માનો અત્યંત ધર્મ ગ્રહણ કરી શકાય છે, આત્મકીર્તનથી આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર ઉપયોગી થાય છે. આત્માનું કીર્તન કરવાથી આત્માની અલખનમાં પોતે પોતાને નિર્ભય અને નિત્ય આનન્દ્રમય દેખે છે. વિશેષ શું કહેવુ! આત્માનું જીર્તન કરવાથી અનંત ભવનાં કરેલ કર્મનો ક્ષય થઈ જાય છે, વારવાર ચૈતનને ગાઓ, આત્મામાં મનને સ્થિર કરો, સદ્ગુરૂપ્રતાપથી આત્માની કીર્તનભ ક્તિથી સર્વ સુખનો પ્રગટભાવ થાય છે અને ધો. तृतीय सेवनक्रियाभकि. અરિહંતાદિકની સેવા કરવી તે પોતાની સેવા અર્થ થાય છે. આત્મદ્રવ્યની રમતારૂપ સેવા જો આત્માના ઉપયોગથી થાય તો આત્માનું શુદ્ધસ્વ રૂપ પ્રગટે છે. ભવ્ય પુરૂષર્ષાએ સમજવું કે આમાની સેવા આત્મભાવેજ કરવી For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) જોઈએ, આત્માની સેવાથી રાગદ્વેષ દશાનો નાશ થાય છે, ઉપશમાદિ ભાવે આત્માની શુદ્ધ સેવા કહાય છે. આમદ્રવ્યની સેવાના અનેક ભેદ છે, પણ તે આમદ્રવ્યસેવાના ભેદનું જિનાજ્ઞાથી આરાધન કરવું જોઈએ. વ્યવહાર અને નિશ્ચયથી આત્મદ્રવ્યનું યથાશક્તિ સેવન કરવું જોઈએ. ઉપાદાન અને નિમિત્તના ભેદથી આત્મદ્રવ્યની સેવા કરવી જોઈએ. સાત નથી આમાની સેવા સમજીને વર્તનમાં મૂક્યાથી મંગલ વાજા વાગે છે અર્થાત સુખધામ આમા સ્વર્ય બને છે. સંગ્રહનયથી આમા પણ પ્રભુ ગણાય છે. તેની ઉપાદાનકારાથી સેવા કરવી એજ પરમાર્થ છે. બાકી સહુ બાદ્યાર્થ છે. આ જીવે અનંતવાર પુકદ્રવ્યના છે કે જે અનેક આકારરૂપે પરિણમેલા, તેને સેવ્યા છે. તોપણ આમા તેથી તૃપ્તિ પામ્યો નહિ. કારણ કે જડ વસ્તુમાં કિંચિત પણ સુખ નથી ત્યારે તૃપ્તિ ક્યાંથી મળે ? જડ પુકલરૂપ જે ધન, દેહ, અને ઘર વગેરેની સેવા છે તે રાગ અને દેશના સંબંધે દુ:ખની કરનારી થાય છે. નિજાતિશુદ્ધદ્રવ્ય એવા પરમામાઓની સેવાથી અનનસુખ કે જે પોતાના આત્મામાં તિરોભાવે હોય છે તે આવિર્ભાવપણે થાય છે. અનન્તગુણપર્યાયમય એવું આમદ્રવ્ય પોતે છે. પોતાના સ્વભાવમાં રહેવું અને ક્રોધ, માન, અજ્ઞાન, અને કામાદિ દોષોથી દૂર રહેવું એજ ખરેખરી સેવા છે. આમ કહેવાથી એમ ન માનવું કે વ્યવહારથી જે જે સ રૂ, પ્રતિમા અને તીર્થયાત્રા આદિ સેવાના ભેદો છે તેનું અવલંબન ન લેવું જોઈએ, અલબત વ્યવહાર સેવારૂપ કારણનું સેવન કરવું જોઈએ, પણ ઉત્તમોત્તમ સેવાની સાધ્યતાએ વ્યવહારસેવાનું યોગ્યતા પ્રમાણે અવલંબન કરવું. આત્મામાં પટકારકની શક્તિ છે તેને પ્રગટાવવા પ્રયત્ન કરવો જોઈએ. અનાદિકાળથી પરભાવકર્તા આદિ કારકો અવળી પરિણતિએ પરિણમ્યાં છે તેને સવળાં કરી આત્માની શુદ્ધતાર્થ પ્રગટાવવાં જોઇએ. ભેદજ્ઞાનથી આત્માની સેવા કરવી, આત્માની સેવા ઉપાદાનપણે હૃદયમાં સેવતાં સર્વ સેવાઓ સેવાઈ એમ માની લેવું. આત્માની શુદ્ધ પરિણતિશક્તિથી પોતે પોતાને સેવો. અરિહંતાદિ પંચપરમેષિની સેવાથી પણ આત્મા નિમલ થાય છે, માટે અવશ્ય સાધ્યબુદ્ધિએ પરમેષ્ઠિઓનું સેવન કરી આત્માને સેવ્ય બનાવવા પ્રયત્ન કરવો. પિતે સેવક બને તે તે જ્યારે ત્યારે પણ પરમાત્મા થવાથી અન્ય જીવોવડે સેવ્ય બની શકે. દ્રવ્યભાવથી આ પ્રમાણે સેવા છે તે મુક્તિપુરી જવાની છાપ છે એમ નિશ્ચય કરવો. चतुर्थी वचनक्रियाभक्ति. આત્મપ્રેમ મનમાં ધારણ કરીને હે ભવ્ય જીવો! તમે વચનદ્વારા આત્માનું ગાન કરો. વચનભક્તિ મહિમા જગતમાં એટલો બધો મહાન છે કે For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોટા મોટા યોગી પણ આત્મભજન શ્રવણ કરતાં તેમાં એકતાન થઈ જાય છે. વચનભક્તિ અનેક ભવનાં પાપોનો નાશ કરીને શિવમંદિરમાં પ્રવેશ કરવા સહાયભૂત થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ ગાવાનો વધાવારૂપ લ્હાવે લેવાની અત્યન્તાવશ્યકતા છે. જેઓ સમજે છે તેમને સદાકાલ નમસ્કાર હો. પરાપશ્યતીરૂપ નાદયોગભક્તિથી યોગી અનહદતુર વજાવે છે, અને જ્યાં નિર્વિકટપદશાનો અનુભવ અમૃતરસ સ્વાદી શકાય છે. દેહતંબુરાને વચનના સ્વરથી વગાડનાર ભક્ત ખરેખર પરમાત્માની ભક્તિમાં એવો તો લયલીન થઈ જાય છે કે તે ઉલટી આંખોથી (જગતના કરતાં જુદી ચડ્યુથી) પરમાત્માને દેખી શકે છે. વચનભક્તિથી અને અયોગી થઈ પરમપ્રભુતા પામે છે, ___ पञ्चम वन्दनक्रियाभक्ति. શુદ્ધચેતન્યસ્વભાવને હે ભવ્યો ! તમે વારંવાર વંદો, જ્ઞાનાદિકને આ ધાર અસંખ્યપ્રદેશી આતમાં હોવાથી તે પૂજ્ય જ છે. સર્વ ચેતનદ્રવ્યો જ્ઞાનાદિ ગુણવિશિષ્ટ હોવાથી આત્મભાવે નયની અપેક્ષાએ વાંદવા યોગ્ય છે. પુલિદ્રવ્યથી ભિન્ન ચેતનદ્રવ્ય જાણીને તે પોતે હું છું એમ નિર્ધાર કરો જોઈએ. આનન્દઘનરૂપ આત્માના પ્રેમમાં સ્થિરોપયોગે રહેતાં લીન દશા પ્રાપ્ત થાય છે. અહંન્તાદિક પંચપરમેષ્ઠિની વન્દના કરવી તે શુભ વ્યવહાર છે. આત્મા તે નિશ્ચયથી પચપરમેષ્ઠિરૂપ છે, આત્મદ્રવ્યનું જ્ઞાન તે રવિસમાન છે અને દર્શન તે ચંદ્ર સમાન છે. ચિંતનના ત્રણ પ્રકાર છે, તેમાં બાહ્યભાવને દૂર કરી અન્તરાત્મતા પ્રાપ્ત કરી પરમાત્મપદ પ્રાપ્ત કરવું એજ કર્તવ્ય છે. સ્વપરપ્રકાશી આત્માને વંદન કરતાં પરમકલ્યાણ થાય છે. સંગ્રહનયથી સર્વ જીવોને વંદન અને વ્યવહારનયથી શુક્રવ્યવહારવંતને વંદન જાણવું. સાત નચોથી વંદન સમજી તેનો આદર કરવો, દ્રવ્ય અને ભાવથી વંદન કરવું તેજ હિતકર છે. અન્તર્યામીને વંદન કરતાં મગલમાલા પ્રાપ્ત થાય છે. વન્દનભક્તિમાં વિશેષતઃ લક્ષ્ય આપવું જોઈએ. છઠ્ઠી સ્થાનનિયમિત્તા. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરીને ધર્મધ્યાન અને શુકલધ્યાનને આદરવું જોઈએ. જો કે સંપ્રતિકાલમાં શુકલધ્યાન નથી તે પણ તેનો અંશ છે. ધર્મધ્યાનના ચાર પાયાનું અવલંબન કરવું, પોતાના આત્માને કહેવું કે હે ચેતન ! તું પોતાના શુદ્ધસ્વરૂપનું ધ્યાન ધર અને પરપરિણતિ કે જે રાગદ્વેષમય છે તેનો ત્યાગ કર. પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર દયાનનો અત્યન્ત આદરજ કર. સાલંબન ધ્યાનવડે ચિત્તની સ્થિરતા For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૭ ). કરી અશુભ વિચારોને આવતા રોકવા જોઈએ. સાલંબન ધ્યાનમાંથી નિરાલંબનધ્યાનમાં જઈ અખંડ આનંદરસ ચાખવો જોઈએ. વિક્ષિપ્ત, યાતાયાત, સુરિલછ, અને સુલીનતા એ ચાર પ્રકારનું મન છે. અનુક્રમે ઉત્તરોત્તર મનનો ભેદ પ્રાપ્ત કરીને સઘળા ખેદ ટાળવી. આ ચાર પ્રકારના મનનું સ્વરૂપ શ્રી અધ્યા મસારમાં છે. અન્તરના ઉપયોગમાં રહેવું અને પરપરિણતિનો નાશ કરો એજ ધ્યાનની સર્વોત્તમદશા છે. પરમમહોદય શિવસુખસ્વામિનું ધ્યાન ધરતાં પોતાની અનંતશક્તિયો પ્રગટે છે. सातमी लघुताक्रियाभक्ति. લધુતા પ્રભુતાને આપે છે અને અતાનો નાશ કરે છે. લઘુતાથી રાગદ્રપ ટળે છે અને મુકિતપુરીમાં વાસ થાય છે. લઘુતામાં સુખકારી પ્રભુતા રહેલી છે અને તે આમિક લઘુતા કરનારી છે. ચેતનની શક્તિ કેળવવામાં લઘુતા એ મારું ઘધ છે. પુદ્ગલવસ્તુ ભારે છે, અને ચેતન તે હલકો છે તેથી કમને ભાર ટળતાં થકાં સાત રાજલોક ઉર્ધ્વ થતાં સિદ્ધ શિલાપર જાય છે. જલમાં કાદવથી ન્યારી થએલી તુંબડી જલ ઉપર હલકી થતાં આવે છે તેમ આમ પણ કર્મના નાશથી હલકો થતાં મુક્તિપુરીમાં પધારે છે. દીનભાવથી પુગલની જે મમતા તરૂપ જે લઘુતા છે તે તો સંસારમાં દુઃખની કરનારી છે માટે તેવા પ્રકારની લઘુતાને તો ત્યાગ કરવો જોઇએ. કારણ કે મમતારૂપ લઘુતાથી આમાની જ્ઞાનાદિક ઋદ્ધિને નાશ થાય છે. આત્માની અનેક લબ્ધિયો (શક્તિ) પ્રગટે તે પણ મનમાં ગર્વ થાય નહીં, અને પૂર્ણાટક કુંભની પડ જરા માત્ર પણ અભિમાનથી છલકાય નહીં, તેવા પ્રકારની આમાની લઘુતા આકરવા યોગ્ય છે. હે ચેતન ! જે તું દેખે છે તે તું નથી અને જે અરૂપી છે અને જેને તું દેખી શકતો નથી, તે તું આત્મા છે. આત્માના સ્વભાવમાં તું ખેલ કે જેથી અન્તરની સુજ પડતાં પિતે પિતાને હલકો દેખી શકે. અનુભવયોગની તાળી લાગતાં પ્રભુતા હદયમાં પ્રવેશ કરે છે અને કર્મવગણ જે જે અંશે ખરવા માંડે છે તે તે અંશે આ માની લઘુતા ( હલકાપણું) પ્રગટે છે. ક્ષાવિકભાવે સ્નાતકચારિત્રમાં લઘુતા પરિપૂર્ણ પ્રકાશે છે, નિર્મલતા એજ લઘુતા ચેતનમાં રહી છે અને તે આત્માના સહયોગે પ્રકાશે છે. લઘુતાથી ઉચ્ચ જીવન થાય છે. માનાદિક દોષનો નાશ થાય છે, અને અનુભવજ્ઞાનરૂપ સૂર્ય ઝળહળ કરતે હૃદયમાં પ્રગટ છે. आठमी एकताक्रियाभक्ति. આ જીવ એકાકીલા અનંતવાર સંસારમાં ભટક્યો. સંસારમાં કોઈ સાથે For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮ ). આવતું નથી, માટે હે જીવ! હજી તું ચેત, ચેત, પરભવમાં કુટુંબ, ધન અને દહ વગેરે કોઈ પણ વસ્તુઓ સાથે આવતી નથી, ગમે તે ગતિમાં એકીલો પુણ્ય અને પાપ ભોગવે છે. હે શુદ્ધ ચેતન ! તું પુદ્ગલથી ન્યારી છે, એક શુદ્ધચેતન તું છે. પુદ્ગલથી પિતાના આત્માને ભિન્ન વિચારી એકવભાવના ભાવવી, એકત્વભાવનાથી અનત જીવ મુક્તિ પામ્યા છે અને પામશે. શુકલધ્યાનના બીજા પાયામાં એકવ ધ્યાનભાવ પ્રગટે છે આવી શુદ્ધતા, શુદ્ધસ્વરૂપ કરનારી છે, તેનાથી અન્તરમાં ઉઘાત થાય છે. મંગલ પદકારિક એકત્વભાવના છે. नवमी समताक्रियाभक्ति. રમતા શિવસુખની વેલી છે અને સમતા સુખનું મૂળ છે. જ્ઞાનનું તથા વ્યવહારચારિત્રનું ફળ રમતા છે. સતાવણ સર્વ ક્રિયા નિફલ જણવી. સમતાથી શિવસુખ મળે છે અને સમતા આનંદનું પૂર છે. પરમમહોદય પ્રાપ્તિમાં સમતા એક મંગલતૃર છે. નિજ અને પરને ઉપકાર કરનારી અને શાશ્વત સુખ કરનારી ખરેખરી સમતા છે. શત્ર અને મિત્ર પર સમતાથી સમાનભાવ વર્તે છે, સમતા તેજ ભાવદયા જગતમાં છે, સમતાથી શુદ્ધ ઉપયોગમાં રમણતા થાય છે. કેવલજ્ઞાન અને કવલકશનની પ્રાપ્તિ પણ સમતાથી ઝટ થાય છે, સવયોગશિરોમણ સમતા છે, જ્યાં સમતા ત્યાં મુક્તિ અવશ્ય જાવી. પદશનમાં પણ સમતાથી અન્ય લિગ જીવો ક્ષણમાં મુક્તિપદ પામે છે. ધર્મક્ષમા, સમતા ગુણ ખરેખર મોટા છે અને તે જે પ્રાપ્ત કરે છે તે સંસારસમુદ્ર તરી જાય છે. સમતાસરોવરના અનુભવજલમાં મુનિવરહસો ઝીલ્યા કરે છે, સમતાથી આમાની અનંત શક્તિયો ખીલે છે, સ્પર્શમણિ કરતાં પણ રમતા અનંતગણ મટી છે, સમતા વિનાના જીવો મરણ પામેલાની પેઠ જીવા છતા પણ નથી જીવતા એમ જાણવું. અહં ! સમતાનું શું વર્ણન કરીએ? ખરેખર સહજસુખની ક્યારી સમતા છે, સમતાધારક સંત જનોની હું બલિહારી જાઉં છું. સમતાના અનુભવયોગે આત્મસુખની ખુમારી પ્રગટે છેજ. સન્ત જનને સમતા મારી લાગે છે, અને દુર્જનને સમતા લીંબડાના રસ જેવી કડવી લાગે છે. આ પ્રમાણે નવધા ભક્તિનું જે જીવો અવલબન કરે છે તે જીવ શિવપદને ત્વરિત પ્રાપ્ત કરે છે. ભક્તો જ્ઞાનથી ભક્તિના રસમાં સદાકાલ લયલીન રહે છે. ભક્તિના રસમાં રસીલા થઈ આમાનંદખુમારી ભોગવવા ભાગ્યશાલી થવું, ભક્તિનું પ્રાધાન્ય સમજી તેનો ભવ્ય જીવોએ આદર કરી પરમાત્મપદ સાધવું, આવી ઉત્તમોત્તમ ભક્તિથી આભાએ શાશ્વત પદ પામે છે; માટે સાધક તેનું અવલન કરે છે. For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) ભક્તિની પેઠે ભવ્ય જીવેએ ભાવશાન્તિરૂપ પરમાત્મપદપ્રાપ્તિમાટે આત્મદૃષ્ટિ જ્યાં ત્યાં ધારણ કરવી એમ ગ્રન્થકાર જણાવે છે. શો आत्मवत् सर्वजीवेषु, दृष्टिः स्वोन्नतिकारिका । भावशान्तिप्रकाशार्थ, देया भक्तिपरायणैः ॥ ५७ ॥ શબ્દાર્થ:---ભક્તિપરાયણ વોએ ભાવશાંતિરૂપ પરમાત્મપદ પ્રાપ્તિ પ્રકાશમાટે આત્માની પૈંડે સર્વ જીવોમાં સ્વોન્નતિકારક આત્મદૃષ્ટિ ધારણ કરવી જોઈએ. ભાવાર્થ:—ભક્તિપરાયણ ભક્તોએ પોતાના આત્માની પૈંડે સર્વ જીવોને દેખવા જોઇએ. જ્યાંસુધી આત્મવત્ સર્વ જીવો ઉપર જોવાતું નથી ત્યાંસુધી ઉચ્ચ જીવનની આશા રાખવી વ્યર્થ છે. આત્માર્થી જીવોએ પોતાનું ભલું ઇચ્છવું તેમ અન્ય જીવોનું પણ ભલું ઇચ્છવું જોઇએ. જેવી પોતાની સારી દશા ઇંગ્ઝાય છે તેવી અન્યોની પણ સારી દશા ઇચ્છવી જોઇએ. પોતાને સુખ મળે એમ ઇચ્છાય છે તેવી રીતે અન્ય જીવોને પણ સુખ મળે તેમ ઉપાયો ઇચ્છવા જોઇએ. અન્ય જીવોપર ા, અદેખાઈ, દ્વેષ, અને ક્રોધ, વગેરે થાય નહિ, અન્ય જીવોને મારવાની શુદ્ધિ થાય નહિ, અન્ય જીવોને ઉપદ્રવ, પીડા, અને કલેશ, થાય એવી મનમાં ઇચ્છા થાય નહિ, અન્યનું ખરાબ કરવાની બુદ્ધિ જરા માત્ર પણ થાય નહિ, પોતાના કરતાં અન્યનું જરા માત્ર હલકાઇપણું ઇચ્છાય નહિ, ત્યારે અન્ય જીવોને પોતાના આત્મસમાન દેખવાનું સત્ય કહેવાય. ધર્મી, સાધુ, સન્ત, મહાત્મા, ઋષિ, અને કેળવાયેલ વગેરે નામ ધરાવવાં સહેલ છે પણ અન્ય જીવોપર અન્યાય, દ્વેષ, અને ક્રોધ, વગે૨ે થાય નદ્ધિ ત્યારેજ ઉપર્યુક્ત નામની સફલતા કહેવાય, અને ત્યારેજ અન્ય જીવોને પોતાના આત્મસમાન દેખવાનો સિદ્ધાંત, અમલમાં મૂક્યો કહી શકાય. પ્રત્યેક જીવો, પોતાના તરફથી શાંતિ પામે એવા વર્તનમાં પોતે મૂકાયા વિના ફોનોગ્રાફની પેડે ફક્ત શાંતિને ઇચ્છનારાઓ પોતે પણ આત્મષ્ટિ રાખતા નથી અને અન્યને પણ રખાવવા પ્રયત્ન કરતા નથી. સર્વ જીવોપર આત્મદૃષ્ટિ રાખ્યા વિના કોઈ પણ આત્મા કદી ભાવશાંતિ પામી શકતો નથી. બળતા અગ્નિમાં જેમ શીતળતા રાખવી તે મુશ્કેલ છે તેમ રાગદ્વેષ સંયોગમય સંસારમાં સર્વ જીવોની સાથે આત્મદૃષ્ટિથી વર્તવું મુશ્કેલ છે. જો કે આવું મુશ્કેલ કાર્ય છે તો પણ આત્મા પુરૂષો સર્વ જીવોની સાથે આત્મદૃષ્ટિ રાખવા પ્રયત્ન કરે છે અને અંતે આત્મદૃષ્ટિના પ્રતાપથી પરમસુખમય ભાવશાંતિ પ્રાપ્ત કરે છે, ચો ૧૨ For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ જીવોની સાથે આત્મદષ્ટિ રાખ્યા વિના સામાયિક, પ્રતિકમણ, પૂજા અને ભક્તિ વગેરે કાર્યોમાં પણ આમાનું ઉચ્ચ જીવન કે જે ભાવશાંતિમય છે તે થતું નથી, અને અન્ય જનોને તેનો લાભ મળી શકતો નથી, માટે આત્મસાધકોએ ગમે તેવા રાગ અને દ્વેષના પ્રતિલિ સંયોગોમાં પણ સર્વ જીવોની સાથે આત્મદષ્ટિ ધારવી. જેવો પોતાનો આત્મા છે તેવોજ સર્વનો લેખો, કેઈને શત્ર તરીકે લેખવા નહિ, કોઈના ઉપર વર રાખવું નહિ, આત્માનું ઉચ્ચ જીવન કરવા સદાકાળ આત્મદષ્ટિ ધારી ભાવશાંતિનો પ્રકાશ કરવો. ભક્તિયોગી આત્માને ઉદેશી પ્રવૃત્તિ કરતો છતો શિવ પદ પ્રાપ્ત કરે છે, श्लोकः लक्ष्यीकृत्य निजात्मानं, धर्मकार्ये प्रवर्तनात् । आतध्यानादिरहितो, भक्तियोगी शिवं व्रजेत् ॥ ५८ ॥ म्यात्मा परात्मरूपश्च, दृश्यते भक्तितः स्वयम् । करोति दर्शनं जीवः, स्वस्येति प्रत्ययो ध्रुवम् ॥ ५९॥ શબ્દાર્થ:–-પોતાના આત્માને લક્ષ્યભૂત કરીને ધર્મકાર્યમાં પ્રવર્તવાથી આર્તધ્યાનાદિ રહિત એવો ભક્તિયોગી, શિવપદ પામી શકે. પોતાનો આત્મા તે પરમાત્મારૂપ ભક્તિથી પોતાની મેળે દેખાય છે, જીવ પોતે પોતાનું દર્શન કરે છે એમ પોતાને ભક્તિથી નિશ્ચય થાય છે. ભાવાર્થ:–ઈટ વસ્તુ તરીકે બાહ્યનાં જે જે લોને માનવામાં આવે છે તે તે લક્ષ્ય વસ્તુતઃ વિચાર કરીએ છીએ ત્યારે ખોટાં લાગે છે, જડ વસ્તુઓમાં કઈ નિત્યત્વ નથી ત્યારે તેનું કેમ લક્ષ્ય કરવું જોઈએ ? બાહાવસ્તુઓમાં જે આનંદ ક૯પવામાં આવે છે તે ક્ષણિક છે, ત્યારે તેમાં આનંદના અભાવે બીલકુલ લક્ષ્ય ન આપવું જોઈએ. જે વસ્તુની ક્ષણિકતા હોય તેમાં ભ્રાંતિથી કોણ મૂર્ણ પ્રેમ ધારણ કરવા લલચાય ? જોકે બાહ્ય વસ્તુઓમાં રાગ થાય છે તેથી એમ ન માની લેવું કે તે સાચી છે. બાહ્ય વસ્તુઓમાં ભ્રાંતિથી પ્રેમ થાય છે, સત્ય પ્રેમ ને આત્માનો લાગે તો બાધવસ્તુઓ પર પ્રેમથી ટળી જાય. માટે જડમાં લક્ષ્યબિન્દુ ન કલ્પવું જોઈએ. ઉપાદાનબુદ્ધિથી ય યત ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરવી હોય તો પણ સાધ્યલક્ષ્યબિંદુ તો આત્મામાંજ ધારવું જોઈએ. કેટલાક મનુષ્યો સ્થલબુદ્ધિથી ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરે છે પણ તેઓ આમાને લક્ષ્ય નહિ માનતાં યશ, પ્રતિષ્ઠા, અને આજીવિકા વૃત્તિને જ મુખ્ય માને છે, તેથી જ અત્ર આત્માનેજ લક્ષ્ય કરી ધર્મકાર્યમાં પ્રવૃત્તિ દર્શાવી છે. For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) આર્તધ્યાન અને રોદ્રધ્યાનરહિત એવો મહાતમા મુનિરાજ બાહ્યરમણીય પદાર્થોમાં થએલી મેહનીય વૃત્તિને હઠાવતો હતો અને આત્મામાંજ રમણતા કરતો છતો ભક્તરાજ બની શિવપદ પામે છે. - ભક્તિયોગી જ્ઞાનયોગી હોય છે, તેમજ ક્રિયાયોગી પણ હોય છે. જ્ઞાનયોગી થયા વિના આત્માજ લક્ષ્યસાધ્યબિન્દુ તરીકે સમજાતો નથી, માટે જ્ઞાનયોગ વિના જે ભક્તિ વા ક્રિયાના અનેક ભેદોમાં ગુંથાયેલો છે, તે ખરેખર જ્ઞાનયોગથી સૂમ રિદ્ધાંતે સમજ્યા વિના પરમાત્મસમુખ યથાર્થપણે થઈ શકતો નથી. જો કે જ્ઞાનયોગના તરતમાંગે અનેક ભેદ પડે છે તો પણ સુક્ષમસિદ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત કરી ભક્તિના માર્ગમાં પ્રવેશ કરવો જોઈએ. દેવગુરૂની સેવનામાંજ રૂઢિ પ્રમાણે ભક્તિનો રામાવેશ થાય છે, પણ નિશ્ચયનયથી જોતાં આત્મામાં પરમાત્મપણે જ સત્તામાં રહેલું છે તેના ઉપયોગમાં રિથરતા રમહતા કરવાથી જ્ઞાનગોષ્ય ભક્તિયોગ પ્રાપ્ત થાય છે. કોઈક અપેક્ષા મુનિવરોને ભક્તિયોગ અને ક્રિયાયંગ એ બે ચારિત્રરૂપ કહેવાય છે. ' ઉપશમ, ક્ષયપશમ, અને ક્ષાયિક ભાવની પ્રાપ્તિ તેજ ધર્મ છે. બાકી શરીરના ધર્મનું રક્ષણ કરવું તે તો અપેક્ષા નિમિત્તપણે સાધ્યદષ્ટિવાળાને ધર્મરૂપ કહેવાય, માટે આમામાં ધર્મ છે. શરીરની સાત ધાતુ છે તે તો જડ છે, તેની અંતે ખાખ થઈ જવાની, માટે જ્ઞાની શરીરના અવયવોમાં ધર્મબુદ્ધ ધારણ કરતે નથી. શરીર પુલ છે, શરીર અને મનના ધર્મોથી શુદ્ધ આત્માને ધર્મ ભિન્ન સમજીને ભક્તિયોગી આમધર્મની સેવનામાં લાગી રહે છે. જ્યાં ત્યાં આમદષ્ટિથી આમાના ધમ દેખી આમધર્મના દ્રઢ સંસ્કાર પડે છે. બાહ્ય માયિક સંસ્કારોને હૃદયમાં સ્થાન આપતા નથી. ભક્તિયોગી રાગ અને પ્રેમ પણ આ ભામાંજ ધારણ કરે છે જેથી અને આત્મામાં રંગ લાગી રહે અને તે પ્રેમથી શુદ્ધરમણતા પ્રાપ્ત થાય. ઉત્તમ ભક્તિયોગી ઉત્તમ ગુણોનું બહુ માન કરતો હતો અને દોષને ટાળતો હતો મુક્તિના સમુખ થઈ અનંત આનંદમય મુક્તિપદ પ્રાપ્ત કરે છે. ઉત્કૃષ્ટ ભક્તિની ધનમાં આવેલો ભક્ત સહજ દશાના થશે પિતાના આત્માને જ પરમા મરૂપ દેખ છે. રાનીને પોતાનો આત્મા વિર્ય પરમામરૂપ દેખાય તેમાં કંઈ આશ્ચર્ય નથી, આત્માની જ્ઞાનાનદ ખુમારીની દશામાં એવી અદ્ભુત શક્તિ જાગે છે કે તે વખતે દુનિયામાં કંઈ પણ સુખ ભાસતું નથી, એક આમાજ આનન્દમય દેખાય છે. પોતાનાં દર્શન પોતે કરીને તૃપ્ત થાય છે, તેથી તેને અન્ય કંઈ દેખવા લાયક રહેતું નથી, કારણ કે અન્ય વસ્તુઓને પણ દેખનાર પોતે છે. જ્યારે પોતે પોતાને દેખે ત્યારે અન્ય વસ્તુઓ તે પોતાના જ્ઞાનથી સહેજે દેખાય તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. પોતાના દર્શનનો અનુભવ નિશ્ચય પોતાને જ થાય છે અને પિતાના આત્માનું અનુભવદશન પિતાને થાય છે. For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૨) પોતાના આત્માનું દર્શન કરવાની ઇચ્છાવાળાએ, આત્મજ્ઞાનને ગ્રંથો વાંચવા, શ્રીસદગુરુની ઉપાસના કરવી, અનેકાંતપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, આત્માવિના અન્ય વસ્તુઓ પરથી મમતા ઉતારવી. બાહ્યનાં કાર્યો કરતાં તેમાં રાગ વા દ્વેષ થાય નહિ તેવી સમતા વૃત્તિ ધારણ કરવી. મનને ધર્મથી આત્માને જુદો પાડી તેમાં ઉપયોગ ધારણ કરવો. કોધ, માન, માયા, અને લોભના વિકારોને પ્રતિદિન જીતવા માટે આત્માનો ઉપયોગ જ ખરેખરું ઔષધ છે એમ નિશ્ચય કરવો. અત્યન્ત ઉત્સાહથી અને દૃઢ ટેકથી આત્મજ્ઞાનમાં રમણતા કરવી, ઉપાધિના જે જે સગોમાં મનની ચંચળતા થતી હોય તે તે ઉપાધિના સંયોગોથી દૂર રહેવું, વા તે તે ઉપાધિના સંયોગોથી દૂર ન રહી શકાય તે તે વખતે પણ મનની સ્થિરતા રહે અને આમાનો સહજભાવ સ્થિર રહે એમ ઉપાયો યોજવા. અત્યન્ત શ્રેમથી આત્મામાં લીન થઈ જવું. આમ ઉપાયોને દઢ પ્રતિજ્ઞાથી આદરતાં ભક્તિયોગીને આત્મદર્શન થાય છે. ભક્તિની જુદી જુદી દશાઓમાં ભક્તિયાગી ક્યા ક્યા ભાવને ધારણ કરે છે તે ગ્રન્થકાર અનુભવથી દર્શાવે છે. ૌશ: खामिसेवकभावन, भक्तिराद्या प्रदर्शिता । पकज्ञानदशायां तु, स्वामिसेवकवर्जिता ॥ ६ ॥ तत्त्वमस्यादिरूपेण, सार्वकालिकप्रत्ययाम् । परां भक्तिं समासाद्य, भक्तियोगी शिवं व्रजेत् ।। ६१ ॥ શબ્દાર્થ: સ્વામિસેવક લાવવંડે પ્રથમ ભક્તિ દર્શાવી છે. પકવજ્ઞાનદશામાં તે સ્વામિસેવકભાવ વર્જિત ભક્તિ હોય છે. તત્ત્વમસ્યાદિ પડે સાર્વકાલિક પ્રત્યયવાળી પરાભક્તિને પામીને ભક્તિયોગી શિવસ્થાનમાં જાય છે. ભાવાર્થ –આઘભક્તિ સ્વામિસેવકભાવવાળી છે, પરમાત્માને સ્વામી ગણુને આમાં એક સેવક સરખો થઈને પરમાત્માની ભક્તિ કરે છે. પરમાત્માની મૂર્તિ દ્વારા પરમાત્માના સ ગુણનું સેવન કરે છે. આઠ કર્મથી લેપાયલો આમા પિતાના તરફ જુએ છે ત્યારે માલુમ પડે છે કે હું એક સંસારમાં પરિભ્રમણ કરનાર આમા છું, જન્મ જરા અને મરણથી પીડા છું. અહો ! હું ક્યારે દુઃખથી મુક્ત થઈશ ? હું ક્યારે સુખી થઈશ ? આમ આત્મા વિચાર કરે છે અને પછી નિર્ણય કરે છે કે સર્વ દુઃખથી જે મૂકાયેલા હોય તેના શરણે જઈ તહેન સેવા કરવી. સર્વ દુઃખથી મૂકાયેલા સિદ્ધપરમાત્મા છે, માટે તેમને સ્વામી કરવા જોઈએ અને તેમની સેવા કરવા For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટે સેવક બનવું જોઈએ. પરમાત્મપ્રભુનો સેવક બનેલો આત્મા વારેઘડીએ પરમાત્માના ગુણોનું સ્મરણ કરે છે. સેવકે સૂમોપયોગથી પરમાત્માના નીચે પ્રમાણે ગુણ ગ્રહણ કરવા ઉપાયો યોજવા. ૧ પરમાત્માની શાંતદશાનું સ્મરણ કરી તે પ્રગટાવવા પ્રયત્ન કરવો. ૨ પરમાત્માના કેવલજ્ઞાનગુણનું સ્મરણ કરી તેને પ્રગટાવવા પ્રયત્ન કરવો. ૩ પરમાત્માનો ક્ષાયિક ગુણ સ્મરીને પોતાના આત્મામાં ક્ષાયિક આનંદગુણ પ્રગટાવવા પ્રયત્ન કરવો. ૪ પરમાત્માની વીતરાગદશા નિહાળી તેવી દશા પોતાનામાં પ્રગટાવવી જોઈએ. ૫ પરમાત્માના ક્ષાયિકગુણોને સ્મરીને પોતાના ગુણો પ્રાપ્ત કરવા પ્રયન કરવો જોઈએ. ૬ પરમાત્મા શરીરરહિત છે માટે શરીરરહિત પોતાના સ્વરૂપે થવા પ્રયત્ન કરવો. ૭ પરમાત્મા શુદ્ધ છે માટે તેવી શુદ્ધતાની પ્રાપ્તિ માટે તેમનું મરણ કરવું જોઈએ. ૮ પરમાત્માની સદાકાલ એકસરખી સહજ દશા છે તેવી દશા પ્રાપ્ત કરવી જોઈએ. ૯ મન, વાણી, અને કાયાથી ભિન્ન પરમાત્મા છે તેવી મહારા આમાની દશા પ્રાપ્ત કરવી જોઈએ. ૧૦ પરમાત્મા પોતે આધિ, વ્યાધિ અને ઉપાધિથી રહિત છે માટે તેવી દશા પ્રાપ્ત કરવી જોઈએ. ૧૧ પરમાત્મા કર્મથી રહિત છે માટે મહારે પણ કર્મરહિત થવું જોઈએ. ૧૨ પ્રભુએ સાદિ અનંત સ્થિતિ પ્રાપ્ત કરી છે માટે મારે પણ તે સ્થિતિ ઈચ્છવી જોઈએ. ૧૩ સંસારના સર્વ પદાર્થો પર થતો રાગ છોડીને પરમાત્માના ગુણોનો રાગ ધારણ કરવો જોઈએ. ૧૪ બાહ્ય સર્વ પદાર્થોપરનું લક્ષ્ય ત્યજીને પરમાત્માનેજ લક્ષ્યસાધ્ય બિંદુ તરીકે કલ્પવા જોઈએ. ૧૫ પ્રભુના જેવા ગુણો પ્રાપ્ત કરવા માટે વ્યવહાર અને નિશ્ચયનયવડે પ્રભુની આજ્ઞા માનવી જોઈએ. પ્રભુની આજ્ઞાઓ જે જે સૂત્રોમાં કહી છે તે તે પ્રમાણે વર્તન કરવું તે પ્રભુની ભક્તિ છે. સ્વામીની આજ્ઞા સેવકને માનવી જોઈએ, પરમાત્મરૂપ સ્વામિના ગુણ જે જે અંશે જે જે ઉપાયોથી પ્રાપ્ત થાય તે તે ઉપાયોથી સ્વામીની ભક્તિ કરવી જોઈએ. For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૪) ૧૬ અષ્ટદ્રવ્ય આદિથી તે તે વસ્તુઓના સંકેત દ્વારા જે જે ગુણ પ્રાપ્ત કરવાના છે તે તે ગુણેને પ્રાપ્ત કરવા, તે તે વસ્તુઓ દ્વારા સાલંબન વ્યવહારપૂજા દ્વારા ભક્તિ કરવી જોઈએ. ૧૭ પરમાત્માની ઉપકારદશા સ્મરી તે પ્રમાણે ઉપકારગુણ પ્રગટાવવા પ્રયત્ન કરવો. ૧૮ પરમાત્મામાં દાનગુણની જેવી શક્તિ છે તેવી દાનશક્તિ પોતાના આત્મામાં પ્રગટાવવા પ્રયત્ન કરવો. ૧૮ પરમાત્માએ ત્રયોદશગુણસ્થાનમાં રહી જગતજીવોનો ઉદ્ધાર કરવા જેવો પ્રયત્ન કર્યો હતો, તેવી રીતે જીવોનો ઉદ્ધાર કરવા હારે પણ ઉપાયો યોજવા જોઈએ. - ૨૦ પરમાત્માએ પૂર્વ મૈત્રી, પ્રમોદ, માધ્યશ્ય, અને કારૂણ્યભાવના ભાવી હતી તેવી રીતે મહારે પણ પરમાત્મપદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. ૨૧ પરમાત્માએ જેમ સંસારાવસ્થામાં–સાધકદશામાં–રાગ અને દ્વેષને પ્રશસ્તરૂપમાં ફેરવી નાંખ્યા હતા, તેવી રીતે મહારે પણ અશુભ રાગ અને દ્વેષને પ્રશસ્ત રાગદ્વેષમાં ફેરવી નાખવા જોઈએ. ૨૨ પરમાત્માએ સાધકાવસ્થામાં જેમ ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાયું હતું તેવી રીતે મહારે પણ ધર્મધ્યાન અને શુકલધ્યાન બાવા ઉદ્યમ કરવો જોઈએ. ૨૩ પરમાત્માએ સાધક દૃષ્ટિના યોગે સાધ્ય સાધવા જેવી મનની સમતા જાળવી હતી તેવી મનની સામ્યવસ્થા પ્રાપ્ત કરવા હારે પ્રયત્ન કરવો જોઈએ. ૨૪ પરમાત્માએ મોક્ષફળ પ્રાપ્ત કરવા જેવો પ્રયત્ન કર્યો હતો, તેવો મહારે પણ પ્રયત્ન હાલ કરવો જોઈએ. ૨૫ પરમાત્માએ પ્રથમ સાધક અવસ્થામાં જેવી અન્તરદૃષ્ટિ રાખી હતી તેવી હવે મહારે અન્તરદષ્ટિ રાખવી જોઈએ. ૨૬ પરમાત્માએ પ્રથમ સાધકાવસ્થામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યદશા પ્રાપ્ત કરી હતી તેવી મહારે જ્ઞાનગર્ભિત વૈરાગ્યદશા પ્રાપ્ત કરવી જોઈએ. ર૭ પરમાત્માએ પ્રથમ સાધકાવસ્થામાં ઉદાસીનતા ધારણ કરી હતી તેવી ઉદાસીનતા મહારે પ્રાપ્ત કરવી જોઈએ. ૨૮ પરમાત્માએ પ્રથમ સાધક અવસ્થામાં જેવું ચારિત્ર ગ્રહણ કર્યું હતું તેવું મહારે પ્રાપ્ત કરવું જોઇએ. ૨૯ પરમાત્માએ પ્રથમ સાધકાવસ્થામાં જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ ત્રણ રનની સાધ્યદશા માટે પ્રયત્ન કર્યો હતો, તેવો મહારે પ્રયત્ન કરવો જોઈએ. For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૫) ૩૦ પરમાત્મા પૂર્વ સંસારાવસ્થામાં જેવા નિસગ રહેતા હતા અને જળમાં કમળવત વર્તતા હતા, તેવી રીતે મહારે પણ જલકમલવત ન્યારા રહેવું જોઈએ. ૩૧ સંસારની ઉપાધિથી પરમાત્મા જેમ પૂર્વસાધાવસ્થામાં દૂર રહ્યા હતા, તેમ મહારે પણ ઉપાધિથી દૂર રહેવું જોઈએ. ૩૨ પરમાત્માએ પ્રથમ સાપકાવસ્થામાં મનને જીત્યું હતું. અને ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, દ્વેષ, નિંદા, વૈર, હિંસા, જૂઠ, ચોરી, મૂચ્છ, મમતા, અજ્ઞાન, મિથ્યાત્વ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગચ્છા, અને કલેશ વગેરે દોષોને જીત્યા હતા, તેવી રીતે મહારે પણ પૂર્વોક્ત દોષોનો નાશ કરવા ઉદ્યમ કરવો જોઈએ. ૩૩ ભગવાન, પ્રથમ સાધકાવસ્થામાં અપ્રમત્ત રહ્યા હતા, તેવી રીતે મહારે પણ સાધકાવસ્થામાં અપ્રમત્તદશા ધારણ કરવી જોઈએ. ૩૪ પરમાત્માએ પ્રથમ સાધકાવસ્થામાં પરભાવનો નાશ કર્યો હતો અને સ્વધર્મ આદર્યો હતો, તેવી રીતે હારે પણ પરભાવને ત્યાગ કરીને સ્વભાવ આદરવો જોઈએ. ૩૫ પરમાત્માએ જેમ સાધકાવસ્થામાં શુદ્ધોપયોગ ધાર્યો હતો, તેમ મહારે પણ શુદ્ધોપયોગ ધારણ કરવો જોઇએ. ૩૬ પરમાત્માએ જેમ ઘાતિકર્મનો નાશ કર્યો હતો તેમ મહારે પણ ઘાતિકર્મનો ક્ષય કરવો જોઇએ. ૩૭ પરમાત્માના ગુણોનું અહર્નિશ સ્મરણ કરી તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. - ૩૮ બાહ્યદશાનો ઉપયોગ ટાળીને પરમાત્મસ્વરૂપને ઉપયોગ મહારે રાખવો જોઈએ. ૩૯ પરમાત્માનેજ શરણ્યમાં શરણ્ય સમજી તેમના સ્વરૂપમાં મહારે લીન થવું જોઈએ. ૪૦ પરમાત્માને અધ્યાત્મ રસમય વખરી વાણીથી મહારે ગાવા જોઈએ અને પરમાત્મહુતિમાં તન્મય થઈ ભક્તિરસને ભોગી મહારે બનવું જોઈએ. ૪૧ પરમાત્માએ પૂર્વસાધકાવસ્થામાં જેવી આત્મશ્રદ્ધા રાખી હતી તેવી મહારે પણ હાલ રાખવી જોઈએ. ૪૨ પરમાત્માએ પૂર્વસાધાવસ્થામાં અનેક ઉપસર્ગ સહન કરી આ -સહજદશા ધારી હતી તેવી હારે પણ ધારણ કરવી જોઈએ. ૪૩ પરમામાએ પૂર્વસાધકાવસ્થામાં જેવું કાયાનું મમત્વ ત્યાગું હતું અને પોતાના આત્માની સરળતા ધારી હતી તેવી દશા હારે પણ ધારવી જોઈએ. For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) ૪૪ પરમાત્માએ પૂર્વસાધકાવસ્થામાં સર્વ જીવોને એક આત્મદૃષ્ટિથી જોયા હતા તેવી દૃષ્ટિ મ્હારે ધારણ કરવી જોઇએ. ૪૫ પરમાત્મા જેમ પૂર્વસાધકાવસ્થામાં સર્વ સાંસારિક વાસનાઓથી દૂર થયા હતા, તેમ મ્હારે પણ સાંસારિક વાસનાઓથી દૂર રહેવું જોઇએ. ૪૬ પરમાત્માએ પૂર્વસાધકદશામાં મુનિની દશા ધારણ કરી હતી તેવી દશા મ્હારે પણ ધારણ કરવી જોઇએ. ૪૭ પરમાત્માએ પૂર્વસાધકાવસ્થામાં જેવી અનુભવજ્ઞાનદશા ધારણ કરી હતી તેવી મ્હારે પણ અનુભવજ્ઞાનદશા ધારણ કરવી બ્લેઇએ. ૪૮ પરમાત્માએ પૂર્વસાધકાવસ્થામાં પોતાના શુદ્ધસ્વરૂપમાં ધર્મ માની સાધ્યની સાપેક્ષતાએ પુષ્ટિનિમત્તકારણ આદર્યું હતું તેવી દશા મ્હારે પણ અંગીકાર કરવી જોઇએ. ૪૯ પાંચ ઇન્દ્રિયોના ભોગને શ્રીતીર્થંકરો ગૃહસ્થાવાસમાં ભોગવતા હતા તેમ છતાં તેમાં ઉદાસભાવે વર્તતા હતા, તેવી રીતે મ્હારે પણ ઉદાસભાવે વર્તવું જોઇએ. ૫૦ શ્રીપરમાત્મા પૂર્વે સાધકાવસ્થામાં ઉપયોગપૂર્વક ખોલતા હતા, તેમ મ્હારે પણ ભાષાસમિતિથી ઉપયોગપૂર્વક બોલવું જોઇએ. ૫૧. ભગવાન, પૂર્વસાધકાવસ્થામાં પ્રારબ્ધકર્મ (નિકાચિતકર્મ )ના ભોગને રોગ જાણતા હતા અને અન્તરથી ન્યારા રહીને ભોગવતા હતા, એવી મ્હારી દશા થાય એમ વારંવાર મારે ઇચ્છવું જોઇએ. પર શ્રીપરમાત્મા પૂર્વે સાધકાવસ્થામાં ગૃહસ્થાવાસનું પવિત્ર જીવન ગાળતા હતા, તેવી રીતે ગૃહસ્થાવાસનું પવિત્ર જીવન મ્હારે પણ ગાળવું જોઇએ. ૫૩ પરમાત્મા પૂર્વે સાધકાવસ્થામાં સાબિન્દુનું લક્ષ્ય રાખતા હતા, તેવી રીતે મ્હારે પણ સામ્યલક્ષ્યબિન્દુ રાખવું જોઇએ. ૫૪ પરમાત્મા પૂર્વે સાધકાવસ્થામાં ઉચ્ચ ભાવના વિચારોથી ભૂષિત હતા, તેવી રીતે મ્હારે પણ ઉચ્ચ ભાવના વિચારોથી વિભૂષિત રહેવું જોઇએ. પપ પરમાત્મા, પૂર્વે સાધકાવસ્થામાં વિચાર અને આચારમાં ઉત્તમ હતા, તેમ મ્હારે પણ આચાર અને વિચારમાં ઉત્તમ થવું જોઇએ. ૫૬ પરમાત્માએ પૂર્વે સાધકાવસ્થામાં ત્રણ ગુપ્તિને ધારી હતી તેવી રીતે મ્હારે પણ ત્રણ ગુપ્ત ધારણ કરવી જોઇએ. ખરેખર ત્રણ ગુપ્તિને ધારણ કરું તોજ પરમાત્માનો સેવક ગણાઉ' એમ વિચારવું જોઇએ. ૫૭ પરમાત્માએ પૂર્વે સાધકાવસ્થામાં અષ્ટાંગયોગની પ્રવૃત્તિ આદરી હતી, તેવી મ્હારે પણ અષ્ટાંગયોગની પ્રવૃત્તિ આદરવી જોઇએ. For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ). ૫૮ પરમાત્મા પૂર્વ સાધકાવસ્થામાં ચારિત્રમોહનીય વૃત્તિયોને ઉદભવતીજ અટકાવતા હતા. તેવી રીતે મહારે પણ ચારિત્રમોહનીય વૃત્તિયોને ઉદ્દભવતીજ અટકાવવી જોઈએ. ૫૯ પરમાત્મા પૂર્વ સાધકાવસ્થામાં આત્માની શુદ્ધ પરિણતિ સાધવા પ્રવૃત્તિ કરતા હતા. તેમ મહારે પણ શુદ્ધપરિણતિ સાધવા પ્રવૃત્તિ કરવી જોઈએ. ૬૦ પરમાત્મા પૂર્વ સાધાવસ્થામાં આત્માના અનંતગુણપયાયના ચિંતવનમાં તલ્લીન રહેતા હતા, તેમ મહારે પણ આત્માના ગુણપર્યાય સ્વરૂપમાં તલ્લીન થઈ દુનિયાદારી બીલક્લ ભૂલી જવી જોઈએ. ૬૧ ઔદયિકભાવયોગે સંસારમાં રહેતાં છતાં પણ પરમાત્માના ગુણોનું મ્હારે સ્મરણ કરવું જોઈએ. ૬૨ પરમાત્મદષ્ટિ ખીલવવામાટે પરમાત્માના ગુણનું શ્વાસોચસે મહારે સ્મરણ કરવું જોઈએ. ૬૩ પરમાત્માની અનંત શક્તિયોનું સ્મરણ કરતાં, મહારા આત્માને લાગેલાં આવરણો દૂર થાય તે તે શક્તિયો મહારા આત્મામાં છે પણ તે તે શક્તિયો ખીલી શકે એવો દ્રઢ નિશ્ચય રાખી પરમાત્મગુણોનું મહારે સ્મરણ કરવું જોઈએ. ૬૪ પરમાત્માની કેવલજ્ઞાનદ્રષ્ટિથી જે જે કહેવાયું છે તે બધું હારી અલ્પજ્ઞાન શક્તિયોગે પરિપૂર્ણ સમજવામાં ન આવે તો પણ મહારે સર્વજ્ઞ વચનોમાં દઢ શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. સિદ્ધાંતોનાં સૂક્ષ્મ રહસ્યો જે ન સમજાય તે મહારે સૂક્ષ્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જેટલી દષ્ટિ ખીલી હશે તેટલું જણાશે અને દેખાશે. પરમાત્માનો સેવક બનીને પરમાત્માની ભક્તિ કરતાં સંપૂર્ણ તત્વને પામીશ, એમ શ્રદ્ધા રાખી પરમાત્મરૂપ સ્વામિની મહોરે સેવા કરવી જોઈએ. આ પ્રમાણે સ્વામી સેવક ભાવમાં સેવક પોતે પરમાત્મા તરફની ભક્તિના યોગે પરમાત્માના ગુણોનું અનુકરણ કરે છે. સેવકને પરમાત્મપદપ્રાપ્તિવિના અન્ય વસ્તુની ઇચ્છા રહેતી નથી, સાંસારિક વસ્તુઓના લાભને નાકના મેલ સમાન ગણે છે, ઈન્દ્ર, ચંદ્ર, અને નાગેન્દ્રની પદવીને પણ હીસાબમાં ગણતો નથી, દુનિયાની કીર્તિ, માન, અને પૂજાની ઈચ્છાને ધિક્કારે છે. સેવક ભક્તિના આવેશમાં જ્યાં ત્યાં શ્રી પરમાત્માને જ દેખ્યા કરે છે–3યાં રેવું ત્યાં યદિ કું િતું કાતિ વિના પ્રેમ વિરદિ–આ વાક્ય લેખ મુદ્રાનો અદ્ભુત અનુભવરસ ચાખતો જાય છે. સેવકપણે બનેલા ભક્તની પ્રેમ ખુમારીનો રસ એવો તો હૃદયદ્રાવક હોય છે કે અન્ય આત્માઓનું પણ તે આકર્ષણ કરે છે. સ્વામિ સેવકભાવવાળી આવી ભક્તિમાટે રાત્રી અને દિવસની સંધ્યાનો તેમજ મધ્યાહુકાળનો સમય સાનુકૂળ છે, જે વખત મળે તે વખત શ્રીપ્ર યો. ૧૩ For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૮) ભુની સેવામાં ગાળો તેજ સેવકની ફરજ છે. શ્રીપરમાત્માવિના સેવકને દુનિયાની કોઈપણ વસ્તુ પર પ્રેમ ધારણ કરવો નહિ. શ્રીપરમાત્મા તીર્થકરોની વખતોવખત કથાઓ વાંચવી, તેમનાં જીવનચરિત્રોમાંથી સાર ખેંચવો. પરમાત્માનું સ્વરૂપ બરાબર ઓળખવું. દર્શન અને ચારિત્ર ધર્મમાં રમણ કરતા એવા પરમાત્માનું સ્વરૂપ પુનઃ પુનઃ હૃદયમાં સ્મરણ કરવું, શ્રીપરમામાએ જે ઉપાયોથી દોષોનો નાશ કર્યો તે તે ઉપાયોને આચારમાં મૂકવા જોઈએ, ભગતીયા તેલ જેવી ભક્તિને હૃદયમાં ધારણ કરવી જોઇએ, ભક્તિ કરતાં જે જે વિધ્રો આવે તે વિન્નોને મારી હઠાવવાં જોઈએ. વિઘોના સામું થયાવિના કદાપિકાળ છૂટકો થવાનો નથી, આત્મસામર્થ્યથી પરમાત્મગુણેને સ્મરણ કરવા જોઈએ. જે મનુષ્ય તત્ત્વજ્ઞાનમાં કંઈપણ સમજતા નથી, જેઓને દેવ ગુરૂ અને ધર્મનું જ્ઞાન નથી તેઓ પરમાત્માના સેવક બની શકતા નથી, જેઓને મુક્તિની ઇચ્છા નથી અને જેઓ પરમાત્માની આજ્ઞા પાળતા નથી તેઓ પણ પરમાત્માના સેવક બની શકતા નથી. પરમાત્માની આજ્ઞા પાળનાર મનુષ્ય પરમાત્માના સેવક બની શકે છે; પરમાત્માનાં કહેલાં તત્ત્વોને જે મનુષ્યો સમજી શકતા નથી અને ફક્ત ટીલાં ટપકાંજ ધારણ કરે છે તેઓ પરમાત્માના સાચા સેવક બની શકતા નથી. જગતુમાં પરમાત્મા, પરમાત્મા એમતો લાખો મનુષ્યો બોલે છે પણ પરમાત્મતત્ત્વને સમજનાર વિરલા હોય છે. જેઓ પરમાત્માને સમજે છે અને તેમની આજ્ઞા પાળે છે તે જ પરમાત્માના સેવક બની શકે છે. પરમાત્માના સેવકો, પૂર્વોક્ત પરમાત્માના ગુણોનું સ્મરણ કરી પોતાના આત્મામાં તે તે ગુણો પ્રગટાવવા પરમાત્માની સેવા કર્યા કરે છે, અને પરમાત્માના આલંબનથી પોતાના આત્માને શુદ્ધ કરવા મથે છે. આ પ્રમાણે પરમાત્માનો સેવક બનેલો તત્ત્વજ્ઞાનમાં ઉડો ઉતરતો જાય છે, અને આત્મજ્ઞાનની અભિવૃદ્ધિ કરતો જાય છે. આત્મજ્ઞાનની પકવતા થતાં સ્વામિ સેવકભાવ રહેતો નથી. પકવજ્ઞાનની ઉચ્ચદશ કોઈક વિરલાને જ પ્રાપ્ત થાય છે. પકવજ્ઞાનની દશાનું સ્વરૂપ અત્યંત અદ્દભુત છે, કોઈ વિરલા જ્ઞાનિયોને બીજા પ્રકારની અભુત ભક્તિ પ્રાપ્ત થાય છે. જગતમાં બીજા પ્રકારની ઉચ્ચ ભક્તિ પ્રાપ્ત કરવા અહર્નિશ પ્રયત્ન કરવો જોઈએ. તત્ત્વજ્ઞાનની પકવદશા પ્રાપ્ત થતાં અનુભવજ્ઞાનમાં ઉતરી શકાય છે. અનુભવિયોને પોતાનો આત્મા જ પરમાત્મા સમાન ભાસે છે. બીજા પ્રકારની ભક્તિ, તે તું આત્મા જ પરમાત્મા છે એવી સર્વકાલના નિશ્ચયવાળી બીજી ભક્તિનો પ્રસાદ કોઈક અનુભવિચો પ્રાપ્ત કરે છે. આત્મા પરમાત્મા છે For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) આ વાક્યનું વારંવાર સૂક્ષ્મ ચિંતવન કરતાં આત્મત્ત્વનું અદ્ભુત રહસ્ય સમજાય છે. આ પરાભક્તિથી પરમપદ સહેજે પ્રાપ્ત થાય છે. પરમાત્મા તે જ તું છે. પરમાત્મારૂપ હે આત્મન! તું છે એવું વારંવાર સ્મરણ કરવું તે એક જાતની ઉત્કૃષ્ટ આત્માની સેવા છે, પરાભક્તિવાળો આત્મા એમ જાણે છે કે, મ્હારા આત્મામાંજ પરમાત્મપણું રહ્યું છે. અનંત આત્માઓ મુક્તિ ગયા પણ તે સર્વે આત્મામાં રહેલું પરમાત્મપણું પ્રગટાવીનેજ મુક્તિએ ગયા. આત્મામાં અનંતગુણા પ્રગટે છે. જ્યારે ત્યારે પણ જે જે જ્ઞાન દર્શન, અને ચારિત્રાદિ ગુણો પ્રગટવાના, તે સર્વ ગુણો ખરેખર તે તે ગુણોનાં આવરણો દૂર જતાં આત્મામાંથીજ તે પ્રગટવાના. આત્મામાંજ પંચ પ્રકારનાં જ્ઞાન છે, આત્મમાંજ ચાર પ્રકારનાં દર્શન છે, આત્મામાંજ પાંચ પ્રકારની લબ્ધિયો રહી છે; જે જે મનુષ્યોમાં જે જે શક્તિયો પ્રગટી છે તે સર્વ આત્મામાંથીજ પ્રગટી છે એમ જાણવું. આત્મામાંજ તિરોભાવે અનંતગુણો રહ્યા છે, ફક્ત તે તે ગુણોને આચ્છાદન કરનાર કર્મની પ્રકૃતિયો જે દૂર થાય તો, તે તે ગુણો પ્રકાશે છે; માટે પોતાના આત્મામાં રહેલા ગુણોનો પ્રકાશ કરવામાં પોતાનેજ ઉદ્યમ કરવો જોઇએ. આત્માજ સર્વ ગુણોનું ધામ છે ત્યારે આત્માજ પરમાત્મા છે એમ નિશ્ચય થતાં આત્માનીજ પરમાત્મપણે ભક્તિ કરવી જોઇએ. પરમાત્મપણે આત્માની ભક્તિ કરતાં કર્યાવરણો ખરી જાય છે અને આત્માના ગુણોનો પ્રકાશ થતો જાય છે. આત્મામાં પરમાત્મબુદ્ધિ ધારવાથી સર્વ બાઅતનો સંતોષ પ્રાપ્ત થાય છે અને મનની ચંચળતા નાશ પામે છે. પોતાનામાંજ સર્વ શક્તિયો છે એમ નિશ્ચય થવાથી પરભાવ પ્રવૃત્તિનો અંત આવે છે, કારણ કે આત્મા સમજે છે કે જ્યારે મ્હારામાં પરમાત્મપણું રહ્યું છે ત્યારે શામાટે પરભાવની દીનતા ધારણ કરવી જોઇએ ? પોતાનામાં પરમાત્મપણું દેખવાથી તે પ્રગટાવવાનો ઉત્સાહ વૃદ્ધિ પામે છે. પોતાના ખળથી જ પોતે પરમાત્મા થવાય છે એમ પકવજ્ઞાન થાય છે ત્યારે આનંદની છાયા જામે છે. આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રતિદિન ઉત્સાહ ધારણ કરતો જાય છે. પુંજ પરમાત્મા છું, તિરોભાવે. પરમાત્મા હું તો આવિર્ભાવે પણ હુંજ પરમાત્મા થવાનો, મ્હારાવિના અન્ય દ્રવ્યજાતિ પરમાત્મા થઈ શકે નહિ. દ્રવ્ય ગુણ પર્યાયમય હું શુદ્ધ જાતિ છેં, સત્તાએ હું સિદ્ધનો ભ્રાતા છું, સત્તાથી મ્હારામાં અને સિદ્ધમાં કંઈ ફેર નથી, ભક્તિભાવ પ્રગટ કરવા તો હું ઉઠેલો છું, હું સત્તાએ સિદ્ધ છું, પરમાત્મા છું અને વ્યક્તિભાવે તેવો થઈ શકું તેવો છું તેથી તે તું છે એમ કહેવામાં સત્યતત્ત્વનો પ્રકાશ કથક હું કહેવા' છું. હું પરમાત્મા છું ત્યારે હું પરમ આનંદને પ્રાપ્ત કરી શકવાનો, મ્હારી શક્તિયો જેવી છે તેવી ને તેવીજ પ્રગટ થવાની, For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) આ પ્રમાણે પરાભક્તિવાળો ઉત્કૃષ્ટ ભક્તિના વિચારોથી પોતાનામાં પરમાત્મપણું દેખી તેની ભક્તિ કરતો શાશ્વતપદને પામે છે. પકવજ્ઞાનથી પરાભક્તિની ઉત્કૃષ્ટદશાને પમાય છે. પરાભક્તિવાળો શુદ્ધદશા સમ્મુખ ક્ષણે ક્ષણે ચઢતો જાય છે, અનેકાન્તજ્ઞાની આવી દશાને પામે છે અને તે સર્વ દોષોનો ક્ષય કરતો જાય છે. અજ્ઞાનિ જીવોથી પરાભક્તિ પમાતી નથી, જ્ઞાનિયોગીન્દ્ર આત્માઓજ આવી પરાભક્તિના સમ્મુખ થાય છે. જે પરાભક્તિનું સ્વરૂપ જાણતો નથી તે પરાભક્તિ સન્મુખ થઈ શકે નહીં. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના વિકલ્પ અને સંકલ્પોનો નાશ કરવો હોય તે પરાભક્તિથી સહેજમાં થાય છે. જે જે જીવો ભૂતકાળમાં મુક્તિ પામ્યા, પામે છે અને ભવિષ્યમાં પામશે તે સર્વ પરાભક્તિથીજ પામશે. શુકલધ્યાન વા રૂપાતીત ધ્યાન છે તે પરાભક્તિરૂપ છે, નિરાલબન ધ્યાનવાળાઓ આવી પરાભક્તિને પામી શકે છે. પરાભક્તિ પામવાને માટે આદ્યભક્તિની ખાસ જરૂર છે, જેને જેવી યોગ્યતા હોય તેવી વ્યક્તિ હેણે આદરવી જોઈએ. બે પ્રકારની ભક્તિના યોગ્ય એવા ગુણ સંપ્રાપ્ત કરવા જોઈએ. તેમ તે બે પ્રકારની ભક્તિ પામવાને માટે સદાકાળ પ્રયાસ કરવો જોઇએ. અનેક પ્રકારના વેગિ મુક્તિપદ પામી શકે છે, વ: भक्तियोगी क्रियायोगी, ज्ञानयोगी तथैव च । साम्ययोगी ध्रुवां सिद्धिं, प्रामुयान्नात्र संशयः ॥ ६२ ॥ શબ્દાર્થ –ભક્તિયોગી, ક્રિયાયોગી, જ્ઞાનયોગી અને સામ્યયોગી, નિ. શ્રય સિદ્ધિપદ પામે છે, આ બાબતમાં સંશય નથી. | ભાવાર્થ ભક્તિયોગના અનેક ભેદ છે તો પણ હેનું સ્વરૂપ ઉપર પ્રમાણે કિંચિત્ દર્શાવ્યું છે. ક્રિયાના પણ ઘણા ભેદ છે. વિષ, ગરલ, અનન્ય, તદ્ધતુ, અને અમૃતક્રિયા. તેમજ, ધર્મના બાહ્ય અને આત્યંતર, નિમિત્ત અને ઉપાદાન, આદિ અનેક ભેદો તત્ તત્ વિષયભેદના સંબંધથી થાય છે. જ્ઞાનના પણ બે ભેદ છે. વ્યવહારજ્ઞાન, અને નિશ્ચયજ્ઞાન. પાંચ પ્રકારનાં જ્ઞાન આદિ શાનયોગ જાણવા. સામ્યભાવમાં જોડાવું હેને સામ્યયોગ કહે છે. આ વિના પણ હેમચંદ્રકૃત યોગશાસ્ત્રમાં અષ્ટાંગયોગ લખ્યા છે, તેનું સ્વરૂપ પણ અવશ્ય જાણી આચારમાં મૂકવું જોઈએ. (યમનિયમાદિ અષ્ટાંગ યોગનું વર્ણન આગળ ઉપર કરવામાં આવશે.) આ પ્રકારે આત્માના એક એક ગુણને મુખ્યતાએ ભજનારા અનેક યોગિયો આત્માની સાધ્યદશાના યોગે શ્રાવક વા સાધુ માર્ગમાં રહીને મુક્તિપદ પ્રાપ્ત For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૧ ) કરે છે, અને કરશે. ભક્તિયોગી હોય છે તે અવશ્ય ક્રિયાયોગી હોય છે અને જે ખરેખર શુક્રિયાયોગી હોય છે તે જ્ઞાનયોગી હોય છે અને જે જ્ઞાનયોગી હોય છે. તે સમતાયોગી બની શકે છે. સર્વયોગમાં આદ્યભક્તિયોગની અત્યન્ત આવશ્યકતા છે માટે આદ્યમાં ભક્તિનું ગ્રહણ કર્યું છે. ભક્તિચોગીને પણ ધાર્મિકક્રિયાની આવશ્યકતા છે માટે પશ્ચાત્ હૈનું ગ્રહણ કર્યું છે. ક્રિયાયોગીને પણ જ્ઞાનયોગની અત્યંત આવશ્યકતા છે. કારણ કે જ્ઞાનવિ નાની ક્રિયાઓથી આત્માની પરમાત્મદશા પ્રગટતી નથી. જ્ઞાનયોગિને પણ સમતાયોગની અત્યંત આવશ્યકતા છે. કારણ કે સમતા આવ્યા વિના જ્ઞાનની સફલતા થતી નથી. મતિ, શ્રુત, અને અવધિજ્ઞાનવાળાને પણ સમતાયોગની અત્યંત આવશ્યકતા છે. ચાર જ્ઞાનિને પણ સમતાયોગની અત્યંત આવશ્યકતા છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, ચારિત્રમોહનીય કર્મનો ક્ષય થવાથી સમતાયોગ પ્રાપ્ત થાય છે. ચારિત્રમોહનીયનો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ થવાથી અનુક્રમે ઉપશમ, ક્ષયોપશમ, અને ક્ષાવિકભાવે સમતાની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનયોગ કરતાં સમતાયોગ વિશેષ ઉપચોગી છે એમ જો ખરેખર જણાવવામાં આવે તો સમતાયોગ આદરવા માટે અત્યંત પ્રયત્ન કરવો જોઇએ. આ યોગ જે જે જણાવવામાં આવ્યા છે તે તે યોગ્યતાએ આદરવા લાયક છે. કોઈને કોઈ યોગની મુખ્યતા હોય છે અને કોઈ યોગની ગૌણતા હોય છે; મુખ્યતા એ જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ ત્રણ યોગ કહેવાય છે. ત્રણ યોગની સંપૂર્ણ પ્રાપ્તિ થતાં મુક્તિ થાય છે. જ્ઞાન વર્ઝન ચારિત્રાળ મોક્ષમાર્ચ: આ ત્રણ ચોગ મોક્ષમાર્ગ કહેવાય છે. વ્યવહાર અને નિશ્ચયથી ત્રણ ચોગને આદરવાથી મુક્તિ થાય છે, જ્ઞાન, દર્શન, અને ચારિત્રમાં સર્વ યોગનો સમાવેશ થાય છે, જાન્યમાં જછન્ય અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ યોગ પૈકી ગમે તે યોગનો કોઇએ આદર કરેલો હોય તેનું કોઇએ ખંડન કરવું નહિ; કારણ કે દરેક જીવો જઘન્યમાં જઘન્ય યોગને આદરીને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ યોગને પામ્યા છે. ઉત્કૃષ્ટ યોગ પામેલાએ જઘન્યયોગવાળાને નિંદવા નહિ, તેમજ જઘન્યયોગવાળાએ ઉત્કૃષ્ટ યોગવાળાની નિંદા વા ખંડન કરવું નહિ. જેની જેટલી યોગ્યતા હોય તે પ્રમાણે ત્રણ યોગના, જઘન્યમાંથી જઘન્યભેદ અને ઉત્કૃષ્ટમાંથી ઉત્કૃષ્ટ ભેદને ધારણ ફરે છે. આ અસંખ્ય યોગે મુક્તિ છે તેમાં ત્રણ ચોગ મુખ્ય છે. ૉ. असङ्ख्ययोगयुक्त्या, मुक्तिः स्यान्नात्र संशयः । સત્રાર્ગવ જ્ઞાનસમ્યક્ત્વ, પાત્રાણિ વિશેષતઃ || ૬૨ / For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) શબ્દાર્થ:–અસંખ્ય ગોવડે મુક્તિ થાય છે તેમાં અવ સંશય નથી, તે અસંખ્ય યોગોમાં પણ જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ વિશેષતઃ મુખ્ય યોગ છે. ભાવાર્થ:–અસંખ્યયોગથી મુક્તિ છે એમ શાસ્ત્રોમાં પ્રતિપાદન કર્યું છે માટે કોઈએ અમુક જ એકલા યોગથી મુક્તિ છે એ પક્ષપાત, કદાગ્રહ કરવો નહિ. શ્રી કેવલજ્ઞાનીએ જ્યારે અસંખ્યયોગથી મુક્તિ કહી છે ત્યારે આપણે એકાંત અમુક જ યોગની પ્રરૂપણ કરીએ તે અયોગ્ય ગણાય. અસંખ્યયોગમાં મુખ્ય ત્રણ યોગ કહ્યા છે. તત્ત્વાર્થસૂત્ર વગેરેમાં ત્રણ યોગનું સ્વરૂપ વિશેષતઃ લખવામાં આવ્યું છે. આ ત્રણ યોગ પૈકી એકેક યોગનું સ્વરૂપ લખતાં એકેક યોગનોજ મહાન ગ્રન્થ થઈ જાય માટે વિશેષ તત્વના અર્થીઓએ તત્વાર્થ આદિ સૂત્રે વિલકવાં. અત્ર તે સામાન્ય વ્યાખ્યા આપવામાં આવે છે. સમ્યક પ્રકારે વસ્તુઓનું સ્વરૂપ જેનાથી જણાય હેને જ્ઞાન કહે છે. સમ્યક પ્રકારે વસ્તુઓનું સ્વરૂપ જાણું તે પ્રમાણે શ્રદ્ધા, ( નિશ્ચય) કરવી હેને વ્યવહારથી દર્શન કહે છે. આત્માની સ્વાભાવિક (નેચરલ ) સ્થિરતાને માટે બાહ્ય અને અન્યત્તર જે જે ક્રિયાઓ કરવી હેને ચારિત્ર કહે છે. હિંસા, જૂઠ, ચોરી, મથુન, પરિગ્રહ, અને રાત્રી ભોજન વગેરે દોષ ટાળવા માટે તે દોષોના સામી દિક્ષાપૂર્વક જે પ્રવૃત્તિ કરવામાં આવે છે હેને વ્યવહારચારિત્ર કહે છે. અનેક તીર્થકરો થયા, અને થશે તેઓને વ્યવહારચારિત્ર અંગીકાર કરવું પડે છે, વ્યવહારચારિત્રથી બાહ્ય સ્થલ દોષોનો નિરોધ થાય છે. અને બાહ્ય ઉપાધિયો કે જે કામક્રોધાદિક દોષોને ઉત્તેજિત કરે છે તેઓનો પણ નાશ થતાં મનની શાંતાવસ્થા પ્રગટે છે. મન વચન અને કાયાથી હિંસાનો ત્યાગ કરવાથી અનેક ભવનાં સંચિ. તકમનો ક્ષય થાય છે, સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારતાં માલુમ પડે છે કે, દયાથી સ્વર્ગ અને સિદ્ધિનાં સુખ મળે છે, જેણે દયા પાળી તેણે સર્વ પાળ્યું એમ કહેવામાં જરામાત્ર વિરોધ જણાતો નથી. દયા કરનાર છવ સર્વ જીવોની સાથે વૈરવિરોધ ધારણ કરી શકતો નથી, દયાનો અમૂલ્ય ધર્મ કોઈ વિરલા જીવો પાળી શકે છે. કોઈ પણ જીવોની હિંસા કરીને પોતાના શરીરનું પિષણ કરવું એ અધર્મ છે માટે દરેક જીવને મરતા બચાવી તેઓનું રક્ષણ કરવું જોઈએ. કોઈને જીવને જરામાત્ર પણ દુઃખવવો નહિ એજ સત્ય દયાધર્મ છે. દયાનું ઉચ્ચ વર્તન ધારણ કરવું એ ઉત્તમ ચારિત્ર છે. કોઈના પ્રાણને હણવા નહિ, હણાવવા નહિ. હણનારાઓની પ્રશંસા કરવી નહીં. દયા પાળવી, પળાવવી અને દયા પાળનારાઓની પ્રશંસા કરવી. આ પ્ર For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૩) માણે દયાનો ઉચ્ચ સિદ્ધાંત પાળનાર આ ભવમાં અને પરભવમાં સુખ પામે છે અને અંતે પરમાત્મપદ પામે છે. સત્ય વચનની પણ અત્યંત આવશ્યકતા છે, સત્ય બોલવાથી જગતમાં સત્ય વ્યવહારની શુદ્ધિ રહે છે, લોકોમાં સત્યવક્તાનો વિશ્વાસ બેસે છે. સત્યવક્તા આ ભવમાં અને પરભવમાં સુખ પામે છે, સત્યથી ધર્મની ઉત્પત્તિ થાય છે, સત્યઉપદેશ દેવાથી અનેક જીવો મુક્તિ પામ્યા છે અને પામશે. ચોરીનો ત્યાગ કરવાથી બીજાના પ્રાણનું રક્ષણ થાય છે. લોકોમાં ચોરીનો ત્યાગ કરનાર પ્રામાણિકતા ભોગવે છે, વૈરવિરોધ, કલેશ, આધિ, ઉપાધિ, અને વ્યાધિ વગેરેનો નાશ કરવો હોય તો અથવ્રત અંગીકાર કરવું જોઈએ. બ્રહ્મચર્ય પાળવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. શારીરિક ફાયદાઓથી માનસિક શક્તિ વિકાસ પામે છે, અને માનસિક ફાયદાઓથી આત્માની શુદ્ધશક્તિને પ્રકાશ થાય છે. બ્રહ્મચર્યવ્રતથી શરીરની બળવત્તા રહે છે અને આયુષ્ય ઘટતું નથી. તત્ત્વનાં અદ્દભુત શાસ્ત્રો લખનાર અનેક બ્રહ્મચારિ મુનિવરો થયા છે. બ્રહ્મચર્યને એક જાતનો દેવ કહીએ તોપણ ચાલી શકે તેમ છે. બ્રહ્મચર્ય ધારકોને અનેક રોગો પણ નડતા નથી. બ્રહ્મચર્યધારકનું મગજ મજબુત રહેવાથી મનમાં ધારેલાં અનેક કાર્યોની સિદ્ધિ કરી શકે છે. બ્રહ્મચારિને મંત્ર ફળે છે અને દેવતાઓ દર્શન આપે છે. વ્યવહારચારિત્રનું મૂળ બ્રહ્મચર્ય છે, વ્યવહાર બ્રહ્મચર્ય છે તે નિશ્ચય બ્રહ્મચર્યરૂપ કાર્યને માટે નિમિત્તકારણ છે, જેમ જેમ વીર્યનું સંરક્ષણ કરવામાં આવે છે તેમ તેમ શારીરિક શક્તિની દૃઢતા થાય છે. બ્રહ્મચારી, ધારેલા વિચારને પાર પાડે છે. પરિગ્રહ પાપનું મૂળ છે. મૂછ એજ અત્યંતર પરિગ્રહ છે, નવ પ્રકારના બાહ્ય પરિગ્રહનું મૂળ કારણ મૂર્છા હોય છે. મૂચ્છનો જે જે અંશે નાશ થાય છે તે તે અશે બાહ્યપરિગ્રહની પ્રવૃત્તિયો છૂટે છે. પરિગ્રહના ત્યાગથી વિકલ્પસંકલ્પની હૃદયમાં થતી ધમાલ અટકે છે, બાહ્યપરિગ્રહના ત્યાગથી ઉપાધિયોનો અટકાવ થાય છે, લોભના હેતુઓનો અવરોધ થતો જાય છે, બાહ્યપરિગ્રહના મમત્વથી મુક્ત થએલા મહાત્મા મુનિવરો સંતોષ ભુવન નમાં સમતાના સુખમાં હાલે છે. નિસ્પૃહી મહાત્માઓ આત્મામાં રમણતા કરી અનંતસુખ ભોગવે છે, પરિગ્રહનો મમત્વભાવ દૂર થવાથી ત્રણ ભુવનનું ઐશ્વર્ય મળે છે. જે પરિગ્રહનો ત્યાગ કરે છે તેના ઉપરથી નવ ગ્રહો પણ ઉતરે છે. પરિગ્રહના સંબંધે જે જે પાપો કરવામાં આવે છે તે તે પાપન નાશ કરવો હોય તે પરિવહનો ત્યાગ કરવો જોઇએ, તેમજ અનેક દોષનું કારણ રાત્રી ભોજન છે, માટે રાત્રી ભોજનને પણ ત્યાગ કરવો જોઇએ. For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૪ ) (૨) નિયમ. આ પ્રમાણે ચારિત્રયોગી પંચમહાત્રત અને હું રાત્રીભોજન વિરમણવ્રત ધારણ કરી યમનામના યોગના પહેલા અંગમાં સ્થિર થાય છે. યોગનું યમનામનું પહેલું પગથીયું સ્થિર થવાથી યોગી ઉચો ચઢીને પશ્ચાત્ પડી શકતો નથી, ઉલટું ખીજા પગથીયાને પાળવામાં યોગ્ય અને છે. પાંચ યમને પુષ્ટિ કરનારા અનેક પ્રકારના નિયમો પાળવા જોઇએ. વખતસર ખાવું, વખતસર પાણી પીવું, વખતસર શયન કરવું, ચિત્તની સ્થિરતા રહે એવા યોગ્ય સ્થાનમાં વાસ કરવો, નિયમસર ચાલવું, જોઇને ચાલવું, વિચારીને બોલવું, શોચતા ધારણ કરવી, કોઈ વસ્તુ મળે અગર ન મળે તોપણ સંતોષ ધારણ કરવો, યથાશક્તિ તપશ્ચર્યા કરવામાં પ્રવૃત્તિ કરવી. ઇત્યાદિ નિયમના અનેક સાધુ અને ગૃહસ્થવર્ગના ભેદથી, ભેદ છે, તે સમજી યથાયોગ્ય પાળવા પ્રયત્ન કરવો. (૨) આસનોન. શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં આસન કહ્યાં છે. દરેક આસનના જયથી શારીરિક ભિન્ન ભિન્ન ફાયદાઓ શાસ્ત્રોમાં બતાવ્યા છે. ચોરાશી આસનો છે, તેમાં પણ સિદ્ધાસન, અને પદ્માસન એ એ આસનો મોટાં છે, યોગ્ય એવા સ્થાનમાં (કે જ્યાં રહેવાથી શારીરિક પ્રકૃતિ બગડે નહીં તેવા સ્થાનમાં) આસનોનો અભ્યાસ કરવો જોઇએ. ત્રણ કલાક સુધી એક આસને બેસવાની ટેવ પાડવી, ગોદુહિકાસનથી પણ બેસવાની ટેવ પાડવી જોઇએ. લેખક સિદાસન અને પદ્માસનને વિશેષ પસંદ કરે છે, આસનનો જય કરવાથી શારીરિક પ્રકૃતિ કાષુમાં રહે છે. વાત, પિત્ત અને કફનો ઉપદ્રવ હળવે હળવે શાંત થતો જાય છે. શ્વાસોચ્છ્વાસની નિયમિતતામાં વૃદ્ધિ થાય છે. ખરેખર આસનના જયથી દીર્ઘ શ્વાસોચ્છ્વાસ લેવાય છે, દીર્ઘ પ્રાણ લેવાથી શરીરની આરોગ્યતામાં વધારો થાય છે, માટે ચારિત્રયોગીએ આસનનો જય કરવા પ્રયત્ન કરવો. (૪) માયામ. પ્રાણાયામ કરવાથી શ્વાસ અને શ્વાસ વધુ પ્રમાણમાં ચાલતા નથી, પ્રાણાયામની સિદ્ધિથી સ્વરોદયપરીક્ષાની પણ સિદ્ધિ થાય છે. શરીરની નાડીયોમાં રાત્રી અને દીવસ પ્રાણ વહ્યા કરે છે, શ્વાસ લેવાથી શરીરની આરોગ્યતા રહે છે. મનની પ્રસન્નતા વૃદ્ધિ પામે છે, પ્રાણાયામથી શરીરના અનેક રોગોનો નાશ થાય છે. નાડીયોમાંથી સ્વર ચાલ્યા કરે છે, શરીરમાં ઘણી નાડીયો છે. પણ તેમાં ચોવીશ નાડિયો મોટી છે, ચોવીશ નાડિયોમાંથી પણ નવ નાડિયો પ્રધાન છે. નવ નાડિયોમાંથી પણ ત્રણ મોટી છે. ત્રણ નાડીયોનાં નામ રૂડા, વિત્તા, અને સુષુમ્બા. ભૃકુટિચક્રથી શ્વાસનો For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૫ ) પ્રકાશ થાય છે. વેંકનાલમાં થઈ નાભિમાં નિવાસ કરે છે, નાભિમાંથી ડામી ઇંડામાં શ્વાસ સંચરે છે, તેમજ જમણી પિંગલામાં શ્વાસ સંચરે છે, તે એ નાડિયોના મધ્યમાં સુપુષ્ણા નાડી છે તેમાં જ્યારે શ્વાસ ચાલે છે ત્યારે તે સુષુમ્ગાસ્વર કહેવાય છે. ડાબી નાસિકામાં સ્વર ચાલે છે ત્યારે ચંદ્રનો ઉદય જાણવો. તેમજ જમી નાસિકામાં સ્વર ચાલે ત્યારે સૂર્યનો ઉદય જાણવો. સૌમ્યકાર્ય કરવામાં ચંદ્રસ્વર સારો કહેવાય છે, ક્રૂર કાર્ય કરવામાં ર્યસ્વરગ્રહાય છે. આ પ્રમાણે બે નાડીયોના સ્વરમાં જે જે કાર્યો દર્શાવ્યાં છે તે પ્રમાણે વર્તે છે તે સુખ પામે છે. બે સ્વર સાથે ચાલે તે વખતે સુષુમ્ઝાનાડી થઈ તેમ જાણવું. સુષુમ્હાનાડી ચાલે તે વખતે કોઇપણ પ્રકારનો સાંસારિક વિચાર કરવો નહિ. કારણ કે તે વખતે સાંસારિક જે જે વિચારો કરવામાં આવે છે તેનું ઉલટું પરિણામ આવે છે, તે વખતે જે જે કાર્ય કરવામાં આવે છે તેની પણ હાનિ થાય છે એમ અનુભવથી યોગિયો જણાવે છે. શુકલપક્ષનો સ્વામી ચંદ્ર છે અને કૃષ્ણપક્ષનો સ્વામી સૂર્ય છે. શુક્લપક્ષની આદ્યની ત્રણ તીથિ ચંદ્રની છે. પશ્ચાત્ રવિ, પશ્ચાત્ સૂર્ય એમ અનુક્રમે જાવી. કૃષ્ણપક્ષની આદ્ય ત્રણ તીથયો સૂર્યની છે પશ્ચાત્ ચંદ્ર પશ્ચાત્ સૂર્ય એમ અનુક્રમ જાણવો. મંગલ, શિન, અને રવિવારનો સ્વામી સૂર્યસ્વર છે. ગુરૂ, સોમ, શુક્ર, અને બુધ એ ચાર વારનો સ્વામી ચંદ્રસ્વર છે. કૃષ્ણપક્ષ એકમના દીને પ્રાતઃકાલમાં એ સૂર્યસ્વર વહેતો હોય તો પંડિતપુરૂષોએ જાણવું કે તે પખવાડીયું આનંદકારી જશે, અર્થાત્ શાતાવેદનીયના ભોગયુક્ત જશે. શુક્લપક્ષના આદ્ય દીવસના પ્રાતઃકાલમાં જો ચંદ્રસ્વર ( ડાખી નાસિકા ) વહે તો વણ્યું કે કાયાની નિરોગતા રહેશે, શરીર પુષ્ટ રહેશે, સુખમાં પખવાડિયું નિર્ગમન થશે. અજવાળીયાપક્ષની પ્રતિપદાના પ્રાતઃકાલમાં જો સૂર્યસ્વર ( જમણી નાનિકા) વહે તો પંડિતોએ જાણવું કે તે પખવાડીયામાં કલેશ થાય, પીડા થાય, તેમજ ઉદ્દાસપણું રહેશે અને ધનનો પણ કિંચિત્ નાશ થશે. કૃષ્ણપક્ષની એકમના પ્રાતઃકાલમાં જો ચંદ્રસ્વર (ડાબી નાસિકા) વહે તો પંડિતપુરૂષોએ જાણવું કે શરીરે કંઈક પીડા, ફ્લેશ, નૃપભય, સત્તામાં હાનિ, અને ચિત્તની ચંચળતા થશે. શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષની પ્રતિપદાના પ્રાતઃકાલમાં જો સુ પુષ્ણાનાડી વહેતી હોય ( બેઉ સ્વર સાથે વહેતા હોય) તો પંડિતોએ જાણવું કે લાભની હાનિ થશે, મનની ચંચળતા થશે અને મનમાં ચિંતા રહેશે. યો. ૧૪ For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) વૃશ્ચિક, સિંહ, વૃષભ અને કુંભ એ ચાર રાશિમાં જે ચંદસ્વર વહેતો હોય તો તે વખતે જે સૌમ્ય કાર્ય કરવામાં આવે તે સારાં થાય છે. કર્ક, મકર, તુલા અને મેષ એ ચાર રાશિમાં જે સૂર્યસ્વર (જમણ નાસિકા) વહેતો હોય તો તે વખતે ચરકાર્ય કરવાથી સુખાકારી થાય છે. મીન, મિથુન, ધન, અને કન્યા એ ચાર રાશિ બે સ્વભાવવાળી છે. એ ચાર રાશિયોમાં સુષુણાસ્વર વહેતો હોય તે તે વખતે જે કાર્ય કરવામાં આવે છે તેમાં કંઈક હાનિ થાય છે. સ્વરોદય બરાબર કોઈ જાણતું હોય છે તે તે, મનુષ્યોએ પૂછેલા પ્રશ્નોનો સારી રીતે ઉત્તર આપી શકે છે. स्वरोदयमा प्रश्न अने तेना उत्तरो. જે મનુષ્ય પૂછવા આવે તેની દિશા લેવી. જો પૂછનાર સમુખ, ડાબી, વા ઊધ્વદિશામાં રહી પ્રશ્ન કરે અને તે વખતે ડાબી નાસિકા (ચંદ્રસ્વર) વહેતી હેય તો પૂછનારને કહેવું કે હારા કાર્યની સિદ્ધિ થશે. પૂછનાર નીચે વા પાછળ વા જમણે આવીને પુછે અને તે વખતે જમણ નાસિકા વહે (સૂર્યસ્વર વહેતો હોયતે જાણવું કે તેનું કાર્ય થશે. ડાબી બાજુએ રહી જે કોઈ પ્રશ્ન કરે અને તે વખતે ડાબી નાસિકામાં પૂર્ણ સ્વર વહેતો હોય તો હેનું અભંગ કાર્ય થશે એમ નિશ્ચય જાણવો. જે વખતે જમણી નાસિકા ચાલતી હોય તે વખતે ડાબી બાજુ રહી પૂછે તો ચંદ્રગ વિના પૂછનારનું કાર્ય સિદ્ધ થાય નહીં, - જે વખતે જમણું નાસિકા ચાલતી હોય તે વખતે સમુંબ વા ઉધ્વદિશામાં રહી પ્રશ્ન પુછે તે જાણવું કે ચંદ્રયોગ (ડાબી નાસિકાના સ્વર) વિના હેનું કાર્ય સિદ્ધ થશે નહિ. पांच तत्वोनी व्याख्या. જમણી અગર ડાબી એકેક નાસિકામાં પાંચ પાંચ તત્ત્વ વહે છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, અને આકાશ એ પાંચ તત્વ જાણવાં. પૃથ્વીનો પીતવર્ણ છે, જલને શ્વેતવર્ણ છે, અગ્નિની લાલ ( રક્ત) વણ છે, વાયુના નીલવર્ણ છે અને આકાશને કૃષ્ણવર્ણ છે. પૃથિવીતત્ત્વ બાર આંગુલ સમ્મુખ ચાલે છે, અને હેને સમચતુરંસ આકાર છે. જલતત્ત્વ નીચું ચાલે છે, અને તે સોળ આંગુલ વહે છે તેને વર્તુલાકાર છે, અગ્નિતત્ત્વ ચાર આંગુલ વહે છે, અને તેનો ત્રિકોણ આકાર છે. પ્રાતઃકાલના સૂર્યના જેવો હેનો રંગ છે, વાયુતત્ત્વ આઠ અંગુલ તિ ચાલે છે, અને તે ધ્વજાના આકારે છે. આકાશતત્વે બે નાસિકામાંજ વહે છે, હે બાહ્યપ્રકાશ થતું નથી–હેને આકાર નથી. For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) પ્રથમ પૃથ્વીતત્વ પચ્ચાશ પલ ચાલે છે. ચાલીશ પળ સુધી જલતત્વ વહે છે. ત્રીશ પલ સુધી અગ્નિતત્ત્વ વહે છે, વીશ પળ સુધી વાયુતત્ત્વ વહે છે અને દશ પળ સુધી આકાશતત્ત્વ વહે છે. અઢી ઘડીયયંત ચંદ્રસ્વરમાં અને સૂર્યસ્વરમાં એ પાંચ તત્વ વહે છે. એ પ્રમાણે રાત્રી અને દીવસ એ પાંચ તો ચંદ્રસ્વર અને સૂર્યસ્વરમાં વહ્યા જ કરે છે. એ પાંચ તત્ત્વને દરેક સ્વરમાં ભિન્નભિન્નપણે ઓળખવામાં આવે તો કાલસમયનું જ્ઞાન અવશ્ય થાય. ઓછામાં ઓછું એક વર્ષ પતમાં જે જે શુભાશુભ ભાવો બને તેને સિદ્ધસ્વરોદય યોગી અવશ્ય જાણી શકે છે. મેષસકાંતિ બેસતાં ડાબી નાસિકામાં પૃથ્વીતત્ત્વ વહેતું હોય તે ઉત્તમ ચોગ જાણવો. તેનું ફળ, પ્રજાને ઘણું સુખ હોય, શ્રેષ્ઠ સમય હોય, ઘણું ધાન્ય થાય, પશુઓ માટે ઘાસ પણ અત્યંત થાય. ઇતિભય થાય નહિ, જનની વૃદ્ધિ થાય, રાજાએ અત્યંત સુખ પામે. ડાબી નાસિકામાં જલતત્વ ચાલતું હોય તો મેઘની ઘણી વૃષ્ટિ થાય, અપાર અન્ન થાય, પ્રજા સુખી થાય, ધર્મબુદ્ધિ રહે, આનંદમંગલ વર્તિ, રાજા નીતિથી ચાલે. મેષસંક્રાંતિ લાગતાં પહેલી જ ઘડીમાં જેવું નાસિકામાં તત્ત્વ ચાલે તેવું ફળ થાય. અગ્નિતત્ત્વ ચાલે તો અલ્પવૃષ્ટિ, અને રોગ દોષ હોય. બે સ્વરમાં જે અગ્નિતત્ત્વ હોય તો દેશભંગ, દુઃખી પ્રજા, વગેરે ફળ થાય. જે નાસિકામાં વાયુતત્ત્વ ચાલે તો કંઈક રાજ્યવિગ્રહ થાય. અલ્પ મેઘની વૃષ્ટિ થાય. મધ્યમ વર્ષનો સમય જગતુમાં કહેવાય. અડધું અન્ન અને અડધું ઘાસ થાય. જો નાસિકામાં આકાશતત્ત્વ વહે તો કાળ પડે. ઘાસ વગેરે પણ થાય નહીં, એમ જાણવું. મધુમાસ શુકલ પડવાના પ્રાતઃકાલમાં ડાબા સ્વરમાં જે પૃથ્વીતત્ત્વ વહે તે ઘણી વૃષ્ટિ થાય. વર્ષ સારું કહેવાય. રાજા પ્રજા સુખમાં રહે. ઈતિભય, તેમજ મોટા ભય પણ થાય નહીં. તેમજ ડાબી નાસિકામાં જલતત્ત્વ ચાલે તો સુભિક્ષ કહેવાય, દેશ અને વિદેશમાં વૃદ્ધિ થાય. જો જમણી નાસિકામાં પૃથ્વી અને જલતત્ત્વ એ બે પ્રાતઃકાલમાં પૂર્વોક્ત માસમાં વહે તે મધ્યમવર્ષ કહેવાય છે, ત્રણ તવ બાકી રહ્યાં તે જે વહે તો મધ્યમ વર્ષ કહેવાય છે. જે નાસિકામાં આકાશતત્ત્વ વહે તો બહુ દેશમાં નક્કી કામી પડે. જમણી નાસિકામાં પૂર્વોક્ત માસના શુકલપક્ષના પડવાના પ્રાતઃકાલમાં જે અગ્નિતત્ત્વ વહે તો મનુષ્યો રોગશોકથી અધિક કલેશ પામે. પૃથ્વીમાં કાલ પડે. રાજાના મનમાં ચેન પડે નહિ. પવિગ્રહ પણ કંઈક થાય. જે તે દીવસ સુષુમણા નાડી પૂર્વોક્ત સમયમાં ચાલે છે જેનાર મરે અને છત્રભંગ થાય, એમ ગુરુગમપૂર્વક સમજવું. For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૮) માઘમાસની સાતમ તેમજ વૈશાખ સુદી ત્રીજના પ્રાતઃકાલમાં વર્ષદીવસનું બીજ જેવું. જે ડાબી નારિકામાં જલ અને પૃથ્વીતત્વ ચાલે તો દેશવિદેશમાં સુખ થાય, અન્યતત્ત્વ વહે તે અધમફળ જાણવું. જમણી નાસિકામાં જે પૃથ્વી અને જલતત્ત્વ વહે તો મધ્યમ ફળ થાય. એ ત્રણમાં એક શુભ અને એક અશુભ હોય તો મધ્યમ ફળ થાય, એમ ત્રણ રીતમાં જાણવું. - સર્વ પરીક્ષાના ભાવમાં મેષભાવ બળવાન છે, તે દીવસે બરાબર તત્વ દેખીને નિશ્ચય કરવો. जोनारनेमाडे तत्व. જેનારને પોતાને માટે તત્ત્વને વિચાર કહેવામાં આવે છે. ચિત્ર શદી એકમના દિવસે જે ડાબી નારિકા વહે તો તેને ત્રણ માસમાં અત્યંત ઉગ થાય. મધુમાસ શુદી બીજના દિવસે જે ડાબી નાસિકા ન વહે તો પરદેશમાં ગમન થાય અને ત્યાં દુઃખ થાય. ચૈત્ર માસ સુદી ત્રીજના રોજે ચંદ્રસ્વર (ડાબી નાસિકા) ન ચાલે તે પિત્તજવરની ઉત્પત્તિ થાય. ચૈત્ર શદી ચોથના રોજ ને ડાબી નાસિકા ન ચાલે તો નવમાસમાં મરણ થાય. ચૈત્ર સુદ પાંચમના રોજ ડાબી નાસિકા ન રહે તે રાજ્યદંડ થાય. ચિત્ર શુદી છઠના દિવસે જેને ચંદસ્વર ચાલે નહિ તેનો એક વર્ષમાં બાંધવ મરી જાય. જે ચિત્ર શુદી સાતમના રોજ લેશમાત્ર પણ ડાબી નાસિકા ન રહે તો હેની સ્ત્રી મરી જાય. ચિત્ર શુદી આઠમના રોજ જે ચસ્વર ન વહે તે અત્યંત પીડા દેહમાં થાય, ભાગ્ય હોય તો જ સુખ થાય. ચૈત્ર સુદ આઠમસુધી એમ ફળ દેખાડ્યું પણ છે ચંદસ્વર વહે તે નઠારા ફળને બદલે સારું ફળ થાય. पांच तत्त्वमा प्रश्न. જલ અને પૃથ્વીતત્વના ચોગમાં કોઈ પ્રશ્ન કરે તે વખતે ચંદ્રસ્વર પૂર્ણ વહે તો હેના કાર્યની સિદ્ધિ થાય. જે ડાબી નાસિકામાં અગ્નિ, વાયુ અને આકાશતત્ત્વ વહે તે પ્રશ્ન કરતાં કાર્યસિદ્ધિ થાય નહીં. ડાબી નાસિકામાં જલ અને મહતત્ત્વ એ સ્થિર કાર્ય માટે સારાં જાણવાં. ચરકાર્ય માટે લેવાં નહિ. વાયુ, અગ્નિ અને આકાશ એ ત્રણ તત્ત્વ ચરકાર્યમાં પ્રધાન છે. જે જમણી નાસિકામાં સ્વર વહેતો હોય અને તેમાં વાયુ વગેરે તો વહેતાં હોય તે એમ સમજવું. રોનો પ્રશ્ન. રોગીના સંબંધી કોઈ પ્રશ્ન પૂછે તે તત્ત્વ વિચારીને નીચે પ્રમાણે કહેવું. ડાબી નાસિકામાં પૃથ્વીતત્ત્વ વહેતું હોય અને તે દિશામાં રહી પૂછે તે નિશ્ચય કરીને કહેવું કે રોગીને નાશ થવાનો નથી. ડાબી નાસિકા બંધ For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૯ ) હોય અને જમણી નાસિકા ચાલે, અને ડાબી તરફ રહી પુછે તો કહેવું કે રોગી જીવનાર નથી. પૂર્ણ સ્વરથી આવીને ખાલી સ્વરમાંહિ પૂછે તો રોગીને શાતા ન હોય એમ જાણવું. ખાલી સ્વરથી આવીને વહેતા સ્વરમાં જો રોગીનું પ્રશ્ન કરે તો તેનો ઘાત થશે નહિ એમ કહેવું. પૂર્ણસ્વરથી આવીને પૂર્ણસ્વરમાં જે કોઈ કાર્ય સંસારનું પૂછે તો તે કાર્ય પૂર્ણ થાય એમ નક્કી નવું. ખાલી સ્વરથી આવીને ખાલી સ્વરમાં પૂછે તો જે જે કાર્ય પૂછે. તે થાય નહ. ખાલી સ્વરી આવીને વહેતા સ્વરમાં પૂછે. તો હેનું કાર્ય સિદ્ધ થાય. જે પૂર્ણ સ્વર તજીને ખાલી સ્વરની તરફ પૂછે તો કરોડ ઉપાયે જે પૂછે તે સિદ્ધ થાય નહિ. ગુરૂવારના દીવસે વાયુતત્ત્વ સારૂં. શનિવારને દીવસે આકાશતત્ત્વ સારૂં. એમ જો તત્ત્વ ચાલે તો કાયામાં રોગ રહે નહિ. યુધવારના પ્રાતઃકાલમાં જો પૃથ્વીતત્ત્વ ચાલતું હોય તો કલ્યાણકારી જાણવું. સોમવારના પ્રાતઃકાલમાં જલતત્ત્વ ચાલતું હોય તો સારૂં. શુક્રવારના પ્રાતઃકાલમાં અગ્નિતત્વ સારૂં એમ વારસંબંધી તત્ત્વફળ સમજી લેવું. चंद्रयोगमां कार्यो. ડાબી નાસિકા વહે તે સમયે જિનમંદિર બનાવે, ખાતમુર્ત કરે, તો સુખમય જાણવું. ચંદ્રસ્વરયોગમાં અમૃત અવે છે અને અદ્યુતિ સ્થિર હોય છે માટે તે ચન્દ્રયોગમાં બિબની પ્રતિષ્ઠા કરતાં ભિંખનો અતિપ્રભાવ વધે છે. સિંહાસનપર મૂળ નાયક બેસાડવામાં આવે તે વખતે તથા જિનમંદિર કલશ ચઢાવતાં ચન્દ્રયોગ ( ડાબી નાસિકાનો સ્વર) સુખકારી જાણવો. પૌષધશાલા, દાનશાલા, ઘર, હાટ, મહેલ, કોટ, ગઢ, અને સુઘાટ વગેરેના મુર્તમાં ચન્દ્રયોગ લેવો જોઈએ. સંઘમાલા આરોપતાં, તીર્થમાં દાન કરતાં, દીક્ષામંત્ર આપતાં, અને બતાવતાં, ચન્દ્રયોગ અત્યંત બળવાન છે. નવીન ઘર, પુર, નગરમાં પ્રવેશ કરતાં મુર્તમાં ચંદ્રયોગ (ડાબી નાસિકા સ્વર ) લેવો. વસ્ત્ર, આભૂષણ, દેશ ઈજારે લેવો હોય વગેરે કાર્યમાં ચંદ્રયોગ બળવાન જાણવો. યોગાભ્યાસ, દવા, મિત્રાઈ, ખેતી, બાગ કરવા, રાજાની પ્રીતિ, રાજ્યતિલક, ગઢમાં પ્રવેશ ઇત્યાદિ કાર્યમાં ચંદ્રયોગ ( ડાબી નાસિકાનો સ્વર ) અત્યંત ખળવાનું સુખકારી જાણવો. રાજા સિંહાસનપર પગ ધારણ કરે ઇત્યાદિ સ્થિરકાર્યમાં ચંદ્રયોગ લેવો. મઠ, ગુફા અને ઘર ઇત્યાદિમાં પણ ચંદ્રયોગ બળવાન છે. સૂર્યથોન. જમણી નાસિકા વહેતી હોય ત્યારે કરવા ચેાગ્ય કાર્યાં. વિદ્યા ભણવામાં, ધ્યાન સાધવામાં, મંત્ર વા દેવતાનું આરાધન કરવામાં, For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧૦ ) સરકારમાં અરજી દેવાના પ્રસંગે, અરિવિજયનું બીડું ઝડપવાના પ્રસંગમાં, વિષ અને ભૂત ઉતારવા જવું હોય ત્યારે, રોગીને ઔષધ ખવરાવવામાં, વિજ્ઞહરણશાંતિજલ નાખવામાં, કઠીને ઉપાય કહેવાના પ્રસંગમાં, હાથી, ઘોડા, વાહન, હથિયાર, લેવામાં; રિપુને વિજય કરવામાં, ખાનપાનમાં, સાનમાં, સ્ત્રીને દાન દેવામાં, તેમજ નવા ચોપડા લખવા અને લખાવવામાં, સૂર્યચોગ અર્થાત જમણી નાસિકાનો સ્વર લેવો. કોઈ રાજા, જમણી નાસિકા વહેતી હોય ત્યારે યુદ્ધ કરવા જાય તો રણસંગ્રામમાં યશકીર્તીિ પામે અને શત્રુને જીતી પાછો ઘેર આવે. સમુદ્રમાં વહાણ ચલાવવું હોય ત્યારે જમણી નાસિકા વહેતી હોય તો વાંચ્છિતદ્વીપમાં વેગે જાય. શત્રભવન જવામાં જમણી નાસિકાનો સ્વર વહેતો હોય તો યશ થાય. ઉટ, ભેંસનો સંગ્રહ કરતાં, સાટું કરતાં, સરિતાજલ તરતાં, અને કરજદ્રવ્ય દેતાં જમણી નાસિકાનો સ્વર (સૂર્યયોગ) અળવાન જાણવો. ઇત્યાદિ ચરકાર્યમાં સૂર્યયોગ સારો જાણવો. હોય તો લાભાલાભનો વિચાર કરી કહેવું. લાભ મૌન રહેવું. Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્ય પુરૂષોને કંઇ કહેવું ન દેખાય તો જાણીને વિવાહ, દાન શાન્તિસ્રાત્ર ઇર્યાદ સૌમ્યકાર્યમાં ચંદ્રયોગ લેવો અને કરકાર્યમાં સૂર્યયોગ લેવો, સ્થિરમાં ચંદ્ર અને ચરમાં ભાનુયોગ પ્રધાન જાણવો. सुषुम्णानाडीमां शुं करवुं ? જ્યારે સુષુણ્ણાનાડી (બે નાસિકા સાથે વહેતી હોય ત્યારે ) હોય ત્યારે ચર અને સ્થિર એ બે પ્રકારના કાર્યમાંથી કોઈપણ કરવું નહિ. અને જો એમાંથી કોઇપણ કાર્ય કરવામાં આવે તો અવશ્ય કંઈક હાનિ થાય છે. ભુવન, પ્રતિષ્ઠા, દેશાંતરગમન વગેરે કાર્યો સુષુમ્નાનાડીમાં કરવાં નહિ. જો કોઈ સુષુમ્હાનાડીમાં પરદેશ જાય તો દુઃખદોભાગ્ય અને પીડા પામે છે. તેના ચિત્તમાં કલેશ રહે છે, કાર્યની હાનિ થાય છે, અથવા કાર્યમાં વાર લાગે છે, મિત્રનો મેલાપ થતો નથી, વ્યાપારમાં ખાદ જાય છે, પ્રીતમાં કલેશ થાય છે, માટે સુષુમ્હા વહેતી હોય ત્યારે આત્માનું ધ્યાન ધરવું. પ્રભુના નામનો જાપ કરવો, ધારણા ધારવી, વૈરાગ્ય ધારણ કરવો, તત્ત્વનો વિચાર કરવો, અને સમતામાં રહેવું. ઇત્યાદિ આત્મભાવમાં રમણતા કરવી, For Private And Personal Use Only ત્રિપુટીમાં પંચતત્ત્વ જોવાની રીત, એ કાનમાં બે આંગળીઓ ઘાલી આંગળીયોથી આંખો મીંચવી, છે ત્રિપુટીમાં લક્ષ્ય રાખી જેવાં બિંદુ પડે તેવાં જોવાં. અને જેવો વર્ણ દેખીએ તેવું તત્ત્વ છે એમ નિશ્ચય કરવો, પૃથ્વી અને જલતત્ત્વ સારાં જાણવાં. તેજ તત્ત્વ મધ્યમ ફળપ્રદ છે. વાયુ અને આકાશ તત્ત્વ હાનિ અને મૃત્યુ દેનાર છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ). તાનાં સ્થાન, પૃથ્વીતત્ત્વનું સ્થાન જાંઘ છે. વાયુનું સ્થાન નાભિ છે, અમિનું સ્થાન સ્કંધ છે, જલનું સ્થાન પગ છે, આકાશતત્વનું સ્થાન મસ્તક છે. દરેક તત્વના ગુણે. સ્થિરકાર્યમાં પૃથ્વીતત્વ પ્રધાન છે. ચરકાર્યમાં જલતત્વની પ્રાધાન્યતા છે. સમકાર્યમાં અગ્નિતત્ત્વની પ્રાધાન્યતા છે, ઉચ્ચાટનમાં વાયુતત્ત્વની પ્રાધાન્યતા છે, આકાશતત્ત્વમાં કોઈ કાર્ય કરવું યોગ્ય નથી. દિશાઓમાં ત. પશ્ચિમ દિશામાં જલતત્ત્વ અને દક્ષિણમાં પૃથ્વીતત્વ. તેમજ ઉત્તરમાં અગ્નિતત્ત્વ છે. પૂર્વદિશામાં વાયુતત્ત્વ. અને નભ સ્થિરસ્થાનવાળો છે. પૃથ્વી અને જલતત્વમાં કાર્યની સિદ્ધ થાય છે. અગ્નિતત્ત્વમાં મૃત્યુ થાય છે, વાયુતત્વ ક્ષયકારી છે. નભતત્વમાં નિષ્ફળતા થાય છે. ચંદ્રસૂર્ય સંગ્રહમાં અગ્નિતત્ત્વ હોય તે સંગ્રામ આદિ કૃત્યમાં ફલની સિદ્ધિ થાય છે. ગમનાગમનમાં પૃથ્વીતત્ત્વ લેવાથી જ થાય છે, તેમજ ધનલાભ થાય છે. મિત્ર, અર્થ, અને યુદ્ધ, આદિ માટે ગમનાગમનમાં પૃથ્વી તવ લેવું યોગ્ય છે. સંક્રમભાવ વાયુતત્ત્વમાં કલહ, શક, દુઃખ, ભય, મરણ, અને ઉત્પાત, વગેરે થાય છે. અગ્નિતત્ત્વમાં રાજ્યનો નાશ થાય છે અને પૃચ્છકનરની હાનિ થાય છે. તેમજ દાર્ભ રોગાદિક થાય છે, વાયુ અને આકાશતત્વમાં દુર્લક્ષ, ઘોર યુદ્ધ, દેશભંગ, ભય અને ચપદની હાનિ વગેરે ફલ જાણવું. મધુર, કષાયેલો, તિખો, ખાટો, અને અવ્યક્ત એમ અનુક્રમે પાંચ તત્ત્વના પાંચ રસ જાણવા જેવો રસ આસ્વાદવાને મનમાં નિશ્ચય થાય તેવું તત્ત્વ જાણવું. તેમાં શંકા કરવી યોગ્ય નથી. આકાશથી વાયુ અને વાયુથી અગ્નિ અને અગ્નિથી જલતત્વ અને જલથી પૃવીતત્વને પ્રકાશ જાણવો. અગ્નિતત્વના ઉદયમાં ક્રોધાદિક થાય છે. વાયુતત્ત્વમાં ઈચ્છાઓ થાય છે, ક્ષાત્યાદિક ગુણો છે તે જલ અને પૃથ્વીતવના ઉદયમાં થાય છે. પૃથ્વીતત્વનું ગુદાધાર, જલતત્વનું લિંગ, ચક્ષુ સુધી અગ્નિતત્ત્વ, નાસિકા સુધી વાયુ, અને આકાશતત્તવનું શ્રવણ (કાન) દ્વાર છે. युद्धमा स्वर. ડાબિ નાસિકા (ચંદ્ર) ચાલતાં યુદ્ધ કરવા ચાલવું નહિ. કારણ કે ચંદ્રસ્વર ચાલતાં તેના શત્રની જીત જાય છે. જમણું નાસિકા (સૂર્ય) ચાલતાં યુદ્ધમાં જાય તે વિજય થાય. શત્રુને પણ સૂર્યસ્વર ચાલે અને For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) પોતાનો પણ સૂર્યસ્વર ચાલે ત્યારે જે પ્રથમ પડે તે વિજય પામે એમ જાણવું. ચંદ્રસ્વર ચાલતાં રાજાએ રણમાં જવું નહિ, કારણ કે પોતાની ભૂમિ શત્રુઓ જીતી લે તેમાં શંકા નથી. બે નાસિકા સાથે ચાલતાં (સુષુમ્ઝા ચાલતાં) સંગ્રામમાં જતાં મસ્તક કપાય છે. દૂર દેશ સંગ્રામમાં જતાં ચંદ્ર સ્વર પ્રધાન જાણવો. નિકટ યુદ્ધમાં સૂર્યસ્વર જયકારી જાણવો. યુદ્ધપ્રા. સન્મુખ ઉદિશામાં રહી જો કોઈ પ્રશ્ન કરે તો સમ અક્ષર અને ડાબી નાસિકા ચાલતાં તેની જીત થાય. દક્ષિણ અને પૂથી દૂત જો યુદ્ધપ્રશ્ન કરે અને તે વખતે જમણી નાસિકા અને પ્રશ્નના વિષમાક્ષર હોય તો તેનો જય થાય. બે, ચાર એ આદિ સમઅક્ષર છે અને એક, ત્રણ, પાંચ, અને સાત એ આદિ વિષમાક્ષર છે. રિક્તપક્ષમાં આવીને એની લડાઇનો પ્રસંગ પૂછે તો પ્રથમ પૂછનાર હારે અને બીજો અભંગ રહે. પૃથ્વીતત્ત્વમાં યુદ્ધ વા કોઈ પ્રશ્ન કરે વા ગમન કરે તો બે દળ સરખાં ઉતરે એમ જાણવું. જલતત્ત્વમાં પ્રશ્ન કરે વા ગમનાગમન કરે તો પરસ્પર સુલૈહ થાય. એકને પૃથ્વી વા જલતત્ત્વ હોય, અને બીજાને હોય નહિ તો તત્ત્વને પૃથ્વી જે અને જલતત્ત્વ હોય તે જીતે. અગ્નિતત્ત્વ ચાલતાં પ્રશ્ન કરે, ગમન કરે વા લડાઈ કરે તો તેની રણમાં હાનિ થાય. વાયુતત્ત્વમાં પ્રશ્ન, પ્રયાણુ, વા યુદ્ધ કરે તો નક્કી જાણવું કે પહેલો લડનાર ભાગી જાય. આકાશતત્ત્વ વહેતાં પ્રશ્ન, ગમન, વા યુદ્ધ કરે તો પોતાનું મરણ થાય. ડાબી નાસિકા ચાલતાં રાજાનું મરણ થાય છે. વાયુતત્ત્વ વહેતાં યુદ્ધ કરવાથી લશ્કર નાસી જાય છે. રણમાં ઘાયલ થયાની કોઇ વાત પૂછે તો આ પ્રમાણે ઉત્તર આપવો. પોતાની દિશાથી આવીને પૂરણમાં પૂછતાં જેનું નામ કહે તેને ઘા લાગ્યા નથી એમ જાણવું. ખાલી સ્વરમાં ઘાયલનો પ્રસંગ પૂછે તો જેને પૂછે તેને રણમાં ઘા લાગ્યા છે એમ કહેવું તેમાં પણ પૃથ્વીતત્ત્વ ચાલતાં પેટમાં અને જલતત્ત્વ ચાલતાં પગે, તેમજ અમિતત્વ ચાલતાં છાતીમાં, અને વાયુતત્ત્વ ચાલતાં ઘામાં ઘા લાગ્યા છે એમ કહેવું. પોતાના સ્વરમાં જલતત્ત્વ વહેતું હોય અને શત્રુને ન વહેતું હોય તો શત્રુનું મરણ પોતાના હાથથી જાણવું. અને તેમાં પોતાની જીત થાય. ગર્ભમામતમાં પ્રશ્નો અને તત્ત્વોથી ઉત્તર, કોઈ આવીને ગર્ભનો વિચાર પૂછે તો નીચે પ્રમાણે કહેલું. ડાબી નાસિકા વહેતાં કોઈ પૂર્ણદેશામાં આવીને પૂછે તો ગર્ભવતીના ગર્ભમાં કન્યા છે એમ કહેવું. જમણી નાસિકા પૂર્ણ વહેતી હોય અને પૂહુંમાં આવીને પુછે તો પેટમાં પુત્ર છે એમ જાણવું. સુષુક્ષ્ણાસ્વરમાં આ For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૩) વીને પુછે તે નારીની કુખમાં નપુંસક છે એમ જાણવું. સૂર્યસ્વર ચાલતાં પુછે અને પુછનારને ચંદ્રવર હોય તો પુત્રજન્મ થાય પણ તે જીવે નહિ. સૂર્યસ્વર ચાલતાં કોઈ પ્રશ્ન કરે અને પુછનારને પણ સૂર્યસ્વર હોય તો સુખ કરનાર પુત્ર થાય. ચંદ્રયોગમાં પ્રશ્ન કરે અને પુછનારને સૂર્યસ્વર હોય તો દીકરી થાય પણ તે જીવે નહિ એમ કહેવું. ચંદ્ર સ્વરમાં આવીને પુછે અને પૃચ્છકને ચસ્વર હોય તે તેને કન્યા થાય, અને તે લાંબાકાલ સુધી જીવે. પ્રશ્ન કરતી વખતે પૃથ્વીતત્ત્વ વહેતું હોય તો પુત્ર જાણવો અને તે સુખી, દેવકુમાર સરખો થાય. જલતત્વ વહેતું હોય તે વખતે કોઈ આવીને પ્રશ્ન કરે તો સુખી, ધનવંત, અને ષસભોગી પુત્ર થાય એમ જાણવું. આ સર્વ ભાનુયોગમાં (જમણી નાસિકામાં) જાણવું; તેમજ જમણી નાસિકામાં અગ્નિતત્ત્વ ચાલતું હોય તો ગર્ભપાત થાય. વાયુતત્ત્વમાં પ્રશ્ન કરતાં ગર્ભ ગલી જાય એમ જાણવું. આકાશતત્ત્વ ચાલતાં કોઈ પ્રશ્ન કરે તે ગર્ભ નપુંસક જાણવો, એમ ભાનુસ્વરમાં પુત્ર બાબત જાણવું. ચંદસ્વરમાં પણ પુત્રી બાબત પાંચ તત્ત્વોનું અનુક્રમે તેવું ફળ જાણવું. શૂન્યયુગલસ્વરમાં કોઈ પ્રશ્ન કરે તે બે કન્યા ઉપજે એમ જાણવું. ચંદ્ર અને સૂર્ય બે ચાલે તેમાં ચંદ્ર બળવાન હોય તે ગર્ભવતીના ગર્ભમાં દીકરીનું જોડલું જાણવું. ચંદ્ર અને સૂર્ય બે ચાલે તેમાં સૂર્ય બળવાન હોય તો ગર્ભવતીના ગર્ભમાં પ્રશ્નથી જોડલું જાણવું. પૃથ્વીતત્ત્વ ચાલતાં ગર્ભાધાન રહે વા જમે તો રાજમાન, સુખી, ધનવાન , રાજાસમાન અને કામરૂપ બાળક થાય. જલતત્ત્વ ચાલતાં ગર્ભાધાન વા જન્મ થાય તે ધનવંત, ભેગી, ચતુર, બુદ્ધિમત, અને નીતિમંત બાળક થાય. અગ્નિતત્ત્વ ચાલતાં ગર્ભ રહે તે અ૫ ઉમર, દુઃખી, અને જન્મતાં માતાની હાનિ થાય. વાયુતત્ત્વમાં જે ગર્ભ રહે તો દુ:ખી, દેશમાં ભ્રમણ કરનાર, વિકલચિત્ત અને બુદ્ધિહીન થાય. આકાશતત્ત્વ ચાલતાં, ગર્ભ રહે તો ગર્ભની હાનિ થાય; પૃથ્વીતત્ત્વમાં પુત્ર, જલતત્ત્વમાં દીકરી, વાયુતત્ત્વમાં ગર્ભ ચળે, અગ્નિતત્ત્વમાં ગર્ભપતન અને આકાશતત્ત્વમાં નપુંસકનો જન્મ જાણો. परदेशगमनमा स्वर तथा तत्त्वो. ચંદસ્વર (ડાબી નાસિકા) વહેતાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ગમન થાય તે સુખી થઈને ઘેર આવે. પૂર્વ અને ઉત્તર દિશામાં સૂર્યસ્વર બળવાન છે, સુખદાયક છે, પોતાની દિશામાં વિદિશાઓ લીન થાય છે. ચંદ્રર ચાલતાં પૂર્વ વા ઉત્તર દેશમાં જતાં પાછા અવાય નહીં, અથવા કલેશ થાય. જમણી નાસિકા વહેતી હોય, (સૂર્યસ્વર હોય) ત્યારે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં જવાથી જે મરણ ન પામે છે, પણ મૃત્યુના ચો, ૧૫ For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૪) સમાન અવશ્ય કષ્ટ પડે. દૂર ગમનમાં પ્રબલ યોગ લેવો, નિકટ ગમનમાં મધ્યમ યોગ પણ સુખકારી હોય. ઉર્ધ્વદિશાનો પતિ ચંદ્ર છે, અને અધોદિશાનો પતિ સૂર્ય છે. સૌમ્યમાં ચંદ્ર અને કુરમાં સૂર્ય લેવો. સુષુણાનાડી ચાલતાં પરદેશગમન કરવું નહિ. જે જાય તે મરી જાય, અથવા કાર્યની હાનિ થાય. પશમાં વસનારનું પ્રશ્ન, સ્વર અને તત્ત, પરદેશમાં વસનાર સુખી છે કે દુઃખી એવું પ્રશ્ન પૃથ્વીતત્ત્વમાં કોઈ કરે તે જાણવું કે પરદેશમાં વસનાર સુખે પિતાનું કાર્ય કરી ઘેર આવશે, દુઃખી જરા પણ નથી એમ જાણવું. જલત વહેતું હોય તો સુખે કાર્ય કરી વહેલો આવશે. સ્વરમાં પૃથ્વીતત્ત્વનો ઉદય હોય તો જાણવું કે તે સ્થાનકમાં સ્થિર છે. વાયુતત્ત્વમાં પરદેશી એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગયો છે એમ કહેવું અને તેના મનમાં કાંઈક ચિન્તા છે એમ જાણવું. અગ્નિતત્વમાં વહેતાં પ્રશ્નથી જાણવું કે પરદેશીને તનમાં મહા પીડા છે. આકાશતત્વમાં તેનું મરણ જાણવું. સ્વરમાં ગામન વગેરેની રીત, ચંદ્રસ્વર ચાલતાં ચાર ડાબા પગલાં સોમવારના દીવસે ભરીને ચાલવું. સૂર્યસ્વરમાં ચાર જમણાં પગલાં ભરીને રવિવારના દિવસે ચાલવું. સ્વરવિચારમાં ઉપયોગ લેવા નથી. જમણું નાસિકા ચાલે ત્યારે ભોજન કરવું. ડાબી નાસિકા ચાલે ત્યારે જલપાન કરવું. શરીરની ડાબી તરફની બાજુ નીચે આવે તેવી રીતે સૂવું, એમ કરવાથી નિરોગી શરીર રહે છે. અથવા ચંદ્ર ચાલતાં ભજન કરે, વા નારીનો ભોગ કરે, સૂર્યસ્વર ચાલતાં જલપાન કરે, એમ વર્તવાથી શરીરમાં રોગ રહે નહિ. ડાબી નાસિકા ચાલતાં વડી નીત કરે, જમણી નાસિકા ચાલતાં લઘુનીત કરે, જમણી નાસિકા ચલાવીને સૂઈ રહે, તો શરીર નિરોગી રહે. કથિતભાવથી વિપરીત સ્વર ચાલે તે તેનું મરણ થાય. દિવસમાં ડાબી નાસિકા ચલાવે અને રાત્રીમાં જમણી નાસિકા ચલાવે એમ સ્વરને અભ્યાસ ચલાવે તો ઉમર ભરપૂર થાય. અઢી અઢી ઘડી પર્યત ડાબી અને જમણી નાસિકા વહે છે. તેર શ્વાસપર્યત સુપુષ્ણા ચાલે છે. - નાસિકા સ્વરથી મરણનું જ્ઞાન, અષ્ટપ્રહર પર્યત જે જમણી નાસિકા વહે તો ત્રણ વર્ષથી અધિક છવાય નહિ. સોળ પહોર સુધી જમણું નાસિકા ચાલે તો બે વર્ષ સુધી જીવવાનું થાય. જમણું નાસિકા જે ત્રણ રાત્રી-દિવસ સુધી ચાલે તે એક વર્ષ પશ્ચાત્ For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૫) મરણ થાય. સોળ રાત્રી-દિવસ જે જમણી નાસિક ચાલે તો એક માસ જીવવાનું થાય. એક માસ સુધી રાત્રી-દિવસ જમણી નાસિકા ચાલે તો બે દિવસથી ઉપરાંત જીવાય નહિ. પાંચ ઘડી પર્યત સુષુમણા નાડી ચાલે તો તત્કાલ મરણ થાય. ચંદ્ર વા સૂર્ય વા સુષુણ્ણા પણ હોય નહિ અને મુખથી ફક્ત શ્વાસ ચાલે તો ચાર ઘડીમાં મરણ થાય. જમણી નાસિકા દિવસમાં વહે. અને ડાબી નાસિકા રાત્રીમાં વહે તો ઘમાસ સુધી જીવવાની આશા રાખવી. ચાર, આઠ, બાર, સોળ, અને વીસ દિવસ સુધી ચંદ્રસ્વર ચાલે તો આયુષ્ય દીર્ઘ થાય. ત્રણ રાત્રી દીવસ જે આકાશતત્ત્વ ચાલે તે એક વર્ષ સુધી શરીર રહી શકે, તે ઉપર તેનો નાશ થાય. અહોરાત્રી આકાશતત્ત્વ ચાલે તે ધમાસ પર્યત આયુષ્ય રહે. એક પક્ષ વિપરીતસ્વર ચાલે તો શરીરમાં રોગ થાય. બે પક્ષ વિપરીત સ્વર ચાલે તે સજજન પણ શત્રુ થાય. ત્રણ પક્ષ વિપરીત સ્વર ચાલે તો મરણ થાય. પંચમકાલમાં સોપક્રમ આયુષ્ય જાણવું. ઘાત લાગે અને તેથી આયુવ્યનો નાશ થાય, તેને સોપક્રમ આયુષ્ય કહે છે. અધિક શ્વાસોચ્છાસ ચાલતાં આયુષ્યની અધિક હીનતા થાય છે. સમાધિલીનને ચાર, શુભધ્યાન ધરનારને છે, તૃષ્ણાતુરને દશ, બોલતાં બાર, ચાલતાં સળ, અને સુતાં બાવીશ, તથા નારી ભોગવતાં છત્રીશગણે શ્વાસ ચાલે છે, અર્થાત એટલા તે તે ક્રિયાઓમાં શ્વાસ ઘટે છે, અપવેળામાં શ્વાસોચ્છાસ વધુ ચાલે તે તેનું આયુષ્ય ક્ષય પામે, બળ ઘટે, અને તેના શરીરમાં રોગ થાય. અધિક બોલવું નહિ. કારણ કે તેથી શ્વાસોચ્છાસ ઘટે છે. અધિક પડખું વાળીને સૂવું નહિ, અતિશીવ્ર ચાલવું નહિ. પ્રાણની ગતિ રોકાય તે મન પણ અપેક્ષાએ, સ્થિર થાય છે માટે પ્રાણાયામની જરૂર છે. જે રચના ત્રણ લોકમાં છે તે મનુષ્યના શરીરમાં છે. પણ અનુભવ વિના તેનું જાણવું થતું નથી. હંકારથી સ્વર ઉઠે છે અને સંકાર થઈ સમાઈ જાય છે. હંસ એવો શબ્દ છે તેજ અજપા જાપ કહેવાય છે. અર્થાત્ જગ્યા વિના સહેજે હંસરૂપ ચેતનનો જાપ થાય છે તેનું જે જ્ઞાન થાય તો શ્વાસની ગતિ કમ થાય અને સ્થિરતા થાય. વડની શાખા જેમ વડમાંથી નીકળે છે તેમ નાભિથી ઉર્ધ્વગામિની દશ નાડીયો નીકળે છે અને નાભિથી અધોગામિની પણ દશ નાડિયો નીકળે છે, બે બે તિરછી જાય છે. સર્વ મળી ચોવીસ નાડિયો જાણવી. દશ નાડિયો વાયુનું વહન કરવામાં પ્રધાન જાણવી. ઈડા, પિંગલા, સુષુષ્ણુ, ગાં For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૬) ધારી, હસ્તિની, જિહા, પુષ્યા, યશસ્વિની, અલંબુષા, શંખિની. એ દશ નાડીયો પ્રાણને વહન કરવામાં પ્રધાન જાણવી. વામ ભાગમાં ઈડા છે, દક્ષિણ ભાગમાં પિંગલા છે, અને સુવુ મધ્યમાં રહે છે. શરીરમાં એકસો ને સિત્તેર મર્મનાં સ્થાનક છે, તે ઠેકાણે ઘાત થાય તો મૃત્યુ થાય. ત્રણસે હાડની માળા છે, એકસો ને સાઠ નાડિયો છે તે નાભિથી નીકળીને ઉર્ધ્વગામિની થઈ છે. તે મસ્તકના બંધની છે, તેને રસહરણ કહે છે, તે નાડિયો મસ્તકે રસ પહોંચાડે છે. એ રસહરણી નાડીઓનો જેટલો ઉપઘાત થાય, તેટલી રોગની પ્રાપ્તિ જાણવી. એ નાડીઓના ઉપઘાતથી આંખ, નાક, કાન, અને જિહાની શક્તિની હાનિ થાય છે. એક ને સાઠ નાડિયો જે નાભિથી ઉઠે છે તે નીચે ચાલી પગના તળીયા સુધી બેધાણી છે. તે નાડિયોનો ઉપદ્યાત થવાથી નેત્રનો, જંઘાનો, મસ્તકને, આધાસીસી અને યાવત અંધપણાનો રોગ થાય છે. એકસો ને સાઠ નાડિયો છે તે નાભિથી નીકળી તિરછી ચાલે છે, તે હાથનાં આંગળાં સુધી પહોંચી છે, તેઓના ઉપદ્યાતે બે પાસાની વેદના થાય છે, તથા પેટની વેદના થાય છે, તથા મુખની વેદના થાય છે. એકસો ને સાઠ નાડીયો છે તે નાભિથી નીકળી ગુહ્યસ્થાનકમુધી પહોંચી છે, તેના ઉપઘાતથી લઘુનીત, વડીનીતના રોગ, વાયુ, અને કરમીયા વગેરે રોગો થાય છે, લઘુનીત તથા વડીનીતનું સ્તંભન થાય છે, હર્ષવિકાર તથા પાંડુરોગ વગેરે રોગ થાય છે. પચ્ચીશ નાડિયો જે નાભિથી નીકળી છે તે મને ધરે છે, તેના ઉપઘાતથી શ્લેષ્મરોગ થાય છે. નાભિથી પચ્ચીશ નાડિ નીકળી છે તે પિત્તને ધારે છે તેના ઉપઘાતથી પિત્તનો રોગ થાય છે, નાભિથી દશ નાડિય નીકળી છે તે વીર્યને ધરનારી છે. ઈત્યાદિક, પુરૂષને સાતસે નાડિયો છે અને સ્ત્રીને છસે ને સિત્તેર નાડિયો હોય છે. નપુંસકને છસે ને એશી નાડિયો હોય છે તે સર્વ નાડિચોની શુદ્ધિ પ્રાણાયામથી થાય છે. प्राणायामनी जरूर अने तेनुं फळ. મન અને પવન બેમાંથી એકનો નાશ થતાં બીજાને નાશ થાય છે. આત્માના ઉપયોગમાં સ્થિર થવાથી શ્વાસ મંદ મંદ ચાલે છે ત્યારે મનની પ્રવૃત્તિ પણ મંદ પડી જાય છે. પ્રાણવાયુની સ્થિરતા જેટલા અંશે થાય છે તેટલા અંશે મનની પણ અચળતા થાય છે માટે પ્રાણાયામની જરૂર છે. પ્રાણાયામથી ઇન્દ્રિો ઉપર લાગેલા મળની શુદ્ધિ થાય છે, શરીરની કાંતિ વૃદ્ધિ પામે છે, આયુષ્યની નિયમિતતા રહે છે, મનની નિર્મલતા થાય છે. વિકલ્પ સંકલ્પ રોકવામાં પ્રાણાયામ સહાયકાર થઈ પડે છે. દિવસે સૂર્યનું પ્રાબલ્ય હોય છે અને રાત્રીએ ચંદ્રનું પ્રાબલ્ય હોય છે; આપણા શરીરમાં જે પ્રાણવાયુ છે તેને સંબંધ સૂર્ય ચંદ્રની ઉષ્ણતા વા શીતતાની For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૭ ) સાથે રહેલો હોય છે; એ ઉષ્ણતા અને શીતતાની અવસ્થા અમુક અવસરમાં આપણા શરીરમાં કેવી છે તે જમણી અને ડાબી નાસિકામાંથી નીકળતા પ્રાણવાયુથી માલુમ પડે છે અને તેથીજ જમણી નાસિકાને સૂર્ય સ્વર કહેવામાં આવે છે. તે શરીરમાં ઉષ્ણતાનો પોષક છે. તેમજ ડાબી નાસિકાને ચંદ્રવર કહેવામાં આવે છે તે શરીરમાં શીતતાનું પોષણ કરે છે. દીવસના ભાગમાં સૂર્યકિરણની ઉણતાથી શરીરમાં વિશેષ ઉષ્ણતાનું પોષણ ન થાય તે માટે શરીરમાં શીતતા રહેવા માટે ચદ્રસ્વર ચલાવવામાં આવે છે. રાત્રીના વખતમાં ચંદ્રકિરણની શીતતાથી શરીરમાં શીતતાનું વિશેષ પષણ અર્થાત્ હદ ઉપરાંત પોષણ ન થાય તે માટે સૂર્ય સ્વર ચલાવવામાં આવે છે કે જેથી શરીરમાં ઉષ્ણતાનો ભાગ રહે અને તેથી બાહિરની શીતતાથી શરીરને હાનિ ન પહોચે; જમણું અને ડાબી નાસિકામાં પાંચ તત્તે વહે છે. પ્રત્યેક તત્ત્વને ભિન્ન ભિન્ન રંગ છે તે ઉપર કહેવામાં આવ્યું છે. અમુક વખતે અમુક તત્તનું શરીરમાં પ્રધાનપણે બળ હોય છે. બધી સૃષ્ટિમાં પણ તે તત્ત્વ તે વખતે પ્રધાનપણે વહે છે. જગતમાં જે જે તત્ત્વ જે જે વખતે પ્રબલ હોય છે તેની અસર પ્રાણવાયુને થાય છે અને પ્રાણવાયુ પણ તે તે વખતે તેવા રંગવાળું બને છે. જેવા આચાર અને વિચારથી મનુષ્યના શરીરમાં ચલન વલન થાય છે, તે તે પ્રમાણે અમુક વખતે અમુક તત્ત્વની પ્રવૃત્તિ થાય છે અને અમુક તત્ત્વ ઘટવા માંડે છે; જગતના તત્ત્વોનો સંબંધ આપણા શરીરની સાથે હોય છે અને તે જમણી અને ડાબી નાસિકાથી આપણે તે તને પારખી શકીએ છીએ તેથી જગ ના, મનુષ્યના આચાર અને વિચારોને તે તે તદ્વારા સ્વરોદય જ્ઞાનથી આપણે જાણી શકીએ છીએ. જગતમાં થતા શુભાશુભ ફેરફારોને પણ સ્વરમાં વહેતાં તોથી આપણે જાણી શકીએ છીએ. મહાત્માઓ સ્વરતોથી જગતનું ભવિષ્ય જાણી શકે છે. શરીરમાં રોગની ઉત્પત્તિ પણ પ્રાણની વિકૃતિથી જ થાય છે. અમુક વખતે અમુક પ્રાણ પ્રવાહ વહે જોઈએ તે ન વહેવાથી રોગો થાય છે, માટે આપણે તન અને મનને આરોગ્ય રાખનાર પ્રાણવાયુ છે. પ્રાણવાયુને ચલાવવાની રીતિ અને તેને સત્તામાં રાખી મરજી મુજબ ચલાવવાને માટે પ્રાણાયામની ખાસ જરૂર છે. પ્રાણવાયુ હવાને આકર્ષી શકે છે, કોઇના પ્રાણવાયુને આકર્ષીને તે દ્વારા ચમત્કાર પણ કરી બતાવવામાં આવે છે. પ્રાણવાયુનો શરીરમાં અને દલો બદલો પણ પ્રાણાયામને બળથી કરી શકાય છે. પ્રાણવાયુની શુદ્ધિથી વીર્યની વિકૃતિ પણ શમી જાય છે, પ્રાણની સ્થિતિ શરીરમાં સર્વત્ર છે. બરડાની કરોડના ભાગમાં તેને મોટો જથ્થો રહે છે. એમ પશ્ચિમાત્ય વિદ્વાનો કહે છે. બ્રહ્મરન્દ્રમાં પ્રાણતત્ત્વનું મુખ્ય સ્થાન છે. નાડી તંતુઓનું ગુંછળું For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૮) કંઠના મધ્યભાગમાં રહેલું છે તેને વિશુદ્ધિ ચક્ર કહે છે. હૃદયભાગમાં જે નાડી તંતુઓનું ગુંછ આવેલું છે તેને અનાહત કહે છે, જઠરના ભાગમાં જે નાડી તંતુઓનું ગુંછળું આવેલું છે તેને મળgવઝ કહે છે. આંતરડાના ભાગમાં જે તંતુઓનું ઝાળું આવેલું છે તેને સ્વાધિgનવઝ કહે છે, ગુદાસ્થાનમાં જે તંતુઓ ઝાળાંરૂપે ફેલાયેલા છે. તેને મૂલાધાર* કહે છે, મગજમાંને તંતુઓનાં જાળાંથી જે સૂક્ષમતંતુ ચક્ર બન્યું છે તેને સવારવ કહે છે. આ પર્ ચક્રમાં પ્રાણવાયુ રહેલો છે, તેમાં મંત્ર વા સંયમ કરવાથી પચ્ચક્રનું ભેદન થાય છે. શ્વાસોચ્છાસની સાથે પ્રાણાયામનો સંબંધ ગણવામાં આવે છે તેનું ફળ– એજ છે કે પ્રાણવાયુને પોતાના કબજામાં રાખવાની ટેવ પાડવી. મનુષ્ય શરીરમાં પ્રાણનું અતિશય દશ્યસ્વરૂપ હોય તે તે ફેફસાની હિલચાલ જ છે. તે જે બંધ થાય તે ઔદારિક શરીર છૂટી જાય છે. પ્રાણાયામ કરતી વખતે જ્યારે પ્રાણને અંદર ખેંચવામાં આવે છે ત્યારે બાઘના પ્રાણવાયુથી અંદરનાં શરીરનાં તત્ત્વો પોષાય છે અને તેથી ક્ષયરોગ વગેરે ઘણા રોગોનો મૂળમાંથી નાશ થાય છે, છાતીનાં દર્દો વેગથી નાશ પામે છે. મગજના તંતુઓ પર પ્રાણવાયુની અસર થતાં તે ઉત્તેજિત થાય છે. બહારથી પ્રાણવાયુને અંદરમાં ખેંચવામાં આવે છે ત્યારે તે સર્વત્ર નાડીઓમાં પ્રસરી જાય છે અને તેથી શરીરમાંના રક્તની શુદ્ધિ થાય છે. ત્રણ માસ સુધી ત્રણ ચાર વખત એંશી એંશી પ્રાણાયામ કરવાથી શરીરનું કેટલાક અંશે બદલાવું થાય છે. પૂરક કરતી વખતે બહારનો વાયુ માત્ર લેવામાં આવતો નથી પણ તેની સાથે બીજાં પણ પ્રાણતત્ત્વ, પોષકતત્વો લેવામાં આવે છે અને રેચક કરતી વખતે શરીરમાંના તમામ ભાગના મલીન પુલ પરમાણુને બહાર કાઢી નાખવામાં આવે છે. આથી શરીર પર સત્તા ચલાવી શકાય છે અને તમામ વ્યાધેિ દુખોનો નાશ કરી વિજય મેળવી શકાય છે. પ્રાણાયામથી પ્રાણવાયુને એટલો બધે વશ કરવામાં આવે છે કે શ્રીમદ્ હેમચંદ્રસૂરિ જેમ આકાશમાં એકવીસમી પાટ ઉપર અધર રહી વ્યાખ્યાન વાંચતા હતા, તેમ આકાશમાં અધર પણ રહી શકાય છે. મેસમેરિઝમ વગેરે પ્રયોગો પણ પ્રાણાયામની સિદ્ધિથી સાધ્ય થાય છે. એમ અનુભવિયોના સંબંધથી સમજાય છે. प्राणवायुने युक्तिथी साधवो. પ્રાણવાયુનો નિરોધ હળવે હળવે કરવો જોઈએ. વનમાં રહેનારા હાથી, સિંહ વગેરે ક્રૂર પશુઓને ધીમે ધીમે યુક્તિથી પકડવામાં આવે છે તો તે વશ થાય છે, પણ ત્વરાથી યુક્તિવિના પકડવામાં આવે છે તો પકડનારનો નાશ For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) કરે છે, તેમ પ્રાણવાયુને યુક્તિથી હળવે હળવે વશ કરવામાં ન આવે તો સાધકને કાસ શ્વાસ વગેરે રોગો થાય છે અને તેનો નાશ થાય છે માટે ગુરુગમપૂર્વક યુક્તિથી હળવે હળવે પ્રાણાયામ કરી પ્રાણવાયુને સાધવો જોઈએ. દેખાદેખી સાથે જેગ, ૫ડે પિંડ કે વાધે રેગ એ વાક્યને સમજી કોઈ પ્રાણાયામના અનુભવી યોગી હોય તેની પાસેથી પ્રાણાયામની વિદ્યા શિખવી જોઈએ. પ્રાણાયામની ક્રિયા પુસ્તકમાં વાંચી એટલે પ્રાણાયામ પોતે કરવા બેસી જવું તે યોગ્ય નથી. અવશ્ય ગુગમાં લેવાની જરૂર છે. શરીરમાં ચોરાશી જાતના વાયુઓ છે તે વિફરે છે ત્યારે ભૂતના જેવા લાગે છે, પણ પ્રાણાયામ કરવાથી ચોરાશી જાતના વાયુઓની વિક્રિયા થતી નથી અને તે વશમાં રહે છે. જેમ જે જે પદાર્થો ખાવામાં આવે છે તેમજ જે જે પદાર્થો પીવામાં આવે છે તેની અસર મન ઉપર થાય છે અને મનની અસર આત્મા ઉપર થાય છે, તેવી જ રીતે પ્રાણાયામની અસર શરીર તથા મન ઉપર થાય છે અને મનની અસર આમા ઉપર થાય છે. પ્રાણાયામથી શરીર મન અને આત્મા ઉપર સારી અસર થાય છે. ઔષધની પેઠે પ્રાણાયામ પણ મન અને આત્માની ઉચ્ચ દશામાં મદત કરનાર બને છે; જ્ઞાનિયોના મનને પ્રાણાયામ જ્ઞાનમાર્ગમાં ઉચ્ચ અસર કરે છે. જ્યાં સારી હવા હોય ત્યાં પ્રાણાયામ કરવાની આવશ્યકતા છે, એમ અનુભવી યોગિયો જણાવે છે. प्राणायामनुं लक्षण, प्राणायामो गतिच्छेदः श्वासप्रश्वासयोर्मतः રેવના પૂવવ શુંમતિ -૧ હેમચંદ્ર. (૧) શ્વાસપ્રશ્વાસયોતિવિછેરાજામ (પતંજલિ) શ્વાસ અને પ્રશ્વાસની ગતિને વિચછેદ કરવો, નિરોધ કરવો, તેની ગતિને રોકવી, તેને પ્રાણાયામ કહે છે. બહારનો વાયુ નસકોરાંવાટે અંદર જાય છે તેને શ્વાસ કહે છે અને અંદરની અશુદ્ધ હવા નસકોરાંવાટે બહાર નીકળે છે તેને પ્રશ્વાસ કહે છે. જે શ્વાસ લેવામાં આવે છે તે ફેફસામાં ચાલ્યો જાય છે અને ત્યાંથી પુનઃ બહાર આવે છે. છાતી અને પેટની વચ્ચે પડદો હોય છે તે શ્વાસ લેવાના સમયમાં સંકોચાઈને નીચે ઉતરે છે. યુવાન તંદુરસ્ત મનુષ્ય એક મિનિટમાં ચઉદથી ૧૮ વખત શ્વાસ લઈ શકે છે. બાળપણમાં આ સંખ્યા વધારે હોય છે. તેમજ માંદા માણસને પણ વધારે હોય છે. શ્વાસ વખતે બહારને વાયું, નાકમાં થઈને ગળાના પાછલા ભાગમાંથી કંઠમાં થઈ ફેફસામાં જાય છે. કંઠમાં જે શ્વાસ નળી છે તેની લંબાઈ For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૦ ) ચાર ઈંચની હોય છે અને તે કરોડની ગરદનના પાંચમા મણકાથી પીઠના બીજા મણકા સુધી જઈ તેના બે વિભાગ થાય છે. તે દરેક ભાગ એક એક ફેફસામાં જાય છે આ દરેક મોટા ભાગના વિભાગા થઈ ફેફસામાં ચારે બાજુએ ફેલાય છે; તેના પણ અનેક ભાગવિભાગ થતાં તેઓ ઘણા સૂક્ષ્મ થાય છે અને તેઓના છેડાના વિભાગોની ખાજુએ તેમજ છેડાઓ ઉપર કરોડો સૂક્ષ્મ પરપોટીઓ હોય છે. એ પારદર્શક હોઈ ફેફસાની ઉપર તથા અંદર રહેલી છે, તેનો મહાન ઉપયોગ થાય છે. એ પરપોટીઓ ઉપર લોહિની કેશવાહિનીઓની જાળ પથરાએલી છે અને તેમાં શરીરનું બગડેલું લોહી ફરે છે. શ્વાસ લીધા પછી બહારની હવા આ પર્મોટીઓમાં ભરાઈ રહે છે. તે હવા અગડેલા લોહીસાથે મળી જઈ અશુદ્ધ લોહીને શુદ્ધ કરે છે. આ રીતે શ્વાસ અને પ્રશ્વાસથી શરીરમાં અનેક ફેર ફાર થાય છે. અન્નનળીની મારફ્તે જે હવા આપણે ગળીએ છીએ તે હોજરી અને આંતરડાંમાંથી પસાર થાય છે અને મળદ્વારવાટે નીકળી જાય છે. જ્યારે હોજરી અને આંતરડાંમાં ખોરાક હોતો નથી ત્યારે થોડી ઘણી હવા ભરેલી રહે છે. તે મુખથી આવતા એડકાર અથવા મળદ્વારથી વાયુ છૂટે છે તે દ્વારા બહાર નીકળી જાય છે. શરીરમાં પાંચ પ્રકારના વાયુ મુખ્યતાએ રહે છે તે નીચે મુજબ, श्लोकः हृदिप्राणोगुदेऽपानः समानो नाभिमण्डले उदानः कण्ठदेशे स्यात्, व्यानः सर्वशरीरगः ॥ १ ॥ હૃદયમાં પ્રાણવાયુ રહે છે, ગુદામાં અપાનવાયુ રહે છે, નાભિમંડલમાં સમાનવાયુ રહે છે, કંદેશમાં ઉદાનવાયુ રહે છે અને સર્વ શરીરને વ્યાપીને વ્યાન વાયુ રહે છે. હું કાળ-શ્વાસદ્વારા બહારનો પ્રાણવાયુ હૃદયમાં રહેનાર, સર્વ પ્રકારની લોહીની ચેષ્ટા કરાવનાર, શરીરને લઘુતા આપનાર તે પ્રાણ વાયુ મુખ, નસકોરાં, ડુંટી, અને હૃદયમાં વહે છે. શબ્દનો ઉચ્ચાર નિ:શ્વાસ ઉચ્છ્વાસ, અને ખાંસીના કારણરૂપ છે. હૃદયમાં પ્રાણવાયુ મંત્ર ચેનું ધ્યાન ધરવું. હૃદયનું અનાહત ચક્ર છે. તે ખાર પાંખડીનું કમળ છે. ખાર અક્ષરથી યુક્ત છે. મંથી તે ઠંસુધી વર્ણોનું ત્યાં સ્થાપન કરી ધ્યાન ધરવાથી તેની સિદ્ધિ થાય છે. તેનો રંગ લાલ છે. આ ચક્ર સાધવાથી દેવતાઓનાં દર્શન થાય છે. પ્રાણવાયુનો લીલો રંગ છે, ૨ પાન-ગુદા, લિંગ કટિ, જંઘા, ઉદર, બે વૃષણ, સાથળ, અને ઢીંચણમાં રહેલો જે વાયુ છે તે પાન જાણવોમળમૂત્રને અહિર કાઢવું તથા For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) વીર્યનું વિસર્જન એ તેનું કર્મ છે. અપાનવાયુ સાધવાનો મંત્ર ૐ છે. તેની સિદ્ધિથી અપાનવાયુ વશ થાય છે. ગુદામાં અપાનવાયુ છે, મૂલ્યા• ધારવનું સ્થાન ગુઢ્ઢા છે; એને ચાર પાંખડીઓ છે અને લાલ રંગ છે. ચાર પાંખડીઓમાં વૅ, રૂં, તં, સઁ, એ ચાર અક્ષરનો જાપ કરવો. તેના સાથી દેવતા દર્શન આપે છે, અપાન વાયુનો રંગ કાળો છે. રૂ સમાન-નાભિમંડલમાં રહે છે ખાધેલા પીધેલા રસોને સારી રીતે ચલાવી શરીરને પુષ્ટ કરી બધા સૌને તે તે નાડીયોમાં વહેંચી દેછે; આ વાયુનો મત્ર છે. એ ચક્રની દશ પાંખડીઓમાં ૐ થી તે ૢ સુધી અક્ષર સ્થાપન કરી તેનો જાપ કરવાથી દેવતાઓ દર્શન આપે છે. સમાન વાયુનો વર્ણ ધોળો છે. ૪ ઉન-શરીર નમાવવું, શરીરને ઊંચું કરવું ઇત્યાદિ તેનાં મુખ્ય કૃત્યો છે. પરા, પતિ અને મધ્યમા એ ત્રણ રૂપે આન્તર રહેલી જે વાણી તેને મ્હાર વૈખરીરૂપે સ્પષ્ટ કરનાર એવો આ વાયુ કંઠે દેશમાં મુખ્યત્વે રહે છે. ઉદ્યાનવાયુનો મંત્ર રોં છે. કંઠમાં વિશુદ્ધ ચક્ર છે. તેમાં સોળ પાંખડીનું પદ્મ છે અને તે અથી તે અ સુધીના અક્ષરસંયુક્ત છે. તેની સિદ્ધિથી વિદ્યાની વૃદ્ધિ થાય છે. આ વાયુનો રંગ લાલ છે. • ધ્યાન-પ્રાણ અપાનને ધારણ કરવામાં મદત કરનાર. તે બેનો કુંભક કરવો વગેરે કૃત્ય આ વાયુથી થાય છે, આખા શરીરમાં વ્યાપીને રહે છે. આખા શરીરમાં લોહી વગેરેનો સંચાર કરાવનાર તથા સ્પર્શન્દ્રિયનો સહાયીભૂત આ વાયુ છે. વ્યાનનો સ્રો મંત્ર છે તેથી તે વાયુની સિદ્ધિ થાય છે. વ્યાનનો રંગ પંચરંગી છે; લિંગ ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર છે, અને તેની છ પાંખડીમાં ચં મેં મેં હૈં હું હું એ છ અક્ષરનું ધ્યાન ધરવું-આજ્ઞાચક્રનો શ્વેત વર્ણ છે, તેનું સ્થાન ભ્રકુટી છે, તેનો મંત્ર છે, તેનાથી દેવતાની સિદ્ધિ થાય છે. બ્રહ્મરન્ત્રમાં સહસ્રદલ ચક્ર છે, તેને કોઇ બ્રહ્મરન્દ્ર ચક્ર કહે છે, એમાં વર્ણ માત્ર સમાય છે. નળ નામના વાયુ ત્વચામાં રહેછે. મેં લોહીમાં રહે છે. કુકર, માંસમાં રહેછે. વત્ત ચરખીમાં રહેછે અને ધનનન્ય હાડકામાં રહેછે. અને તેઓનાં મુખ્ય કમા, અનુક્રમે ઓડકાર ખાવો, આંખો મટકાવવી, છીંક ખાવી, આળસ ખાવી અને સોજા ચડવા વગેરે છે. दररोज प्राणायामनो अभ्यास. પ્રથમ નાડિયોની શુદ્ધિ કરવા માટે મલશોધક પ્રાણાયામ કરવાની જરૂર છે, અને તે માટે પ્રાણાયામનો અભ્યાસ દરરોજ કરવો જોઇએ. યો. ૧૬ For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧રર ) નિત્ય અભ્યાસ કરવાથી અનુભવ થતો જાય છે અને મન કાવગરનું થાય છે. દિવસમાં બે વખત; સવાર અને સંધ્યાએ પ્રાણાયામ કરવાનો મહાવરો પાડવો જોઈએ. સૂર્યના ઉદય અને અસ્ત સમયે સૃષ્ટિમાં સર્વત્ર પ્રાયઃ શાંતતા હોય છે. એ શાંતતાની અરાર આપણું શરીર ઉપર થાય છે. રોજ પ્રાણાયામ કર્યા વિના ભોજન કરવું નહિ; એવો દઢ સંકલ્પ કરવો જોઈએ. પ્રાણાયામ માટે એક જુદા સ્વતંત્ર હવાવાળા અને બાગવાળા સુંદર સ્થાનની જરૂર છે. પ્રાણાયામ જ્યાં કરવામાં આવતાં હોય ત્યાં સાંસારિક ચર્ચા વગેરે કાર્યોનો ત્યાગ કરવો જોઈએ; સ્થાન પવિત્ર રાખવાની જરૂર છે. શરીર સ્વચ્છ રાખવું. તેમ તે વખતે મનમાંથી પાપના વિચારો કાઢી નાંખવા, પવિત્ર વિચારોથી સ્થાનને પવિત્ર કરવું કે જેથી ત્યાં દુષ્ટ વિચારો રહે નહિ. ત્યાં જઈ પદ્માસન વા સિદ્ધાસન વગેરે આસન વાળી બેસવું. છાતી, ફેફસાં પિટ વગેરે ભાગ નાસિકાથી ખેંચી લીધેલી હવાથી પૂરવાં તેને દૂર કહે છે. પૂરેલા પ્રાણવાયુને બહાર કાઢવો તેને રેશ્વઝ કહે છે. બહારથી લીધેલા પ્રાણવાયુને નાક તથા મુખ બંધ રાખી તથા મૂલ, જાલંધર અને ઉફીયાન એ ત્રણ બંધ કરી ફેફસાંમાં અને ઉદરમાં ગોંધી રાખવો તેને કુંભક કહે છે. કુંભકના અનેક ભેદ છે. તેમાંથી કેટલાકનાં નામ જણાવે છે. ૨ ફૂમેનjમવ-નાકનાં બે નસકોરાં છે, એમાંથી પ્રાણવાયુ વહે છે. જ મણીમાંથી સૂર્ય પ્રાણવાયુ વહે છે અને ડાબીમાંથી ચંદ્ર પ્રાણવાયુ વહે છે. બહારના વાયુને જમણ નાસીકાથી ખેંચી આખા શરીરમાં બળ કરી પૂર, પછી ડાબી નાસિકાવાટે બહાર ધીરે ધીરે કાઢવો તેને સૂર્યભેદન કુંભક કહે છે; આ પ્રાણાયામ વારંવાર કરવા યોગ્ય છે. એથી મસ્તકની શુદ્ધિ થાય છે, મસ્તકના રોગ તથા કૃમિ મટે છે, તેથી ચોરાશી જાતના વાયુ શમે છે. આ કુંભકનું અનુષ્ઠાન સ્વસ્તિક વા વજા નથી કરવું. ૩sણુંમલી-સિદ્ધાસન કરી, મુખ બંધ કરી, સાધારણ શબ્દો બોલતી વખતે જેવી રીતે કંઠથી હૃદય સુધી જાય છે તેવી રીતે અને તે પ્રમાણની ગતિથી બન્ને નસકોરાંથી વાયુને બચી પછી યથાશક્તિ કુંભક કરી ઈડાથી વાયુને રેચ કરવાથી ઉજ્જાયી કુંભક થાય છે. આ પ્રાણાયામ બેઠતાં ઉઠતાં કરવા યોગ્ય છે અને તેથી કફના તથા વાયુના વિકારો શમે છે અને જઠર તથા જલંધર સંબંધી તમામ રોગ નાશ પામે છે, ઉધરસ, સળેખમ, અને હૃદયના રોગ ટળે છે અને ધાતુવિકારનો નાશ થાય છે, For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૩) રૂ રામબન્ને ઓઠમાં જીભને અર્ધગોળાકાર રાખીને તેવાટે બહારના વાયુને સીત્કારપૂર્વક ખેંચીને પછી મુખ બંધ કરવું, પછી યથાશક્તિ કુંભક કરીને એ નાસિકાથી વાયુનું રેચન કરવું તેને સીત્કારી કુંભક કહે છે. આથી કામદેવ સરખો રૂપાળો, યોગી થાય છે. ભૂખ, અને તૃપાની પીડા શમે છે, નિદ્રા અને આળસનો નાશ થાય છે, શરીર બળવાન તથા નિરોગી બને છે. સૂચના કે બહારને વાયુ જીભ વડે પૂરતી વખતે સીસી એવો શબ્દ સહેલથી થવો જોઈએ. તર્જમા -કાગડાની ચાંચની પેઠે મુખથી જિન્હાને જરા બહિર કાઢી બહારના વાયુને અંદર ખેંચી લઈ તેનો નખથી તે શિખાસુધી કુંભક કરવો, પશ્ચાત્ શાંતપણે બન્ને નાસિકાથી તેનું રેચન કરવું તેને શીતલીફભક કહે છે. ગુફ, પ્લીહા, તાવ, પિત્તવિકારો અને કોઈ પણ પ્રકારના વિષવિકારોનો ઉપદ્રવ–-આ કુંભક સિદ્ધ કર્યા પછી થતો નથી. ૧ મઢિrjમ-પદ્માસન વા વીરાસન વાળી, કંઠ અને પેટ સીધાં રાખી તેમજ મુખ બંધ રાખી જેવી રીતે લુહાર પોતાની ધમણ ચલાવે છે, તેવી રીતે શરીરમાં રહેલા વાયુને પુનઃ પુનઃ ચલાયમાન કરવો; તે એવી રીતથી કે કંઠ, ઉદર અને કપાલપર્યત, ડાબા નસકોરાથી વાયુ ભરીને જમણું નાસિકાથી તુર્ત રેચક કરીને ફરી તુર્ત ડાબી નાસિકાથી પૂરક કરવો અને જમણું નાસિકાથી રેચક કરવો, એમ વારંવાર રેચકપૂરક કરવો. થાક લાગે ત્યારે જમણી નાસિકાથી કુંભક કરી પછી યથાશક્તિ કુંભક કરી ડાબી નાસિકાથી વાયુનું રેચન કરવું, તેને ભસ્ત્રિકાકુંભક કહે છે. સર્વ કુંભકોમાં આ કુંભક ઉત્તમ છે, માટે તે કરવો જોઈએ એમ ખાસ યોગિયો ભલામણ કરે છે. તેના અભ્યાસથી ત્રિદોષનો નાશ થાય છે, સુપૃષ્ણને ભેદન કરવામાં આ કુંભક સારી મદત કરે છે. ૬ માનમ -ડાબી નાસિકાથી ભ્રમરગુંજારવની પેઠે ધ્વનિ થાય તેમ વાયુને ખેંચવો. પશ્ચાત્ શક્તિ પ્રમાણે કુંભક કરવો, ભ્રમરગુંજારવની પેઠે જમણી નાસિકાથી રેચક કરવો તેને ભ્રામરી કુંભક કહે છે. આ કુંભકની સિદ્ધિથી ચિત્ત સ્થિર થાય છે, અંતઃકરણમાં આનંદ છવાય છે. ૭ પૂછવુંમલી-જમણી નાસિકાથી પૂરક કરી તે જ વખતે છેલ્લે જાલં ધરબંધને કંઠમાં મજબુતપણે સ્થાપી પછી યથાશક્તિ કુંભક કરી પછી પ્રાણવાયુને બન્ને નસકોરાંથી હળવે હળવે રેચક કરો, તેને મૂચ્છકુંભક કહે છે. For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૪ ) કેટલાક મહાત્માઓ ઉપર પ્રમાણે પૂરક કરી અન્ને હાથના અન્ને અંગુઠાથી બન્ને કાન અને બન્ને નાક અને બાકીની આંગળીયોથી મુખ બંધ કરી પશ્ચાત્ જમણી નાસિકાથી વાયુનું રંચન કરે છે. કહે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ાલંધર બંધ કર્યા પછી હાથની બીજી આંગળીયોથી યથાશક્તિ કુંભક કરે છે. આને કોઈ મુખીમુદ્રા ૮ ધ્રુવિન નું મ-પદ્માસન વાળી અને છાતીને બહાર કાઢી માથા ભણી બન્ને હાથ લાંખા કરી અન્ને હાથના અંગુઠાના આંકડા એક ખીજાને મજબુત ભીડી અહારના વાયુને ખેંચી પેટ પૂર્ણ ભરાય એવી રીતે ભરવો. આ કુંભક સાધવાથી અગાધ જલમાં સુખે તરી શકાય છે. લેખકે પ્લાવિનીકુંભકથી બે ત્રણ માણસોને જલમાં તરતા દેખ્યા છે. મશોધજ પ્રાળયામ—ઈડાથી ( ડાબી નાસિકાથી ) પૂરક કરી પ્રાણવાયુને ઉદરમાં પૂરવો, નિયમિત સમયસુધી કુંભક કરી તે વાયુને પિં ગલાથી હળવે હળવે બહાર કાઢવો. પિંગલાથી પૂરીને કુંભક કરી ઈડાથી વાયુને બહાર કાઢવો. આ પ્રમાણે વારંવાર પ્રતિદિન ત્રણ માસ પર્યંત અભ્યાસ કરવાથી મળની શુદ્ધિ થાય છે. સૂચના કે મંદ મંદ વાયુનું રેચન કરવું. અહુ ઉતાવળથી શ્વાસ મૃકવાથી બળ ક્ષય પામે છે. જે નાસિકાથી પૂરક કર્યો હોય તે નાસિકાથી રેચક કરવો નહિ. જે નાસિકાથી રેચક કર્યા હોય તે નાસિકાથી પૂરક કરી શકાય. બાહ્યવૃત્તિ પ્રાણાયામને રેચક કહે છે. આભ્યન્તરવૃત્તિ પ્રાણાયામને પૂરક કહે છે અને આત્યંતરસ્થિરવૃત્તિ પ્રાણાયામને કુંભક કહે છે. જેવજીનુંમ પ્રાણાયામ-શરીરમાં રહેલો વાયુ આકાશની પેઠે સ્થિર રહે, મુખ અને નાસિકાનાં બે નસકોરાં ખુલ્લાં હોય તો પણ શ્વાસ અને પ્રશ્વાસની ગતિ બિલકૂલ હોય નહિ, તેને વલકુંભકપ્રાણાયામ કહે છે. આ પ્રાણાયામ સાધ્ય થતાં સુધી સહિતનુંમનો અભ્યાસ રાખવો. સહિત,મમાળાયામ-બહારથી ખેંચી લીધેલા વાયુને નાક તથા સુખ બંધ રાખી ફેફસાં તથા પેટમાં ગોંધી રાખવો અને એજ પ્રમાણે શ્વા સથી પવન ખેંચી તુર્ત પ્રશ્વાસદ્વારા રેચક કરવો. પુનઃ પુનઃ મુખને બંધ કરી વાયુને બહારજ મૂકી રાખવો; એ બે પ્રકારસહિતને સહિતનુંમઽાળાયામ કહે છે. તેમાંના પ્રથમ પ્રકારને દૂર સહિત મન કહે છે, અને બીજા પ્રકારને રેપસહિતમર કહે છે. નિયત્રાળયામ——પૂરકથી કુંભક ચોગણો કરવો અને પૂરકથી રેચક - મણો કરવો, સમજો કે ચાર ગણતાં સુધી પૂરક કર્યા હોય તો કુંભક સોળ સુધી કરવો અને રેચક આઠ સુધી કરવો. ડાબી નાસિકાથી વાયુનો પૂરક For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) કરી ઉદર ફેફસાંમાં કુંભક કરી જમણી નાસિકાથી રેચક કરવો. ૪–૧૬–૮ એમ વધતાં વધતાં ૨૦-૮૦-૪૦ તેમ જ ૫૦-૧૨૦-૧૦૦ સુધી વધવું. પૂર કુંભક અને રેચકમાં કારનું ચિંતવન કરવું. દરરોજ ચાર વખત પ્રાણાયામ કરવા. એકી વખતે એંશી પ્રાણાયામ કરવા, આમ દરરોજ ત્રણ ચાર માસ સુધી પ્રાણાયામ કરવાથી નાડીયોની શુદ્ધિ થાય છે. ૧ ઉદરમાંથી ઘણા પ્રયત્નપૂર્વક વાયુને નાસિકામાંથી બહાર કાઢવો તેને દેવમાળાયામ કહે છે. નાભિકમ ૨ બહારથી નાસિકાદ્રારા વાયુને ખેંચીને ગુદાદ્વારપર્યંત પૂરવો, લમાં સ્થિર કરવો, તેને કુંભક કહે છે. ૩-૪ એક સ્થાનથી સ્થાનાંતરમાં વાયુને લેઈ જવો, તેને ચાદ્દાર કહે છે. અને તાળવું નાસિકા તથા મુખદ્વારથી વાયુનો નિરોધ કરવો તેને શાસ્ત કહે છે. શાંત અને કુંભકમાં એટલોજ ફેર છે કે કુંભકમાં, નાભિકમળમાં વાયુને રોકવામાં આવે છે અને શાંતમાં તેવો નિયમ નથી. પણ નીકળવાનાં સ્થાનોથી વાયુને રોકવો તેવો સામાન્ય નિયમ છે. ૫-૬ અહારના વાયુનું પાન કરી ચે ખેંચી હૃદયાદિકમાં ધારવો તેને ઉત્તર પ્રાણાયામ કહે છે. અને તેથી અવળી રીતે નાભિ આદિ નીચા પ્રદેશમાં વાયુને ધારી રાખવો તેને અધરવાળાયામ કહે છે. છ નાસિકાદ્વારા વાયુને ખેંચી અંદર પૂરવો તેને પૂરત્રાળાયામ કહે છે. રેચકપ્રાણાયામથી ઉત્તરની વ્યાધિ અને કફનો નાશ થાય છે. પૂરક પ્રાણાયામના યોગે શરીરની પુષ્ટિ થાય છે, તથા અનેક રોગોની શાંતિ થાયછે. કુંભફપ્રાણાયામ કરવાથી હૃદયકમલ વિસ્વર થાય છે, અંદરની ગાંઠ ભેદાય છે, શરીરમાં બળની વૃદ્ધિ થાય છે, ચિત્તની સ્થિરતા થાય છે, હૃદયના રોગો શમે છે. પ્રત્યાહાર પ્રાણાયામથી સન્નિપાતની શાંતિ થાય છે. ઉત્તર અને અધરપ્રાણાયામની સેવાથી કુંભકની સ્થિરતા થાય છે. ઇંડા અને પિંગલાના પ્રાણવાયુમાં પિંગલાનો પ્રાણવાયુ પ્રખલ છે અને ઇંડાનો પ્રાણવાયુ નિર્મલ છે. ઇંડા નાડીનો પ્રાણવાયુ પ્રવાહ, મગજ અને કરોડ રન્જુરૂપી વિદ્યુત્ ઉત્પન્ન કરનાર યંત્રસ્થાનની ડાબી તરફથી જાય છે અને પિંગલાનો પ્રાણવાયુ તેની જમણી તરફથી જાય છે, તે અન્ને પ્રવાહો બ્રહ્મગ્રન્થિમાં એકઠા મળે છે. જ્યારે કેવલ કુંભક કરવામાં આવે છે ત્યારે બ્રહ્મન્થમાંની ઉષ્ણુતા વધવા માંડે છે અને તેના ધક્કા આધારચક્રમાં રહેલી કુંડલીની શક્તિ ઉપર પડે છે, તેથી કુંડલિની નાડી સર્પાકારે હોય છે તોપણ સિદ્ધિ થઈ જાય છે અને પ્રાણ સિદ્દોજ સુષુમ્હાદ્વારમાં પૈસી પ્રત્યેક ચક્રોને ભેદતો ભેદતો બ્રહ્મરન્ત્રસુધી જાય છે, ત્યારે મનોવૃત્તિ શાંત થવાથી અનેક ભવની For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૬ ) વાસનાઓના સંસ્કારોની નષ્ટતા થાય છે, અને વિવેકબુદ્ધિ કે જેને અન્ય લોકો વિવેક ખ્યાતિ કહે છે તે ઉત્પન્ન થાય છે. બ્રહ્મરશ્વમાં પ્રાણ જાય તે માટે સહિતકુંભક અને કવલકુંભક પ્રાણાયામની અત્યંત આવશ્યકતા છે. મેરૂદંડમાં જ્યારે પ્રાણવાયુનો પ્રવેશ થાય છે ત્યારે તે ઉપર ચઢે છે એવો અનુભવ થાય છે; તે વખતે આનંદની છાયાની ઝાંખીનો અનુભવ આવે છે. પૂરક વખતે મૂળબંધ કરવો જોઇએ, અને તે વખતે સર્વ ગુણોને પ્રગટ કરું છું એવો વિચાર કરવો. કુંભક વખતે સર્વ ગુણોને સ્થિર કરું છું એવો દૃઢ સંકલ્પ કરવો. રેચક વખતે દુર્ગુણને કાઢી નાખું છુ એવો વિચાર કરવો. કુંભક વખતે જાલંધર બંધ કરવો અને રેચક વખતે ઉડ્ડયાન બંધ કરવો. ૩૬ છત્રીશ માત્રાવાળા પ્રાણાયામને ઉત્તમ કહેવામાં આવે છે માટે કનિષ્ઠ પ્રાણીયામથી ઉત્તમ પ્રાણાયામ સુધી ચઢવું. ઉત્તમ પ્રાણાયામની સિદ્ધિથી પ્રત્યાહારમાં પ્રવેશ કરી શકાય છે. જઘન્યપ્રાણાયામમાં પરસેવો વળે છે પણ તે પરસેવો લુંછવો નહિ કિંતુ શરીર પર મસળી દેવો. મધ્યમ પ્રાણાયામમાં કંપારી છૂટે છે, ઉત્તમ પ્રાણાયામમાં ચિત્ત થાકી જાય છે. પ્રત્યેક પ્રાણાયામ લોમ વિલોમ ગતિથી, પ્રાતઃકાળે, મધ્યા, સાયંકાળ અને મધ્યરાત્રીમાં એંશી એંશી કરવા, એમ સંપૂર્ણ દીવસમાં ૩૨૦ ત્રણસે ને વીશ પ્રાણાયામો જરૂર કરવા જોઈએ. કેટલાક યોગિઓ પૂરક, રેચક અને કુંભક વખતે મંત્રનું સ્મરણ કરે છે. પાંચ ઘડી સુધી પ્રાણાયામની સ્થિરતાને ધારા કહે છે, એક દીવસ સુધી ટકી રહે ત્યારે તે ધ્યાન કહેવાય છે, બાર દિવસ સુધી ટકી રહે ત્યારે તે સમાધિ કહેવાય છે, એમ કેટલાક અન્ય દશનવાળા ગિયોને સિદ્ધાંત છે. પ્રાણની પ્રવેશ વખતે સ્વાભાવિક ગતિ બાર આંગળની હોય છે. એ બાર આંગળમાંથી એક આંગળની ગતિ ઓછી કરવામાં આવે તે નિષ્કામપણું પ્રાપ્ત થાય છે, એ આગળ ન્યુન થવાથી આનંદનો આવિર્ભાવ થાય છે, ત્રણ આંગળ ન્યૂન થવાથી કવિત્વશક્તિ પ્રાપ્ત થાય છે, ચાર આંગળ જૂન થવાથી વજનસિદ્ધિ પ્રાપ્ત થાય છે, પાંચ આંગળ ન્યૂન થવાથી દૂરદક્ટિવ પ્રાપ્ત થાય છે, છ આગળ ન થવાથી આકાશગમનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, સાત આગળ ન્યન થવાથી પ્રચંડવેગ પ્રાપ્ત થાય છે, અષ્ટ આગુલ ન્યૂન થવાથી સિદ્ધિયોગ પ્રાપ્ત થાય છે. નવ ગુલ ન થવાથી નવનિધિ પ્રાપ્ત થાય છે, દશ આંગુલ ન્યૂન થવાથી અનેક રૂપ લેવાની શક્તિ પ્રગટે છે. અગીયાર આંગુલ ઓછી થવાથી છાયાનો નાશ થાય છે. અને બાર આંગુલ ઓછી થવાથી પરમાત્મપદ પ્રાપ્ત થાય છે. એ તત સંબંધી કેટલાક યોગિયો નાસિકાથી બ્રહ્મર% સુધીમાં એકથી તે બાર આંગળ વાયુની જનતા ગણે છે. तत्वज्ञानिगम्यम्. For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | સર્વ પ્રાણાયામમાં કેવલ કુંભક પ્રાણાયામની વિશેષતઃ શ્રેષ્ઠતા પ્રતિપાદન કરી છે. ત્રિપુટીમાં ચક્ષુ મીંચીને લક્ષ્ય લગાવી કેવલ કુંભક કરવાથી રજોગુણ અને તમોગુણનો નાશ થાય છે. શબાસનથી કેવલ કુંભક પ્રાણાયામ કરતાં ચિત્તની સ્થિરતા વહેલી થાય છે. આંખો મીચી સ્વાધિષ્ઠાન ચક્રમાં લક્ષ્ય રાખી કેવલ કુંભક પ્રાણાયામ કરતાં કામની વાસનાઓ શમી જાય છે અને કુંડલીનું ઉ. સ્થાન સહેજે થાય છે. विपरीत करणी आसने प्राणायाम करवाथी नाद શ્રવણ થઈ છે. વિપરીત કરણી આસને ચાર ચાર વખતે અંશી એંશી પ્રાણાયામ ત્રણ બેધપૂર્વક કરવાથી સાત દીવરામાં નાદ શ્રવણ થાય છે. પણ તેમાં સૂચના કે પ્રથમથી જેને પ્રાણાયામનો અભ્યાસ હોય તેને માટે આ કથન છે. વિપરીત કરણ આસને કેવલ કુંભકના ઉત્તમ પ્રાણાયામ કરવાથી ત્રણ દિવસમાં નાદ શ્રવણની શરૂઆત થાય છે. બીજી રીતથી નાદશ્રવણ કરવાનું આસન બતાવે છે. પ્રથમ વૃક્ષાસન પાંચ મિનિટ ટકે ત્યાંસુધીનો અભ્યાસ કરવો. વૃક્ષાસન આસને રેચક, પૂરક અને કુંભક પ્રાણાયામ કરવા. ત્રણ દિવસ સુધી ચાર ચાર વખત એંશી એંશી પ્રાણાયામ કરવાથી નાદશ્રવણ થાય છે, અથવા વૃક્ષાસનવડે કેવલ કુંભક પ્રાણાયામ દરરોજ ચાર વખત વીશ વીશ કરવા, એમ ત્રણ દિવસ સખત પ્રાણાયામ કરવાથી એકદમ ના શ્રવણ થયા કરે છે. વારંવાર નાદશ્રવણું સંભળાય છે. એવં લેખકનો સ્વાનુભવ છે. આ બે આસનની રીત બતાવી તે પ્રમાણે કેવલ કુંભક આદિ પ્રાણાયામનો અભ્યાસ કરતાં લેખકને ત્રણ દિવસમાં નાદ શ્રવણ થયું હતું. ઘણા અભ્યાસીઓને એ પ્રમાણે લેખકે ત્રણ દિવસમાં પ્રાણાયામથી નાદ શ્રવણ કરાવ્યું છે અને ભવિષ્યમાં કરાવશે. પ્રાણાયામ કરનારે ખારું ખાટું અને તીખું ખાવું ન જોઈએ, પ્રાણાયામ કરતી વખતે હસવું તથા બોલવું નહિ, પ્રાણાયામના સાધકે નિયમિત આહાર કરવો જોઈએ. નિયમિત વખતે શયન કરવું, નિયમિત બોલવું, નિયમિત ચાલવું. પ્રાણાયામ કરનારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. યોગનાં પુસ્તકોનું મનન કરવું અને ઉપાધિનાં સ્થાનકો તથા મનુષ્ય પરિચયથી દૂર રહેવું. સુપુણા ભેદક આસને એક એક વખતે એંશી એંશી પ્રાણાયામ કરવાથી સાત દિવસમાં નાદ શ્રવણ થાય છે. લેખકને એ બાબતનો અનુભવ છે. આ આસનનું જ્ઞાન ગુરૂગમથી કરવું, યોગિલીક યોગ્યતાવણ આ આસન બતાવતા નથી. ગુરૂની મહા કૃપા થાય તો તેઓ આ આસન બતાવે છે. સુષુમણા ભેદક આસને એકમાસ કેવલ કુંભક પ્રાણાયામ કરવાથી કુંડલીનું ઉથાન થાય છે પણ યાદ રા For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) ખવું કે પહેલાં જેણે પૂરક, કુંભક અને રેચક પ્રાણાયામ સિદ્ધ કર્યાં હોય તેણે આ આસનથી કેવલ કુંભક પ્રાણાયામ કરવા. આ આસને કેવલ કુંભક પ્રાણાયામ કરતાં મૂલાધાર ચક્રમાં લક્ષ્ય રાખવું અને ઉડ્ડીયાન બંધ ધારણ કરવો, ખાધા પહેલાં ઉડ્ડીયાન બંધ કરવો. નાભિકમલ પાસે કુંડલી સાડા ત્રણ આંટાવાળી પડેલી છે તેના ઉપર ઉડ્ડીયાન અંધપૂર્વક કેવલ કુંભક પ્રાણાયામથી આઘાત પડેછે તેથી તેનું ઉત્થાન થતાં પ્રાણવાયુ મેરૂદંડમાં પ્રવેશ કરી બ્રહ્મરામાં સ્થિર થાય છે અને તેથી સમાધિ દશા પ્રાપ્ત થાયછે. છાતીના દર્દવાળાએ કેવલ કુંભક પ્રાણાયામ કરવા, પ્રાણવાયુને ફેફસાંમાં ભરી તેનું રેચન કરવાથી પણ ફેફસાંનું પોષણ થાય છે, ક્ષયરોગ જેવા મહાભયંકર વ્યાધિયો પણ પ્રાણાયામથી ટળી જાય છે. જેનું માથું બહુ દુઃખતું હોય તેણે સૂર્ય નાડીથી પૂરક કરી કુંભક કરવો અને ડાબી નાસિકાથી રેચક કરવો. વારંવાર એમ દશ દીવસ કરવાથી મસ્તકના સાયુઓની શુદ્ધિ થશે અને જ્ઞાનતંતુઓને ઉત્તેજન મળશે. વાયુવિકૃતિ ટળી જશે, પ્રાણાયામ કરનારે ત્રાટકની સિદ્ધિ કરવી, ગાય. ત્રાટક બાહ્ય અને અન્તર્ એ બે પ્રકારના છે. બાહ્ય કોઈ વસ્તુમાં એક સ્થિર દષ્ટિથી જોઈ રહેવું, આંખના પલકારા થાય નહિ; પણ આંખમાં પાણી આવે એટલે થાક ખાવો, પુનઃ ત્રાટકનો અભ્યાસ શરૂ કરવો, ત્રાટક કાળી વસ્તુ ઉપર કરવાથી આંખોને કોઇ જાતની ઈજા થતી નથી. કેવલ કુંભક પ્રાણાયામ કરતી વખતે ત્રાટકનો અભ્યાસ વિશેષ ઉપયોગી છે. પ્રથમ પાંચ મીનીટ, પછે દશ, પન્નર, વીશ, પચ્ચીશ, ત્રીશ, પાંત્રીશ, ચાલીશ, પિસ્તાલીશ, પચ્ચાશ, પંચાવન, અને સાઢ મિનિટ આદિ એવં ત્રાટકનો અભ્યાસ અવિ ચ્છિન્નપણે વધારતા જવું. કેવલ કુંભકપ્રાણાયામ કરતી વખતે પણ આ પ્રમાણે અભ્યાસની શરૂઆત અને તેટલી સ્થિતિમાં કરવી. પ્રાણાયામ વિના પણ ત્રાટકનો અભ્યાસ વધારવો. કોઈ કાળા રંગના પુષ્પ ઉપર ત્રાટક કરવો, વા કોઈ કાગળ ઉપર કાર લખી આંખના સમાન પ્રદેશે સ્થાપી કલાક વા અર્ધા કલાક સુધી અભ્યાસ કરવો. કોઈ ઇષ્ટદેવની પ્રતિમા વા સદ્ગુરૂની છબી ઉપર પણ કલાક વા અર્ધા કલાક પર્યંત ત્રાટકનો અભ્યાસ કરવો. પશ્ચાત્ નાસિકાના અગ્રભાગ ઉપર એક કલાક પયંત ત્રાટકનો અભ્યાસ કરવો. કાર્પર પ્રથમ ત્રાટક કરીને નાસિકા ઉપર દૃષ્ટિ સ્થાપન કરતાં ઝ્કાર પણ નાસિકા ઉપર દેખાય, તેમ થાય ત્યારે સમજવું કે હવે ત્રાટકની સિદ્ધિ ઈ. ત્રાટક કરતી વખતે મનમાં કોઈપણ જાતના વિચાર કરવા નહીં. જે જે વિચારો For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ર૯ ) આવે તેને દૂર કરવા, આંખને કોઈ પણ જાતની ગરમી ન લાગે તેની સાવચેતી રાખવી. નાસિકાના અગ્રભાગ ઉપર કેવલકુંભક પ્રાણાયામપૂર્વક અભ્યાસ કરવો. કેવલભક વિના પણ જ્યારે એક કલાક પર્યત નાસિકાના અગ્રભાગ ઉપર ત્રાટક રહે ત્યારે ત્રિપુટીમાં ત્રાટક કરવો. ત્યાં એક કલાક ત્રાટક રહે ત્યારે આંખોની નસોમાં જે પ્રાણ વાયુ છે તેની શુદ્ધિ થાય છે અને ત્રિપુટીમાં ત્રાટક કરતાં ચક્ષુની નસોની નબળાઈ નાશ પામે છે. ચક્ષુની શક્તિ વધે છે અને ચક્ષુના રોગ નાશ પામે છે. ત્રિપુટીમાં કેવલકુંભક પ્રાણાયામ કરવાથી મનની શાંત દશા થાય છે અને વિક૯૫સંક૯૫ ક્ષય પામે છે. ત્રિપુટીમાં એક કલાક પર્યત કેવલકુંભક પ્રાણાયામપૂર્વક ત્રાટક થવાથી ઇષ્ટદેવોનાં દર્શન થાય છે તેમજ તદ્રાવસ્થામાં પણ ઈષ્ટદેવનાં અને ચોગિયોનાં દર્શન થાય છે. प्राणायामथी रोगने हरवा जोईए. શરીરના કોઈ પણ દેશમાં પાંચ વાયુમાં કોઈ પણ વાયુ વર્તે છે. જે સ્થાનમાં રોગ થયો તે રોગનો વિનાશ કરવા પ્રથમ પૂરક કરી તે સ્થાનમાં લક્ષ્ય રાખી ત્યાં કુંભક કરવો, અને મનમાં એવો દઢ સંક૯પ કરવો કે અમુક રોગનો નાશ થાઓ. આમ દઢ સંકલ્પપૂર્વક વારંવાર પૂરક, કુંભક અને રેચક તે ઠેકાણે કરવાથી ત્યાં થએલો રોગ અમુક વખતમાં દૂર થઈ જાય છે. અને થવા પાંચ પ્રકારના વાયુમાંના સ્થાનમાંથી અમુક વાયુ જ્યાં રહેતો હોય ત્યાં તે વાયુનો બીજમંત્ર પૂરક, કુંભકપૂર્વક ગણવો. પણ સૂચના કે પ્રથમ રોગનો નાશ કરવા સંકલ્પ કરી પછી આ પ્રમાણે વાયુ બીજમંત્ર ગણવો. આમ કરવાથી રોગનો અમુક વખતમાં નાશ થાય છે. પાંચ પ્રકારના વાયુ વશ કરવા માટે પાંચ પ્રકારના વાયુની ધારણા કરવી જોઈએ. ધારણુનું સ્વરૂપ, સિદ્ધાસને વા પદ્માસને બેસી હળવે હળવે વાયુને બહાર કાઢી નાસિકાના ડાબા છિદ્રથી પ્રાણવાયુને અંદર ખેંચી પાદના અંગુષ્ટ સુધી પહોંચે ત્યાં સુધી પૂરવો, પશ્ચાતુ આઘમાં પગના અંગુછપર મનને રોકવું. ત્યાં મન ત્યાં વાયુ એ ન્યાયથી અંગુષ્ટપર મન રોકાતાં વાયુ પણ ત્યાં રોકાય છે. પશ્ચાત અનુક્રમે પગનાં તળીયાં ઉપરે મનને રોકવું, પશ્ચાતુ પાનીમાં મને નને રોકવું, પશ્ચાત ગુલફમાં મનને સ્થાપવું, પશ્ચાત જંઘામાં મનને રૂંધવું, પશ્ચાતુ જાનમાં મનને રૂંધવું, પશ્ચાતુ સાથળમાં મનને રીકવું, પશ્ચાત્ ગુદામાં મનને ધારી રાખવું. પશ્ચાત લિંગમાં મનને ધારી રાખવું, પશ્ચાત્ નાભિમાં મનને રૂંધવું, પશ્ચાતુ ઉદરમાં મનને સ્થાપવું, પશ્ચાત હૃદયમાં મનનું સ્થાપન કરવું, પશ્ચાત્ કંઠમાં મનનું સ્થાપન કરવું, પશ્ચાત્ જિહાપર મનને રોકી રાખવું, પશ્ચાત્ તાલુમાં મનને સ્થાપન કરવું, પશ્ચાત નાસિકાના અગ્રભાગ પર ચો૦ ૧૭ For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૦) મનને રોકી રાખવું, પશ્ચાત બે નેત્રમાં મનને ધારવું, પશ્ચાત ભ્રકુટિમાં મનને ધારી રાખવું, પશ્ચાતું કપાલમાં મનને ધારી રાખવું, પશ્ચાતું મસ્તકમાં મનને ગોંધી રાખવું, અનુકમે એક સ્થાન પછી એક, એમ આગળ વધતાં વધતાં ઠેઠ મનની સાથે બ્રહ્મરદ્ધપર્યત પ્રાણવાયુને લેઈ જવો, પશ્ચાત્ બ્રારબ્ધથી ક્રમે ક્રમે છે તે સ્થાનોમાં મનને રોકી રાખી છે. પગના અંગુષ્ઠ સુધી આવવું, પશ્ચાત ત્યાંથી મનને નાભિકમલમાં લઈ જઈ વાયુનો રેચક કરવો. વાયુની ધારણાનું ફળ, પગના અંગુષ્ઠમાં, જંઘામાં, ઘુંટણમાં, સાથળમાં, ગુદામાં અને લિંગમાં અનુક્રમે વાયુની ધારણ કરવાથી ઉતાવળી ગતિ અને બળની પ્રાપ્તિ થાય છે; નાભિમાં વાયુની અમુક વખત સુધી ધારણા કરવાથી અનેક પ્રકારના જ્વર ઉતરી જાય છે. જઠરમાં વાયુની ધારણું ધારવાથી મળ સાફ ઉતરવાથી શરીરની શુદ્ધિ થાય છે. હૃદયકમલમાં વાયુની ધારણા ધારવાથી પ્રતિદિન વિદ્યાની વૃદ્ધિ થતી જાય છે. કર્મનાડીમાં ધારણ ધારવાથી વૃદ્ધત્વ તથા અનેક રોગોનો નાશ થાય છે. વૃદ્ધાવસ્થામાં પણ યુવાનની પેઠે કાર્ય કરી શકાય છે. કંઠમાં વાયુને ધારણ કરવાથી ક્ષુધા અને તૃષા લાગતી નથી-ક્ષુધા તૃષા ઉપશમે છે. જિહાના અગ્રભાગ ઉપર વાયુની ધારણા કરવાથી સર્વ પ્રકારના રસનું જ્ઞાન થાય છે. નાસિકાના અગ્રભાગ ઉપર મનપૂર્વક વાયુને રોકવાથી ગંધનું જ્ઞાન થાય છે. ચક્ષમાં મનપૂર્વક વાયુની ધારણા ધરવાથી અનેક પ્રકારના રૂપનું જ્ઞાન થાય છે. કપાલમાં ધારણા ધરવાથી કપાલના રોગનો નાશ થાય છે અને ક્રોધની શત થાય છે. જેઓને ઘણે ક્રોધ થતું હોય તેઓએ કપાલમાં મનને રોકી રાખવું. આમ ઘણો અભ્યાસ કરવાથી ઘણો ક્રોધનો જુસ્સો પ્રગટતો બંધ થઈ જશે. બ્રહ્મરમાં મનપૂર્વક વાયુને ધારણ કરવાથી મહાત્મા પુરૂષનાં દર્શન થાય છે. પૂર્વોક્ત સ્થાનમાં સંયમ કરવાથી પણ તેવા પ્રકારની શક્તિયો પ્રગટે છે. હૃદયમાં મનને રેવાથી થતું ફળ, વાયુની સાથે હળવે હળવે મનને ખેંચીને હૃદય કમલમાં મનનો પ્રવેશ કરાવવો; મનને ત્યાં પ્રવેશ થયા બાદ તેને રોકી રાખવું; હૃદયમાં મનને રૂંધવાથી અવિદ્યા (અજ્ઞાન)નો નાશ થાય છે, તેમજ પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છા વિરામ પામે છે, તેમજ અનેક પ્રકારના વિકલ્પોનો વિરામ થાય છે અને અતરમાં જ્ઞાન પ્રગટી નીકળે છે. તેમજ વાયુની ક્યા મંડલમાં ગતિ છે, ક્યા તત્ત્વમાં સંક્રમ એટલે પ્રવેશ થાય છે, ક્યાં ગમન કરી વિશ્રામ પામે છે અને હાલ કઈ નાડી ચાલે છે; ઈત્યાદિ સર્વ બાબતો હૃદયમાં મન સ્થિર કરવાથી જાણી શકાય છે. For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૧ ) ચાર પ્રકારનાં મંડલે, પાર્થિવ, વારૂણ, વાયવ્ય અને આગ્નેય, આ ચાર મંડલ નાસિકાના નસકોરાંમાં કહ્યાં છે. ૧ પૃથિવીના બીજથી પરિપૂર્ણ, વજન લાંછનથી યુક્ત, ચાર ખુણાવાળું અને તપાવેલા સુવર્ણ સમાન પાર્થિવ મંડલ છે. પાર્થિવ બીજ અક્ષર છે. કેટલાક યોગ તેને પાર્થિવ બીજ કહે છે. શ્રી હેમચંદ્રાચાર્યજીએ ક્ષને પાર્થિવ બીજ માન્યું છે. ૨ અષ્ટમીના ચંદ્રસમાન આકારવાળું, વારૂણઅક્ષર ૩ કારથી લાંછિત ચંદ્રસમ ધિત, અમૃત ઝરવાથી વ્યાપ્ત થએલું એવું વારૂણ મંડલ છે. ૩ તૈલાદિકથી મિશ્રિત કરેલા અંજન સમાન ગાઢ શ્યામકાંતિવાળું ગોલાકારવાળું, બિંદુનાં ચિન્હોથી વ્યાસ, દુર્લક્ષ્ય પવન બીજ કારથી આ છાદિત ચંચળ વાયુમંડલ જાણવું. ૪ ઉચી વાલાથી વ્યાસ, ભયંકર, ત્રણ ખુણાવાળું, સ્વસ્તિક લાંછનવાળું, અગ્નિના કણિયાસમાન પતવર્ણ, અને અગ્નિબીજ જ સહિત આગ્નેય મંડલ જાણવું. અત્યંતાભ્યાસના અનુભવથી યોગી આ ચાર મંડલને જાણી શકે છે. આ ચારે મંડલમાં વહેતી વાયુ અનુક્રમે ચાર પ્રકારને જાણવો. પુરંદર વાયુનો વર્ણ પીલે છે, સ્પર્શ કંઈક શીત અને ઉષ્ણતાયુક્ત છે અને તે નાસિકાના વિવરને પુરી, શનૈઃ શનૈઃ અષ્ટાંગુલ પ્રમાણ બહાર વહન થાય છે. શ્વેતવર્ણવાળા શીતસ્પર્શિયુક્ત અને નીચી દિશાએ બાર આંગુલપ્રમાણે ઉતાવળથી વહન થતા વાયુને વરૂણવાયુ કહે છે. પવન સંજ્ઞક વાયુ કંઈક કંઈક ઉષ્ણ અને કંઈક ઠંડો છે. તેનો વર્ણ કાળો છે અને અહર્નિશ છે આંગુલ પ્રમાણે તિર્જી વહે છે. બાલમૂર્ય સદશ રક્તવર્ણ અતિ ઉષ્ણ સ્પર્શવાળો અને વંટોળીયાની પેઠે ઉર્ધ્વ ચાર અંગુલ વહે તે નગ્ન વાયુ જાણો. वायु चहेती वखते कार्यो. પુરંદર વાયુ વહેતાં સ્તંભનાદિ કાર્ય કરવાં, સારાં કાર્ય વરૂણ વાયુમાં કરવાં, મલિન અને ચંચળ કાર્યો પવન વાયુમાં કરાય છે અને વશીકરણાદિ કાય વહિં સંજ્ઞક વાયુ ચાલતી વખતે કરાય છે. વહેતા વાયુમાં પ્રશ્ન રુ. પુરંદર વાયુ વહેતી વખતે સ્થિર કાર્યના પ્રશ્નોથી મનોવાંછિત ફળ થાય છે, તેમજ તે વખતે આરામ, હાથી, અને રાજય વગેરે બાબતોના કાર્યો For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) કરતાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન અથવા પ્રારંભ વખતે વરૂણવાયુ વહેતો હોય તે પુત્ર સ્વજન બંધુઓ અને ઉત્તમ વસ્તુઓની સાથે મેળાપ થાય છે. પ્રશ્ન વા કાર્ય પ્રારંભ સમયે પવન નામનો વાયુ વહેતું હોય તો ખેતી અને સેવા વગેરે કાર્યો ઉત્તમ ફળ આપવા તૈયાર થયાં હોય તો પણ તેનો નાશ થાય છે; તેમજ મૃત્યુ, ભય, કલેશ અને ત્રાસ વગેરે ઉત્પન્ન થાય છે. દહન વાયુ હોય તે ભય, શોક, રોગ, દુઃખ, વિધ્રવૃન્દપરંપરા અને લક્ષ્મીનાશ, ઇત્યાદિ ફળ પ્રાપ્ત થાય છે. ડાબી અને જમણી નાડીમાં થઈ આ ચારે મંડળમાં પ્રવેશ કરતા વાયુ સર્વે શુભ ફળ દેવાવાળા છે અને–મંડલમાંથી નીકળતા અશુભ ફળ દેનારા જાણવા. વાયુ જ્યારે મંડલમાં પ્રવેશ કરે છે ત્યારે તે જીવાડતો હોવાથી જીવ કહેવાય છે અને મંડલમાંથી વ્હાર નીકળે છે ત્યારે તે મારતો હોવાથી મૃત્યુ કહેવાય છે તેથી-રસારાંશ કે ફળ પણ તેવું જ મળે છે. જ્યારે વાયુ પૂરકરૂપે મંડલમાં પ્રવેશ કરે છે ત્યારે જે કોઈ પ્રશ્ન કરે તો તે પુછેલા કાર્યની સિદ્ધિ થાય છે. અને જ્યારે વાયુ રેચકરૂપે મંડલમાંથી બહાર નીકળે છે ત્યારે પુછેલું કાર્ય સિદ્ધ થતું નથી; આપ્રમાણે વાયુના પ્રવેશ તથા રેચન પરત્વે ફળ જાણવા યોગ્ય છે.–પ્રાણાયામના અભ્યાસીને આ બાબતની વિશેષ ગમ પડે છે. શ્વાસનો પ્રકાશ ભ્રકુટિચક્રથી હોય છે અને તે વંકનાલમાં થઈ નાભિમાં નિવાસ કરે છે અને નાભિથી ઈડા પિંગલાવાટે બહાર નીકળે છે; સુષુણ્ણા નાડીવાટે પણ બહાર નીકળે છે. પ્રાણાયામના બે ભેદ છે. ૧ વ્યવહાર પ્રાણાયામ. ૨ નિશ્ચયપ્રાણાયામ. વ્યવહાર પ્રાણાયામનું ઉપર પ્રમાણે સ્વરૂપ જાણવું અને નિશ્ચયનયથી પોતાના સ્વરૂપમાં લીન થવું; સમતા એકતા અને લીનતારૂપે આત્માનું જે પરિણમન છે તેને નિશ્ચય નયથી પ્રાણાયામ કહે છે. વ્યવહારથી જે લીન દશા તેને સમાધિ કહે છે. નિશ્ચયથી તે પરમાત્મસ્વરૂપ સમાધિ જાણવી. નાભિમાં સોહં શબ્દોનો સ્વયમેવ શ્વાસની સાથે જાપ થાય છે તેને તપાજાપ કહે છે. નાભિથી હૃદયમાં વાયુનો સંચાર થતાં સંવારનો પ્રકાશ થાય છે. તેમાં મનની સ્થિરતા થતાં અનેક અશુભ સંક૯પોનો નાશ થાય છે. નાભિથી સુરતાની દોરી ગગન ગઢમાંલાવવી. ત્રિપુટીમાં સુરતા સાધતાં અનહદ ધ્વનિનો પ્રકાશ થાય છે. અનહદ ધ્વનિના અધિષ્ઠાયક દેવતાઓ સાધકનું સ્થિર ચિત્ત દેખી તેની સેવા કરે છે. સાધક યોગીને અનેક પ્રકારની રૂદ્ધિયો દેખાડે છે, સાધકની દષ્ટિએ અનેક અદ્ભત રૂપે દેખાય છે, પણ સાધક યોગી અનેક પ્રકારની રૂદ્ધિ દેખી ચિત્ત ચલાયમાન કરે નહીં; For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૩) જે ચલાયમાન થાય નહીં તે જ્ઞાનદશાની સમાધિને પ્રાપ્ત કરે છે. નાભિની પાસે કંડલીની નાડી છે અને તેની પાછળ વંકનાલ છે અને વંકનાલ તે દશમાં બ્રહ્મરદ્ધનો માર્ગ છે. ત્રણ કલાક સુધી કોઈ પણ આસનની સિદ્ધિ કરી આપ્રમાણે પ્રાણાયામ પૂર્વક ત્રાટક કરવાથી પ્રાણવાયુ બ્રહ્મરસ્ત્રમાં પ્રવેશે છે અને ત્યાં અનેક પ્રકારના ચમત્કાર જોવામાં આવે છે. ઉલટી આંખોથી ત્રિપુટીમાં ત્રાટક કરી પ્રાણવાયુને સંચાર મન્દ કરવો, ત્રિપુટીમાં ત્રાટક કરીને બહારપર્યત માર્ગ શુદ્ધ કરવો, પશ્ચાત્ ત્રાટક અને કેવલ કુંભકથી બ્રહ્માસ્ત્રમાં સ્થિરતા સાધી આત્મસ્વરૂપમાં લીન થવું. પ્રાણાયામ કરનારે મધ, માંસ, મદિરા, ડુંગળી, લસણ, અને કેફી વસ્તુઓ વગેરેનો ત્યાગ કરવો, અવિચ્છિન્નપણે પ્રાણાયામની ક્રિયા કરવી. આત્માની નિર્મલતા કરવા માટે અશુદ્ધ-હલકા વિચારોને મનમાં આવવા દેવા નહિ. નાસ્તિક પુરૂષોની સોબત કરવી નહિ. કલેશ કંકાસ વગેરે ઉપાધિ જે જે સ્થાનમાં જ્યાંથી, જ્યાંથી થતી હોય ત્યાંથી ત્યાંથી દૂર રહેવું. પ્રાણાયામ સાધકે મનની પ્રસન્નતા ધારણ કરવી. સર્વ જીવોની સાથે મૈત્રીભાવ ધારણ કરવો, શરીરના સર્વ પ્રદેશમાં આત્માના અસંખ્ય પ્રદેશ વ્યાપી રહેલા છે તેને નિર્મલ કરવા ભાવ પ્રાણાયામનો ઉપયોગ રાખવો. નાભિથી શ્વાસ ઉપડે છે અને નાસિકાદ્વારથી બહાર નીકળે છે તેની સાથે છે એ મંત્રનો જાપ કરવો; વારંવાર દીર્ઘશ્વાસોચ્છાસ લેવાનો અહર્નિશ અભ્યાસ વધારવો; દીર્ઘશ્વાસોછાસ લેવાથી શરીરની શક્તિ ક્ષીણ થતી નથી, હૃદયના રોગ થતા નથી, કાર્ય કરવામાં રૃર્તિ રહે છે, પ્રાણાયામ કરનારે સુપુર્ણા નાડી ચાલતાં પરમાત્મધ્યાન ધરવું. કેટલાક સુણાને સરસ્વતી કહે છે, ઈડાને ગંગા કહે છે, પિંગલાને યમુના કહે છે અને ત્રિપુટીને કાશી કહે છે. પૂરક પ્રાણાયામને બ્રહ્મા કહે છે, રેચક પ્રાણાયામને મહાદેવ કહે છે. કુંભક પ્રાણાયામને વિષ્ણુ કહે છે અને ત્રિપુટીને સરસ્વતીને કાંઠો કહે છે. નિશ્ચિત અને નિરોગી પુરૂષમાં એક અહોરાત્રીમાં એકવીશ હજાર અને છશે શ્વાસોચ્છાસનું જનું આવવું થાય છે. પ્રાણવાયુની સાધનાથી પેગિ અન્યના શરીરમાં પ્રવેશ કરે છે પણ તેઓએ અનુક્રમે વેધવિધિ સિદ્ધ કરવી જોઈએ તે બતાવે છે. પૂરક ક્રિયાથી અન્તરમાં પ્રાણવાયુને પુરતાં હૃદયકમલનું મુખ નીચું આવે છે અને સંકોચાય છે અને તેજ હૃદયકમલ કુંભક ક્રિયાથી પ્રકુલ્લિત થઈ ઉર્ધ્વ મુખવાળું થાય છે. પશ્ચાતું હૃદય કમલના વાયુને રેચકથી હલાવી હૃદયમાંથી ખેંચવો અને તેને દુર્ભ ગ્રન્થીને ભેદી, બ્રહ્મરન્દ્રમાં For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૪ ) લઈ જવો; ત્યાં સમાધિ થાય છે. કૃતકૃતૂહલ યોગીએ તે પવનને બ્રહ્મરન્ત્રથી અહાર કાઢી સમાધિથી આકડાના તુલમાં હળવે હળવે બંધ કરવો. વારંવાર અર્કેતુલ ઉપર અભ્યાસ કરનારા યોગિએ અતુલ ઉપરથી બ્રહ્મરન્ત્રમાં અને બ્રહ્મરન્ત્રમાંથી અર્કુતુલ ઉપર લઇ જવો, પછી જાઈ. ચંબેલી આદિ પુષ્પોપર લક્ષ્ય સ્થિર રાખી ત્યાં વેધ કરવો; એમ ત્યાં વારંવાર જવું આવવું. એમ વારંવાર ક્રિયા કરવાથી દૃઢ અભ્યાસ થવા પછી, જ્યારે વરૂણ મંડલમાં વાયુ વહેતો હોય ત્યારે, કપૂર, અગર પ્રમુખ સુગંધી પદાર્થોમાં વેધ કરવો. ઈત્યાદિ સર્વમાં વિજય પ્રાપ્ત કરી પૂર્વોક્ત દર્શિત સર્વમાં વિના ઉદ્યમે વાયુને જોડવામાં હુશિયાર થઈ સૂક્ષ્મ પક્ષીઓના શરીરોમાં વધ ક્રિયાનો ઉદ્યમ કરવો. પતંગ ભ્રમરાના શરીરમાં પ્રવેશનો અભ્યાસ કરી મૃગાદ્રિક શરીરોમાં પ્રવેશાભ્યાસ શરૂ કરવો, પશ્ચાત્ એકાચચત્ત થઈ અને તેમજ ધીર, વીર, જિતેન્દ્રિય, થઈ મનુષ્ય, ઘોડા, અને હાથી પ્રમુખનાં શરીરોમાં પ્રવેશ કરવો. પ્રવંશ અને નિર્ગમન કરતાં અનુક્રમે પાષાણની મૂર્તિ અને દેવની પ્રતિમા વગેરેમાં પ્રવેશ કરવો. આપ્રમાણે મૃત્યુ પામેલા જીવોનાં શરીરોમાં ડાબી નાસિકાથી પ્રવેશ કરવો. અન્યના શરીરમાં પ્રવેશ કરવાના વિધિ. બ્રહ્મરન્ત્રથી નીકળીને પરકાયમાં અપાનમાર્ગથી પ્રવેશ કરવો. ત્યાં જઈ નાભિકમલનો આશ્રય લેઈ સુપુષ્ણા નાડીના માર્ગે થઈ હૃદયકમલમાં જવું. ત્યાં જઈ પોતાના વાયુવડે તેના પ્રાણના પ્રચારને રોકવો. તે વાયુ ત્યાં એટલેસુધી રોકવો કે તે દેહી દેહચેષ્ટાશન્ય થઈ નીચો પડી જાય. અન્તમુર્તમાં તે દેહથી વિમુક્ત થતાં પોતાના તરફથી ઇન્દ્રિયોની ક્રિયા પ્રગટ થયે તે યોગનો જ્ઞાતા, પોતાના દેહની પેઠે તે દેહથી સર્વ ક્રિયામાં પ્રવૃત્તિ કરે. અર્ધા દીવસ, યા એક દીવસ સુધી પરના શરીરમાં ફ્રીડા કરી બુદ્ધિમાન યોગી પાછો આજ વિધિએ પોતાના શરીરમાં પ્રવંશ કરે. આપ્રમાણે અભ્યાસક્રમથી અન્યના શરીરમાં પ્રવેશ કરવાની શક્તિ ઉત્પન્ન થવાથી મુક્તની પેઠે નિર્લેપપણે રહી ઇચ્છાનુસાર જ્યાં ત્યાં વિચરી શકે છે. ઉપરપ્રમાણે પરકાયપ્રવેશ બતાવ્યો છે તેની પ્રાપ્તિથી કંઈ આત્મ કાર્યની સિદ્ધિ થતી નથી. પરકાયપ્રવેશ, વગેરે શિખીને પણ સાધ્ય દશા અષ્ટકર્મથી મુક્ત થવાની રાખવી જોઇએ. प्रत्याहार. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાંથી મનને ખેંચીને શાંત થએલું મન જેનું હોય એવો યોગી ધર્મધ્યાનમાં પ્રવૃત્તિ કરે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયથી મનને પાછું ખેંચવું તેને પ્રત્યાહાર કહે છે For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૫ ) પાંચ ઈન્દ્રિયોના વીશ વિષય છે, પ્રાણવાયુને જીતવા કરતાં પણ ઇન્દ્રિચોના વિષયમાં પ્રવર્તતા મનને આત્મસમ્મુખ કરવું એ દુર્લભ છે. યોગિયો કહે છે કે વિષયોમાંથી મનને પાછું ખેંચી લેતાં નવાં કર્મો બંધાતાં અટકે છે, અને જે પૂર્વ બાંધેલાં હોય છે તેની નિર્જરા થાય છે. પ્રાણાયામને પૂર્ણ અભ્યાસી વિષયોમાં ભટકતા ચિત્તને પાછું ખેંચી શકવા સમર્થ થાય છે, માટે પ્રાણાયામ પછી પ્રત્યાહારની દશા બતાવી છે. કોઈ એમ કહેશે કે પ્રાણાયામની શી જરૂર છે? પ્રત્યાહારજ ઉપયોગી છે. તેના ઉત્તરમાં થવાનું કે પ્રાણાયામની ભૂમિકા સિદ્ધ થયાવિના યથાયોગ્ય રીતે મનને પાછું ખેચવાનું બળ પ્રાપ્ત થતું નથી. આ સર્વેમાં જ્ઞાન યોગની આવશ્યકતા છે; પાંચ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ગ્રહણ કર્યા કરે છે; પરંતુ જો પાંચે ઈદ્રિયોના વિષયોમાં સુખાર્થ થતી જે રાગબુદ્ધિ ટળે તો, વિષયોથી મન પાછું ખેચાય છે. આંખ થકી હજારો પદાર્થ દેખાય તે પણ જે તે દર્યપદાર્થોમાં જે રૂચિ ન હોય તો તેથી બંધાવાનું થતું નથી. પ્રિય અને અપ્રિય હજારો શબ્દ સાંભાળવામાં આવે પણ જો તેને મન ન ગ્રહણ કરે તો તે શબ્દો સંભળાય વા ન સંભળાય તો પણ બંધાવાનું થતું નથી. જીહાથી હજારો પદાર્થો ખાધાવિના છુટકો નથી. કોઈ પણ ભઠ્યપદાર્થો જિહાઉપર મૂક્યાવિના છૂટકે થવાનો નથી, પાણી આદિ પ્રવાહી પદાર્થો પીધાવિના છૂટકો થવાનું નથી, જિલ્લા ઇન્દ્રિયની સાથે ભોજ્ય પેય પદાર્થોનો સંબંધ થવાનોજ, મિષ્ટાદિ રસેનું નાનપણ થવાનું; ત્યારે જિહાને પ્રત્યાહાર શી રીતે કરી શકાય ? ઉત્તરમાં કહેવાનું કે જે જે પદાર્થોનો જિહાઈદ્રિયની સાથે સંબંધ થાય તે તે પદાર્થોના રસોના સ્વાદ પામીને–પણ મનથી-રૂચિ અગર અરૂચિ ધારણ કરવી નહીં, રસોમાં મનથી લોલુપતા રાખવી નહિ; આજ પ્રત્યાહારને મુખ્ય ઉદ્દેશ છે. નાસિકાથી પણ સુગંધી અને ઈંધી આવવાનીજ, ત્યારે નાસિકા ઈદ્રિયથી શી રીતે પ્રત્યાહાર કરવું ? તેના ઉત્તરમાં કહેવાનું કે, નાસિકાથી સુગંધ અને દુર્ગધ ગ્રહાય તો પણ સુગંધના ઉપર રાગ કરવો નહિ અને દુર્ગધના ઉપર અરૂચિ ધારણ કરવી નહિ. તે તે પ્રસંગે મનની સમતુલ્યતા ધારણ કરવી, તેજ નાસિકા ઈદ્રિયથી પ્રત્યાહાર સમજવો. સ્પર્શન્દ્રિયથી સુખકર અને અરૂચિકર સ્પર્શ સ્પર્શાય તે પણ તે બન્નેમાં રૂચિ, અરૂચિ નહિ કરતાં મનની સમતુલ્યતા ધારણ કરવી. કેટલાક લોકો ઇન્દ્રિયોને જીતવા અર્થાત્ ઈદ્રિયોને વિષયમાંથી પાછી હઠાવવા સખત ઉપાય લે છે પણ તેઓના વશમાં ઈન્દ્રિય થતી નથી, તેનું કારણ એ છે કે તેઓએ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. હઠ કરી ઇન્દ્રિયોને વશમાં લેવા પ્રયા કરે છે તે ફાવી શકતો નથી. આંખે કોઈપણ પદાર્થ દેખાવાનો-આમાં આંખ કે તેમાં રહેલી દેખવાની શક્તિ વા દ્રશ્યપદાર્થો એ ત્રણમાંથી એકનો પણ For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૬ ) તે નાશ કરી શકવાના નથી, કાપિ આંખે કોઈ મોહ કરનાર વસ્તુ દેખાતાં તેઓ આંખને મીચી દેશે. તેથી કંઈ તેઓએ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય જીત્યો કહેવાશે નહીં; જ્યાંસુધી મનમાં પદાર્થો જોવાની વાસના છે ત્યાંસુધી ખીજાભવમાં પણ પુનઃ તે પદાર્થો દેખાવાના અને તેના ઉપર રાગ થવાનો. આંખને કદાપિ શેડી નાંખવામાં આવે તોપણ પરભવમાં રૂપોને દેખવાની વાસના ટળવાની નથી; આંખો સર્વ પદાર્થોને જોઇ શકે તેમાં આંખોની ફરજ છે તો આંખોએ તે બાબત શો ગુન્હો કર્યો કહેવાય? અલબત કંઇ નહિ. આંખોએ પદાથૅ દેખ્યાબાદ તે પદાર્થોઉપર રૂચિ અરૂચિ તો મન કરે છે; માટે આંખે દેખાતા પદાર્થોનો તેમાં વાંક નથી પણ મનનો વાંક છે. પદાર્થોને દેખી રાગ અને દ્વેષ થાય છે તે મનનો ધર્મ છે; જો મનની સમાન દશા રાખી હરેક પદાર્થો દેખવામાં આવે તો તે પદાર્થોમાં બંધાવાનું થતું નથી. કેટલાક પ્રારબ્ધકર્મને ભોગવતા, જ્ઞાનિયો કાનથી શબ્દો સાંભળે છે તોપણ તેમાં મુંઝાતા નથી. શ્રવણેન્દ્રિયથી સંભળાતા શબ્દોને એક સુખકર વિષયરૂપ માનતા નથી પણ તે શબ્દોના સત્યગ્રાહ્ય અર્થને ગ્રહે છે અને વિવેકદૃષ્ટિથી અસત્ય અર્થનો ત્યાગ કરે છે, તેથી તેઓ શબ્દવિષયમાં શ્રવણ કરતા છતા પણ બંધાતા નથી. આત્મજ્ઞાનથી તેઓ સત્યાસત્યનો મનની સમદશા રાખી તોલ કરે છે, આત્મપ્રશંસાના વા શૃઙારપોષક શબ્દો સાંભળી ફિચ કરતા નથી અને કટુ શબ્દો સાંભળી દ્વેષ કરતા નથી, આવી મનની સમદશા મેળવવા માટે તેઓએ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે. આપણે શરીર, ઇન્દ્રિયો, મન, અને આત્માના બળ ઉપર વિચાર કરીએ. અજ્ઞાનિયોમાં આત્મબળ દ્વેતું નથી, પણ તેઓના શરીરને ઇન્દ્રિયો અને મન ઘડે છે તેથી તેઓ મનના કહ્યા પ્રમાણે ચાલે છે. મન જે જે હુકમ કરે છે તે તે હુકમોના તાબે ઇન્દ્રિયો થાય છે, ઇન્દ્રિયોના મળે શરીરની ક્રિયા થયા કરે છે, તેથી અજ્ઞાનિયો પ્રારબ્ધકર્મ યા અન્યકર્મ ભોગવતાં પણ સદાકાલ ઇન્દ્રિયોના તાબામાં રહે છે અને પોતાના આત્માને તેઓની ઇન્દ્રિયો ગુલામ બનાવે છે. જેવો મનનો હુકમ થાય છે તેવું કાર્ય આત્માને કરવું પડે છે, તેથી અજ્ઞાનિયો સદાકાલ રાગ અને દ્વેષના પંઝામાં ફસાયલા રહે છે. તેઓ પોતાના આત્માને ઓળખી શકતા નથી તેથી સાંસારિક સુખ ભોગવવામાંજ જન્મનું સાફલ્ય માને છે. પાંચ ઇન્દ્રિયોથી વિષયનું ગ્રહણ કરવું અને મોજમઝા મારી ઇન્દ્રિયોના ગુલામ સદાકાલ રહેવું એટલુંજ તેઓ સમજે છે. તેઓ કદાપિ રાજા ય, વા ધનાઢ્ય હોય, ઠાકોર હોય, વા કોઈ પણ સત્તાને ધારણ કરનારા હોય, તોપણ તેઓ ઇન્દ્રિયોના તામે રહી સુખને શોધે છે તેથી તેઓ પરતંત્ર છે. ખરૂં સુખ ક્યાં છે તે તેઓ જાણી શકતા નથી તેથી તેઓ ભ્રાંતિમાં ભૂલી જડ પદાર્થમાં સુખની બુદ્ધિ ક૨ે છે અને તે માટે રાત્રીદિવસ અનેક પ્રકારનાં પ્રાણનાશક સંકટો વેઠે છે તેથી તેઓ For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૭) ઈન્દ્રિયોના દાસ છે, ઈન્દ્રિયોના ચાકરી ઉઠાવનારા છે અને તેઓ ઈન્દ્રિયોના વિષયોના ભિખારી છે. વિષયોની ભિક્ષાથી કદી શાંતિસુખ મળવાનું નથી. તેઓ સદા શાંતિને, ધારણ કરનારા થતા નથી અને તેઓને જ્ઞાનબળ હોતું નથી. કસ્તુરિયામૃગની પેઠે તે ભૂલા ભમનારા જાણવા. જ્ઞાનિ પુરૂની ઇન્દ્રિયોથી જેકે વિષયોનું ગ્રહણ થાય છે તો પણ તેઓ આત્મજ્ઞાની હોવાથી મન ઉપર સત્તા બજાવે છે, અર્થાતુ વિપયો ગ્રહણ કર્યા છતાં પણ જ્ઞાનિયોના મનમાં વિષચોપ્રતિ રાગ વા હૃપ પ્રાયઃ કંઈ પણ થતો નથી, તેથી તેઓ પ્રત્યાહારના સાધક યોગિયો ગણાય છે. અત્ર પ્રશ્ન થશે કે, જ્યારે જ્ઞાનિને વિષયો ઉપર રાગ ન હોય તો વિષયોનું ગ્રહણને શા માટે કરે ? ઉત્તરમાં સમજવાનું કે કેવલજ્ઞાનપૂર્વે ચોથા ગુણસ્થાનકમાં ઈદ્રિયો પોત પોતાના વિષયોને પ્રારબ્ધ કર્મના ચોગે ગ્રહણ કરે છે; તીર્થકર જેવા ત્રણ જ્ઞાનિ પણ ગૃહાવાસમાં પ્રારબ્ધ કર્મના યોગથી રસત્ય અને અસત્ય જાણે છે, છતાં વિષયોને ગ્રહણ કરે છે; પણ તે આત્મજ્ઞાની હોવાથી જે જે વિષયો ઇન્દ્રિયોથી ગ્રહણ કરે છે તેમાં રૂચિ વા અરૂચિ ધારણ કરતા નથી. તેથી તેઓ મનની ઉદાસીનતા જાળવી–અબંધ રહી ઉરચ કોટી ઉપર ચઢતા જાય છે અને જે જે કર્મો ઉદયમાં આવે છે તેને ભોગવીને નિર્ભરે છે; પણ નવાં કર્મ બાંધતા નથી. આથી તેમની દશામાં ઈન્દ્રિયોના વિષયો ભેગવતાં છતાં પણ તેઓ વડે ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કરી શકાય છે. પણ જેઓએ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના ઇન્દ્રિયોનો નિરોધ કરી પ્રત્યાહારતા કરવા માંડી છે, તેઓ ઉપરઉપરથી જાણે પ્રત્યાહાર કરે છે તેવું જણાય છે, પણ પાંચે ઈન્દ્રિચોના વિષયોની સુખવાસના મનમાં રહેલી હોવાથી, ઇન્દ્રિયોથી વિષયો નહિ ગ્રહણ કરતા છતાં પણ અન્તરની વાસનાથી બંધાય છે અને જ્ઞાનિયો પ્રારબ્ધયોગે ઈદ્રિયોના વિષયોને ગ્રહણ કરે છે તે પણ મનની સમાનતાના યોગે બંધાતા નથી. તેમ છતાં અજ્ઞાનદશામાં પણ પ્રત્યાહારનું અકામ નિર્જરારૂપ ફલ થાય છે.–આ વાત બાળ જીવો માટે નથી. ત્યારે પ્રશ્ન થશે કે, આત્મજ્ઞાન કરવાથી મનની સમતોલદશા થશે, ત્યારે ઇન્દ્રિયોને વશ કરવાની શી જરૂર ? આના ઉત્તરમાં કહેવું પડશે કે, આમા પોતાનું સ્વરૂપ જાણ્યા વિના મનને તાબેદાર મટવાનો નથી. જો શુદ્ધ આત્મજ્ઞાન થયું તે મનમાં પ્રગટતા શુભાશુભ વિચારોને તે રોકવા પોતાની શક્તિ શેરવશે. આત્મજ્ઞાન પામીને પણ ઈન્દ્રિયોને વશમાં કરવાની આવશ્યકતા છે; કારણ કે વિષયોને જીતવામાં જ જ્ઞાનની સફલતા છે. આત્મા પિતાનું જ્ઞાન કરીને મનને પોતાના કબજામાં લે છે. મન વશમાં આવ્યાથી ઇનિદ્રયો પણ વિષયમાટે પ્રવૃત્તિ કરતી નથી; અર્થાત સારાંશ કે આત્મજ્ઞાન થવાથી, મનની સમતોલદશા રહે છે. કોઈ પદાર્થ સુખનો હેતુ જણાત નથી અને કોઈ પદાર્થ દુઃખનો હેતુ જણાતો નથી. તેથી સુખબુદ્ધિ ટળવાથી બાહ્યપદાર્થોને દેખતાં છતાં પણ રાગ થતો નથી અને મનમાં થતી યો. ૧૮ For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૮ ) દુઃખભાવના ટળવાથી બાહ્યપદાર્થો ઉપર દેષ પણ થતો નથી. જ્યારે રાગ અને દ્વેષ ન થાય ત્યારે ઇન્દ્રિયો અને મને જીતાયું એમ કહેવામાં કોઈ જાતનો દોષ જણાતો નથી. જ્યારે આત્મજ્ઞાનદશાથી વિષયોની વાસનાને નાશ થાય છે ત્યારેજ મન જીતાયું કહેવાય છે. આત્મજ્ઞાનવિના ગમે તે સંન્યાસી થાઓ, વા ફકીર થાઓ પણ પ્રારબ્ધ કર્મયોગે ગમે તે પ્રકારે વિષયોના ભોગની બુદ્ધિ થતાં ગમે તે રીતે ભોગવ્યા વિના છટ થવાનો નથી. આત્મજ્ઞાન પામીને થએલા ત્યાગિયો આત્મબળથી ઈદ્રિયોને તથા મનને પોતાના કબજામાં રાખી શકે છે. પોતાના આત્મજ્ઞાનબળ સામર્થ્યથી મનમાં વિષયોની બુદ્ધિને થતી અટકાવે છે. આત્મજ્ઞાનબળથી વિષયોની વૃત્તિયોના વેગ અટકાવે છે, તેઓ કદાપિ જેમ નદીમાં ઘણું પુર આવવાથી પાન વનસ્પતિની પેઠે નીચા થઈ જાય છે તોપણ જેમ નદીનું પુર ઉતર્યાબાદ પાન વનસ્પતિ પાછી હતી તેવી ઉભી થઈ જાય છે, તેમ ભગાવલીકર્મરૂપ નદીનું પૂર આવવવાથી અને આત્મબળથી તેનો વેગ વિશેષ બળવાન હોવાથી, ભેગાવલીકર્મના તાબે થાય છે; પણ ભોગાવલીકર્મનો વેગ ટળતાં નંદિપેણ, આદ્રકુમાર અને આષાઢાચાર્યની પેઠે પોતાનું આત્મજ્ઞાનળ ફોરવી કર્મની સામા યુદ્ધ કરી મનની સમાનતા જાળવી રાખી કર્મનો ક્ષયજ કરે છે. આત્મજ્ઞાનના સામર્થ્ય વિના મિથ્યાત્વદશામાં જે ઈન્દ્રિયોના વિષયોને જીતવા પ્રયત્ન કરે છે તે બાળકોને રમતગમતમાંથી બંધ કરવાની પેડ કરે છે. જેમ હાના બાળકોની રમતગમતનો સ્વભાવ હોવાથી તેને કોઈ પુરી મૂકે તે તેઓ રૂદન કરે છે અને છટવા ઉદ્યમ કરે છે.–તેઓને પુરાઈ રહેવું ગમતું નથી. તેઓને છોડી દેવામાં આવે છે તે પાછાં રમતગમતમાં ગુલ્તાન બની જાય છે અને પુરી રાખનારને ગાળો આપે છે. બાળકોને પુરી રાખવાનો ઉદ્દેશ સર્વથા સિદ્ધ થતો નથી, તેમ અજ્ઞાનિચોનાં મન છે તે ન્હાના બાળકોની પેડ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રમ્યા કરે છે. જે કોઈ હઠ કરી પાંચ ઇન્દ્રિયોના વિષયોની રમતગમત છોડાવી દે તો તેઓના મનને બીલકુલ ગમતું નથી. અનેક રીતે પાંચ ઈન્દ્રિચોના વિષયોમાં પ્રવર્તવા પ્રવૃત્તિ કરે છે, મન રોકયું રોકાતું નથી અને છટ્યાબાદ પાછું પાંચ ઈન્દ્રિયોમાં પ્રવૃત્તિ કર્યા કરે છે. અજ્ઞાનપણાથી મનને વશ કરનારનો ઉદેશ સિદ્ધ થતો નથી, ઉલટું ભૂખ્યું મનુષ્ય જેમ બમણું ખાય છે તેમ મને પણ વિષયોમાં બમણું પ્રવૃત્તિ કરે છે. નાના બાળકો જ્યારે મોટી ઉમરવાળા થાય છે, ત્યારે સાન થવાથી બાલ્યાવસ્થાની રમતગમતમાં રૂચિ કરતા નથી; તેમ પ્રવૃત્તિ પણ કરતા નથી. અને તેમને કોઈ બાલકની રમત રમવાનું કહે તો તે વાતને ધિક્કારી કાઢે છે, તેમ અજ્ઞાનાવસ્થામાં મનની નીચ દશા હતી તેથી તે વિષયોમાં બલાત્કારે પણ પ્રવૃત્તિ કરે છે, પણ જ્યારે આ ભજ્ઞાનબળ પ્રાપ્ત થાય છે ત્યારે મનનું વિષયોમાં પ્રવર્તવું સહેજે બંધ થતું For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૯ ) જાય છે. આત્મજ્ઞાનબળની સત્તા વિશેષ હોવાથી મન પણ ઉચ્ચઢાવાળું થાય છે; તેથી તેને વિષોમાં ભટકવું ગમતું નથી અને શુભાશુભ વિષયોપર રાગ વા દ્વેષ થતો નથી. મનની સમાનતા પ્રતિદિન વધતી ર્જાય છે અને તેથી આદ્યવિષયોમાં મન ભટકતું નથી; મન આત્માના ગુણો સમ્મુખ થાય છે અને તેથી તેને પાંચ ઇન્દ્રિયોના વિષયોની રમતગમતમાં આનંઢ પડતો નથી. પ્રારબ્ધયોગે પાંચે ઇન્દ્રિયોના વિષયો ભોગવતાં પણ મનમાં ઉદાસીનતા રહે છે અને આત્મબળ વૃદ્ધિ પામતું ય છે. ( ઇન્દ્રિયોના વિષયોમાં સુખ નથી, ઝ ખરેખર સાનિયાને ઇન્દ્રિયોના રૂપાદિ વિષયોમાં સુખ નથી; એવો જ્ઞાનબળી નિશ્ચય થાય છે. ઇન્દ્રિયોથી જે જે વિષયો ગ્રહાય છે તે ક્ષણિક છે, તેમ ઇન્દ્રિયી પણ ક્ષણિક છે અને ઈન્દ્રિયોથી થતું સુખ પણ ક્ષણિક છે; મન પણ ક્ષણિક છે. ક્ષણિક સુખ પણ વસ્તુતઃ દુઃખરૂપ છે; કારણ કે તે સુખ પાછળ દુઃખની પરંપરા ભોગવવી પડે છે અને તેમાટે રાગ અને દ્વેષાદિક દેવોને સેવવા પડે છે, તેથી પુનઃ પુનઃ કર્મની ગતિ પ્રમાણે જગમાં સારા ખોટા અવતારો ધારણ કરવા પડે છે. બિન્દુ દૃષ્ટાંતને અનુસરનારા સાંસારિક ભાગોમાં જ્ઞાનિ પુરૂષો વિશ્વાસ ધારણ કરતા નથી. તર. વારની ધાર ઉપર મધુ ચોપડીને તેને ચાટતાં જીન્હા કપાઈ જાય છે. તેમ સાંસારિક સુખોની અભિલાષામાં અનેક કષ્ટોની પરંપરા વેઠવી પડે છે. જડ વસ્તુઓમાં જડતા રહી છે. પરમાણુપરમાણુમાં પણ જરામાત્ર સુખ નથી. સુખનું સ્થાન આત્માં છે; આત્મામાંજ જ્યારે ત્યારે ખરૂં મુખ પ્રગટવાનું. ઝાંઝવાનું જલ જેમ દૂરથી જલરૂપ દેખાય છે પણ તે ભ્રાંતિ છે, તેમ જડ વસ્તુમાં ગુખદુઃખની કલ્પના કરવી તે પણ એક જાતની અજ્ઞાનવડે થતી ભ્રાંતિ છે. અનાદિકાળથી મોહના યોગે જડ વસ્તુઓમાં સુખની ભ્રાંતિથી આત્મા જડ વસ્તુઓનો ગુલામ અને છે. પોતાનામાં જ અનંતસુખ રહ્યું છે. બાકી જડ વસ્તુમાં સુખને શોધવું તે તો અજવાળાને મૂકી અંધારામાં અથડાવા બરોબર છે. જે જે વસ્તુઓમાં આપણે સુખ માનીએ છીએ ને તે વસ્તુની વિચિત્રતા જોતજોતામાં થઈ જાય છે; માટે ઇન્દ્રિ યોના વિષયોમાં સુખ નથી,-એમ આત્મજ્ઞાન થતાં ત્વરિત સમજાય છે. જે શબ્દો શ્રવણ કરવાથી પાતાને સુખ થાય છે તેજ શબ્દો શ્રવણ કરવાથી અન્યને દુઃખ થાય છે. જેમકે હિંદુઓની સ્તુતિના શબ્દો હિંદુઓને સુખ કરનારા છે તેજ શબ્દોને સાંભળી મુસલમાનોને પ્રાયઃ અરૂચિ થાય છે. જે સૂર્યનું વિમાન દુખી મનુષ્યને આનંદ થાય છે તેજ વિમાન દુખવા ઉપર ઘુવડનાં મનમાં અાંચ હોય છે. સુગંધ લેવાની મનુષ્યોને રૂચિ હોય છે તેજ સુગંધ, મચ્છર વગેરે ક્ષુદ્ર પ્રાણિયોને અરૂચિકર લાગે છે For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૦) અને તેથી તે અમુક જાતને સુગંધી ધપ કરતાં નાસી જાય છે. જે મિષ્ટાન્ન પદાર્થ, એક મનુષ્યને રૂચિકર લાગે છે તેજ પદાર્થ, જવરવાળાને અરૂચિકર લાગે છે. કોઈને દૂધપાક ઉપર પ્રેમ હોય છે તો કોઇને તેના ઉપર અરૂચિ પ્રગટે છે. કોઈને કેરીથી સુખ મળે છે તે કોઈને કેરીથી દુઃખ થાય છે. હાથીને હાથણીનો સ્પર્શ સુખકર લાગે છે, તે મનુષ્યને તે જાતિનો સ્પર્શ, અરૂચિકર લાગે છે. કોઈને કોઈ સ્ત્રીને સ્પર્શ સુખકારી લાગે છે તો તેજ સ્પર્શ અન્ય મનુષ્યને દુઃખકારી લાગે છે. કોઈને કોઈ સ્ત્રીના રૂપ ઉપર રાગ ઉત્પન્ન થાય છે તે તેજ સ્ત્રીનું રૂપ દેખી કોઈને દ્વેષ ઉત્પન્ન થાય છે. કોઈને કોઈના ગાવા ઉપર રૂચિ ઉત્પન્ન થાય છે તો તે જ ગાનાર ઉપર કોઈને અરૂચિ ઉત્પન્ન થાય છે; આ ઉપરથી જોતાં શબ્દાદિક વિષયોમાં જે રૂચિ વા અરૂચિ થાય છે તે વસ્તુતઃ ખરી નથી એમ સિદ્ધ કરે છે. પાંચ ઈન્દ્રિયોથી ફક્ત અમુક અમુક જ્ઞાન થાય છે. રાગદ્વેષ કરવાને વિષય તો મનને છે. માટે જે મનની સમાનતા જાળવવામાં આવે તો ઈન્દ્રિયોથી કંઈ પણ બની શકતું નથી. જ્ઞાનદશા થયા વિના ઈન્દ્રિયોના વિષયોમાં થતા રાગદ્વેષ છતાતા નથી. જેમ જેમ આત્મજ્ઞાનદશાની બળવત્તા વૃદ્ધિ પામે છે, તેમ તેમ રાગદ્વેષની વૃત્તિયોની મદતા થતી જાય છે. શ્રી ત્રિજ્ઞાની તીર્થંકર મહારાજા ગૃહસ્થાવાસમાં ભોગ ભોગવ અને સામાન્ય મનુષ્ય ભંગ ભોગવે, તેમાં ગૃહસ્થ તીર્થકરની સામાન્ય મનુષ્ય કરતાં અનંતગણું નિલપદશા રહેવાની. અનંતાનુબંધી રાગવાળો પુરૂષ સ્ત્રીને ભોગવે અને અપ્રત્યાખ્યાની રાગવાળો પુરૂષ સ્ત્રીને ભોગવે તેમાં અનંતાનુબંધી રાગવાળા કરતાં અપ્રત્યાખ્યાની રાગવાળો અપકર્મ બાંધી શકે, તેમ બનવા યોગ્ય છે. તેજ પ્રમાણે અપ્રત્યાખ્યાની કરતાં પ્રત્યાખ્યાની રાગવાળો અ૫કમ બાંધી શકે અને તેના કરતાં સંવલન રાગવાળો ઓછાં કમ બાંધી શકે, તે બનવા યોગ્ય છે. જેમ જેમ રાગ રૂપે કામને રસ ન્યૂન હોય છે તેમ તેમ કર્મબંધ પણ અલ્પ, અક્ષતર બંધાય છે. તેનું વિશેષ સ્વરૂપ છ પ્રકારની વેશ્યા અને જાંબુફલના દષ્ટાંતથી જાણું લેવું. એક પુરૂષને સ્ત્રીની સાથે સંભોગ કરવા અત્યંત રાગ છે અને એક સંસારસ્થ જ્ઞાનને સ્ત્રીની સાથે સંભોગ કરવો રૂચિકર લાગતો નથી; પ્રારબ્ધ કર્મયોગે તે જ્ઞાનિને સ્ત્રી સાથે સંભોગ ક્રિયા કરવી પડી અને પેલા અજ્ઞાનીને પણ સ્ત્રીનો સંબંધ થયો તેમાં વિશિપ કર્મ કોણ બાંધે ? ઉત્તરમાં કહેવું પડશે કે પેલે અજ્ઞાની કે જેના હૃદયમાં કામ વ્યાપી રહ્યો છે તેને કર્મ વિશેષ બંધાશે અને પેલા જ્ઞાનિને પ્રારબ્ધયોગે સંભોગ સંબંધમાં અજ્ઞાની કરતાં બહુ ઓછું કર્મ બંધાવવાનું. કારણ કે પેલા અજ્ઞાની જેટલા હેના પરિણામ ખરાબ નથી. એક શેઠ જે દરરોજ દુધપાકનું જમણ જમે છે તેને દૂધપાક ઉપર અત્યંત રાગ નથી, પણ સુધા સમાવવા ખાય છે અને For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) એક ભિખારીને દૂધપાક મળતો નથી, પણ દૂધપાક ઉપર અત્યંત રાગ છે; શેઠ પણ દૂધપાક ખાય છે અને ભિખારી પણ દૂધપાક ખાય છે. શેઠના કરતાં ભિખારીના મનમાં દૂધપાક ઉપર અત્યંત રાગ છે તેથી શેઠના કરતાં ભિખારીને કર્મબન્ધ વિશેષ થવાનો. શેઠ કરતાં પણ આત્મજ્ઞાનિને દૂધપાક ખાતાં કર્મબન્ધ બિલકૂલ અલ્પ થવાનો. પાંચે ઇન્દ્રિયોના વિષયો સંબન્ધી આમજ્ઞાનિયોને પ્રારબ્ધ કર્મયોગે તે તે વિષયો ભોગવતાં અત્યંત અલ્પકર્મબંધ થવાનો, જ્ઞાનિજોમોન સધિ નિરાજો દૈતુ હૈ.” આ વાક્યની સાર્થકતા અધ્યાત્મજ્ઞાનિયોને માટે સંભવી શકે છે; પણ આ વાક્યનો દુરૂપયોગ જાણીને, વિષયભોગ માટે જે કરે છે તે અધ્યાત્મ જ્ઞાનથી દૂર રહે છે. બાળ જીવો માટે આ વાત નથી. ગૃહસ્થાવાસમાં શ્રી તીર્થંકરો ભોગાવલીકમ ભોગવતાં છતાં પણ ઘણાં કર્મ ખેરવતા હતા; તેનું કારણ કે વિષચોપર રાગદ્વેષની પરિણતિ અયન્ત મન્દ હતી અને ઉદાસીન પરિણામ હતા તેથી ઘણાં કર્મ ખેરવતા હતા. જેમ એક નાનું બાળક ઢીંગલા ઢીંગલીની રમતમાં અત્યંત રાગ ધારણ કરે છે તેજ બાળક જ્યારે મોટી ઉમરનો થાય છે અને જ્ઞાન પામે છે ત્યારે ઢીંગલીની રમત ઉપર તેનો રાગ રહેતો નથી; તેવીજ રીતે ઢીંગલા ઢીંગલીની રમતસમાન સંભોગમાં અજ્ઞાનીને અત્યંત રાગ હોય છે, પણ તેજ અજ્ઞાની સત્સમાગમના ચોગે આત્મજ્ઞાન પામે છે તો સંભોગ ઉપર હેનો બિલકુલ રગ રહેતો નથી. શ્રી આદ્રકુમાર અને નંદિપેણ પ્રમુખ આત્મજ્ઞાની પુરૂષો હતા, તેઓને જ્યાંસુધી ભોગાવલીકર્મ ઉદ યમાં નહોતું આવ્યું ત્યાંસુધી તેઓના મનમાં અત્યંત વૈરાગ્ય હતો. પ્રતિજ્ઞા પણ ઉજ્વલ હતી પણ ભોગાવલીકમેં ઉદયમાં આવતાં મનમાં જાદી અસર થઇ તો પણ તેમણે આત્મજ્ઞાનબળ કોરયું; જોકે ઉયની બળવત્તા વિશેષ હોવાથી અન્ત મૈથુનકર્મ સેવવું પડયું; પણ મનમાં તેમણે વૈરાગ્યભાવ ધારણ કર્યો અને અન્તે ભોગાવલીકર્મ (પ્રારબ્ધકર્મ )નું જોર ટળતાં સંભોગક્રિયા છોડી દીધી. આત્મજ્ઞાનિયો આત્મામાંજ સર્વ ઋદ્ધિસુખ માને છે તેથી ભોગ ભોગવતાં છતાં પણ બાહ્યમાં સુખ માની લેતા નથી, તેઓ સમાનભાવને મનમાં ધારણ કરે છે. भोगपर शेठनुं दृष्टांत. એક કરોડ઼ાધિપતિ શેઠ હતો. તેના ઉપર કોઈ પૂર્વના વૈરને લીધે રાજાએ દોષનો આરોપ મૂકયો. અને હુકમ કર્યો કે શેઠે સાત દિવસ સંડાશમાં જઈ વિશ્વાના ટોપલા ઉપાડવા. રાજાના હુકમના આધીન થઈ શેઠે સાત દિવસ પર્યંત સંડાશમાં જઈ વિછાના ટોપલા ઉપાડ્યા, તેમાં શેઠને કંઈ ફિચ પડી નહીં. તેમ જ્ઞાનિપુરૂષો પણ સંભોગને એક સંડાસ જેવું માને છે છતાં પ્રારબ્ધકર્મ રાજાના હુકમે કદાપિ વિષય સંડાસમાં વિષયના ટોપલા ઉપાડવા પડે છે તોપણ તેમાં તેમને રૂચિ થતી નથી; કારણ કે તેમાં તેમણે તાત્ત્વિ For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૨ ) કસુખ માન્યું નથી. આજ કારણથી પ્રારબ્ધકર્મના ચોગ કદાપિ તેવી કર્મને જ્ઞાનિયો સેવે છે તોપણ તે અલ્પપતર રાગના હેતુથી અલ્પતર કર્મ આંધે છે અને ઘણાં કર્મ ખેરવે છે. પશુપંખીઓએ જે વિષયોમાં રૂચિ ધારણ કરી હોય છે. તે ઉપર મનુષ્યોની પ્રાયઃ અરૂચિ હોય છે, અને અજ્ઞાનિ મનુષ્યોએ જે કાર્યોમાં–વિષયોમાં સુખ કલ્પ્ય ધ્યેય છે. તેમાં જ્ઞાનિયોની અરૂચિ હોય છે. કારણ કે અજ્ઞાનિયો કરતાં જ્ઞાનિયોને સત્યસુખનો નિર્ણય ભાસેલો છે, માટે આવી રીતે ઉત્તરોત્તર વિશેષજ્ઞાનિયાને આત્મામાંજ સત્યસુખનો નિર્ણય થવાથી તેઓને બાહ્યપદાર્થો પર પ્રેમ વા અફિંચ હોતી નથી. જેમ જેમ આત્માના સ્વરૂપસંબન્ધી વિશેષતર જ્ઞાન થતું જાય છે તેમ તેમ વિષયભોગની પરિણતિ મન્દ મન્દ થતી જાય છે અને વિષયરૂચિ વિશેષ વિશેષ ભાગે ટળતી જાય છે. જ્ઞાનિચી બાદ્યપદાર્થોમાં ઉપકાર આદિ માટે પ્રવૃત્તિ કરે છે તોપણ તેમનો આત્મા શુદ્ધોપયોગ વર્તવાથી કર્મની નિર્જરા અનંતગણી કરે છે તેથી કર્મબન્ધ, બિલટ્ટલ અલ્પઅલ્પતર તેઓને બંધાય છે. અર્થાત્ અનંતગુણ ગુણોની નિર્મલતા થતી જાય છે અને યૌગિક કર્મબન્ધ એક બે ત્રણ ચાર આદિ ગણો બંધાય છે. આવી આત્મજ્ઞાનદશાવાળો મનુષ્ય ઘણાં કર્મ ખેરવે છે અને અનંતગુણની શુદ્ધિ કરતો છતો આગળ પ્રવૃત્તિ કરે છે અને તેથી તે ઇન્દ્રિયોના વિષયોનો ખરી રીતે પ્રત્યાહાર કરી શકે છે. અજ્ઞાની જીવો ખીજાનું સાંભળી વા દેખી ઇન્દ્રિયોના વિષયો ત્યાગ કરવા પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરે છે અને તેમાટે અમુક અમુક નિયમોને પાળે છે, હઠથકી ઇન્દ્રિયોને વશ કરવા તપશ્ચર્યા આદિથી શરીર કુશ કરી નાખે છે, પણ આત્મજ્ઞાનદશા વિના તેઓના મનમાંથી વિષયોની વાસનાના નાશ થતો નથી. અજ્ઞાનિયો અમુક સંયોગોમાં અમુક વખત પર્યંત સોલ્જર-પણની પેઠે સંભોગ આદિ ભોગોનો માહ્યથી ત્યાગ કરી શકે છે. પણ મનમાં કામની વાસના ઉત્પન્ન થતાં અન્તરથી તેઓ ભોગી બને છે અને અમુક સંયોગોમાં અમુક વખત આવતાં તાર્દિકનો લોપ પણ થઈ જાય છે અને તે પ્રાપ્ત ૨એલા ભોગમાંજ સર્વસ્વ સુખનો નિર્ધાર કરે છે. અજ્ઞાની રાગ શ્યને કામના વશથી વ્રતનો લોપ કરે છે અને તેમાં લોલુપી બને છે અને જ્ઞાની ભંગાવલીકર્મના ઉદયેજભોગમાં પ્રવૃત્તિ કરે છે પણ તેમાં નિર્લેપ રહે છે. બાહ્યુથી બન્નેએ પ્રતિજ્ઞાનો લોપ કર્યા એમ કહેવાય છે, પણ અન્તરથી જ્ઞાની ત્યાગી છે અને અજ્ઞાની બાહ્યશ્રી તેમજ અન્તરથી રાગી છે. અજ્ઞાની માહ્યથી ભોગનો સંયોગ ન થતાં સુધી વા માહ્યથી પ્રતિજ્ઞા પાળતાં સુધી ત્યાગી ગણાય છે, પણ અન્તરમાં તેનું મન વિષયવેગથી વ્યાપ્ત રહે છે તેથી તે અન્તરનો ત્યાગી નથી, તે માટે તે અન્તરના ( મનના ) પ્રત્યાહાર પણ કરી શકતો નથી. મનનો પ્રત્યાહાર કર્યા વિના અન્ય કન્દ્રિયોના બાહથી કરેલો For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૩ ) પ્રત્યાહાર સદાકાળ માટે ટકતો નથી, ઉલટી વિષયોની વિટંબના વૃદ્ધિ પામતી જાય છે. મનથી પ્રત્યાહાર કરનારા યોગીજો અન્ય ઇન્દ્રિયોથી થતી વિષયની પ્રવૃત્તિમાં જે રાગ અને દ્રપ થાય છે તેનો પણ પ્રત્યાહાર કરી શકે છે. મનનો પ્રત્યાહાર કરવા માટે શ્રી તીર્થકરોએ કહેલા આત્મજ્ઞાનની અત્યંત આવશ્યકતા છે; તેમજ આત્મજ્ઞાનપૂર્વક આત્મવીર્યની પણ અત્યંત આવશ્યકતા છે. જે સોગિયો મનને વશ કરી શકે છે, તે જ ખરેખરા પ્રત્યાહારના સાધક ગણાય છે. બાકી ઉપર ઉપરથી તો અમુક વખત સુધી અમુક પ્રત્યાહાર કરનારા ઘણા દેખાય છે પણ તેથી કંઈ આમહિત થતું નથી; આત્મતત્ત્વનું ગાન કરીને ખરેખર મનને પ્રત્યાહાર કરવો જોઈએ. મનમાં ઉત્પન્ન થતા ક્રોધ, માન, માયા, લોભ, મમતા, ઈર્ષા, મૈથુન, નિંદા, ઘેર, ઝેર અને મહત્વ, આદિ દોને મનમાં આત્મબળવડે ઉત્પન્ન ન થવા દેવા, તે મનથી પ્રત્યાહાર કહેવાય છે. અમુક પ્રતિકલા સંયોગોમાં મનમાં કોધ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી મનમાં ક્રોધ ચાર પ્રકારવડે ઉત્પન્ન થાય છે ત્યાં સુધી તેની અસર આત્મા, વાણી અને કાયા ઉપર થયા કરે છે અને તેથી આમાં અનંતકર્મનો બંધ કર્યો કરે છે. ક્રોધ મહાપાતકી ચંડાલ છે, તપસીઓ પણ કોલ કરીને લપસી ગયા છે. મનથી કાંઈ પણ પ્રતિકૃલ દેખાય, જણાય અને સંભળાય તો તુર્ત ક્રોધની અસર આંખ, ભ્રકુટી અને લલાટ ઉપર દેખાઈ આવે છે. ક્રોધથી બુદ્ધિની પણ મજતા થાય છે. કાળી પુરૂ કઈ વખતે કોઈને મારી નાંખે છે, કોઇનો નાશ કરે છે, જેને શ્રાપ આપે છે, ક્રોધના આવેશમાં જૂઠું બોલે છે, જૂઠી સાક્ષી પુરે છે, અઇના દોષ પ્રકાશે છે અન્યને કોધાવેશમાં આળ ચઢાવે છે. કોંધાવેશમાં શરીર ઉષ્ણ થાય છે, હોઠ થરથરે છે, હૃદય ધડકે છે અને મનની સમાનતાને નાશ થાય છે; મિત્રો પણ કોધથી શત્રુ બને છે. ક્રોધથી સમતાબાગમાં અગ્નિનો ભડ સળગે છે, અનંતભવનાં કરેલ શુભ કૃત્યો પણ ક્ષીણ થતાં જાય છે માટે ક્રોધનો નાશ કરવા આત્મજ્ઞાનબળથી ક્ષમાનું ચિંતવન કરવું-ક્ષમા આદરવી. કોધને જીતવા ઉપાય. » જે જે સંયોગમાં જે જે કોઈ પ્રગટ કરવાનો હોય તે તે વખતે સમતાનું સ્વરૂપ વિચારવું. ક્ષમાના અમૂલ્ય ગુણ વિચારવા, આત્માને સહજસ્વભાવ વિચારતા ક્રોધનો આવેશ પ્રગટતો ને પ્રગટતો મન્દ પડી ઉપશમી જાય છે. આત્મજ્ઞાનબળથી જે જે હેતુઓ ક્રોધના બન્યા છે તેને બિલફૂલ ભૂલી જવા. આત્માને કોઈ ખોટો કહે તો તેમાં આત્માનું કંઈ જતું For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૪) નથી. હું આત્મા, દુનિયાથી ન્યારો છું માટે બાહ્યમાં હું નથી; ત્યારે મારે મનમાં ક્રોધ કેમ થવા દેવો જોઈએ ? મહારે મનની સમાનતા જાળવવી જોઈએ. ક્રોધ કરવાથી મહને કોઈ પણ જાતને જરા માત્ર ફાયદો થવાને નથી, ત્યારે કેમ મનના વિષમ પાસમાં પડીને ક્રોધ કરવો જોઈએ ? અલબત ક્રોધ ન કરવો જોઈએ. અનંતાનુબન્ધી ક્રોધ, અપ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યા ખ્યાની ક્રોધ, અને સંજ્વલનનો કોધ એ ચાર પ્રકારનો કોધ છે. અનંતાનુબધી ક્રોધ તે જીવે ત્યાં સુધી રહે છે, અપ્રત્યાખ્યાની ક્રોધ થએલો હોય તો તે વર્ષ સુધી રહે છે. પ્રત્યાખ્યાની કોધ ચાર માસ સુધી રહે છે અને જ્વલનનો ક્રોધ પક્ષપર્યત રહે છે. અનંતાનુબધી કોધથી નરકગતિ પ્રાપ્ત થાય છે, અપ્રત્યાખ્યાની ક્રોધથી તિર્યંચની ગતિ પ્રાપ્ત થાય છે. પ્રત્યાખ્યાની કોધથી મનુષ્યની ગતિ પ્રાપ્ત થાય છે અને સંજવલનના ક્રોધથી દેવતાની ગતિ પ્રાપ્ત થાય છે. આ ચારે પ્રકારના ક્રોધનો ક્ષણે ક્ષણે નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે ક્રોધ થાય ત્યારે આત્માનું શુદ્ધસ્વરૂપ ચિંતવ્યાજ કરવું. આત્માનું શુદ્ધસ્વરૂપ સમરણ કરતાં ક્રોધનો વેગ બિલકુલ શમી જાય છે. પત્થરની શિલા ઉપર સૂર્યનાં કિરણ લાગવાથી શિલા ઉષ્ણ થઈ જાય છે, પણ પાણી રેડતાં શીતલ થઈ જાય છે, તેમ કોધથી મન ઉગ્ર થઈ જાય છે પણ સમતારૂપ જલના યોગે શીતલ બની જાય છે. ક્રોધાગ્નિની શાંતિ કરવા માટે સમતા જલનું સેવન કરવું. અત્યંત ઉત્સાહપૂર્વક જે જે વખતે ક્રોધ થાય તે તે વખતે આત્મોપયોગનું સ્મરણ કરવામાં આવશે તો ક્રોધના સંસ્કારોનો નાશ થતાં અંતે સંપૂર્ણ તેનો નાશ થશે. અનંતાનુબંધીનો અપ્રત્યાખ્યાની થશે, અપ્રત્યાખ્યાનીનો પ્રત્યાખ્યાની થશે અને પ્રત્યાખ્યાનીનો ફોધ ટળી સંજ્વલનનો ક્રોધ થશે. સંજવલન ક્રોધના પણ અસંખ્ય ભેદ છે. તેમાંથી પણ મન્દ દશા થતાં અંતે સંપૂર્ણ ક્રોધપ્રકૃતિનો નાશ થશે. અનેક જીવોએ ક્રોધનો નાશ કરી પરમાત્મપદ પ્રાપ્ત કર્યું, કરે છે અને કરશે. સાધકોએ ક્રોધને જીતવાના ઉપાયો આદરી આત્માનું ક્રોધરહિત સંપૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરવું. માન.” આત્માના જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરવામાં માન એક મહાવિન્ન કરનાર છે. આત્મારૂપ સૂર્યનું દર્શન કરવામાં મેરૂ પર્વતની પેઠે માન આડો આવે છે. આત્માનો મૂળ ઉર્ધ્વગમન સ્વભાવ છે અને તેથી તે સિદ્ધસ્થાનમાં જાય છે પણ માનના યોગે ઉલટો આત્મા અધોગતિમાં ચાલ્યો જાય છે. વિનય, શ્રત, તપ, અને શીલને હણનાર માન છે. રાવણ અને કૌરવો જેવા માનના યોગે દુઃખી થઈ આયુષ્ય હારી ગયા અને પરમાત્મપદ સાધી શક્યા નહીં. માનથી કોઈની પાસે જ્ઞાન ગુણ વિશેષ હોય છે તો પણ તે લેવાતો નથી. સા For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ). માન્યતઃ અહંકારના આઠ ભેદ થાય છે. રૂ૫, જાતિ, લાભ, તપ, બળ, વિદ્યા, અશ્વર્ય અને લક્ષ્મી, એ આઠ બાબતોમાં થતો અહંકાર, મનુષ્યોએ આત્મબળથી ટાળવો જોઈએ. ઉચ્ચ જાતિમાં જન્મ થયો શ્રેય તે પોતાને ઉચ્ચ માને છે અને અન્યોને નીચ માને છે. પોતાનું રૂપ સુંદર હોય છે તે અજ્ઞાનથી મનુષ્ય પોતાના રૂપને અહંકાર ધારણ કરે છે. લક્ષ્મી આદિ અનેક પ્રકારના લાભો મળતાં મનમાં જાણે કે અહે ! મહારા જેવા લાભ કોઈને મળતા નથી, અહો ! મ્હારા સમાન કોઈ નથી. તપશ્ચર્યા કરી મનમાં અહંકાર કરે કે અહે ! મહારા જેવો તપસ્વી કોણ છે ? અન્યોના કરતાં પોતાનું બળ અધિક હોય તો એમ વિચારે કે અહો ! હારા જેવો કોઈ બળવાન નથી; હું એક સપાટામાં સર્વને હરાવી શકું. ઈત્યાદિ અજ્ઞાની જીવ પોતાના બળનું અભિમાન કરે છે. વિદ્યાભ્યાસ કરીને અનેક પ્રકારની વિદ્યાઓ ભણું અજ્ઞાની જીવ મનમાં વિદ્યાનો અહંકાર કરે છે, અન્ય મનુબ્દોનું માન તેડવાને અનેક યુક્તિયો લડાવે છે, વિદ્યાના જોરે અન્યોને હલકા પાડે છે, મનમાં કુલણજીની પેઠે કુલેલો રહે છે; ઇત્યાદિ વિદ્યાનો અહંકાર જાણવો. અનેક પ્રકારનું એશ્વર્ય મળવાથી મનમાં અહંકાર ધારણ કરે તે ઐશ્વર્યમ કહેવાય છે. લક્ષ્મીનું મનમાં અભિમાન ધારણ કરે તે લક્ષ્મીમદ કહેવાય છે. અનેક પ્રકારના અહંકારો કરવાથી જીવો ચોરાશી લાખ જીવયોનિમાં વારંવાર અવતાર ધારણ કરી જન્મ, જરા અને મરણનાં દુઃખ પ્રાપ્ત કરે છે. માનના જોરથી જીવો પોતાનું વા પારકાનું હિત જોઈ શકતા નથી. માનથી હિંસા, જૂઠ, ચોરી, વિશ્વાસઘાત, નિન્દા અને આળ વગેરે અનેક દોષો પ્રાપ્ત થાય છે. માની મનુષ્ય સુકેલા લાકડા અને હાડકાંની પેઠે પોતાની સ્થિતિ કરે છે. માનની દશામાં હજારો લડાઈ થઈ અને થશે. બાહુબલીને કેવલજ્ઞાન થવામાં પણ માને વિન્ન કર્યું હતું. ભારત અને બાહુબલીને લડાવનાર પણ માન હતો. અનેક મુનિયો માનના લીધે ઉચ્ચ દશામાંથી પડ્યા અને પડે છે. અનેક રાજાઓ માનના યોગે દુઃખ પામ્યા, પામે છે અને પામશે. લઘુતા ગુણવાળા આત્માને માન અક્કડ બનાવે છે. એક સામાન્ય માણસ પણ અહંકારવશ થઈ અભિમાનના તોરમાં ન બોલવાનું બોલે છે. માનના વશ થએલા મનુષ્યો પોતાનું અને પારકાનું અહિત કરે છે. ભવિષ્યનાં દુઃખ અને ગુણતરફ માની પુરૂષ દેખી શકતો નથી. માની પુરૂષ ઉચું જોઈચાલ્યા કરે છે અને મનમાં ધારે છે કે જગતમાં ફક્ત હું જ છું. મારી પોતાનાં માતપિતા અને ગુરૂઓની આગળ પણ લઘુતા ધારણ કરી શકતો નથી. માની પુરૂષ પિતાનો કક્કો ખરો કરવા જાય છે. માની પુરૂષ પ્રાણનો નાશ કરે છે પણ પોતાનું માન મૂકતો નથી. માની પુરૂષને કોઈ હિતશિક્ષા આપે છે તો તેને ઝેર જેવી લાગે છે. માની પુરૂષ પોતાનામાં માનરૂપ દોષ છે, એમ પોતાની ભૂલ ચો. ૧૯ For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૬ ) કબુલ કરતો નથી. માની પુરૂષ કરેલા માનને ન્યાયરૂપ ગણે છે. અનેક જીવો માનના દોષમાં મકલાઈ ચતુર્ગતિમાં રખડ્યા, રખડે છે અને રખડશે. સાંસારિક જીવો જો માન મૂકે તો તેઓના આત્માનું કલ્યાણ થાય. માટે જેઓ કલ્યાણ ધારતા હોય તેઓએ માનનો નાશ કરવો તેઇએ. માની પુરૂષ પોતાનીજ પ્રશંસા કરે છે, માની પુરૂષ, અન્યનું ખુરૂં કરવા આકી રાખતો નથી. જ્ઞાની પુરૂષનો વિનય કરવામાં માની અચકાય છે. માની મનુષ્ય, ગુણીઓના ગુણો તરફ જોઈ શકતો નથી. માની પુરૂષ પોતાના કરતાં ખીઓને હલકા ગણે છે. માની મનુષ્ય, તન મન અને ધનની સાર્થકતા કરી શકતો નથી. માન, અમૂલ્ય એવા વિનયગુણનો નાશ કરે છે. માનના ચાર પ્રકાર છે. અનંતાનુબંધી માન, અપ્રત્યાખ્યાની માન, પ્રત્યાખ્યાની માન અને સંજ્વલન માન. આ ચાર પ્રકારનું માન અનુક્રમે, યાવજ્જીવ, વર્ષ, ચઉમાસ, અને પાક્ષિક સ્થિતિને ભજે છે અને અનુક્રમે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિને આપે છે. નામ અને રૂપમાં માનની પ્રમલ સત્તા વર્તે છે. માનથી સદ્ગુરૂ, સન્તપુરૂષ અને વડીલોનો વિનય થતો નથી. પોતાની મહત્તાઈ વધારવા માની અન્યોના અવગુણોને ખોળીને તેઓને હલકા પાડે છે. માની અન્યનો ગુણ સહન કરી શકતો નથી. માનપર્વત ઉપર ચઢેલો જીવ પોતાનામાં અને પરમેશ્વરમાં પણ છેટું દેખી શકતો નથી. માની પુરૂષ પોતાની પૂર્વની જીંદગીનો ખ્યાલ કરી શકતો નથી. માનીપુરૂષ, દારૂડીયાની પેઠે મનમાં ગમે તે લવ્યા કરે છે. માનીને માનસર ખોલાવવામાં ન આવે તો પોતાનું અપમાન માની સામાનું ભુંડું કરવા આછી મૂકતો નથી. જો લક્ષ્મીનો અહંકારી ધ્યેય છે તો તે સવા ગજ ચું ચાલતો ન હોય, તેમ ચાલે છે. જો વિદ્યાનો અહંકારી ોય છે તો ગૌતમસ્વામીની પેઠે અન્ય વિદ્વાનોને પોતાના હીસાબમાં ગણતો નથી. કોઈ અન્ય વિદ્વાનને વખાણે તો પોતાનો મિત્રજ ખોઈ દેછે. જો સત્તાનું માન હોય છે તો મનમાં એમ જાણે છે કે સાક્ષાત્ હું પરમેશ્વર છું એમ માની અન્ય મનુષ્યોનો નાશ કરવા અનેક પ્રકારના બેરજુલમ કરે છે. તે જાતિનો મદ ોય છે તો અન્યોને પોતાનાથી હલકા વારંવાર ગણી તેઓની નિન્દા કરે છે અને પોતાની જાતને વખાણે છે; પોતાની ઉચ્ચ જાતિની પ્રશંસા મરીચિની પેઠે કર્યાં કરે છે. પોતે રૂપવાન હોય છે તો મનમાં અભિમાન લાવીને મકલાય છે, પોતાના રૂપની પ્રશંસામાં અહંકારી અને છે; આવી અભિમાનની દશા કોઈ પણ રીતે મનુષ્યોને ફાયદાકારક થતી નથી. અભિમાન થવાથી પડી જવાય છે; આવેલા સદ્ગુણોનો પણ અહંકાર નાશ કરે છે. રાજા હોય, પાદશાહુ હોય, બૃહસ્પતિ સમાન ય, અને કુબેર ભંડારી જેવા હોય, તોપણ અભિમાનથી પોતાનો નાશ થાય છે એમાં સંશય નથી, For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૭ ) माननाश करवाना उपायो. લઘુતા ધારણ કરવાથી માનનો નાશ થાય છે. પૂર્વના મહપુરૂષોની આગળ હું સામાન્ય છું, એવી ભાવના ભાવવાથી અહંકારનો વેગ ઉતરે છે. જે જે પ્રકારથી માન ઉતરે તેવી તેવી ભાવનાઓ ભાવવી જોઇએ. મનમાં ચિંતવવું કે હું તો આત્મા છું તેથી ખાઘવસ્તુઓની મોટાઈ મ્હારામાં કલ્પીને અહંકાર કરી શકાયજ નહીં. હું તો અગુરૂ લઘુ સ્વભાવવાળો આત્મા છું. મ્હારામાં જ્ઞાનગુણ ઉત્પન્ન થાય તેમાં શું આશ્ચર્ય છે કે તે સંબન્ધી અભિમાન કરવો જોઇએ ? અલબત અભિમાન ન કરવો જોઇએ. જાતિ અને બાહ્યનું ધન છે તેનાથી હું આત્મા ભિન્ન છું ત્યારે તેનો અભિમાન કરવો એ મ્હને બિલકૂલ ઘટતો નથી. અનેક લક્ષ્મીપતિયો ધનનો અહંકાર કરી આત્મિક સુખ પામ્યા નથી. તિનો અહંકાર કરનારાઓ જો આત્મતત્ત્વનું જ્ઞાન કરે તો તેઓ જાતિનો અભિમાન કરી શકે નહીં. જાતિ છે તે આત્માની નથી. જાતિ તો વર્ણઆશ્રયી છે . માટે તેનો અહંકાર કરવો તે ખરેખર અજ્ઞાન છે. ખાદ્યનું અનેક પ્રકારનું ઐશ્વર્ય મળે તેમાં આત્માનું કંઈ પણ તત્ત્વધન નથી; માહ્યનું ઐશ્વર્ય ક્ષણિક છે. રાવણ, રામ, કૌરવ અને પાંડવો જેવા પણ બાહ્યના ઐશ્વર્યથી આત્મિક શાંતિ પામ્યા નથી. સિકંદરખાદશાહ જેવા પણ અંતે ઘોરમાં દટાયા. ક્ષણિક વસ્તુઓનો અભિમાન કરવો તે કોઈ રીતે યોગ્ય નથી. પૂર્વપુણ્યયોગે બાહ્યની ગમે તેવી ઉચ્ચ સત્તા મળે તોપણ જ્ઞાનદષ્ટિથી વિચારતાં તેમાં અહંકાર કરવાનું કંઈ પણ કારણ સમજાતું નથી. તન, ધન, અને ચૌવન, ક્ષણિક છે. આત્મજ્ઞાનથી જોતાં સત્તા-આદિ પણ ક્ષણિક સમજાય છે. આત્મજ્ઞાન થતાં અહંકારનું જોર ઘટી જાય છે. પોતાનું માન પણ નથી અને આત્માનું અપમાન પણ નથી, ત્યારે અહંકાર શામાટે કરવો જોઇએ ? માનમાં ફુલી જનારાઓનાં નામઠામ પણ દુનિયામાં રહ્યાં નથી, ઉલટું તેઓ અશુભગતિમાં જઈ દુઃખના ભાગી બન્યા. બાહ્યની ઉચ્ચ દશામાં અહંકાર કરવો ન જોઇએ. અહંકાર મનનો ધર્મ છે. મનના ધર્મોને આત્માના ધર્મો કલ્પવા એ અજ્ઞાન છે; માટે મનમાં ઉત્પન્ન થતા અહંકારને ટાળતાં મનપ્રત્યાહારની સિદ્ધિ થાય છે. मायानुं स्वरूप. માયા ( કપટ ) જગમાં અનેક પ્રકારની જન્મમરણની ઉપાધિમાં ફસાવે છે. ખાને વા પોતાને ગમે તે રીતે છેતરવાનો મન, વચન, અને કાયાથી પ્રયત્ન કરવો તે પટ કહેવાય છે. કપટનો ખાડો ખોદે તે પડે એ કહેણી જગમાં ચાલે છે તે ખરેખરી સત્ય છે. કપટ કરનાર અનેક પ્રાણીઓનું ભૂંડું કરીને પોતાનું પણ ભંડું કરે છે. અનાદિકાળથી જીવો કપટ કરે For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૮ ) છે, તે પણ કપટથી કોઈને શાંતિ થઈ નથી અને થવાની નથી. ક૫ટની જાળ રચનાર પોતે જ કપટજાળમાં ફસાય છે. અનેક પ્રકારના વિષયોને ઉદ્દેશી કપટ પણ અનેક પ્રકારનું કહેવાય છે. રાજ્યસબન્ધી કપટ, ગૃહસંબન્ધી કપટ, મિત્ર સંબધી કપટ, વ્યાપાર સંબન્ધી કપટ, યુ સંબન્ધી કપટ, ભેજનસંબધી કપટ, ગમનાગમનસંબધી કપટ, પાનસંબન્ધી કપટ, વિદ્યાસંબધી કપટ, હુન્નરસંબધી કપટ, સ્વજાતીયવિજાતીયસંબધી કપટ, પુત્ર સંબધી કપટ, ધર્મસંબધી કપટ, ઉપદેશસંબધી કપટ, સ્વાર્થસંબધી કપટ, પરમાર્થસંબધી કપટ, ભક્તિસંબન્ધી કપટ, ચારિત્રસંબન્ધી કપટ, શ્રાવકસંબન્ધી કપટ, અને સાધુસબન્ધી કપટ, ઈત્યાદિ અનેક પ્રકારનાં કપટ છે. અનંતાનુબંધી માયા, અપ્રત્યાખ્યાની માયા, પ્રત્યાખ્યાની માયા, અને સંજવલની માયા. આ ચાર પ્રકારની માયા, અનુક્રમે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિની દેનારી છે. અનંતાનુબંધી માયા માવજીવ રહે છે. અપ્રત્યાખ્યાની માયા વર્ષપર્યત રહે છે, પ્રત્યાખ્યાની માયા ચાર માસ પર્યત રહે છે. સંજવલની માયા પન્નર દીવસસુધી રહે છે. પ્રથમના કરતાં બીજીમાં અને બીજી કરતાં ત્રીજીમાં અને ત્રીજી કરતાં ચોથી માયામાં અનુક્રમે અલ્પ અ૫ કર્મ બંધાય છે. આત્માના અનંતગુણની પ્રાપ્તિમાં કપટ વિન્નકારક છે. કપટના પરિણામથી આત્મા, અનંતકર્મની વર્ગણ ગ્રહણ કરે છે. જે જે સમયે કપટના પરિણામ થાય છે તે તે સમયે આત્મા મલીનતાને ધારણ કરે છે. જેવા જેવા કપટના તીવ્ર વા મન્દ પરિણામ થાય છે તેવા તેવા તીવ્ર યા મંદ પરિણામે તીવ્ર વા મંદ, કર્મના બંધ પડે છે, કપટના બે ભેદ છે. વાત અને મરાત તેમાં અપ્રશસ્ત કરતાં પ્રરાસ્ત અપેક્ષાએ જરા ઠીક કહેવાય છે. પણ વસ્તુતઃ જતાં બન્ને પ્રકારનાં કપટ ત્યાગ કરવા લાયક છે, કપટથી કોઈ સુખી થયો નથી અને થવાનો પણ નથી. કપટને પરિણામયોગે અનેક પ્રકારનાં તપ, જપ, અને વ્રત વગેરે કરવામાં આવે છે તો પણ તે નિષ્ફલ જાય છે. કપટથી તરવારની ધાર ઉપર નાચવાની પેઠે ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવામાં આવે તે પણ જન્મ જરા અને મરણનાં દુ:ખ ટળતાં નથી. આત્માની શુદ્ધ સરલ દશામાં કપટ આડું આવીને ઉભું રહે છે, જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી મનના પરિણામ સરળ રહેતા નથી. આત્માની શુદ્ધ દશાને કપટ ચીરી નાખે છે. કપટથી મોટા મોટા તપસ્વીઓ પણ ઉપરના ગુણસ્થાનકથી નીચે લથડી પડ્યા છે. માન, પૂજા, કીર્તિ, અને સ્વાર્થ આદિ સંયોગોને લેઈમનમાં કપટ ઉત્પન્ન થાય છે. વિનયરન જેવાએ બાહ્યથી મનોહર ચારિત્ર પાળ્યું પણ મનમાં કપટનો પરિણામ લેવાથી પતિઘાત કરી નરકમાં ગયો. બાહ્યથી ધર્મની અનેક ક્રિયાઓ કરનારા, પણ મનમાં કપટના પરિણામ ધારણ કરનારા અનંત જન્મ, જરા અને મરણના દુઃખને પ્રાપ્ત કરે છે. આ જીવે For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૯ ) સ્વાર્થને માટે અનેક પ્રકારનાં કપટ કરી હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર અને વિશ્વાસઘાત, આદિ કુકર્મો કર્યા પણ હજી તેની શાંતિ થઈ નહીં. હજી પણ મનમાંથી કપટભાવ પૂર્ણપણે જતો નથી. કોઈ પણ સામાન્ય પ્રસંગમાં પણ કપટ કર્યા વિના ચાલે નહિ; આવી સ્થિતિથી મનુષ્ય સંસારમાં જન્મ, જરા અને મરણની વૃદ્ધિ કરતો જાય છે. હજી કોણ જાણે ક્યાં સુધી કપટમાં જીવ પોતાનું જીવન ગાળશે. હે જીવ! જે તું આત્મજ્ઞાનથી સમજે તે, કપટના કંદમાં ફસાય નહિ. જ્યારે ત્યારે પણ કપટનો નાશ કરવો જોઈએ, કારણ કે તેથી અનંતદુઃખ પ્રગટે છે. कपटनाश करवाना उपायो. પુગલ વસ્તુમાં જ્યાં સુધી મહારાપણાની બુદ્ધિ થાય છે ત્યાં સુધી કપટ છે, જડ પદાર્થોમાં સત્ય સુખ નથી એવો નિશ્ચય કરવો. સરલતા ધારણ કરવાથી જે કાર્યો કરવાનાં ધાર્યા હોય છે તે સુખે પાર પડે છે. કપટ કરવાથી આત્માનો પરિણામ કપટરૂપ બનવાથી પોતાનું અને પરનું ભલું થતું નથી, માટે જે જે વખતે કપટના વિચારો આવે તે તે વખતે સરલતાના વા આત્માની શુદ્ધ પરિણતિના વિચારો કરી કપટના વિચારી થતા ને થતાજ વારવા. અને મુક અમુક સંયોગોમાં અમુક અમુક કારણ પ્રસંગે કપટ થાય તો તે તે વખતે આત્માનું શુદ્ધસ્વરૂપ વિચારવું. સ્વાર્થની માયામાં દુઃખની છાયા છે; એવા સત્ય વિચારીના પ્રકાશથી કપટરૂપ અધકારનો નાશ થાય છે, માયારૂપ વિષવધિનો સરલતારૂપ દાતરડાથી નાશ કરવો જોઈએ. માયારૂપ રાક્ષસીનું જોર ટાળવું હોય તે આત્માની શુદ્ધદશાદેવીનું સ્મરણ કરવું કે જેથી તુર્ત માયા પલાયન કરી જશે. માયારૂપ સાપણીવિષનો નાશ કરવો હોય તો શુપયોગરૂપ જાંગુલીમંત્રનું સ્મરણ કરવું. માયાનું જોર અજ્ઞાનદશામાં બહુ પ્રવર્તે છે, માટે આત્મજ્ઞાનદશા પ્રાપ્ત કરીને માયાનું જોર ટાળવું જોઈએ. સર્વ પ્રકારના વિચાર કરવામાં, સર્વ પ્રકારનું બોલવામાં અને કાયાની પ્રવૃત્તિ કરવામાં અંશમાત્ર પણ કપટકળા કરવી યોગ્ય નથી. કપટની કળાથી જે વિચારાય છે, જે બોલાય છે અને જે કાયાથી કરાય છે તેમાં અંતે આત્મહિત થતું નથી; એમ જાણી આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરી ત્રણ પ્રકારની ક્રિયાઓમાં નિર્દભતા ધારણ કરવી. કપટનો ત્યાગ કરતાં પ્રથમ જે કંઈ ખમવું પડે તે ખમવું પણ કપટનો કદી આદર કરવો નહીં. કપટ કરનારાઓ કદી લઘુલાઘવી કળાથી પોતાના કાર્યમાં ફાવી જાય, તો પણ મનઃપ્રત્યાહારસાધકે કદી કપટ કરવું નહિ. કપટકળાથી થતી ઉન્નતિ અંતે નાશ પામ્યા વિના રહેતી નથી, માટે અહ૫ એવી પણ આત્મોન્નતિ કપટનો ત્યાગ કરી કરવી. સમ, સર્વ દોષોનું સ્થાન લોભ છે. જે લોભ છે તો અન્ય દોષ પણ આ For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) વીને રહે છે જે લોભ ગયો તો સર્વ દોષો પોતાની મેળે નાશ પામે છે. લોભથી મનની અદશા થતી જાય છે. લેભના પરવશમાં અનેક જીવો મહા અઘોર કર્મ કરે છે, લોભના ઉદયથી મનુષ્યો લાખો અને કરોડો જીવોની હિંસા કરે છે, મોટા મેટા યોગિયો પણ લોભના ઉદયથી ઉપશમશ્રેણિ ચડીને પણ પડી ગયા. અરે લોભ ! તું મહા દુષ્ટ છતાં મનુષ્યો ત્વને પ્રેમથી સહાય છે, ત્યારી પૂજા જગતમાં અનેક પ્રાણીઓ શ્વાસોચ્છાસે કરી રહ્યા છે, એક રૂપૈયો મળતાં છે અને બે મળતાં દશ અને દશ મળતાં સો, હજાર, દશહજાર, લાખ, દશલાખ અને કરોડ આદિ રૂપૈયાનો લોભ વધતો જ જાય છે. લોભના પરવશ થએલા માતૃપિતાને વધ કરે છે અને મિત્રોને પણ નાશ કરે છે. લભના પૂજારીઓ દેવગુરૂ અને ધર્મને પણ હિસાબમાં ગણતા નથી. લોભથી વશથી નીચની પણ સેવા કરવી પડે છે. અહો! પિતાને રૂપની પેટી માનનાર વેશ્યા સ્ત્રી એક કોઢીયાને પણ સેવે છે. એક મૂર્ણ પુરૂષની સેવામાં લોભી એવો વિદ્વાન મનુષ્ય પણ પોતાનું જીવન ગાળે છે. લોભી પુરૂષ પ્રાણથી ખારા એવા મિત્રો પણ પલકમાં વિશ્વાસઘાત કરે છે. અરે લોલ! તું જે જગતમાં ન હોત તો કલેશ, કુસંપ અને મારામારી દેખાત નહિ. અરે લોભી હારા વશમાં થએલાને સ્વમમાં પણ સુખ નથી; તેમ છતાં મનુષ્યો ને હૃદયથી કેમ હોય છે? અરે લાભ! હારી શક્તિ તું સર્વ જીવોપર ચલાવે છે તો પણ તેઓ બિચારા પિતાને પરતંત્ર માનતા નથી, એવી હારી લીલાને કોણ કળી શકે તેમ છે ? અરે લોભ ! તું જ્ઞાની અને અજ્ઞાનીની પણ એક સરખી અવસ્થા કરે છે. અરે લોભ, હારી ઉપર જેણે વિશ્વાસ રાખ્યો તે ખરેખર દેખતો હતો અંધ છે અને સાંભળતો છતો બધિર છે. અરે લોભ ! હારી અધમતાનો પાર આવે તેમ નથી કારણ કે ત્યાર પૂજારીને નરક અને નિગોદનાં દુઃખ તું આપે છે. | હે લોભ! હારી અપરંપાર લીલા છે, હારા વશમાં આવેલા ઉત્તમ પુરૂષો પણ ગરીબમાં ગરીબ સ્થિતિ પ્રાપ્ત કરી આત્માના સત્યસુખથી પરમુખ રહે છે. હે લોભ ! હવે તું દૂર થા; કારણ કે હારી મિત્રાઇથી અનન્તકાળથી દુઃખોજ પ્રાપ્ત કર્યો છે. લોભ ! તું અનેક વેષે મનમાં પેસીને આચાર, અને વિચારને બગાડી નાખે છે; હારી અધમતા ઉપર વિચાર કરતાં હને કરોડ વખત ધિક્કાર આપવો જોઇએ. હે લોભ ! તું જેને વળગે છે તેને છે મહામહેનતે છોડે છે. હારા સંગથી જ્ઞાનિયોનાં જ્ઞાન નાઠાં, વતીઓનાં વ્રત નાઠાં, અને સત્યવાદિયોનાં સત્ય નાઠાં. હે લોભ તું મોટા મોટા યોગિઓની કિંમત પણ કોડીની કરી નાખે છે. તે લોભ ! હારા વશમાં આવેલા મનુષ્યો પરમેશ્વરની મૂર્તિયોને પણ ચોરી જાય છે અને વેચે છે તેમજ પ્રભુની મૂર્તિદ્વારા આજીવિકા ચલાવે છે. તે લો! તું મેટા મોટા યોગિયોને પણ પૃહા For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) કરાવે છે; મોટા મોટા ધ્યાનીઓને પણ તું હારા દાસ બનાવે છે. હું લોભા હારા વશમાં આવેલા પ્રાણિયો ચોરી કરે છે, પર્વતના શિખર પર ચડે છે અને સમુદ્રના તળીએ પ્રવેશે છે. અરે લોભ ! વનસ્પતિ વગેરે એકેન્દ્રિય જીવોમાં પણ તું વાસ કરીને રહ્યો છે. તે લોભ ! તું મહારાજાનો અગ્રગણ્ય સુભટ છે, જેથી ત્યારથી સર્વ જીવો ભય પામે છે; પણ અજ્ઞાનના ઉદયે તું સર્વ જીવોને વહાલો લાગે છે. હું લોભ! હારા ઉદયે અનેક જીવો યુદ્ધ વગેરેમાં મર્યા, મરે છે અને મરશે. હે લોભ ! હારું નાટક જગતમાં અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનું. હે લોભ ! હારા પાશમાંથી જે જીવો છહ્યા તે ત્રણ ભુવનના રાજા થાય છે. સ્ત્રીને લોભ, પુત્રનો લોભ, રાજ્યનો લોભ, વસ્ત્રલોભ, પાત્રલોભ, ધનલોભ, ધાન્યલોભ, ક્ષેત્રલોભ, ગૃહલોભ, સુવર્ણલોભ, પુત્રીલભ, કુટુંબલોભ, પદવીલોભ, કીર્તિલોભ, માનપૂજાલોભ, યશનો લોભ, મહત્તાલોભ, સત્તાલોભ, ભક્તલોભ, શિષ્યલોભ, આજીવિકા લોભ, ભજવસ્તુલોભ, રૂપલોભ, વિદ્યાલોભ, પુસ્તકલોભ, સ્વદેશલોભ, પરદેશ લોભ, વ્યાપારલોભ અને હુન્નરકળાલોભ. ઈત્યાદિ અનેક પ્રકારના અપ્રશસ્ય અને પ્રશસ્ય લોભ હોય છે. લોભના ચાર પ્રકાર છે. અનંતાનુબંધી લોભ, અપ્રત્યાખ્યાની લોભ, પ્રત્યાખ્યાની લોભ અને સંજવલનનો લોભ. અનંતાનુબંધી લોભથી નરકગતિમાં જવાય છે, અપ્રત્યાખ્યાની લોભથી તિર્યંચની ગતિમાં જવાય છે, પ્રત્યાખ્યાની લોભથી મનુષ્યગતિમાં જવાય છે, સંજવલન લોભથી દેવલોકની ગતિમાં જવાય છે. આ કાલમાં સર્વ પ્રકારે લોભનો ક્ષય થતો નથી. લોભની દશા ત્યાગ કરવા યોગ્ય છે. लोभ त्याग करवाना उपायो. સંતોષને ધારણ કરવાથી લાભનો ક્ષય થાય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી જડ વસ્તુઓમાંથી પ્રેમ નાશ પામે છે. બાહ્યવસ્તુઓમાં મહારાપણની બુદ્ધિ ત્યાંસુધી રહે છે કે જ્યાં સુધી તેમાં ઈષ્ટપણાની બુદ્ધિ જાગ્રત રહે છે. જે વસ્તુઓ પિતાની થઈ નથી અને થવાની નથી તેમાં અહંમમતાની બુદ્ધિ ધારણ કરવી યોગ્ય નથી. પરવસ્તુઓમાં સુખની બુદ્ધિથીજ લોભ થાય છે; પણ જ્યારે પરવસ્તુઓમાંથી સુખની ભ્રાંતિ ટળી જાય છે ત્યારે તે વસ્તુઓ હોય તો પણ તેમાં રૂચિ થતી નથી. આત્માનું સત્યસુખ છે તે આત્મામાં રહે છે, ત્યારે શા માટે અન્ય વસ્તુઓમાં મુંઝાવું જોઈએ? અલબત ન મુંઝાવું જોઈએ. આત્માની રૂદ્ધિ આત્મામાં છે. તેમાંજ સુખબુદ્ધિ રાખી રમણતા કરવી જોઈએ. જે જે વખતે લોભના વિચારો હૃદયમાં જે જે વસ્તુઓ સંબંધી પ્રગટી નીકળે ત્યારે, તેઓને સંતોષના વિચારોથી દબાવી દેવા. સંતોષના વિચારોમાં એટલી બધી શક્તિ છે કે તેની આગળ લેભનું કશું કંઈ For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫ર ) ચાલતું નથી.–સંતોષરૂપ દેવની આગળ લોભરૂપ પિશાચનું કશું કંઈ ચાલતું નથી. આ દુનિયાના પદાર્થો કોઈના થયા નથી ને થવાના નથી. બાપાની લક્ષ્મી કોઈ સાથે લેઈ ગયું નથી અને લેઈ જનાર નથી. ક્ષણિક પદાર્થોમાં સત્યસુખની આશા રાખવી તે વ્યર્થ છે. લોભના વિચારો જેમ જેમ મંદ પડે છે તેમ તેમ સંસારની ઉપાધિ ઘટવા માંડે છે. જડવસ્તુઓને જડરૂપે દેખવાથી તેમાં લાભ થતો નથી. અનાદિકાળથી લોભદશા ચાલી આવે છે અને અજ્ઞાનથી તે ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે છે; તોપણ આમિકશાને વિચારતાં લોભનો ઉદય શાંત પડે છે. મોટા મોટા મુનિવરો લોભના ઉદયને રોકી કર્મક્ષય કરી મુક્તિમાં ગયા છે. લોભ ગમે તેવો બળવાન હોય તો પણ તે ક્ષય સ્વભાવવાળો છે તેથી અને તેનો ક્ષય થાય છે. આત્મજ્ઞાનબળથી લભનો સર્વથાપ્રકારે ક્ષય કરી શકાય છે. પરવસ્તુઓમાંથી અહત્વ છૂટતાં જડમાં લોભ થતો નથી. અજ્ઞાનિયો જડવસ્તુઓને લક્ષ્મીરૂપ માને છે પણ જ્ઞાનિ પુરૂષો લક્ષ્મીને નાકના મેલ સમાન ગણે છે. ગમે તે પ્રકારની બાહ્યવસ્તુઓમાં મોહ પામતા નથી. જ્ઞાનિ પુરૂષો એમ જાણે છે કે આત્માના શુદ્ધધર્મની જે લક્ષ્મી છે, તેજ આત્માની લમી છે; બાકી જડરૂપ જે વસ્તુઓ છે તેમાં પોતાનું કંઈ પણ નથી; ત્યારે તેમાં લોભ પામવાનું કઈ પણ પ્રયોજન દેખાતું નથી. રાજા અને બાદશાહ, પરવસ્તુઓના લોભમાં શ્વાસોચ્છાસ પૂર્ણ કરીને અનેક મૃત્યુ પામ્યા અને પામશે. લક્ષ્મી કોઈની સાથે ગઈ નથી અને જવાની નથી. મનુષ્ય, પોતે બાહ્યની લક્ષ્મીને હારી હારી માની વળગી પડે છે પણ લક્ષ્મી કંઈ હેને વળગતી નથી. જે જડ વસ્તુઓ કંઈ પણ સમજતી નથી તેને પોતાની કેમ માનવી જોઇએ ? કારણ કે તે જડ હોવાથી વિજાતીય છે. તેમજ જે વસ્તુઓ આત્માથી ભિન્ન છે અને ક્ષણિક છે તેને પોતાની કેમ માનવી જોઈએ? જે વસ્તુઓ ઈન્દ્રજાળની પેઠે કત્રિમ છે તેને પોતાની કેમ માનવી જોઈએ ? આત્મજ્ઞાનિયો મનમાં થતા લોભને તુર્તજ દૂર કરે છે અને લોભનો નાશ કરીને મન:પ્રત્યાહારને સાધે છે. અનેક પુરૂષો ચાર પ્રકારના લોભને ક્ષય કરી મુક્તિમાં ગયા અને જશે. મનમાં થતા લોભનો નાશ થઈ શકે છે. જે જે ઉપાયોથી મનમાંથી લોભ જાય તે તે ઉપાયોને અવલંબવા અને સંતોષગુણની પ્રાપ્તિ કરી પરમશાંતિ મેળવવી. મમતા. મનમાં ઉત્પન્ન થતી મમતા વાર્યા વિના મનનો પ્રત્યાહાર સિદ્ધ થત નથી. મનમાં ઉત્પન્ન થએલી મમતાથી ઈન્દ્રિયોની તતદ્ વિષયોમાં પ્રવૃત્તિ થાય છે. મનમાં ઉત્પન્ન થએલ મમતાના બળથી ઈન્દ્રિયો પર ઘણી અસર થાય છે અને તે દોડદોડા કરી મૂકે છે; મનમાંથી મમતા જતાં ઈન્દ્રિયોની પ્રવૃત્તિ બંધ પડે છે. માટે પ્રત્યાહારના સાધકે મનમાંથી મમતાને દૂર કરવી For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૫૩ ) જોઈએ. સર્વ સંસારના પ્રપંચની પ્રવૃત્તિનું મુખ્ય કારણ મમતા છે. જે મમતા હૃદયમાં છે તે પાંચે ઇન્દ્રિયોમાંથી એક પણ ઇન્દ્રિય જીતાઈ નથી અને જે મમતા ગઈ તે પાંચે ઈન્દ્રિય જીતાઈ એમ સમજી લેવું. મમતાના પ્રેર્યા દેવ અને દાનવો પણ યુદ્ધ કરે છે. મમતાના માર્યા એક દેશવાળા બીજા દેશવાળાની સાથે લડી મરે છે. મમતાના લીધે મનુષ્યભવનું અમૂલ્ય જીવન નાશ પામે છે. મમતાના માર્યા મનુષ્યો પોતપોતાનો ચહેલો પક્ષ તાણીને અન્ય પક્ષનું ખંડન કરે છે. મમતાના માર્યા જીવો સત્યને જાણ્યા છતાં પણ અસત્યને ગ્રહણ કરે છે. મમતાના યોગે મનુષ્યો ક્ષણિક વસ્તુઓની પ્રાપ્તિ માટે રાત્રીદિવસ અનેક પ્રકારની ઝંખનાઓ કર્યા કરે છે. મમતાના માર્યા જીવે અજ્ઞાનમાં અંધ થઈ પોતાનું અને પરનું કલ્યાણ કરવા સમર્થ થઈ શકતા નથી. મમતાના યોગે જીવો હિંસા, જૂઠ, ચોરી, વિશ્વાસઘાત, આરભ, સમારંભ, કલેશ, ઝઘડા, પ્રપંચ, પાખંડ, દગોફટકા, લુચ્ચાઈપણું, થાપણચોરી, દાણચોરી, જૂઠી સાક્ષી ભરવી, કપટની બાજી અને કુયુક્તિયો વગેરે અનેક પાપનાં કૃત્યો કરે છે. આખા શરીરને ટકાવી રાખનાર જેમ વીર્ય છે તેમ સંસારનાં મૂળને ટકાવી રાખનાર મમતા છે. મનુષ્યો કષ્ટો વેઠી ગુણો ભેગા કરે છે, ત્યારે મમતારાક્ષસી એક લીલામાત્રમાં સર્વ ગુણોનું ભક્ષણ કરી જાય છે. વડના બીજથી ઉગેલી વડ જેમ ઘણી ભૂમિને વ્યાપ્ત કરે છે, તેમ એક મમતાના પ્રપંચથી સર્વ પ્રપંચની કલ્પના થાય છે. મમત્વવડે મનુષ્ય નિઃશંક થઈને આરંભમાં પ્રવૃત્તિ કરે છે. મમત્વવડે એક મનુષ્ય, બહુ મનુષ્યોના પોષણ માટે અનેક પ્રકારનાં પાપ કરી એકલો દુર્ગતિમાં જાય છે. મમતાં તો જે છે તેને દેખતો નથી પણ નથી હેને દેખે છે. મમતાવાળા મનુષ્યના મનમાં કંઈક વચનમાં કંઈ અને ક્રિયામાં તે અન્ય પ્રવૃત્તિ દેખાય છે. મમતાવાન અકાર્યમાં વિચાર કર્યાવિના પ્રવૃત્તિ કરે છે. મમતાથી અંધ થએલ મનુષ્ય પોતાને ખરો માને છે અને–મહારું તે સારું માની અન્યને ધિક્કારે છે. મમતામાં મુંઝાએલો મનુષ્ય હું કોણ? અને સત્ય શું કરવાનું છે, તેને વિચાર કરી શકતો નથી. મમતાના યોગે એક મૂર્ખ પાપી પુરૂષના પણ દાસ બનવું પડે છે. મમતાના વેગમાં કેટલાક પુરુષો ગાંડા બની ગયા, કેટલાક અઘોર કમ કરી નરકમાં ગયા. મમતાના યોગે ખૂનખાર લડાઈયોમાં કરોડો મનુષ્યો મરે છે, રામ અને રાવણ, પાંડવ અને કૌરવ, જાપાન અને રશિયા વગેરે ને જે જે લડાઈ થઈ તેમાં ખરું કારણ તો મમતાજ છે. મમતાના ચોગે લાખો રૂપિયા પાસે છતાં મનુષ્ય એક પૈસો પણ ખર્ચત નથી. મમતાના યોગે મનુષ્ય, પિતાની જે વસ્તુ ન હોય તેને પણ પોતાની માને છે. મમતાંધ મનુષ્યોને જડ વસ્તુઓમાં એવો અહંભાવ બંધાયેલો છે કે તે ટાળ્યો એકદમ ટળી શકતો ચો. ૨૦ For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૮ ) નથી. લક્ષ્મીની મમતાવાળાને લક્ષમી વિના સર્વત્ર શુન્યતા ભાસે છે, સ્ત્રીની મમતા કરનારને સર્વત્ર સ્ત્રીવિના શુન્યતા ભાસે છે. અનેક વસ્તુઓ પર થતી મમતાના ચોગે મમતાના અનેક ભેદો પડે છે, મમતાવાળો એક કોડીની કિંમતવાળી વસ્તુને પણ કરોડ રૂપિયાની કિંમત જેવી માને છે. મમતાં પુરૂ પિતાના સ્વાર્થમાં એવા તે મચ્યા રહે છે કે તે અન્ય જીવોનું ભલું કરવા જરા માત્ર પણ લક્ષ્ય આપતા નથી. મમતાવંત પુરૂષ, રાત્રી અને દીવસ અનેક પ્રકારના વિકલ્પ સંક૯પ કરે છે. મમતાવંત પુરૂષ, હું ને મારું, જ્યાં ત્યાં માની મનની નિર્મલતા કરી શકતો નથી. મમતાવંત અનેક જીવો દુર્ગતિ પામ્યા અને પામશે; ખરેખર મમતાનો ત્યાગ કર્યાવિના જીવન ઉચ્ચ થતું નથી. મમતાનો ત્યાગ વો ગોzr.” મમતાને ત્યાગ કરવો હોય તો સમતાનો આદર કરવો જોઈએ. સમતાના વિચારો આવતાં મમતાના વિચારો તુરત પલાયન કરી જાય છે. કોઈ વસ્તુ પર રાગ નહિ તેમ છેષ પણ નહિ આવી સમતાની દશા અંગીકાર કરવાથી અનેક ભવની દઢ થએલી મમતાની વાસના જોત જોતામાં ચાલી જાય છે અને તેથી મનની સમાનતા રહે છે. મમતારૂપ રક્તતા મનની અંદરથી જતાં-સમતાની સ્વચ્છતાથી–મનરૂપ સ્ફટિકની કાનિત દેદીપ્યમાન થાય છે. અમુક પ્રિય અને અમુક અપ્રિય છે એવી કલ્પનાને નાશ સમતાથી ત્વરિત થાય છે. શુદ્ધ માં રમણ કરનારાઓને દ્વિધાભાવ જણાતો નથી. આ મહારું અને આ હારૂં એવી વ્યવહારની કલ્પનામાં સમતાવંત પુરૂષનું લક્ષ્ય રહેતું નથી. મમતા એ રાક્ષસી છે એમ જાણ્યા બાદ કોણ પુરૂષ મમતા કરી શકે ? અલબત આત્માર્થી, ભવભીરૂ પુરૂષ તો મમતાની છાયામાં પણ જાય નહિ. હે આત્મન ! ત્યારે જગની કોઈ પણ વસ્તુપર મહારાપણાની બુદ્ધિ રાખવી તે યોગ્ય નથી, કારણ કે મહારી માનેલી વસ્તુઓમાંથી એક પણ પિતાની થતી નથી. પર વસ્તુને પોતાની માનીને તેની પ્રાપ્તિ માટે આત્મા અનેક કષ્ટો વેઠે છે, પણ અને તે વસ્તુઓ ઉલટી દુઃખની દેનારી થાય છે. મમતાના યોગે જો કોઈ પણ વસ્તુમાં મમતાની વાસના રહી જાય છે તો પુનઃ ત્યાં અવતાર ધારણ કરવો પડે છે; મરતી વખતે મમતાવંતનો જીવ ઘણે આકુલ વ્યાકુલ થાય છે અને તેથી તેને નીચ યોનિમાં અવતરવું પડે છે; માટે મમતાને અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જે જે વસ્તુઓ પર મમતાભાવ પ્રગટે કે તુરત મનમાં તે તે વસ્તુઓની અસારતા ચિંતવવી અને તે ક્ષણિક વસ્તુ નાં રૂપાંતરો કેવી રીતે ફરે છે તેનો વિચાર કરવો; કે જેથી તુર્ત મમતાના વેગ શમી જાય. કોઈ પણ ક્ષણિક વસ્તુઓ હારી નથી આવી હૃદયમાં સતત ભાવના એવી ભાવ્યા કરવી કે જેથી મમતાને એક પણ વિચાર હૃદયમાં અસર For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) કરી શકે નહિ; આમ આત્મજ્ઞાન પૂર્વક સતત અભ્યાસ કરવાથી, ક્ષણે ક્ષણે મમતાની વાસના ઓછી થતાં થતાં અંતે સમતારહિત દ્રવ્ય મન રહેશે. આ પ્રમાણે મમતા દૂર કર્યાથી મન:પ્રત્યાહારની સિદ્ધિ થશે. 46 "" ईर्ष्यानो त्याग. આત્મધર્મ સાધકોએ ઇર્ષ્યાનો ત્યાગ કરવો જોઇએ, પરની ઉન્નતિ દેખી આપણે શામાટે ઇર્ષ્યા કરવી જોઇએ ? ઇર્ષ્યા કરનાર આ ભવમાં અને પર ભવમાં સુખી થતો નથી, ઇર્ષ્યા કરનાર વિનાપ્રયોજને સદાકાલ મનમાં બળતો રહેછે, ઇર્ષ્યાળુ પોતે પણ અળે છે અને અન્ય પુરૂષોને પણ ખાળે છે, ઇર્ષ્યાવંત પુરૂષ અનેક દોષોનું આલય અને છે, ઈર્ષ્યાવંત પુરૂષોએ જગમાં અનેક યુદ્ધો કર્યાં છે અને અદ્યાપિ કરે છે. ઇર્ષ્યાળુ પુરૂષો રાગદ્વેષમાં વિશેષતઃ ફસાઈ જાય છે. ઇર્ષ્યાળુ પુરૂષની ઉન્નતિ થતી નથી પણ ઉલટી વ્હેની અવનતિ થાય છે. ઈર્ષ્યાળુ પુરૂષ અન્યની ઉન્નતિને દેખી સહન કરતો નથી તેનું કારણ એ છે કે તે પોતાનીજ ઉન્નતિ ઇચ્છે છે; ઇર્ષ્યાળુ મનુષ્યો, અન્યની ઉન્નતિ બીલકુલ ખમી શકતા નથી. અજ્ઞાનથી ઈર્ષ્યાનો દોષ પ્રતિદિન વૃદ્ધિ પામ્યા કરે છે, અજ્ઞાની મનુષ્ય અહંમમત્વાધીન થઈ પરવસ્તુમાં લયલીન થઈ રહે છે. અહં. કારમાં અંધ થએલા જીવો પોતાની આત્મિક ઉન્નત દેખી શકતા નથી. ઇર્ષ્યાના યોગે જીવો મોક્ષમાર્ગાભિમુખ થઈ શકતા નથી, ઉલટા વારંવાર બાહ્યવૃત્તિને સેવી અધોગતિને પ્રાપ્ત કરે છે. પારકાની ઉન્નતિને પોતાની માની જે પુરૂષો પ્રમોદભાવને ધારણ કરે છે તેમને સદાકાલ નમસ્કાર હો. રાજાને રાજાસાથે, વકીલને વકીલસાથે, વિદ્વાનને વિદ્વાનસાથે, વેશ્યાને વેશ્યાસાથે, વ્યાપારીને વ્યાપારીસાથે, શિક્ષકને શિક્ષકસાથે, પ્રોફેસરને પ્રોફેસરસાથે, હઠયોગીને હઠયોગીસાથે, મલને મધુસાથે, વાદીને વાદીસાથે, કારીગરને કારીગરસાથે, વક્તાને અન્ય વક્તાસાથે, અને સ્ત્રીને શોકસાથે, પ્રાયઃ ઈર્ષ્યા હોય છે. ઈર્ષ્યારૂપ દાવાનલમાં પડેલા જીવો ક્ષણમાત્ર પણ ખરી શાંતિ પામી શકતા નથી; ઇર્ષ્યાથી નિરાંતે નિદ્રા પણ આવતી નથી. ઈર્ષ્યામાં ઘેરાયલા જીવોની શુદ્ધબુદ્ધિ રહેતી નથી. ધવલ શેઠે શ્રીપાલરાજ ઉપર ઇર્ષ્યા કરી પણ ઉલટું શ્રીપાલનું અહિત કરતાં કરતાં પોતાનું અહિત થઈ ગયું. ખાડો ખોદે તે પડે તેની પેઠે ઇાલુ પુરૂષ પોતેજ ઇર્ષ્યાના ખાડામાં પડીને નીચ અવતાર પામે છે. અરે ઇર્ષ્યા ! જગમાં તુંજ જ્યાં ત્યાં કલેશ કરાવે છે, જ્યાં ત્યાં વેરઝેરનાં બીજ હે ઇર્ષ્યા! તુંજ વાવે છે; તારા સંગમાં આવેલા જીવો કદી સુખી થતા નથી અને તે પામર જીવો સદાની શાંતિ પામી શકતા નથી; માટે તું ઈર્ષ્યા એક રાક્ષસી સરખી ગણાય છે. હે ઇર્ષ્યા ! હારી સંગતિ ત્રણ કાલમાં કોઈને સુખની આપનારી નથી, ત્હારી દુષ્ટતાનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. હે અભાગી ! ત્હારા આવવાથી મોટા મોટા સંતપુરૂષો પણ મુક્તિના For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૬) સોપાનથી પાછા પડે છે તે કોણ જાણતું નથી. કોઈ જીવના ભલામાં હારી સારી વૃત્તિ થતી નથી માટે જ સન્ત પુરૂ હેને ઈર્ષ્યાનું નામ આપે છે. તું ગુપચુપ રીતે મનુષ્યોના હૃદયમાં પ્રવેશ કરે છે માટે તું ચોર કરતાં પણ ભૂંડી છે; ચોર તો બાહ્યનું ધન ચોરે છે પણ તું તે આમાની જ્ઞાન દર્શન અને ચારિત્ર ઋદ્ધિને લુંટે છે; માટે હારા જેવી દુષ્ટા કોઈ નથી. હે ઈર્ષ્યા ! તું મનુષ્પોની માત્ર કાળી બાજુ દેખે છે માટે તું નીચ કહેવાય છે. અનાદિ કાળથી પડેલો હારો સ્વભાવ તું પ્રાણ પણ મૂકતી નથી, માટે તું દુષ્ટ સ્વભાવવાળી જગતમાં ગણાય છે. હારી પ્રબલ શક્તિ છે પણ મનુષ્યો જ્યારે પિતાના આત્માનું જ્ઞાન મેળવે છે ત્યારે તને સહેજે જીતી શકે છે; અનેક તીર્થકરો હને જીતીને મુક્તિ માં ગયા અને અનેક મુક્તિમાં જશે; અનેક મુનિવરો તને જીતે છે અને ભવિષ્યકાળમાં જીતશે. જેમ જેમ આત્મજ્ઞાનથી આત્મબળ વૃદ્ધિ પામે છે તેમ તેમ હારું જેર પૂર્ણિમાના ચંદ્રની પેઠે ઘટવા માંડે છે. જેમ જેમ આત્મજ્ઞાનથી સાધકો મનના ધર્મને વશમાં રાખે છે તેમ તેમ તું દાબમાં આવતી જાય છે; છેવટે હારૂં મૂળમાંથી નિકંદન. થાય છે. બાહ્ય વસ્તુમાં આત્મબુદ્ધિ નહીં ધારણ કરનારા યોગિયો ક્ષણવારમાં લ્હારો નાશ કરે છે અને મનનો પ્રત્યાહાર સિદ્ધ કરે છે. “અન્નક્ષવર્થ.” જગતમાં જે અબ્રહ્મચર્યની વૃત્તિ ન હોત તે આ સંસારનો અંત આવી જાત. અબ્રહ્મચર્યની ઈચ્છાથી જ્ઞાનિ પુરુષો પણ અજ્ઞાનિની પેઠે આચરણ કરે છે અને પોતાનું સત્ય સુખ ભૂલીને અસત્ય સુખમાં અંધ બને છે. તે કામ! નવમા ગુણસ્થાનક પર્યત તું–લાગ જોઈને મુનિવરોને પડે છે. હે કામ ! હારી શક્તિથી બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ પણ હાર્યા છે. હું મોટામોટા યોગિયોને પણ હારા દાસ કર્યા છે, સર્વત્ર તું વાસ કરીને રહ્યો છે, યુદ્ધમાં મહાબળીયા એવા યોદ્ધાઓ પણ હારાથી હારી જાય છે, તું ઈન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર અને ચક્રવર્તિ જેવાઓને પણ પોતાના દાસ કરે છે, મોટા-મોટા તપસ્વિયોની લંગોટીયો પણ તું બગાડે છે, મોટા મોટા યોગિયો પણ ત્વારા ઉદયથી બહિર્મુખ વૃત્તિને ધારણ કરી માયાના પાશમાં પડે છે, અબ્રહ્મચર્યની ઈચ્છામાં મનુષ્ય છતી આંખે પણ અંધ બને છે અને ન કરવાનાં કૃત્ય કરે છે ને કરાવે છે. હે કામ! તું ખરેખર જગતમાં સર્વ જીવોને દુઃખ આપે છે, તું ન હોત તો જગતના જીવો જન્મ-જરા અને મરણનાં દુ:ખો ભોગવત નહિ. મોટા મોટા લબ્ધિધારક મુનિયો કે જેઓ હારા સામે યુદ્ધ કરતા હતા તેવાઓને પણ હું સ્ત્રીના દાસ બનાવ્યા,–તેવાઓ પણ પોતાની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયા. અરે કામ! સર્વ સંસારી જીવોમાં તરતમયોગે તું રહ્યો છું, હારા પાસમાં આવેલાની શક્તિને તું ક્ષણમાં હરી લે છે. બ્રહ્મચારિયોની અધમ દશા હે કામ ! હારા For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૭ ) બળથી થાય છે અને તેથી તેઓ બ્રહ્મચર્યથી પાછા પડે છે. મહા શૂરવીર થઈને કરેલી પ્રતિજ્ઞાઓને પણ તું એક ક્ષણમાં ભૂલાવે છે. હારા સપાટામાં આવેલાના તું બેહાલ કરે છે, અરે કામ ! હારી સંગતિથી પરાશર આદિ ઋષિયો પડી ગયા. અખંડ બ્રહ્મચારીનું બળ પણ તું હરે છે. જગમાં મનુષ્યોની ફજેતી કરનાર તું છે. તે કામ! હને મનુષ્યો અનેક હેતુઓદ્વારા પૂજે છે. હારી આજ્ઞામાં ન છટકે પણ મનુષ્યોને રહેવું પડે છે. તે કામ! તું અવોર કર્મ કરાવે છે; હારા વશમાં આવેલા જીવો ગાંડાની માફક અનેક પ્રકારના હાસ્યજનક ચાળા કરે છે, તું કોઈની શરમ રાખતો નથી. પુરૂષો, સ્ત્રિયો અને નપુંસકો હારા વેગથી પીડાય છે અને લજજાનો ત્યાગ કરી અકૃત્યમાં પ્રવેશ કરે છે. તે કામ ! હારા વેગમાં સપડાયલો જીવ પોતાનું અને પરનું હિત કરી શકતો નથી. કામાંધ જીવો અનેક જીવોની હિંસા કરે છે, સિદ્ધરાજની પેઠે પારકી સ્ત્રીમાં પ્રેમ ધારણ કરે છે, પૃથ્વીરાજની પેઠે સ્ત્રીના તાનમાં ફસાઈને દેશનો અને ધર્મનો નાશ કરે છે. કામાંધ પુરૂષોને સ્ત્રીઓ નચાવે છે, પાણી ભરાવે છે, લાતો મારે છે, એવું ખવરાવે છે તો પણ મનુષ્પો લલનાના ગુલામ રહેવામાં સુખ માને છે. કામના વશ થએલી સ્ત્રીએ પણ, કુલની લજજાનો ત્યાગ કરે છે, હિંસા કરે છે, જૂઠું બોલે છે, વિશ્વાસઘાત કરે છે, ઘોર પાપકર્મ કરતાં જરા માત્ર અચકાતી નથી, વેશ્યાના ધંધા પણ કરે છે, પિંગલાની પેઠે મૂઢ મનુષ્યના રૂપમાં પણ મોહ પામે છે. સગાં વહાલાંની શિખામણોને માનતી નથી, કામના વશ થએલી સ્ત્રિયો, કેટલીક પોતાના ધણીને પણ મારી નાખે છે, મુખે જૂઠું બોલે છે, કાયાથી જુદી ચેષ્ટાઓ કરે છે અને મનમાં કંઈક જુદું ચિંતવે છે. કામના વશમાં પડેલી સ્ત્રીઓ રાત્રી અને દિવસ અબ્રહ્મચર્યના વિચારો કર્યા કરે છે, અને અનેક પ્રકારનાં કુકર્મ કરે છે. કામના વશ થએલી સ્ત્રીઓ પોતાનું ખરું સ્વરૂપ વિચારી શકતી નથી. ઘડીઘડીમાં અબ્રહ્મચર્ય ત્યાગના સંકલ્પ કરી કરીને પણ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે. કામના વશ થએલા જુવાન પુત્રો તથા પુત્રીઓ બ્રહ્મચર્યને પાળી શકતાં નથી અને ઉલટા માર્ગે દોરાય છે. કેટલાંક માબાપો પોતાનાં છોકરાંઓને અને છોકરીઓને બાળલગ્નની હોળીમાં હોમે છે, તેથી કેટલાક જુવાન પુત્રો અને પુત્રીઓ અબ્રહ્મચર્યના ભોગ થઈ પોતાની અમૂલ્ય કાયાનો નાશ કરે છે. કામના વશ થએલા નપુંસકો પણ પાયાની પેઠે ચાળા કરતા અબ્રહ્મચર્યના વિચારોથી અનેક પ્રકારનાં કુકર્મ કરે છે અને આત્મહિત સાધી શકતા નથી; કામે જગતના સઘળા જીવોને પોતાના વશમાં લીધા છે. જગતને બાળનાર હે કામ ! હવે તું દૂર થા!! હે કામ ! હારી સંગતિ કરનારા અનેક પ્રકારનાં સંકટોમાં આવી પડે છે અને મરીને નીચ યોનિમાં અવતારો ધારણ કરે છે. દેવતાઓ પણ કામના વશ For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૮ ) થઇ અનેક પ્રકારનાં યુદ્ધ કરે છે. સર્વ દુર્ગુણોને જીતી શકાય છે પણ કામની દુષ્ટતાને જીતી શકાતી નથી. હે કામ ! ત્હારા વશમાં પડેલા પ્રાણિયો સર્વ પ્રકારની ઉચ્ચ પદવીથી ભ્રષ્ટ થાય છે. માટે તું દુષ્ટ-નીચ–ગણાય છે. દેવતાઓના યુદ્ધને પણ જીતનારા કામના દાસ બને છે, અન્ય જનોને બાળી ભસ્મ કરનારા પણ પતંગીયાની પેઠે કામાગ્નિમાં બળી ભસ્મ થાય છે, આકાશમાં ઉડનારા પુરૂષો પણ કામરૂપ નાગપાશથી બંધાયેલા જરામાત્ર ચાલી શકવાને સમર્થ થતા નથી, યુદ્ધમાં અનેક પુરૂષોને વિંધી નાંખનારાઓ પણ કામથી વિંધાતાં પોતાની શુદ્ધ બુદ્ધિ ભૂલી જાય છે. મંત્ર તંત્રથી દેવ દેવીઓને વશ કરનારાઓ પણ કામના મંત્ર તંત્રમાં ફસાઇ જઇને રાત્રી દીવસ કામનું આરાધન કરે છે. કેટલાક મનુષ્યો લિંગને પણ ઈશ્વર માની તેની પૂજા કરે છે, કેટલાક લોકો ઉપરથી કામની નિંદા કરે છે પણ અન્તરમાં કામની વાસનાના દાસ અને છે, કેટલાક કાયા થકી બ્રહ્મચારી ગણાય છે પણ કામની વાસનાના યોગે હૃદયમાં તો વ્યભિચારી હોય છે. આ રીતે ચદ રાજલોકમાં કામની સત્તા વ્યાપી રહી છે. અહો ! કામથી પુરૂષો અબ્રહ્મચર્યમાં રાચીમાચીને પ્રવૃત્તિ કરે છે, તેનામાટે તાઢ, તાપ, તૃષા, અને ક્ષુધા, વગેરેનાં અનેક કષ્ટો વેઠાય છે. અબ્રહ્મચર્યની ઇચ્છા દરરોજ વૃદ્ધિ પામતી જાય છે અને તે ભોગ ભોગવતાં પણ ઘટતી નથી. અબ્રહ્મચર્યના કામિપુરૂષો સર્વ પ્રકારનાં પાપ કરે છે, ચાર પ્રકારની મહાઘાતો પણ કામના વશથી થાય છે, અબ્રહ્મચય્યના યોગે જગમાં અત્યંત અત્યાચારો દેખવામાં આવે છે. કામના વશમાં પીડાતા જનો ઔયિક ભાવમાં રંગાય છે, આત્મસુખથી ભ્રષ્ટ થાય છે, અન્યાયના માર્ગમાં દેખતા છતા પ્રવૃત્તિ કરે છે. પોતાના આત્માની અધોગતિ કરે છે અને અન્ય જનોને પણ ઉન્માર્ગમાં દોરે છે. અબ્રહ્મચર્યની આવી અધમ દશામાં સપડાયેલા જીવો ચિન્તારૂપી ચિતામાં મળે છે અને દ્રવ્ય તથા ભાવપ્રાણનો નાશ કરે છે. " अब्रह्मचर्य्यनी अभिलाषा त्यागवा योग्य छे. 33 અબ્રહ્મચર્યની અભિલાષામાં અને તેની પ્રવૃત્તિમાં નક્કી સમજવું કે ત્રણ કાલમાં સુખ મળનાર નથી, અનંતકાળથી જીવો અબ્રહ્મચર્યની પ્રવૃત્તિ કરે છે પણ તેમાં કોઇને સત્ય સુખ થયું નથી અને કોઇને સત્ય સુખ થનાર નથી. શરીરોના સંબંધમાં સત્ય સુખની આશા રાખવી તે કેવલ ભ્રમણા છે. જે મહાત્માઓ આત્માનુભવ સુખનો સ્વાદ ચાખે છે, તેઓને અબ્રહ્મચર્યમાં સુખની બુદ્ધિ રહેતી નથી. શરીરોના સંબંધમાં અજ્ઞાની સુખ માની લે છે, જો કે જ્ઞાની પુરૂષો પ્રારબ્ધ કર્મના ઉદ્મયે સ્ત્રીશરીરના સંસર્ગમાં આવે છે. છતાં શરીરના સંબંધથી તેઓ સુખ માની લેતા નથી. જેઓએ આત્માના સુખની વ્હેરિયો લીધી છે. તેઓ કદી અબ્રહ્મય્યમાં સુખનો વિશ્વાસ ધારણ કરતા નથી. For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૯ ) સાનિપુરૂષો આત્મબળથી મનમાં ઉત્પન્ન થતા અબ્રહ્મચર્યંના વિચારોને હઠાવે છે. તેઓ સ્ત્રીઓના રૂપમાં રંગાતા નથી, સ્ત્રીઓને દેખી તેઓ મનમાં અબ્રહ્મચર્યના વિચારો કરતા નથી. જ્ઞાનિ પુરૂષોએ આત્મામાંજ સુખ દેખ્યું છે તેથી તેઓ મૈથુનના ભ્રમસુખમાં ભ્રમિત થતા નથી. જ્ઞાનિ પુરૂષોને સદાકાલ ઉત્તમ સુખની ઇચ્છા રહે છે, તેઓ નિત્ય સુખ શોધે છે, ક્ષણિક સુખમાં ફસાઈને આયુષ્ય વ્યર્થ ગાળતા નથી. અનેક મહાત્માઓ અબ્રહ્મચર્યની ઇચ્છા ટાળી સત્ય સુખના ભોક્તા બન્યા છે, અને છે અને બનો. આત્મતત્ત્વ સાધકોને સૂચના કે-જ્યારે મનમાં કામની ઇચ્છા થાય કે ત્વરિતજ આત્મસુખની દૃઢભાવથી વિચારણા કરવી; ખરેખર આત્માના પ્રબલ ભાવનારૂપ પુરૂષાથથી અબ્રહ્મચર્યના વિચારો વિલય પામી જશે અને આમ સતત અભ્યાસ કરવાથી અમ્રહ્મચર્યના સંયોગો છતાં અબ્રહ્મચર્ચ્યૂની ઇચ્છાઓ પ્રગટશે નહિ. અબ્રહ્મચર્યની ઇચ્છાઓ ક્ષય સ્વભાવવાળી છે, જેનો ક્ષય સ્વભાવ છે તે અંતે ક્ષય પામે છે. હ્રામનો ક્ષય સ્વભાવ છે તેથી તે અંતે નષ્ટ થયાવિના રહેતો નથી. આત્મજ્ઞાની પુરૂષો અબ્રહ્મચર્યની ઇચ્છાઓને મનમાંથી દૂર કરીને મનનો પ્રત્યાહાર સિદ્ધ કરે છે, હળવે હળવે અબ્રહ્મચર્યની ઇચ્છાઓને નાશ કરતા કરતા અંતે તેઓ સર્વથા કામનો ક્ષય કરે છે. 39 t નિદ્રા, અને વૈર, બર્શાવે. જ મનમાં ઉત્પન્ન થતી નિંદા પણ અનેક દોષોને ઉત્પન્ન કરે છે, નિંદા કરનાર હોય છે તે અવશ્ય અન્ય દોષોનો સેવનાર પણ હોય છે. નિંઢાના ઉપાસકો ખરેખર હિંસાના ઉપાસકો ગણાય છે, પારકાનું ભલું કરવાની બુદ્ધિ હોય તો કેમ નિંદા થાય ? અલબત કદી થાય નહીં. નિંદા કરનારાઓ ખરેખર જગમાં જંગમ વિષવૃક્ષો છે; જે સજ્જન પુરૂષો છે તે કદી પ્રાણાંતે પણ અન્ય પુરૂષોની નિંદા કરતા નથી. નિંદા કરનાર પોતાના આત્માનું અને અન્ય જીવોનું પણ ભૂંડું કરે છે, નિંદા કરનાર જ્યાં ત્યાં વૈરઝેરનાં આજ વાવે છે, નિંદા કરનારની સદાકાળ અવળી દષ્ટિ રહે છે અને તે હજારો ગુણો હોવા છતાં પણ એક અવગુણને દેખે છે. જેમ કાગડો સારી વસ્તુઓ દેખે છે છતાં તેની દૃષ્ટિ વિષ્ઠાના ઉપર જઈ બેસે છે તેમ નિદક પુરૂષો જ્યાં ત્યાં દુર્ગુણો જ શોધ્યા કરે છે અને દુર્ગુણોનો જ્યાં ત્યાં પોકાર કરે છે. નિંદક પુરૂષો સદ્ગુણોને પણ દુર્ગુણોરૂપે જાવે છે, નિન્દકોની અવળી દષ્ટિના યોગે તેમના સમાગમમાં આવનાર હજારો પુરૂષોને નિંદાનો ચેપ લગાડે છે, નિંદકોનો એવો ઝપાટો હોય છે કે તેમના સપાટામાં આવનારને પણ નિંદકો કરે છે. નિંદકો અસત્પુરૂષો છે તેથી તેઓના સમાગમમાં આવનારને નિંદાનો રોગ એવો તો લાગુ પડે છે કે તેમની સદ્ગષ્ટિનો લોપ થઈ જાય છે. નિંદકોના નિંદક વિચારોથી ખરાબ હવાની પેડે હજારો મનુષ્યોને નિંદ્રક વિચારની અસર થાય છે; નિંદક ખરેખર રોગી છે. તેઓ પોતે તરી શકતા નથી અને બીજાઓને For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) તારવા માટે સમર્થ થતા નથી, પોતાના શત્રુઓને નિંદકો પોતાની મેળે ઉભા કરે છે. અન્યોનાં શાસ્ત્રોમાં તે સર્વ દોષમાં મૂખ્ય નિંદાને ઠરાવી છે. અનેક જીવે નિંદાના પાપથી દુર્ગતિ પામ્યા, પામે છે અને પામશે. નિંદકોની તપ, જપ, વ્રત અને ક્રિયા સફળ થઈ નથી અને થનાર નથી, માટે સગુણદષ્ટિ ધારણ કરી મનમાંથી નિંદાને દૂર કરવી જોઈએ. “નિજાના કોઈ જ નવું સોr.” સદ્ગુણદૃષ્ટિ ધારણ કર્યાવિના કોઈ પણ કાલે સદ્ગુણો ઉપર લક્ષ્ય જતું નથી. પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવામાં આવે છે તે પણ સદ્ગુણદૃષ્ટિથી જ સમજવું, અનેક તીર્થંકરો થયા અને થશે તે પણ સગુણના પ્રતાપથીજ સમજવું. વીશ સ્થાનકની આરાધનામાં પણ સદ્ગુણદૃષ્ટિથી જ મુખ્ય ઉદ્દેશ સાધી શકાય છે. અનેક નિંદકોનાં નિન્દારૂપ પાપ ધોવાનો સરલ ઉપાય સદ્ગુણ દષ્ટિજ છે. નિન્દાદષ્ટિને ત્યાગ કરનારાઓ સગુણદષ્ટિને ધારણ કરી આ ભવમાં અને પરભવમાં સુખી થાય છે; જીવોની કાળી બાજા દેખતાં અનંત કાળ ગયો તે પણ તેથી આત્માની ઉન્નતિ થઈ નથી અને થવાની નથી, માટે ખરેખર આત્મસાધક બંધુઓએ સગુણદષ્ટિ ધારણ કરવી જોઇએ. તપ, જપ અને સંયમ વગેરેની ક્રિયાઓની સફળતા કરવી હોય તો સદ્ગુણદષ્ટ ધારણ કરવી જોઈએ. સગુણદષ્ટિ ધારણ કરનારાઓ સુંદર નંદનવન સમાન છે. સદ્ગુણદ્રષ્ટિ ધારણ કરનારાઓ કદી નિંદાના વાયરે પણ જતા નથી; કદાપિ તે નિન્દકોના પ્રસંગમાં આવે છે તે પણ નિન્દકોના દોષથી હીતા રહે છે. નિન્દાની દ્રષ્ટિ ટાળી ટળે છે; અનેક પુરૂષો નિન્દાની દષ્ટિ ટાળી સુખી થયા અને થશે. હજારો દોષ છતાં એક જો ગુણ હોય તે જ્ઞાની પુરૂષે હજારો દોષો તરફ દ્રષ્ટિ ન દેતાં એક સગુણ તરફ દૃષ્ટિ દે છે. નિન્દાનો મોટો દોષ જાણતાં પ્રથમ તો નિન્દા ઉપર અત્યંત અરૂચિ થાય છે, પશ્ચાત જ્ઞાનાવસ્થા પ્રગટ થતાં નિન્દાની પ્રવૃત્તિ ઉપર રાગ પણ થતો નથી, તેમ હૈષ પણ થતો નથી, તેથી નિન્દા દોષ સહેજે ટળી જાય છે. નિન્દા ટાળવી હોય તે સરસ ઉપાય તો સગુણદૃષ્ટિ ખીલવવાનેજ છે. આ જગતમાં જમીને જેણે સદ્ગુણદૃષ્ટિ ધારણ કરી નહિ તેણે પોતાનો જન્મ નિષ્ફલ ગુમાવ્યો એમ સમજવું જોઈએ. કોઈ એમ કહેશે કે નિન્દાદોષ કદી ટળી શકતો નથી. તેના ઉત્તરમાં કહેવાનું કે, નિન્દાદોષ ટાળવાથી ટળે છે, કારણ કે અનેક પુરૂષોએ નિન્દાદોષને ટા; છે માટે ઉત્તમ પુરૂએ નિન્દાદોષ ટાળવા પ્રયત્ન કરવો જોઈએ; મહાત્માઓ પરિપૂર્ણ સદ્ગણદષ્ટિ ખીલવીને નિન્દાનો સર્વથા નાશ કરે છે. નો પુખ ત્યાન વાવો કોણg.” જગતમાં વૈરના વશમાં પડેલા જ પિતાનું અને પરનું ભલું કરી શકતા નથી. વર લેવાની બુદ્ધિથી અનેક જીવો ઘોર કર્મ કરે છે. જ્યાં સુધી For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) મનમાં વૈર હોય છે ત્યાંસુધી મનની શાન્તતા થતી નથી. વૈર લેવાની બુદ્ધિવાળાઓના મનમાં અનેક વિકલ્પ સંકલ્પો પ્રગટે છે. સમરાદિત્ય ઉપર ગુણશાની વરબુદ્ધિ રહેવાથી તેના મનની સ્થિરતા થઇ નહીં. (આ કથા સમરાદિત્ય ચરિત્રમાં લખી છે.) આત્માની મૂળ સમભાવદશામાં જે આત્માને મૂકવો હોય તો અનેક ઉપર એલ મુદ્ધિને સત્વર ત્યાગવી જૈઇએ. વેરથી પરનું બુરું કરવાથી પોતાનું કદી ભલું થતું નથી; ઉલટું વૈરબુદ્ધિથી અનેક કર્મ ગ્રહણ કરવાં પડે છે અને તેથી અધોગતિમાં જવું પડે છે. જેના મનમાં વરની બુદ્ધિ હોય છે તેના મનમાં અન્ય પણ અનેક દોષો પ્રગટી નીકળે છે. વેરની બુદ્ધિથી મહાત્માઓ પણ નીચ કોટીમાં પ્રવેશ કરે છે તો સામાન્ય મનુષ્યોનું તો શું કહેવું? ભૂતકાળમાં અનંતજીવો વૈરથી દુઃખી થયા, વર્તમાનમાં અનેક દુઃખી થાય છે અને ભવિષ્યમાં દુ:ખી થશે. કોઈ પોતાનું ભંડું કરે તો તુર્ત તેનું વેર લેવા ઉજમાળ થવાય છે, પણ જો આત્માનો મૂળધર્મ વિચારીએ તો ભૂંડું કરનારનું પણ કદી ભૂંડું કરવું જોઇએ નહિ. સમજો, કે પોતાના અનેક શત્રુઓ હોય અને તે આપણું અશુભ કરવા ધારતા હોય તો પણ આપણે તો તેમનું ભલું ઇચ્છવું. શત્રુઓનું પણ ભલું ઇચ્છવાથી તેઓના દુષ્ટ વિચારોની અસર પોતાનાપર થતી નથી; આ નિયમ જે મનુષ્ય ખરી રીતે દૃઢ સંકલ્પથી અજમાવે છે તેને તેનું ખરું રહસ્ય શ્રદ્ધાભ્ય થાય છે. અન્ય જીવો આપણું ભૂંડું કરવા ધારે છે તેમાં ખરું કારણ તો તેઓની અશુદ્ધ પરિણિત છે તો તેમાં અશુદ્ધ પરિણતિનો દોષ છે; જીવ તે અશુદ્ધ પરિણતિના વશ થએલ છે તેથી તેવું આચરે છે, તો સમજવાનું કે તેના આત્માનું ખુરૂં કરવા ઇચ્છા કરવી નહીં. તેને લાગેલી અશુદ્ધ પરિણતિનું ભૂંડું કરવું આદિ કુચેષ્ટિત સમજી તે અશુદ્ધ પરિણતિને કરૂણાદૃષ્ટિથી ટાળવા પ્રયત્ન કરવો; એજ સજ્જન પુરૂષોનું કર્તવ્ય છે. શત્રુઓનું દરરોજ ભલું કરવા વિચારો કરવા, જે જે મનુષ્યો પોતાનાપર શત્રુતા રાખી ભૂંડું કરવા પ્રવૃત્તિ કરતા હોય, તેઓની યાદી કરી એકાંતમાં બેસી તેઓનું ભલું કરવાના વિચારો પ્રવર્તાવવા. તેનામાં હજારો દોષો હોવા છતાં એકપણ સદ્ગુણ હોય તો તેનું, ખરી ટેકથી વરબુદ્ધિ ત્યાગીને સર્વ લોકોની આગળ વર્ણન કરવું; આમ કેટલાક દિવસ અભ્યાસ કરવાથી અન્તે શત્રુઓ પણ મિત્રોના રૂપમાં ફેરવાઈ જાય છે અને વેરની બુદ્ધિનો ત્યાગ કરેછે. પ્રસંગવશાત્ કાપિ જો મનમાં વૈરની બુદ્ધિ પ્રગટે તો તુર્ત ક્ષમાના વિચારોથી દબાવી દેવી. આમ વારંવાર અભ્યાસ કરવાથી પ્રતિદિન વેરની મુદ્રિ ક્ષીણ થતી જાય છે અને અંતે તેનો સર્વથા નાશ કરી શકાય છે. મનમાં એમ ધારવું કે હું કોઇનો શત્રુ નથી અને કોઈ મ્હારા શત્રુ નથી, માટે કદાપિકાળે મ્હારે કોઇને શત્રુ ધારવા જોઇએ નહીં. મ્હારા ઉપર જે દ્વેષ વા યો. ૨૧ For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૨) વૈર કરે છે તેમાં તેઓનું અજ્ઞાન છે. ખરેખર અજ્ઞાનના રોગથી તેઓ રોગી છે, માટે તેઓના ઉપર દયાદષ્ટિથી દેખવું જોઈએ અને તેઓનું ભલું કરવું જોઈએ. આ પ્રમાણે સતત અભ્યાસ કરવાથી મનમાંથી વૈરના સંસ્કારી જતા રહે છે અને તેથી મનનો પ્રત્યાહાર સિદ્ધ થાય છે. મનનો પ્રત્યાહાર સિદ્ધ વિના મનુષ્ય ધારણાની યોગ્યતા સિદ્ધ કરી શકતો નથી માટે મનના દોષો દૂર કરવા પ્રયાસ કરવો જોઈએ. મનમાં પ્રગટતા સર્વ દોષને ટાળવા માટે અત્યંત નીચ્છા થવી જોઈએ. જે પુરૂષો મનની શુદ્ધિ કરે છે તેમજ આ માના ઉત્તમ સગુણે ધારણ કરવાને યોગ્ય થાય છે. અનેક પ્રકારનાં બાહ્યકાર્ય કરતાં છતાં પણ રાગશ્રેષાદિ દુર્ગુણોને ટાળી મનની શુદ્ધિ પ્રાપ્ત કરવી. મનના પ્રત્યાહારની પરિપૂર્ણ સિદ્ધિ કરવામાં આવશે તો ધારણમાં પ્રવેશ થતાં વાર થશે નહિ. અશુભ રાગ અને દ્વેષ છે તેને શુભ રાગ અને દ્વેષ તરીકે ફેરવી નાખવા જોઈએ, આ યુક્તિ પણ પ્રથમ ભૂમિકામાં અવશ્ય આદરવાલાયક છે; એકદમ કંઈ સર્વથા રાગ અને દ્વેષને નાશ થાય એમ તે બની શકવું મુશ્કેલ છે; કોઈ સાનિ મહાત્માઓને તે તેમ પણ બની શકે પણ અજ્ઞાનીને તેમ બની શકે નહીં, માટે તેઓને તો શુભ રાગદ્વેપ પ્રવૃત્તિ કરવી પડે છે. મોક્ષના હેતુઓમાં જે રાગ અને દ્વેષ થાય છે તેને શુમરા અને દેવ કહે છે. શુભ રાગ અને દ્વેષની ભાવના નીચે મુજબ સમજવી. “રામ રાજ જે છુમ ." | સગુણ ઉપર રાગ કરવો તે મુખ્યતાએ શુભ રાગ કહેવાય છે. દુર્ગણે ઉપર દેષ કરવો તે કાચ કહેવાય છે. દેવ ગુરૂ અને ધર્મની શ્રદ્ધામાં રાગ ધારણ કરવો તે પ્રાચ રાજ છે. દેવગુરૂ અને ધર્મની શ્રદ્ધા ન થવા દે એવા હેતુઓ ઉપર ટૅપ કરવો તે રાજ્યપ કહેવાય છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર એ મુક્તિનો માર્ગ છે. એ ત્રણ તથા એ ત્રણના હેતુ ઓપર જે રાગ ધારણ કરાય છે તે જ છે જ્ઞાન તન અને વારિત્રમાં વિઘભૂત થતા આવરણોપર જે ટેપ કરવો તે શરામ્ય કહેવાય છે. અપ્રશસ્ય રાગ કરતાં પ્રશસ્ય રાગ અત્યંત ઉત્તમ છે. અપ્રશસ્ય દ્વેષ કરતાં પ્રશસ્ય દ્વેષ અત્યંત ઉત્તમ છે. પ્રાચ રાજી અને ફાસ્ય દેવ કરતાં શુદ્ધ ભાવની પરિણતિ અનન્તગણી ઉત્તમ છે. પ્રાચ રાન અને પ્રશસ્ય કૅપમાં અશુભ રાગાદિ ફેરવી નાખવા જોઈએ. અપ્રશસ્ય રાગ દ્વેષથી પાપનાં દલિકોને આત્મા ગ્રહણ કરે છે અને રાજ્ય માં અને દ્વેષથી પુણ્યનાં દલિકોને આત્મા ગ્રહણ કરે છે. સમકિતી જીવ પ્રશસ્ય રાગ અને પ્રશસ્ય દ્વેષથી પુણ્યાનુબંધી પુણય બાંધે છે. પ્રશસ્ય રાગ અને દ્વેષની અત્યંત ચડતી For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) પરિણામની ઘારાથી આત્મા, તીર્થંકર નામકર્મ બાંધે છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તીર્થકર નામકર્મની પુણયપ્રકૃતિ જાણવી. જે શુદ્ધ પરિણતિમાં રમણતા કરી શકતા નથી તેઓને અશુભ રાગાદિકનો નાશ થાય અને શુભ રાગાદિ પરિકૃતિનો આદર થાય એવો ઉપદેશ આપવો તે તેઓના અધિકાર પ્રમાણે હિતકર છે. પણ અત્ર સમજવવું યોગ્ય છે કે, અશુભ રાગાદિકમાંથી શુભ રામાદિકમાં જીવોને જોડવા એટલુંજ કંઈ જીવનને સાર નથી, માટે જે જીવો જ્ઞાનમાં સમજી શકે તેવા અધિકારી થયા હોય તેઓને “શુદ્ધ પરિણતિ ” એજ મોક્ષનો ખરો માર્ગ છે એમ સમજાવવું જોઈએ. શુદ પરિણતિને સાધ્ય લક્ષી વર્તનારાઓ શુભ રાગાદિકની પરિણતિને પણ પ્રસંગ પ્રસંગે વહે છે, તો પણ તેઓ સાધ્ય લક્ષી હોવાથી પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે અને તેઓ સાધ્ય લક્ષી હોવાથી પુણ્યમાં રાચતા નાચતા નથી; તેથી ઉચ્ચ દષ્ટિના અધિકારી પ્રતિદિન બને છે. જેઓની ઉત્તમ બુદ્ધિ થઈ નથી અને સંસાર મોક્ષનું સ્વરૂપ સમજતા નથી તેવાઓને શુભરાગાદિની ઇચ્છા મુખ્યતયા રહે તે તે બનવા યોગ્ય છે, પણ જેઓ શુદ્ધ અને અશુદ્ધ પરિણતિ સમજે છે, રાગ અને કેવથી બંધાવાનું તો છેજ એમ લખ્યું છે, એવા જીવો કદાપિ મુખ્યતયા શુભરાગાદિકમાં સાધ્ય બુદ્ધિ કરે તે ખરેખર તે સાધ્ય સાધકના મુખ્ય ઉદ્દેશને વિસરે છે એમ સમજવું જોઈએ. જ્ઞાનથી અધિકારી થએલા જીવ શુદ્ધપરિણતિનેજ મુખ્યતયા સાધ્ય બિંદુતરીકે લક્ષે છે અને તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે, તેમ છતાં પ્રસંગવશાત શુભરાગાદિથી શુભ પરિણતિને ગણનાએ ધારણ કરે છે તો પણ તેનું સાધ્ય બિંદુ એકજ સત્ય હોવાથી ઉત્તરોત્તર શુદ્ધપરિણતિના અધિકારી બને છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે. શુક્રપરિણતિ સાથ લય સાધક જ્ઞાનિયો શુભ વ્યવહારનાં કૃત્યોને કાયાથી આવશ્યકતયા કરે છે તો પણ અન્તરમાં શુદ્ધપરિણતના યોગે નિસ્પૃહભાવથી પૂજા અને દાનાદિકથી કર્મની નિર્જરા કરે છે અને પિતાના આત્માની શુદ્ધિ કરે છે. મુખ્યતયા ફલિતાર્થ એવો નીકળે છે કે, સાધ્ય બિંદુ લક્ષ્યાધિકારી જ્ઞાની પુરૂષ, નિર્લેપદશાથી બાહ્ય કાર્યો કરતો છતે પણ અતર શુદ્ધપરિણતિના યોગે કર્મ ખેરવે છે. કદાપિ તે સરાગભાવમાં આવે છે તે તીર્થકર આદિની પદવી પ્રાપ્ત કરે છે તો પણ મુખ્યતા શુદ્ધપરિણતિની જ રહે છે, કારણ કે તેનું સાધ્યબિંદુ ફરતું નથી. આવા ધકારી વિરલ જ્ઞાની પુરૂષ હોય છે. એવી દશા ન આવે ત્યાં સુધી શું અશુભ રાગાદિ પરિણતિમાં રહેવું ? આના ઉત્તરમાં કહેવું પડશે કે, પૂવક્ત જણાવ્યો તે પ્રમાણે સાધ્ય લક્ષ્ય અધિકાર પ્રાપ્ત ન થાય ત્યાંસુધી અશુભ રાગાદિકને શુભ રાગાદિકમાં ફેરવી નાંખવાનું કૃત્ય આવશ્યક છે. તેવા બાલ અધિકારી જીવોને અપેક્ષાએ પ્રસ્થ રાગે શુભ પરિણતિ રહે એવો For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૪ ) ઉપદેશ આપવો અને તેવા તે શુભપરિણતિમાં રહે તે અનતગુણ ઉત્તમ કાર્ય છે; આમ પણ કહેવું અપેક્ષાએ યોગ્ય ઠરી શકે છે. બાલ, મધ્યમ અને ઉત્તમ પુરૂષોને અધિકાર પ્રમાણે ઉપદેશ આપવો અને તેઓના અધિકાર પ્રમાણે તેઓની શુભાદિ પરિણતિ રહે છે–તેઓના કરતાં જે નીચા છે તેના કરતાં તેઅનંતગુણ ઉચ્ચ કહેવાય છે, તેમાં અપેક્ષાએ સત્યતાજ સમાય છે. બાલ જીવના કરતાં મધ્યમ પુરૂષ છે તે ઘણોજ ઉચ્ચપરિણતિ ધારક છે પણ તે ઉત્તમના કરતાં તે ઘણોજ નીચો છે. ઉત્તમ જીવો મધ્યમ કરતાં ઘણ ઉચ્ચ છે પણ તેઓના કરતાં જેઓ ઉચ્ચ સિદકોટમાં છે તેના કરતાં ઘણી નીચા છે. આમ અપક્ષાએ તરતમયોગે ઘણા ભેદ અધિકારની ચોગ્યતાએ પડી શકે છે. જેઓ સદાકાલ અપ્રશસ્ય રાગદ્વેષમાં રાચીમાચી રહ્યા છે, તેના કરતાં પ્રાચ રાજપને જીમ રિળતને ધારણ કરનારા ઘણા ઉત્તમ છે. પણ જે શુદ્ધપરિણતિને ધારણ કરે છે તેના કરતાં સુમપરિતિવાળા અનંતગુણા નીચા છે. ક્ષાયિક ભાવની શુદ્ધપરિણતિવાળા કરતાં ક્ષયોપશમની શુદ્ધપરિણતિ ધારણ કરનારા ઘણા નીચા છે. એમ અપેક્ષાએ ઉગ્રતા તથા નીચતાને સમજનારા ઉચ્ચ સાથપ્રતિ લક્ષ્ય રાખી, પ્રતિદિન ઉચ્ચ અધિકારી બને છે, તેમજ પોતાના કરતાં જેઓ ઉચ્ચગુણ ભૂમિકામાં પ્રવેશેલા છે, તેઓની ભૂમિકા પ્રતિ ગમન કરે છે અને નીચલી ભૂમિ કાઓવાળાને તેઓને અધિકાર પ્રમાણે બોધ કરી ઉચ્ચ ભૂમિમાં આવવા ઉચ્ચ દૃષ્ટિ કરાવે છે. ધારો કે એક મુક્તિરૂપ મહેલનાં એક હજાર પગથીયાં છે, કોઈ પહેલા, કોઈ બીજા, કોઈ ત્રીજા, કોઈ ચોથા, કેાઈ પાંચમાં એમ ઉત્તરોત્તર ચઢતાં કોઈનવસે નવાણુમા પગથીયે અને કોઈ છેલ્લા હજારમાં પગથીએ છે, નીચા પગથીએ રહેલા ઉચા પગથીએ દરરોજ ચઢવા માટે ઉદ્યમ કરે છે; ધારો કે પાંચમા પગથીયાવાળો સોમા પગથીયાવાળા કરતાં ઘણો નીચો છે અને સોમા પગથીયાવાળા કરતાં પાંચમા પગથીયાવાળામાં દોષપણુ ઘણા છે તેથી સોમા પગથીયાવાળાએ પાંચમા પગથીયાવાળાને નીચ ગણી ધકકો ન મારવો જોઇએ. પણ તેને ઉંચે ચઢાવવા મદત કરવી જોઈએ. પાંચમા પગથીયાવાળો સમા પગથીયાવાળાની અપેક્ષાએ નીચ ગણાય પણ પહેલા પગથીયામાં રહેલા છ કરતાં તો ઉચ્ચ ગણાય, માટે તેથી પોતાનામાં ઉચ્ચતા માની પહેલા પગથીયે રહેલાઓને ધક્કો ન મારવો જોઈએ. હજારમાં પગથીયાવાળાએ સોમા પગથીયાવાળાને હલકો ગણું તેને ધક્કો ન મારવો જોઈએ, કારણ કે તે પણ કોઈ વખતે સોમા પગથીએ હતો, તેને પણ ઉપરના પગથીયાવાળાએ ચડતાં મદત કરી હતી, તેમ આપણે પણ પોતાના કરતાં નીચા પગથીએ રહેલાઓને નીચ ગણું તને ધિકકારવા ન જોઈએ પણ પોતાની પૂવની તે પગ For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૫ ) થીયાની અવસ્થા યાદ કરી તેઓને દયા અને પ્રેમથી ચઢાવવામાં મદત કરવી જોઇએ. સારાંશ કે, અશુભરાગાદિની અશુભપરિણતિ ધારણ કરનારાઓ કરતાં શુભપરિણતિ ધારણ કરનારાઓ ઘણાજ ઉત્તમ છે, પણ તેથી તેઓએ અશુભરાગાદિપરિણતિ ધારણ કરનારાઓને ધિક્કારીને ધક્કો ન મારવો જોઇએ, પણ તેઓને ઉચ્ચે ચઢાવવા અધિકાર પ્રમાણે ઉપાયો અતાવવા જોઇએ. શુદ્ધપરિણતિવાળાઓએ શુભરિણતિ ધારકોને નીચા છે એમ માની ધિક્કારવા ન જોઇએ, પણ શુદ્ધપરિણતિની યોગ્યતાને ધારણ કરે તેવા ઉપાયો તેઓને બતાવવા તેઇએ; આવી રીતે મનુષ્યોએ ઉચ્ચ દૃષ્ટિવાળાઓ તરફ લક્ષ્ય રાખી ઉચ્ચ સાધ્ય સાધવા પ્રયત્ન કરવો અને પોતાના કરતાં જે નીચા દરજ્જાના હોય તેઓને પ્રેમની દૃષ્ટિથી ઉચ્ચ કરવા પ્રયત્ન કરવો પણ તેઓને ધિક્કારવા નહીં; કારણ કે કોઈ વખત તેવી દશા પણ પોતાની હતી અને અન્ય ઉત્તમ પુરૂષોએ પોતાને મદત કરી હતી, તે પ્રમાણે મ્હારે પણ નીચ કોટીવાળાને મદત કરવી જોઇએ. એવો મ્હારો સત્ય ન્યાયધર્મ છે તેને અમલમાં મૂકી સદાકાલ તે પ્રમાણે પ્રવર્તવું જોઇએ. આ પ્રમાણે વિશ્વધર્મ વ્યવસ્થા ક્રમ સમજી અશુભ રાગાદિવાળાઓની પરિણતિને શુભ પરિણતમાં ફેરવી નાખવી જોઇએ. સુદેવ સુગુરૂ અને સુધર્મનો રાગ કરવામાં વિશેષ ફળ છે એમ સમજણ આપવી; જ્ઞાન દર્શન અને ચારિત્ર ઉપર રાગ થાય તેવો ઉપદેશ આપવો. કાનથી ધર્મના શબ્દો સાંભળવામાં રાગ કરવો, દેવ અને ગુરૂ આદિનાં દર્શન કરવા અત્યંત રાગ ધારણ કરવો, જિન્હાથી પ્રભુ, ગુરૂ અને ધર્મનું, સ્વરૂપ ગાવા અત્યંત રાગ ધારણ કરવો. કાયાથી દેવ, ગુરૂ અને ધર્મની ભક્તિ ધારણ કરવા અત્યંત રાગ ધારણ કરવો. અશુભ રાગાદિને આ પ્રમાણે શુભ રાગાદિ ભાવમાં ફેરવી નાંખવા. જેમ જેમ શુભરાગાદિ જેટલા જેટલા પ્રમાણમાં વૃદ્ધિ પામે છે તેટલા તેટલા પ્રમાણમાં અશુભ રણ અને અશુભ દ્વેષ ટળે છે. શુભ રાગ વધતાં અશુભ રાગટળશે, શુભ દ્વેષ વધતાં અશુભ દ્વેષ ટળશે, જ્ઞાન ઉપર રૂચિ કરતાં અજ્ઞાન ટળશે, ધર્મ ઉપર રાગ કરતાં અધર્મપરથી રાગ ટળશે; આ પ્રમાણે પ્રત્યાહારની પ્રવૃત્તિ કરી મનની ઉચ્ચતા કરવા પ્રયત્ન કરવો. અશુભપરિણતિમાંથી શુભપરિણતિમાં અવાય છે; ચોથા પાંચમા અને છઠ્ઠા ગુડાણે પણ શુભરિતિ અને શુદ્ધ પરિણતિ એ એ છે. કોઈ વખત શુભરિત હોય છે અને કોઈ વખત શુદ્ધ પરિણતિ હોય છે. શુદ્ધ પરિણતિનો મુખ્ય ઉદ્દેશ જેને સાધ્ય છે તેની શુભ પરિણતિ પણ અપેક્ષાએ પ્રશસ્ય ગણાય છે. જેટલા જેટલા અંશે અપ્રશસ્ય રાગ અને દ્વેષમાંથી નીકળી પ્રશસ્ય રાગ દ્વેષમાં આવે તે તે અંશે તે પ્રશસ્ય ગણાય છે. For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) રાજરાનો જેટલો આદરભાવ તેટલોજ અપ્રશસ્ય રાગાદિને નાશ સમજ જોઈએ, તેમજ જેટલી શુદ્ધપરિણતિમાં રમણતા તેટલી જ અશુપરિણતિની વિનાશતા સમજવી જોઇએ. આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયો અને મનને પ્રત્યાહાર સિદ્ધ કરવાથી ધારણામાં સહેજે પ્રવેશ થઈ શકે છે. પ્રત્યાહારની સાધના કરવાથી બાહ્ય દુનિયાની દશામાં ફસાવાતું નથી. યોગના સાધકોએ આ પ્રત્યાહારની ક્રિયામાં અવશ્ય લક્ષ્ય દેવું જોઈએ. હાલના કાળમાં પ્રત્યાહારની સિદ્ધિ કર્યા વિના ઘણા લોકો ધારણામાં પ્રવેશ કરે છે, તેથી તેઓ ધારણાની સિદ્ધિ પણ કરી શકતા નથી અને પ્રત્યાહારની સિદ્ધિદપણ કરી શકતા નથી અને તેથી તેઓ યોગના પગથીયા ઉપર ચઢી શકતા નથી. અજ્ઞાનિ લોકો પ્રાણાયામથી સિદ્ધિયો કરવા માટે મથે છે, પણ જો તેઓ પ્રત્યાહારનું સ્વરૂપ સમજે તો સિદ્ધિને તેઓને લોભ ટળે છે અને તેથી તેઓ ઉચ્ચકોટીપર ચડતા રહે છે. પાંચ ઇન્દ્રિયોના વિષય જીત્યા વિના ધારણામાં ચિત્ત કરતું નથી. અને ધારણામાં ચિત્ત ઠર્યાવિના ઉત્તમ લાભ મળી શકતું નથી. યોગના સાધકો જે સાધ્યબિંદુનો ઉદ્દેશ, લક્ષ્યમાં રાખે તો પ્રત્યાહારના અંગ ઉપર પૂર્ણ પ્રેમ થયા વિના રહેશે નહીં. પ્રત્યાહારના સાધકે મનને વશ કરવાની કળા જાણવી જોઈએ. પળે પળે મનમાં કેવા કેવા પ્રકારના વિચારો ઉદ્ભવે છે તેનું ઉપયોગથી નિરીક્ષણ કરવું, કથી કચી બાબતોના મનમાં વિચારી પ્રગટે છે તેનો ખૂબ વિચાર કરો, પલકમાં મન શું વિચારે છે અને અન્ય પલકમાં મન શું વિચારે છે તેનો ઉપયોગ મૂકીને નિર્ધાર કરવો, જે ચિંતવવા યોગ્ય વિષય છે તેને મૂકીને અન્ય કથા પદાર્થનો મન વિચાર કરવા મંડી જાય છે તેનો લક્ષ્યપૂર્વક ઉપયોગ મૂકવો. મન એવું છે કે તે ક્ષણે ક્ષણે કંઈપણ વિચાર કરતું રહે છે. સદાકાલ ચપળતા કર્યા કરે છે. વિધતુની પેઠે મનની અત્યંત તીવ્ર ગત છે. આવું જાણતાં અભ્યાસીએ કદી કંટાળવું નહીં અને મનને જીતવાના અભ્યાસમાં સદાકાળ મચ્યા રહેવું. મનની ચાર પ્રકારની દશા નીચે પ્રમાણે છે, 'વિલક્ષણ, કાત્તાવાર, ઋણ, અને સુશ્રીન, આ ચાર પ્રકારની મનની અવસ્થાનું લક્ષણ કહે છે. વિક્ષિણ મનને ચપળતા ઈષ્ટ છે, મનના અભ્યાસી જ્યારે મન વશ કરવા ધારે છે ત્યારે મન તુરત છટકી જાય છે અને સ્વચ્છંદતાથી ગમે તે પ્રકારનું ચિંતવન કર્યા કરે છે, જે વસ્તુ ચિંતવવાની હોય છે તેમાંથી છટકી જઈ અન્ય વસ્તુઓના ચિંતવનમાં પ્રવૃત્તિ કરે છે. જેમ મૃગને પકડવા જતાં મૃગ એકદમ દોડાદોડ કરી મૂકે છે, તેમ મનને પણ વશ કરવામાં પ્રથમ પ્રવૃત્તિ કરતાં તુર્ત મન દોડાદોડ કરી મૂકે છે. મન નવકારવાળી ગણવામાં રોક્યું હોય છે તો તેમાંથી તુરત ચાલ્યું જાય છે અને બીજી વસ્તુઓના ચિતવનમાં કુદંડુદા કરી મૂકે છે,નવકારવાળી તે For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) હાથમાં ને હાથમાં હોય છે અને મન તો કયાંયનું કયાંય ભટકતું હોય છે. અર્થાત્ મનને વશ કરવાના જે જે ઉપાયો રચ્યા હોય છે તેમાંથી તુરત છટકી જાય છે. જ્યારે ઉપયોગ મૂકવામાં આવે છે ત્યારે માલુમ પડે છે કે અરે! મન તો કંઈનું કંઈ ચિંતવે છે. આવી મનની વિક્ષિપ્ત દશામાં સન્નિપાતના જેવી મનની સ્થિતિ જણાય છે; જગમાં જે જીવોએ મનને વશ કર્યુ નથી તેઓની પ્રાય: એવી દશા વિશેષતઃ વર્તે છે. આત્માર્થી જીવોએ આવી મનની વિક્ષિપ્ત દશા ત્યાગવા પ્રયત્ન કરવો જોઇએ. मननी यातायात दशा. મનની બીજી યાતાયાત દશા છે. મનનું જવું અને પાછું આવવું તેને યાતાયાત કહે છે. પલકમાં મન ઠેકાણે રહે છે અને પલકમાં કૌઈ ખા પદાર્થનો વિચાર કરવા મંડી જાય છે. મનને જીતવાના પ્રથમ અભ્યાસમાં મનનું જવું અને આવવુંણી વખત બને છે. શ્રીપ્રસન્નચંદ્રરાજર્ષિનું મન એક વખત ખાર્થે રાજ્યપ્રપંચમાં ચાલ્યું ગયું હતું અને તેથી સાતમી નરકનાં કર્મદલિક ગ્રહણ કર્યાં હતાં, પણ પશ્ચાત્ સાધુની અવસ્થા યાદ આવતાં મન પાછું ઠેકાણું આવ્યું અને આત્માના સ્વરૂપમાં મન જોડાતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. એક શ્રાવક દેરાસરમાં પ્રભુની પ્રતિમાદ્વારા પ્રભુનું સ્મરણ કરતા હતા, મનને પ્રભુના ગુણોમાં જોડ્યું હતું, પણ પ્રસંગ પામી મન ઢેડવાડામાં ચાલ્યું ગયું; શ્રાવકના ઘેર એક મનુષ્ય આવીને કહેવા લાગ્યો કે શ્રાવક કયાં ગયા છે? છોકરીએ જવા" આપ્યો કે શ્રાવક શેઠ ઢેડવાડે ગયા છે. આ ઉપરથી સારાંશ લેવાનો કે, કોઈ પણ ધ્યેય વસ્તુમાં મનને રોકવામાં આવે છે . તો પાક્કું અન્યત્ર ચાલ્યું જાય છે અને ખેંચી લાવવાથી પાછું ઠેકાણે આવે છે. આ બીજી દશામાં મનને પાછું ખેંચી લાવવાની યુક્તિ સુજે છે, અને તેથી યોગી પોતાના મનની દશાનો અનુભવ સારી રીતે મેળવે છે. પોતાના મનની યાતાયાત દશા જોઈ કિંચિત્ મનમાં ખેદ્ર ધારણ કરે છે પણ મનને ઠેકાણે લાવવાની યુક્તિ સુજવાથી કંઈક મનમાં આનંદ પામે છે. જે જે ધર્મના હેતુઓમાં મનને જોડ્યું હોય છે તેમાંથી ખાણની પેઠે સટકને સટકી જાય છે અને પાછું અભ્યાસ ઉપયોગ ખળથી ઠેકાણે આવે છે. પ્રથમની ખીજી દશા કરતાં આ દશામાં તે મન ઉપર વિશેષ કાષ્ઠ ધરાવે છે. મનની મીજી દશામાં આવતાં યોગીને નિશ્ચય થાય છે કે મનને વશ કરવું હોયતો અંતે કરી શકાય છે એમાં જરામાત્ર પણ શંકા નથી. મનની યાતાયાત દશા જોઈ તેને એક ઠેકાણે સ્થિર રાખવાની યુક્તિ સુજે છે, અને તેથી યોગી બીજી દશાને જીતી ત્રીજી દશામાં પ્રવેશ કરે છે. "" “ મનની ત્રિની ષ્ટિ અવસ્થા. કોઈ પણ વસ્તુમાં મનને ચોંટાડવું, તેમાંને તેમાં ગોંધી રાખવું, જે ધ્યેય For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસ્તુમાં અમુક કાળસુધી ગમનાગમનવિના મન લાગી રહે તેને સ્લિણ મન કહે છે. આવી મનની અવસ્થા પ્રાપ્ત થતાં સ્થિરતા તથા આનન્દનો અનુભવ થાય છે. મનના ઉપર આત્માનો વિશેષતઃ કાબુ રહે છે. આત્માના તાબે મન વર્તે છે, આવી મનની અવસ્થા પ્રાપ્ત થતાં સંકલ્પની સિદ્ધિ થાય છે. મંત્ર તથા વિદ્યાની સિદ્ધિપણ આ અવસ્થા પ્રાપ્ત થવાથી થાય છે. વારંવાર મનમાં અનેક વસ્તુઓ સંબંધી વિકલ્પ પ્રગટતા બંધ થાય છે. મનમાં આનંદની છાયા છવાઈ રહે છે, ધારેલાં કાર્ય સિદ્ધ કરવાની શક્તિ પ્રગટે છે. મનમાં અમુક પદાર્થનું ચિંતવન કરવું કે ન કરવું તે યોગીના હાથમાં રહે છે. આ અવસ્થા પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ પ્રકારનું આમિક જ્ઞાન મેળવવાની આવશ્યકતા છે. જ્ઞાનિ સપુરૂષોને સમાગમ કરવાની જરૂર રહે છે. અત્યંત સૂમ અભ્યાસ કરવાની જરૂર રહે છે. જે વિષયમાં મન ચોટાડવું હોય ત્યાં ચોંટી રહે પણ અન્યમાં જાય નહિ તે માટે મન ઉપર પ્રખર અંકુશ મૂકવાની જરૂર રહે છે. આવી અવસ્થામાં યોગી આનંદ મગ્ન જણાય છે. ક્ષણમાં બાહામાં મન તેનું જતું હોય છે પણ આcરમાં લઈ જવું હોય છે તો શિખવેલા ઘોડાની પેઠે તેને અન્તરમાં લઈ જાય છે, બાહ્યમાંથી અતરમાં જવું હોય છે તો તેને અત્યંત મહેનત પડતી નથી. એય વસ્તુમાં મનને ચોંટાડી (ગોંધી) રાખવાથી અનેક પ્રકારનાં નવીન કર્મ બંધાતાં અટકે છે. અને સંવરની પુષ્ટિ થાય છે. બાહ્ય વિષયોમાં મન ભટકવા પામતું નથી. આવી મનની દશા થવાથી કોઈ પણ પ્રકારની ધારણા કરવી હોય તો સહેજે થાય છે. ચોથી મનની સુલીન અવસ્થામાં ધ્યેયવસ્તુમાં મન લીન થઈ જાય છે. પરમાનંદની છાયા છવાઈ જાય છે; આ છેલી બે મનની અવસ્થાઓ પ્રાપ્ત કરવા લાયક છે. આ ચાર મનની અવસ્થાઓને અત્ર પ્રસંગોપાત દેખાડી છે વસ્તુતઃ તેનો ધ્યાન અને સમાધિની અંદર સમાવેશ થાય છે. માટે અત્ર તેનું સંક્ષિપતઃ પ્રસંગોપાત્ત વર્ણન કર્યું છે.–આ પ્રમાણે મનમાં ઉત્પન્ન થતા દોષો ટાળવા બાદ મનની નિર્મળતા થાય છે. મનની નિર્મલતા થયા બાદ મનમાં જે જે વસ્તુઓને ધારવામાં આવે છે તે તે વસ્તુઓની બરાબર ધારણ થાય છે માટે હવે ધારણાનું સ્વરૂપ કહેવામાં આવે છે. - ૬ ધારણાં. પ્રત્યાહાર સિદ્ધ થયા બાદ ધારણામાં પ્રવેશ કરવો જોઈએ. શાસ્ત્રોમાં બતાવેલા કોઈપણ સ્થાનમાં મનને ધારવું તેને ધારણા કહે છે. કોઈ પણ સ્થાનમાં મનને લગાડી જાગૃતિપૂર્વક લાંબા વખતપર્યત રહેવાથી તેમાં ચિત્ત લાગી રહે છે તેથી તે શાન્ત જેવું થઈ જાય છે. કોઈપણ સ્થાનમાં લક્ષ્યપૂર્વક ચિત્તને ઠેરવવાથી હજારો વિષયોમાં ભટકતું મન બંધ થઈ જાય છે. જેમ સરકારના નોકરો કાયદાસર કાર્ય કરે છે તેમ મન પણ કાયદાસર કાર્ય કરે છે. પ્રથમ For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯ ) શાલામાં ગએલો વિદ્યાર્થી જેમ ચિત્ત ઠેકાણે રાખતો નથી તેમ પ્રથમ અભ્યાસમાં મન ઠેકાણે રહેતું નથી, પણ જ્યારે વિદ્યાર્થીને ભણવામાં આનંદ પડે છે ત્યારે તેનું મન તેમાં ડરી જાય છે તેમ ઘણા અભ્યાસથી મન પણ અમુક સ્થાનમાં કરી જાય છે. પશ્ચાત્ તે સ્થાનમાંથી ખસીને અન્યત્ર જતું નથી. ધારણાનાં સ્થાને નીચે મુજમ છે. નાભિ, હૃય, નાસિકાનો અગ્રભાગ, ભ્રુકુટી, કપાલ, તાળવું, નેત્ર, મુખ, કહ્યું, મસ્તક અને બ્રહ્મરન્બે, એ સ્થાનોમાં મનને ઠેરવવું. પૂર્વોક્ત સ્થાનમાં મનને ધારવાથી અનેક પ્રકારના સ્વાનુભવો જણાય છે. જીવિત, મરણ, પરાજય, લાભ અને અલાભ, વગેરેના નિમિત્તોનું જ્ઞાન થાય છે અને અન્ય પણ શબ્દાદિક વિષયોનું દિવ્યજ્ઞાન થતું જાય છે; તેમજ ચમત્કાર શક્તિ પણ વૃદ્ધિ પામે છે. પૂર્વોક્ત સ્થાનોમાં ધારણા કરતાં પ્રથમ તો કેટલીક મિનીટ સુધી મન ઠરશે નહીં પણ દૃઢ સંકલ્પપૂર્વક અભ્યાસ કરવાથી ધારણાની સિદ્ધિ થવા લાગશે. પ્રતિદિન ધારણામાં વૃદ્ધિ થયા કરશે. છેવટે પરિપૂર્ણ ધારણાની સિદ્ધિ થશે. ધારણાની સિદ્ધિ થતાં અનેક ચમત્કારનો અનુભવ થાય છે. ધારણા કરનારે પ્રથમ આદ્યસ્થાનમાં ધારણા કરવી જોઇએ. બાહ્યમાં ધારણા સિદ્ધ થયા બાદ અન્તરમાં ધારણા કરવાની આવશ્યકતા છે. છેવટે આત્માના અસંખ્યાત પ્રદેશમાં ધારણા કરવી જોઇએ. ધારણાના અભ્યાસીએ પ્રથમ આત્મજ્ઞાન સારી રીતે કરવું જોઇએ. નવતત્ત્વ, સાનય અને સપ્તભંગી વગેરેનું સારી રીતે જ્ઞાન કરવું જોઇએ, જડ અને ચેતન વસ્તુનું પરિપૂર્ણ જ્ઞાન થવાથી આત્માના સ્વરૂપની ધારણા થઈ શકે છે. આવી સૂક્ષ્મ ધારણાનો કાલ જેમ વધતો જાય છે, તેમ આત્મામાં આનંદની ખુમારી વૃદ્ધિ પામે છે અને ચૈતન્ય સુખની પ્રતીતિ થાય છે. આાહવસ્તુઓ સંબંધી થતા વિકલ્પ અને સંકલ્પો ટળે છે. આત્માની અચળ શ્રદ્ધા પ્રતિદિન વૃદ્ધિ પામે છે. અશુભ માર્ગમાંથી આ આત્મા પાછો હઠે છે. આત્મતત્ત્વ સાધ્ય લક્ષ્ય તરીકે રહે છે. આત્મતત્ત્વની લે (લય) લાગે છે. દુનિયાના પદાર્થો ઉપર રાગ વા દ્વેષ થતો હોય છે તે મન્દ્ર પડે છે. ધારણાના અભ્યાસીને સૂચના કે, તેણે ધારણાનો અભ્યાસ વધારવા માટે ઉપાધિ ત્યાગ અને નિર્જનાવસ્થા વગેરે હેતુઓનું અવલંબન કરવું. ખાતાં, પીતાં અને હરતાં ફરતાં પણ ધારણાના ઉપર લક્ષ્ય રાખવું જોઇએ. આત્માની સાધ્ય દશા સ્મરણ કરવી. જે જે વસ્તુઓની ધારણા કરવી હોય તે તે વસ્તુઓની ઈષ્ટતા સમજવી જોઇએ. મો. ૨ For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૦ ) વિવેક દષ્ટિથી પ્રથમ વિચાર કરવો જોઈએ કે કઈ વસ્તુની ધારણા કરવી જોઈએ? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના હેતુઓની ધારણા કરવી જોઈએ. અરિહંત, સિદ્ધ, આચાર્યો, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દશન, ચારિત્ર અને તપ, એ નવપદની હૃદયમાં ધારણું કરવી; ઈત્યાદિ ધારણાના ઘણા ભેદ છે તે સર્વ ભેદોનું ગુરૂગમપૂર્વક જ્ઞાન મેળવવું જોઈએ. મનમાં પ્રતિદિન ધારણાનો અભ્યાસ કરવો જોઈએ. શ્રી ઇષ્ટગુરૂની મૂર્તિની મનમાં ધારણ કરવી જોઈએ. ધારણાના અભ્યાસીએ પરની પંચાતમાં પડવું નહિ. રાગ અને દ્વેષ વૃદ્ધિ પામે એવા સંયોગોથી દૂર રહેવું જોઈએ. નિયમિત આહારાદિકનું ગ્રહણ કરવું જોઈએ. મનમાં ગમે તે વિચારો આવે તેને રોકવા જોઈએ. જેની ધારણ કરવી હોય તેમાં એવું તન્મય થઈ જવું કે જાણે તે પદાર્થ જ પોતે હોય; એવું લક્ષ્ય રાખવું જોઈએ. હજારો વિચારો મનમાં આવતા અટકાવવા અને જે પદાર્થની ધારણા કરી હોય તેમાંજ તન્મય થઈ જવું. જે વસ્તુની ધારણા કરવી તે વસ્તુમાં પ્રેમભાવના કલ્પવી જોઈએ. ધારણા યોગ્ય વસ્તુમાં શું હિત છે તેનો પ્રથમ વિચાર કરવો જોઈએ. જ્યારે બાહ્ય જડવતુઓમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વ ભાસે નહિ ત્યારે આમાના સદ્ગુણોની ધારણા કરવી. આત્માના જ્ઞાનાદિ સદ્ગુણોની ધારણ કરતાં તે તે ગુણોના આવરણનો ક્ષય થતો જાય છે. જે જે ગુણોની ધારણા કરવામાં આવે છે તે તે ગુણોના સંસ્કાર વૃદ્ધિ પામે છે. ધારણાનો અભ્યાસ પ્રતિદિન વધારવો જોઇએ. આ ભવમાં કરેલી ધારણાના સંસ્કાર પરભવમાં વૃદ્ધિ પામે છે. જે જે ગુણોની ધારણા કરવામાં આવે છે, તે તે ગુણોનો દઢ સંસ્કાર પડવાથી પરભવમાં ખીલી શકે છે. ધારણાનો અભ્યાસ કરનારા મનમાં ઉત્સાહ ધારણ કરવો જોઈએ. ધારણ કરનારને પ્રથમ તો મનમાં કંટાળો ઉપજે છે, પણ પ્રતિદિન અભ્યાસ કરતાં મનમાં આનંદ ઉપજે છે. ધારણાને અભ્યાસ સિદ્ધ કર્યાબાદ ધ્યાનનો અભ્યાસ શરૂ કરવું જોઈએ. ધારણાના પૂર્ણ અભ્યાસીને ધ્યાનની સિદ્ધિ થાય છે માટે હવે ધ્યાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. “ દશાન.” ૭ - એક વસ્તુનું આલંબન કરી તેમાં અનાદપર્યત મનની સ્થિરતા કરવી તે છમસ્થ યોગિયોનું ધ્યાન કહેવાય છે. ધ્યાનની પરંપરા તે ઘણા વખત સુધી રહી શકે છે. મુદબાદ મનની સ્થિતિ બદલાય કે પશ્ચાતુ પુનઃ ત્યાં મનને સ્થાપન કરવું. આ પ્રમાણે એક પદાર્થ વા અન્ય પદાર્થનું મનમાં ધ્યાન કરી શકાય છે. કલાકોના કલાક સુધી આ પ્રમાણે ધ્યાન કરી શકાય છે. ધ્યાનની પરંપરા જેમ એક પદાર્થ સંબંધી વધતી જાય છે તેમ તેમ આત્મશક્તિ પ્રગટતી જાય છે અને તેથી અનેક પ્રકારના અનુભવો For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૧) ભાસે છે. અનેક પ્રકારની લબ્ધિ પ્રગટે છે, અનત ભવનાં બાંધેલાં કર્મ પણ ધ્યાનના બળે ય પામે છે. ક્યા સ્થળેમાં ધ્યાન કરવું. પર્યકાસન, વીરાસન, વજાસન, પદ્માસન, ભદ્રાસન, સિદ્ધાસન, દંડાસન, શબારસન, ઉત્કટિકાસન, દોહિકાસન, અને કાર્યોત્સર્ગાસન વગેરે અનેક આસનો છે તેમાંથી ગમે તે આસને વિશેષ વખત સુધી અથવા ન્યૂનમાં ન્યન ત્રણ કલાક તે રહી શકાય તેવા આસનવડે તીર્થકરોના જન્મ, દીક્ષા, કેવલ, નિર્વાણ કલ્યાણકોની ભૂમિકામાં જઈ ધ્યાન ધરવું. તેવા સ્થાનના અભાવે સ્ત્રી, પશુ અને નપુંસકાદિ રહિત ઉપાધિશૂન્ય અને ચિત્તની સ્થિરતા રહે તેવા ઠેકાણે રહી ધ્યાન ધરવું. યોગ્ય સ્થાનમાં જઈ મૈત્રી, પ્રમોદ, મધ્યસ્થ અને કારૂણ્ય તથા અનિત્યાદિ બાર ભાવનાઓથી પોતાના આમાને ભાવવો. ધ્યાનના અનેક ભેદ શાસ્ત્રમાં વર્ણવ્યા છે, ધ્યાનના ચાર પ્રકાર છે. પિસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત, આ ચાર પ્રકારનું ધ્યાન ધરવાથી આત્માની ઉચ્ચ દશા થાય છે. પિસ્થ દયેયને ધારણાના ભેદોથી દર્શાવે છે. _પિંડ ધ્યેયમાં પાર્થિવી, આથી, મારૂતી, વારૂણ અને તત્ત્વભૂ આ પાંચ ધારણાઓ કરવાની આવશ્યકતા છે. पार्थिवी धारणा अने तेनुं ध्यान. આ તિલોક એક રાજપ્રમાણ લાંબે પહોળો છે. તે પ્રમાણ લાંબો, પહેલો ક્ષીરસમુદ્રને કલ્પવો. તે સમુદ્રની મધ્યમાં જંબુદ્વીપની પેઠે લક્ષ યોજન વિસ્તૃત અને એક સહસ્ત્ર પાંખડીઓવાળું કમળ ચિતવવું. કમળની મધ્ય કેસરાઓ છે તેની મળે દિપ્યમાન પીતપ્રભાવાળી અને મેરૂ પર્વત સમાન પ્રમાણવાળી કર્ણિકા છે એમ કહપના કરવી. તે કણિકાના ઉપર એક ઉજજલ સિંહાસન છે તે ઉપર પિતે બેસીને સર્વ કર્મોનો ઉચ્છેદ કરું છું એમ કલ્પના કરવી, તેવા વિચારમાં સ્થિર થઈ જવું. આઠ કર્મોની પ્રકૃતિયોના પુદ્ગલ ને આત્માના પ્રદેશોથી ખંખેરી નાંખી ચઉદ રાજલોકમાં ફેંકી દીધા એમ થાવવું. પશ્ચાતુ પોતાને આત્મા અનંતકોટી સૂર્યના તેજ કરતાં પણ અનતજ્ઞાન પ્રકાશથી સર્વ લોકાલોકને પ્રકાશે છે એમ ચિંતવવું. પશ્ચાત્ ચઉદ રાજલોકમાં ઉઠેલાં કર્મપુદ્ગલો સ્થિર થઈ જાય છે એમ ચિતવવું. પશ્ચાત સુવર્ણના સિંહાસન ઉપર મહને દેવતાઓ અને ઇન્દ્રો બેસાડી દેશના સાંભળે છે એમ ચિંતવવું. લાખો છો આવી, તત્વ સાંભળે છે પણ હું સાક્ષી તરીકે તેઓનાં આચરણ, વિચારો જોઈ રહું છું, પણ મને તેમાં હા કે શોક થતા નથી એમ ચિતવવું. સ્ફટિક રજસમાન નિર્મલ એવા અસંખ્ય For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) પ્રદેશોમાં સમયે સમયે સર્વે ભાસ થાય છે, એમ ભાવના ભાવવી. અસખ્યાત પ્રદેશ સ્થિર એકરૂપ છે એવી ભાવના ભાવવી. आग्नेयी धारणानुं ध्यान. નાભિની અંદર સોળ પાંખડીવાળું કમલ ચિતવવું તે કમલની કણિકામાં મહામંત્ર હૈં સ્થાપન કરવો. અને તે કમલનાં પ્રત્યેક પત્રમાં અનુક્રમે-અ ગર્ ૩ ૫ જી જ છુ તે ઓ ઔ અં અઃ આ શોળ સ્વરોને સ્થાપન કરવા. અને તે કમલમાં એકાગ્ર ચિત્તથી લયલીન થઇ જવું. એટલા સુધી તેમાં લયલીન થઈ જવું કે તે કમલવિના અન્ય વસ્તુનું સ્મરણ રહે નહીં. પશ્ચાત્ હૃદ યમાં અષ્ટ પાંખડીનું કમલ કલ્પવું. તે કમલની પ્રત્યેક પાંખડીમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય, એ આઠ કર્મનું એકેક પાંખડીમાં સ્થાપન કરવું. તે કમળનું મુખ નીચું રાખવું. સોળ પાંખડીવાળા કમલના ઉપર અધર ઝુલે તેવું કમળનું મુખ રાખવું. પશ્ચાત્ રેફબિન્દુ અને કળાયુક્ત મહામંત્રમાં ( હૈં ) અક્ષર છે તેના રેફમાંથી નીકળતી એવી ધમ્ર શિખા ચિંતવવી. પશ્ચાત્ તેમાંથી અગ્નિના કણિયાઓ નીકળે છે એમ કલ્પવું. પશ્ચાત્ અનેક જ્વાળાઓ નીકળે છે તેમ કલ્પના કરવી. પશ્ચાત્ જ્વાલાઓના સમૂહથી હૃદયાંતર્ગત અષ્ટકમાઁની પાંખડીવાળું કમળ ખાળવું. મહામંત્ર (રેં )ના ધ્યાનથી ઉત્પન્ન થએલા અગ્નિવડે અષ્ટકર્મની પાંખડીવાળું કમળ બળીને ભસ્મ થાય છે એવી ભાવના કરવી. પશ્ચાત્ શરીરની બહિર્ ત્રણ ખુણાવાળો મળતો અગ્નિનો જથ્થો સા થિઆવડે ચિહ્નિત અને વઢ઼િબીજ રારસહિત ચિતવવો. પશ્ચાત્ શરીરની અંદર મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થએલ અગ્નિની જ્વાળા અને અહિર્ના વહ્નિપુરની જ્વાલા એ બે વડે દેહ અને અકર્મથી બનેલું કમળ એ એને મળીને ભસ્મ કરવાં અને શાંત થવું; એને આગ્નેયી ધારણા કહે છે. वायवी धारणानुं ध्यान. ત્રણ ભુવનના વિસ્તારને પૂરનાર એવા પ્રચંડ વાયુની કલ્પના કરવી. પશ્ચાત્ પૂર્વે શરીર અને કર્માની રાખ થએલી છે તેને વાયુ ઉડાડી નાખે છે, એમ કલ્પના કરવી. પશ્ચાત્ વાયુ શાંત થઈ જાય છે એમ ભાવવું. એ મારૂતી ધારણા જાણવી. वारुणी धारणानुं ध्यान, અમૃતસમાન વર્ષાને વર્ષાવનાર, મેઘમાળાથી ભરપૂર એવા આકાશની કલ્પના કરવી. પશ્ચાત્ અર્ધચન્દ્રાકાર કલાયિન્દુસહિત વરૂણબીજ વૅની લાવના કરવી. વરૂણબીજથી ઉત્પન્ન થનાર અમૃત સમાન જલથી આકાશ જાણે ભરાઇ જાય છે અને તેવડે કર્મની તથા શરીરની રાખ શાંત થઈ જાય For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૩ ) છે અને તે ધોવાઈ જાય છે એમ ભાવના ભાવવી. પશ્ચાત વારૂણમંડલને શાંત કરવું. એ પ્રમાણે વારૂણી ધારણા જાણવી. तत्त्वभू धारणा. શુક્ર ધ્યાનવાળા યોગીએ સાત ધાતુરહિત, પૂર્ણચન્દ્રકાંતિની પેઠે નિમેલ સર્વજ્ઞ સમાન પોતાના આત્માને ચિંતવવો. પશ્ચાત સિંહાસન ઉપર બેઠેલા સર્વ કર્મોનો નાશ કરનાર, શરીરની અંદર રહેલા એવા નિરાકાર આત્માને મરવો. આ પ્રમાણે તત્ત્વમ્ભ ધારણ કરવાથી સકલ કર્મનો ક્ષય થાય છે અને આમાં તે પરમાત્મરૂપ બને છે. अन्य दर्शनीय योगीओ कथित पृथ्वीतत्त्व पञ्चतत्त्वध्यान. પગના અંગુઠાથી તે સ્વાધિષ્ઠાન ચક્રપર્યત વ્યાપ્ત પૃથ્વીતત્ત્વનું હૃબીજાક્ષરસહિત ધ્યાન કરવું. ચિત્તવૃત્તિ પણ ત્યાં જ સ્થાપન કરવી. પૃથ્વીતત્વનો પીત વર્ણ ત્યાં ચિંતવવો. દરરોજ એકેક કલાક, બે કલાક અને ત્રણ કલાકપર્યત પૃથ્વીતત્ત્વનું અત્યંત ઉત્સાહથી ધ્યાન કરવું. આ ધ્યાન લાંબા ચરણ રાખીને પણ થાય છે. ચક્ષને ઉઘાડી રાખવામાં આવે તો ચક્ષુથી પણ તે સ્થાન પલકારો માર્યા વિના જોવાય એમ પ્રવૃત્તિ કરવી. પૃથ્વીતત્વનાં જેટલાં રજકણે છે એ સર્વની ગંધ મહારી નાસીકાએ આવશે એમ ચિંતવવું. પૃથ્વીતત્ત્વ મહારા વશ થાય છે, તેમાંથી આરપાર નીકળી જાઉં તો પણ હને હરકત થનાર નથી એવી ભાવના કરવી. ત્રણ કલાકના અભ્યાસથી બાર વપર્યત પ્રતિદિન પૃથ્વીતત્વનું ધ્યાન ધરવાથી પૃથ્વી તત્વ ઉપર કબજો મેળવી શકાય છે. પૃથ્વીતત્ત્વ ધ્યાન ધરનારને ધનની પ્રાપ્તિ થાય છે. કયા ક્યા ઠેકાણે સોનું વગેરે છે તે દેખી શકે છે. ધનના અધિષ્ઠાયક દેવતાઓ ધનને દેખાડે છે, કોઈને તે આશીર્વાદ આપે છે તે તેની વચનસિદ્ધિના માહામ્યથી તે લક્ષ્મીમંત બને છે. પૃથ્વીમાં પેસે તે પણ ખલાયમાન થતો નથી. પૃથ્વીતત્ત્વથી જગતુમાં શા શા ફાયદાઓ થાય છે અને તે શા ઉપયોગમાં આવે છે તે બરાબર જાણી શકે છે. પૃથ્વીતત્વના અભ્યાસીને સ્વપ્રામાં પણ સુવર્ણ વગેરેના ડુંગરો દઢ અભ્યાસના બળે દેખાય છે. પોતાના યોગ્ય પૃથ્વીતત્વના ફાયદાઓ પણ જાણી શકે છે. આ પૃથ્વીતત્ત્વનું ધ્યાન કરતાં અનેક ઉપાધરૂપ વિજો આવે છે પણ ધીર યોગી, અભ્યાસમાં સદાકાલ મચી રહી પૃથ્વીતત્ત્વનું ધ્યાન સિદ્ધ કરે છે. જ્ઞાતવ.” સ્વાધિષ્ઠાનચકથી તે નાભિકમળ આવે ત્યાંસુધીના શરીરના સ્થાનમાં È બીજાક્ષરસહિત શ્વેતવર્ણયુક્ત જલતત્ત્વનું ધ્યાન ધરવું. એ બે અને ત્રણ કલાક પયંત તેજ સ્થાનમાં એવા ધ્યાનમાં લીન થવું કે અન્ય વસ્તુનું સ્મ For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) રણ પણ થાય નહીં. જલતત્વના પરમાણુ ધો પિડના અને બ્રહ્માંડના મહારા વશમાં થાય છે. હારા સંક૯પ પ્રમાણે તેઓની ગતિ થાય છે એમ ધ્યા નની છેલ્લી વખતે ભાવના કરવી. આ પ્રમાણે પ્રતિદિન ત્રણ કલાકના અભ્યાસપૂર્વક બાર વર્ષપર્યત જલતત્વનું ધ્યાન ધરતાં જલતત્ત્વની સિદ્ધિ થાય છે. જલતત્વનો ઉપદ્રવ શમી જાય છે, જલમાં તરી શકાય છે. જલતત્વનું સંપૂર્ણ સ્વરૂપ જાણી શકાય છે. જલતત્વના ગુણો જાણવામાં આવે છે. જલતના ઉપદ્રવોને શાંત કરી શકાય છે. મનની વૃત્તિ શાંત રહે છે. માઇલાંની પેઠે જલમાં વિચારી શકાય છે. જલતત્ત્વની સિદ્ધિ થવાથી જલતત્ત્વસંબંધી અનેક ફાયદાઓને યોગીઓ ધારણ કરી શકે છે. “જતા .” અગ્નિતત્ત્વનો બીજમંત્ર જે છે, નાભિકમલમાં ૨ મંત્રનું ધ્યાન ધરવું. ત્રણ કલાક દરરોજ ધ્યાન ધરવું. અવિચ્છિન્નપણે બાર વર્ષપર્યત અતિ ત્વનું નાભિકમળમાં ચિત્તવૃત્તિ સ્થાપન કરીને ધ્યાન ધરવું. બારે વર્ષ અગ્નિતત્ત્વની સિદ્ધિ થાય છે. અગ્નિતત્ત્વના ધ્યાનથી અનેક પ્રકારના અગ્નિસંબંધી ઉપદ્રવ શાંત થાય છે. પરિપૂર્ણ અગ્નિતત્ત્વની સિદ્ધિ થયાથી અગ્નિતત્ત્વથી શરીર દાઝતું નથી. અગ્નિતત્ત્વ વશમાં થવાથી અગ્નિતત્ત્વ સંબન્ધી અનેક કાયો કરી શકાય છે. અગ્નિતત્વનું પરિપૂર્ણ સ્વરૂપ સમજી શકાય છે. દવાઓ વગેરેમાં અગ્નિતત્ત્વથી શા શા ફાયદા થાય છે તે સારી પેઠે જાણી શકાય છે, કારણુપ્રસંગે ઉચ્ચાટન વગેરે પણ અગ્નિતત્ત્વથી કરી શકાય છે. મંત્ર વગેરેમાં અગ્નિતત્વની ઉપયોગિતા સમજી શકાય છે. આ પ્રમાણે અગ્નિતત્વનો સંયમ કરવાથી તેના ફાયદાઓ અનુભવીઓ અનુભવી શકશે. વાયુતત્ત્વ.” વાયુતત્વનું તેના વણ પ્રમાણે છાતીમાં ધ્યાન ધરવું. (જં) વે મંત્રનું છાતીને સર્વ ભાગમાં તદાકાર થઈ ધ્યાન ધરવું. એક, બે અને ત્રણ કલાક પર્યત ધ્યાન ધરવાથી બાર વર્ષે વાયુતત્વની સિદ્ધિ થાય છે. વાયુતત્ત્વની ધારણા, ધ્યાન અને સમાધિ કરવી એ ત્રણને સયમ કહે છે. વાયુતત્તવની સિદ્ધિ થવાથી વાયુતત્ત્વનું સૂક્ષ્મ જ્ઞાન થાય છે. આકાશગમનની શક્તિ પ્રગટે છે, શરીર બહુ હલકું થાય છે. શરીરમાં રહેલા પાંચ પ્રકારના પ્રાણવાયુની સિદ્ધિ થાય છે. દરેક પદાર્થોમાં વાયુતત્ત્વ કેટલું રહ્યું છે તેનું જ્ઞાન થાય છે. વાયુતત્વના અનેક ચમત્કાર કેવી રીતે બને છે તે સર્વ જાણી શકાય છે. વાયુતત્ત્વનું ધ્યાન ધરતાં અનેક પ્રકારનાં વિશ્ન આવે છે, પણ યોગિયો ગુરૂગમથી વિન્ને જીતી લે છે. વાયુતત્ત્વની સિદ્ધિથી ઇચ્છા પ્રમાણે આકાશમાં વિચારી શકાય છે. વાયુનત્ત્વને વશમાં કરવાથી વાયુનત્વસંબધી અ For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૫ ) નેક કાર્યો કરી શકાય છે. વાયુતત્ત્વના ઉપદ્રવથી મહામારી વગેરે ચાલતી હોય છે ત્યાં પણ વાયુતત્ત્વના સાધક યોગીઓ શાંતિ કરી શકે છે. અમુક વાયુતત્ત્વ બગડેલું છે તેને ઠેકાણે ખેંચીને લાવવું જોઈએ એમ તેઓ સંપૂર્ણપણે જાણતા હોવાથી રોગોને દૂર કરી શકે છે. આત્મશક્તિના પ્રતાપે તત્ત્વોને ખેંચી શકાય છે અને ખરાખ તત્ત્વોને દૂર કરી શકાય છે. વાયુતત્ત્વનું આરાધન કરનારે તેનું ધ્યાન કરતાં તેનો લીલો રંગ મનમાં ભાવી તેમાં તલ્લીન થઈ જવું જોઇએ. અભ્યાસ સંપૂર્ણ કરતાં અનુભવસિદ્ધ થાય છે. 35 आकाशतत्त्व. (C આકાશતત્ત્વ કૃષ્ણવર્ણમય આકાશતત્ત્વનું મસ્તકના સર્વ ભાગમાં ધ્યાન કરવું જોઇએ. (i) બીજાક્ષર સહિત આકાશતત્ત્વના ધ્યાનમાં ત્રણ કલાકપર્યંત લીન થવું એઇએ. પ્રતિદિન વિચ્છિન્નપણે બાર વર્ષપર્યંત આશ્રમાણે સતત આકાશતત્ત્વનું ધ્યાન ધરવાથી આકાશતત્ત્વ ઉપર વિજય મેળવી શકાય છે. આ ઠેકાણે સૂચના કે કૃષ્ણવર્ણના પરમાણુ સ્કંધોને આકાશતત્ત્વ કહેવામાં આવે છે. એવી તત્ત્વવાદિચોની માન્યતા છે. જૈનશાસ્ત્ર પ્રમાણે આકાશદ્રવ્ય અરૂપી છે, અક્રિય છે, કોઈ પણ જાતના વર્ણ રહિત છે, વર્તુગંધ રસ અને સ્પર્શ રહિત છે. એમ જૈનોની માન્યતા છે, પણ કૃષ્ણવર્ણવાળા જડતત્ત્વને કલ્પી અત્ર ધ્યાન ધરવાનું છે એમ નોએ સમજવું. આકાશતત્ત્વની સિદ્ધિથી મનના વિકલ્પો અને સંકલ્પોને જીતી શકાય છે. અનેક માનસિક રોગોની શાન્તિ કરી શકાય છે, બાહ્યના પણ પ્રાણાપહારક રોગો ઉપર જય મેળવી શકાય છે અને આયુષ્ય નાશકારક વિજ્ઞોને જીતી શકાય છે એમ કેટલાક ચોગિયો કહે છે. આ પ્રમાણે પાંચ તત્ત્વનું ધ્યાન ધરવાનો વિધિ અન્યદર્શનીય યોગિયોના વિચાર પ્રમાણે દર્શાવ્યો છે, તેમાંથી યોગ્ય સાર ખેંચી લેવો. જે બાબતમાં જૈન સિદ્ધાંતની અવિરોધતા હોય તે ખાખત સર્વ સાધારણ ાણી યોગસાધકો ગ્રહણ કરે છે. “પિત્રુશ્ય ધ્યાનના વિચાર ' For Private And Personal Use Only આત્મા, કર્મના યોગે શરીરરૂપ પિંડમાં રહ્યો છે. છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મ, શરીરમાં રહેતાં આત્માને જરામાત્ર પણ ખરી શાન્તિ મળી વાની નથી, માટે શરીરપિંડમાં રહેલા પોતાના આત્માને ત્મામાંજ લક્ષ્ય રાખી પરપુદ્ગલ વસ્તુઓ ઉપર થતા રાગ કરવો જોઇએ. શરીરમાં રહેલો આત્મા, ખરેખર શરીરથી સતત ભાવના લાવવી જોઇએ. આત્માને કર્મ લાગ્યાં છે તેથી તે પરમાત્મા થઈ શકતો નથી, જો કર્મરૂપ કલંક દૂર થાય તો આત્મા પરમાત્મા થઈ શકે. હું શરીરથી ભિન્ન છું, ારે શરીરનો સંબંધ જોઇતો નથી, એમ ધ્યાન શરીરના પાંચ ભેદ આ પાંચ પ્રકારના નથી અને મળનિર્મલ કરવા આઅને દ્વેષનો ક્ષય ભિન્ન છે એવી Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૬ ) ધરવું જોઇએ. જ્યાં જ્યાં શરીર દેખવામાં આવે ત્યાં ત્યાં આત્મા વ્યાપી રહેલો છે. અને તેનામાં જ્ઞાનાદ્રિ અનંત ગુણો છે એવી ભાવના ભાવવી જોઇએ. આવી ધ્યાનદશાથી, શરીરથી આત્મા ભિન્ન છે એવા ભેદજ્ઞાનનો અનુભવ પ્રગટે છે અને તે દૃઢ થતો જાય છે. પિંડસ્થ ધ્યાન કરનાર પોતાને શરીરથી ભિન્ન માને છે, ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યઙ્ગ આ પાંચ પ્રકારના શરીરને પણ પોતાનાથી ભિન્ન નિર્ધારવાથી શરીરરાદિ અંગોનાં કાર્યોમાં આત્મા અહું અને મમત્વપરિણામથી બંધાતો નથી. શરીર ભોગ્ય પદાર્થોની ઈચ્છાઓમાં બંધાતો નથી તેમજ શરીરના યોગ્ય ભોગ્ય પદાર્થોની ખરાબ ઇચ્છા કરી અનેક જીવોને દુ:ખ આપતો નથી. શરીર એક વસ્ત્ર સમાન છે, કર્મના યોગે અનેક શરીર મળે છે અને છૂટે છે, તો પણ તેથી તે જરામાત્ર પણ હર્ષ વા ચિન્તાને ધારણ કરતો નથી. યોગી શરીરમાં રહેલ એવા આત્માનું ધ્યાન ધરે છે. પ્રાધ કર્મયોગે અનેક કાર્ય કરતો હતો પણ આત્માના સ્વરૂપમાં ધ્યાન રાખે છે. શરીરમાં રહેલો આત્મા શરીરથી ભિન્ન છે એવું નિશ્ચયાત્મક જ્ઞાન થતાં બાહ્ય સંયોગોમાં રહ્યો છતો પણ તેમાં લેપાતો નથી. આત્માના અસંખ્યાત પ્રદેશમાં અનંત ઋદ્ધિ છે તેનો તે અનુભવ કરે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં મનને જોડે છે. અસંખ્યાત પ્રદેશમાંજ અનંત સુખ સાન આર્દ્રિ અનંત ગુણોનો નિશ્ચય થવાથી ધ્યાતાનું મન અન્ય પદાર્થોમાં ચોંટતું નથી. જગ નાં કાર્યોને ઉપકારમાટે કરતો છતો પણ તેવી દશામાં ન્યારો રહી શકે છે. આત્માના પ્રદેશમાં ચોંટેલું મન નિર્વિકલ્પદશાવાળું થાય છે અને તેથી આત્માની શક્તિયો ખીલવા માંડે છે, વચનસિદ્ધિ તો સદા હાથ જોડી રહે છે. સત્યસંકલ્પવડે ધારેલાં કાર્ય સિદ્ધ કરી શકાય છે. જે મહાત્માઓ દુનિચાના કોઈ પણ કાર્યને માટે ઇચ્છા સરખી પણ કરતા નથી તેઓ આત્માના સંપૂર્ણ ગુણોને પ્રગટાવી શકે છે. જેઓ આત્માના અસંખ્યાત પ્રદેશોનું ધ્યાન ધરે છે પણ જગમાં ઉપકાર કરવાની પ્રબલ પ્રશસ્ય ઇચ્છા ધરાવે છે તેઓ તીર્થંકર આદિ પદવીઓને પ્રાપ્ત કરે છે અને જેઓ ઉપકાર કરવાની ઇચ્છાને પણ તને આ પ્રમાણે પિંડસ્થ ધ્યાન ધરે છે તેઓ મૃકકેવલી થઈ સિદ્ધદશાને પ્રાપ્ત કરે છે. શરીરના કોઈ પણ ભાગમાં આત્માના પ્રદેશોનું ધ્યાન થઈ શકે છે. સર્વે ભાગ કરતાં બ્રહ્મરન્ધસ્થાનમાં આત્માના પ્રદેશોનું ધ્યાન ધરવું શ્રેષ્ઠ છે. જે વખતે બ્રહ્મરન્ધ્રમાં આત્માના અસંખ્યાત પ્રદેશોનું ધ્યાન ધરવામાં આવે છે, તે વખતે શ્વાસોચ્છ્વાસની ગતિ મન્દ પડે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં તન્મયતા થવાથી શ્વાસોચ્છ્વાસની ગતિ ખીલકુલ ઓછી થઈ જાય છે, તે વખતે આનંદ આનંદ થઈ જાય છે. મનના વિકલ્પ સંકલ્પ ઢળવાથી શાંત રસમાં આત્મા લદદ્દે થઈ રહે છે—મનની પ્રસન્નતા જણાય For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૭૭ ) છે, આનન્દ સમુદ્રમાં જાણે ઝીલતો ન હોય એવો અનુભવ થાય છે—કદી નહિ પ્રાપ્ત થયેલી એવી અપૂર્વ આનંદદશા અનુભવાય છે. આત્માની અનન્તશક્તિનો કંઈક અનુભવ થાય છે. સર્વ જીવો ઉપર સમતારૂપ અમૃત મેઘવૃષ્ટિ વર્ષાવાય છે, તે વખતે એવો અનુભવ આવે છે કે અહો આવીજ દશામાં સદાકાલ રહેવાય તો કેવું સારું!!! પણ એવી દશા ક્ષયોપશમ ભાવમાં લાંબા કાળસુધી ટકતી નથી તો પણ પુનઃ પિંડસ્થ ધ્યાન ધરી તેવી દશા પ્રાપ્ત કરવા ધ્યાની ઉદ્યમ કરે છે અને પાછો તેવોજ આનન્દ લે છે, પાછો સાંસારિક ધર્મકાર્યો વગેરેમાં જોડાતાં ઉપાધિની વિકલ્પઢશા અનુભવે છે; તેમાં તેને રસ પડતો નથી, પુનઃ તે ગમે તેમ કરી પાછો ધ્યાનમાં પ્રવેશ કરે છે. ત્યાં પુનઃ અસંખ્યાત પ્રદેશમાં મનની સ્થિરતા કરી સહજાનંદ રસનો ભોગી બને છે; તેવી સ્થિતિમાં તેને એમ થઈ આવે છે કે કોઈ પણ કાર્યમાં જરા માત્ર પ્રવૃત્તિ ન થાય અને આ દશા સદાકાલ રહે; એવો ઉત્તમ ભાવ ઉત્પન્ન થાય છે. ચોસઠ ઇન્દ્રોનાં ત્રણ કાલનાં સુખ ભેગાં કરીએ તો પણ તે પૌલિક સુખ તો આ ધ્યાનના આનંદરૂપ સાગરની આગળ એક બિંદુ સમાન પણ લાગતું નથી, તેથી આત્મધ્યાતા, મનમાં સહજ નિત્ય સુખ પ્રાપ્ત કરવા સંકલ્પ કરે છે અને દેવલોકનાં સુખ પ્રાપ્ત કરવા જરા પણ ઈચ્છા કર તો નથી. પ્રથમ ધર્મની સામાન્યદશામાં દેવલોકનાં સુખ પ્રાપ્ત કરવા અભિલાષ રહેતી હતી તે અભિલાષા હવે આવી ઉત્તમ ધ્યાન દશામાં રહેતી નથી. બાહ્ય સુખની સર્વ પ્રકારની અભિલાષાઓ આવી સહજ સુખની દશાનો અનુભવ થતાં ટળે છે. આવી દશાનો ધ્યાની છ ખંડના ઉપરી કરતાં પણ અનંતગુણ ઉત્તમ છે. બાહ્યથી આવો ધ્યાન કરનાર પુરૂષ, શરીર વગેરેના ભેદથી સામાન્ય લાગે પણ અન્તરથી તે મહાન દેવતાઓને પણ પૂજ્ય છે એવો ભાસે છે. આવા ધ્યાની પુરૂષો ખોટ્યાવિના પણ લાખો પુરૂષોને સારી અસર કરી ધર્મમાં જોડી શકે છે; તેઓ ખરેખરા વીતરાગના માર્ગે ચાલનારા સમજવા. શરીરના અમુક અમુક ભાગોમાં ધ્યાન ધરવાથી અમુક અમુક પ્રકારનું જ્ઞાન, આદિ શક્તિયો પ્રગટે છે. 35 “ નામિમાં ધ્યાન. નાભિચક્રમાં ધ્યાન ધરવાથી કાયવ્યૂહનું જ્ઞાન થાય છે. શરીરમાં અમુક અમુક નાડીઓ છે તે અમુક અમુક પ્રકારનું કાર્ય કરે છે તે જણાય છે, તેમજ મનમાં અનેક પ્રકારના વિકલ્પો અને સંકલ્પો પ્રગટે છે તેનો વિલય થાય છે. મનની સ્થિરતા વૃદ્ધિ પામે છે અને જ્ઞાનની વિવેકશક્તિ પ્રગટે છે. અન્ય મનુષ્યોના વિકલ્પો પણ જાણી શકાય છે, તેમજ તેથી જે જે વિચારો ઉત્પન્ન થાય છે તે પ્રમાણે સર્વ થતું દેખવામાં આવે છે. સમાન વાયુની સ્થિરતા થાય છે અને તેથી અનેક ઉપદ્રવોની શાન્તિ થાય છે. જેમ જેમ ગો. ૨૩ For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૮ ) નાભિચક્રમાં ધ્યાનની વિશેષ સ્થિરતા થતી જાય છે તેમ તેમ સંયમની વૃદ્ધિ થાય છે અને તેથી આત્માનો પ્રકાશ ખીલે છે અને તેથી મગજ કાબુમાં રહે છે. અનેક પ્રકારનાં વિઘો શમે છે. જે જે વિચારો કરવામાં આવે છે તેનું ફલ પણ આસનકાળમાં દેખાય છે. પોતાના પ્રતિ લોકોનું મન આકષય છે. હીપનોટિઝમ વગેરે ક્રિયાઓ તો સહેજે સિદ્ધ થાય છે. પોતાનું માનસિક વિચારબળ અન્યોના ઉપર સારી રીતે અસર કરે છે; મેગ્નેરિઝમ વગેરે ક્રિયાઓમાં પણ આથી સહેજે પ્રવેશ થાય છે. कण्ठकृपमां ध्यानसंयम. કઠપમાં ધ્યાન સંયમ કરવાથી ક્ષુધા અને તૃપા શમે છે. જેમ જેમ ત્યાં ધ્યાન સંયમ કરવામાં આવે છે તેમ તેમ ક્ષુધા તૃપાની ન્યૂનતા દિનપ્રતિદિન ઉત્તરોત્તર થતી જાય છે, ધારણું ધ્યાન અને સમાધિ એ ત્રણની એકત્ર સ્થિતિને પાતંજલ આદિ શાસ્ત્રકારો સંયમ કહે છે, તેમાં ધ્યાન પણ સંયમની પેટા ભાગ છે. ધ્યાનના કથનથી વાચકોએ શરીરના દરેક પ્રદેશમાં ધારણું ધ્યાન અને સમાધેિ એ ત્રણનું અવલંબન કરવું, એમ અમારો આશય છે. કંઠમાં સંયમ કરવાથી કંઠમાં રહેલી ગરમી વગેરે અનેક રોગોની શાન્તિ થાય છે. વૈખરી વાણીનો પણ કંઠથી સારી રીતે પ્રકાશ થાય છે. કંઠમાંથી જે જે શબ્દો બહાર નીકળે છે, તે શ્રોતાઓને સારી રીતે અસર कृर्मनाडीमां संयमध्यान. કંઠ કૂપની નીચે કૂર્મ નાડી છે તેમાં ધ્યાન સંયમ કરવાથી સ્થિર તાની વૃદ્ધિ થાય છે, મનમાં વારંવાર પ્રગટતી ચંચલતાનો વેગ શમે છે. જે જે કાર્યો કરાય છે તે પણ સ્થિરતાથી કરાય છે, આથી દરેક કાર્યો કરતાં બૈર્યતા વધે છે અને અનેક વિક્ષેપો નડતાં મન ગભરાઈ જતું નથી. જે કંઈ બોલાય છે તે પણ સ્થિરતાથી બોલાય છે, જે કંઈ વિચારાય છે તે પણ સ્થિરતાથી વિચારાય છે અને તેથી પાછળથી પશ્ચાત્તાપ કરવાનો વખત રહેતું નથી. કૂર્મ નાડીમાં જે આત્માના પ્રદેશોનો સંબંધ છે તે પ્રદેશોમાંથી જ વસ્તુતઃ સંયમના બળે સ્થિરતા પ્રગટી નીકળે છે. સદાકાળ તેમાં ધ્યાન ધરવાથી મેરૂ પર્વતની પેઠે મનુષ્ય, સ્થિરતા ગુણવંત બની શકે છે. કુર્મ નાડીમાં ધ્યાન ધરનારો મહાયોગી ચંચળ પ્રાણીઓને પણ સંકલ્પ બળવડે સ્થિર કરી શકે છે. કૂર્મ નાડીમાં ધ્યાન સંયમ કરનારો મહાયોગી મનના સંક૯પથી અન્યનું મન સ્થિર કરી શકે છે. અસ્થિરતાના પ્રદેશમાં પણ તે સ્થિરતાવાળો રહી શકે છે અને આવતા ભવમાં તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો પામતો સિદ્ બુદ્ધ પરમાત્મા થઈ શકે છે. For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૯ ) ब्रह्मरन्ध्रमां संयमध्यान. બ્રહ્મરામાં સંયમ ધ્યાન કરવાથી દિવ્યપુરૂષો કે જે સિદ્ધ મહાત્માઓ છે તેઓનાં દર્શન થાય છે. મહાત્માઓનાં દર્શન કરવાથી ઘણાં પાપોનો નાશ થાય છે, ધર્મશ્રદ્ધામાં વિશેષતઃ વૃદ્ધિ થાય છે અને મહાત્માઓ તેને આગળ ચઢાવે છે. આવી રીતે તે આગળ વધતો જાય છે અને પોતાનાથી પાછળ રહેલાઓને પણ તે ચઢાવે છે. મહાત્માઓના દર્શનથી અનેક પ્રકારની શંકાઓ ટળી જાય છે, મનની એકાગ્રતા થાય છે અને શરીર બદલવાનું ગુપ્ત જ્ઞાન પણ યોગ્યતા પ્રમાણે પ્રગટતું જાય છે; તેવી રીતે યોગીને નવા નવા અનુભવો દેખાય છે તેથી હર્ષ પામે છે અને તેથી તે અહર્નિશ આગળ વધવા પ્રયત્ન કરે છે અને તે શુકલ ધ્યાનનો ધ્યાતા થાય છે. જગત્માં દરેક ઠેકાણે રહેલી રૂપી વસ્તુઓને જાણવાની–અવધિજ્ઞાનની શક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે રૂપાતીત ધ્યાનવડે સિદ્ધ પરમાત્મા થાય છે. हृदयमां ध्यान संयम. હૃદયમાં સંયમ કરવાથી પોતાના અને પરના મનના વિચારો જણાય છે, હૃદયની સાત્ત્વિકતા વૃદ્ધિ પામે છે. હૃદયમાં થતા વિચારોની સંકલનાનો અનુક્રમ માલુમ પડે છે, અન્યના હૃદયમાં રહેલા વિચારો જાણી શકાય છે. હૃદયની શુદ્ધિ થાય છે અને આત્માના ગુણોની અહર્નિશ વૃદ્ધિ થયા કરે છે. હૃદયમાં જે જે જ્ઞાનનો ભાસ થતો જાય છે તેની સત્યતાની પ્રતીતિ થાય છે. વિકલ્પ અને સંકલ્પોના સમૂહને એકદમ અટકાવવાની કુંચીઓ પ્રાપ્ત થાય છે. સત્ત્વગુણની વૃદ્ધિ થતાં આત્માના આનન્દ્રની પ્રતીતિ થાય છે. હૃદયમાં રહેલા તમોગુણ અને રજોગુણનો પ્રતિદિન ક્ષય થતો જાય છે, હૃદયની ઉચ્ચતા કરવાના ઉપાયોનો ભાસ થતો ાય છે, ધારણાજ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે, રાગ અને દ્વેષાદિ વિકારોનો ઉપદ્રવ અર્નિશ શાન્ત તો તુય છે, આત્માની ઉચ્ચતામાં વૃદ્ધિ થતાં અને પરમાત્મપ મળે છે. मनोवर्गणामां संयमध्यान. મનોવર્ગણામાં સંયમ કરવાથી મનોવર્ગણાનો અનુભવ પ્રાપ્ત થાય છે. મનોવર્ગણાની શક્તિનો અનુભવ મળે છે. મનોવર્ગાદ્વારા થતા વિચાર સંબંધી અનેક પ્રકારનું જ્ઞાન થાય છે. નોર્ગા ( મનોદ્રવ્ય )ની સાથે લેશ્યાનો જે સંબન્ધ છે તથા અધ્યવસાયનો જે સંબન્ધ છે તેનું જ્ઞાન થાય છે. મનોવર્ગણા સંબન્ધી અનુક્રમ શો છે તેનો ભાસ થતો ાય છે. મનોવર્ગણામાં વિશેષ સંયમ કરવાથી મન પર્યવજ્ઞાન પ્રગટે છે. અન્ય જીવોના મનમાં જે For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૦ ) જે વિચારો ઉત્પન્ન થાય છે તે સર્વ જાણી શકાય છે. માનવણાઓ કે જે આત્માના પ્રદેશોથી છૂટે છે તે જગતમાં અન્ય જીવોને કેવી અસર કરે છે તેનું પૂર્ણ જ્ઞાન થાય છે. આમાના શુદ્ધ અને અશુદ્ધ વિચારોથી મનેવગેણામાં (મનોદ્રમાં) શુદ્ધતા અને અશુદ્ધતા થતાં તે સ્વપરને કેવો લાભ અને અલાભ આપી શકે છે તેનું જ્ઞાન થાય છે. મનોવણાથી અન્ય જીવોને કેવી અસર થાય છે, તેનું જ્ઞાન થાય છે. સારા અને અશુભ વિચારોથી બનેલી મનોવર્ગણાથી આત્માના ગુણોને ઉપકાર અને આઘાત કેવી રીતનો થાય છે તેનું જ્ઞાન થાય છે, તેમજ આત્માના પ્રદેશોથી છૂટી થએલી મનોવગેણા કેટલા કાળ સુધી જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી વર્મણારૂપે રહી અન્ય જીવોને અસર કરે છે તેનું જ્ઞાન થાય છે. વિજલીબળ કરતાં મનોવર્ગણાનું કેટલું વિશેષ બળ છે તેનું સૂક્ષ્મદ્રષ્ટિથી જ્ઞાન થાય છે. ક્ષણે ક્ષણે સારા અને અશુભ વિચારો પ્રમાણે મનોવર્ગણામાં શુભતા અને અશુભતાનો ફેરફાર જણાય છે. મનોવર્ગણ (મનોદ્રવ્ય)માંથી કેટલાક સ્કંધો ખરે છે અને કેટલાક નવા આવે છે, સંબધી ક્ષણે ક્ષણે જે જે ફેરફારો થાય છે તે જણાય છે. ઈત્યાદિ મનોવગેણામાં સંયમધ્યાન કરવાથી જ્ઞાન થાય છે. श्रोत्रेन्द्रियमा संयम. શ્રોન્દ્રિયમાં સંયમ કરવાથી, શ્રોત્રેન્દ્રિયજ્ઞાનનો પશમ વૃદ્ધિ પામે છે અને તેથી દિવ્ય શબ્દનું શ્રવણ થાય છે. જે શબ્દો પૂર્વ ન સંભળાતા હોય તે પશ્ચાત્ સંભળાય છે. કર્ણના રોગોનો સતત સંયમથી નાશ થાય છે. કર્ણમાં આવેલા શબ્દોની તીવ્રતા અને મન્દતાનું જ્ઞાન થાય છે. શ્રોદ્રિયની શક્તિને અનુભવ થાય છે. ઈત્યાદિ અનેક બાબતોની શક્તિ ખીલે છે. શબ્દવર્ગણા પુદ્ગલ દ્રવ્ય છે અને તેને કાનમાં પ્રવેશ થાય છે, તતસંબન્ધી વિશેષ અનુભવ મળે છે. શબ્દોનું ગમનાગમન કેવી ઝડપથી થાય છે તેની પ્રતીતિ થાય છે. ટેલીફોન તથા તારવિનાના ટેલીફોન કરતાં કાનમાં સંયમ કરવાથી વિશેષ ઝડપથી શબ્દોનું શ્રવણ થાય છે તેનો અનુભવ પ્રાપ્ત થાય છે. ઈત્યાદિ. चक्षुमा संयमध्यान. બન્ને ચક્ષુઓમાં સંયમયાન કરવાથી દિવ્ય દર્શનશક્તિ ખીલે છે. - શુની દર્શનશક્તિનાં વિરોધી આવરણે ટળે છે. ચક્ષના અનેક પ્રકારના રોગ પણ ટળે છે. સૂફમવસ્તુઓ પણ દેખી શકાય છે. ચક્ષમાં સંયમ કરનારો અન્ય મનુષ્યોના ઉપર દ્રષ્ટિપાત કરે છે. એટલામાં જ તેના ઉપર સારી અસર કરે છે અને તેઓને ધારે તો વશ પણ કરી શકે છે. ચક્ષમાં સંયમ કરનારી દિવ્ય ચક્ષુને પ્રગટાવે છે અને સુકમ પદાર્થોને પણ દબી તેના ગુમ For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૧ ) સિદ્ધાંતે જાણી શકે છે. ચક્ષનું બળ વધવાથી વસ્તુને સત્યવ્રુષ્ટ બની શકે છે. ઇત્યાદિ. ઘ રમાં સંચમસ્થાન, ધ્રાણેજિયમાં સંયમધ્યાન કરનારો ગધગુણ વિશિષ્ટ જે જે પદાર્થો છે તેનું સારી રીતે જ્ઞાન કરી શકે છે. ગ્રાણેન્દ્રિયની શક્તિને ઘાણી તાજી કરી શકે છે. સુગંધ અને દુર્ગધનું છેટે રહ્યા છતાં પણ જ્ઞાન થાય છે. સુગંધી અને દુર્ગધી પુલોથી સારી અને ખોટી અસર મનુષ્યો ઉપર કેવી રીતે થાય છે તે જાણી શકાય છે. ગધના પુલોમાં શુભાશુભ ફેરફારો જે ક્ષણે ક્ષણે થાય છે તેનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી, સારી રીતે જ્ઞાન થાય છે. વિશેષ શું કહેવું ? ગધનાં પુગલો સંબધી જે જે સાયન્સ વિદ્યાના નિયમો છે તે સર્વની દુચીઓનું દિવ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. रसनेन्द्रियमां ध्यानसंयम. રસનેન્દ્રિયમાં ( જીલ્લામાં) ધ્યાનસંયમ કરવાથી રસનું જ્ઞાન થાય છે. રસના કેટલા ભેદ છે, રસના પુદ્ગલોમાં કે ફેરફાર થાય છે, તેનો અનુભવ થાય છે. રસનેન્દ્રિયજ્ઞાનને ક્ષયોપશમ વૃદ્ધિ પામે છે. રસવાળા પદાથની પરીક્ષા થઈ શકે છે. શુભ અને અશુભ રસોમાં ક્ષણે ક્ષણે હાનિ વૃદ્ધિરૂપ જે ફેરફારો થયા કરે છે તેનું અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. અશુભ રસના પુદ્ગલોને શુભસવાળા કેવી રીતે કરી શકાય તે બરાબર સમજી શકાય છે. રસસંબન્ધી પ્રતિદિન ધ્યાનના બળથી વિશેષ પ્રકારે જ્ઞાન થતું જાય છે. રસસમ્બન્ધી સાયન્સ વિદ્યાના જે જે નિયમ છે તે સર્વનું રહસ્ય સારી રીતે જાણી શકાય છે. स्पर्शन्द्रियमां ध्यानसंयम. ત્વચામાં ધ્યાનસંયમ કરવાથી, સ્પર્શના આઠ પ્રકારના ભેદો વગેરેનું સારી રીતે જ્ઞાન થાય છે. વસંબંધી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. સ્પર્શવાળા પુદ્ગલોનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સારી રીતે જ્ઞાન થાય છે. સ્પર્શવાળા પુલમાં ક્ષણે ક્ષણે જે ફેરફાર પ્રસંગોપાત્તથી થયા કરે છે તેનું સમ્યગ જ્ઞાન થાય છે. સ્પીના મુગલોમાં સ્પર્શની હાનિવૃદ્ધિ થવાના અનુક્રમોનું જ્ઞાન થાય છે. શુભ અને અશુભ સ્પશની અપેક્ષાઓ વ્યક્તિ પરત્વે જુદી જુદી હોય છે તે બરાબર સમજાય છે. સ્પર્શને પગલોમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રહ્યું છે તેનો અનુભવ આવે છે. જગતુમાં સ્પર્શવંત પુગલોની જે જે વગાઓ, જેવા જેવા રૂપે રહેલી છે તેનું, તેવા પ્રકારે જ્ઞાન થાય છે. ઇત્યાદિ. For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૨ ) कायबलमां ध्यानसंयम. કાયખલમાં ધ્યાનસંયમ કરવાથી કાયાનું બળ અતી વૃદ્ધિ પામે છે. કાયામાં વિશેષ અળનો આરોપ કરી સંયમ કરવાથી કાયાની સ્ફૂર્તિ તથા કાયાનું બળ વૃદ્ધિ પામે છે, કાયામાં રહેલા રોગોનો નાશ થાય છે. જે મલ્લો કસરત કરી કાયાનું બળ વધારે છે તેમાં પણ તેઓ અમારા લખવા પ્રમાણે સયમનો આશ્રય લે છે. કારણ કે મલ્લોની ચિત્તવૃત્તિ તો વારંવાર ખાતાં, પીતાં, ખોલતાં અને ચાલતાં પણ કાયાના અળમાં રહે છે, તેથી સહેજે તેઓ કાયબળનો સંયમ કરી કાયખળમાં અમુક વખત પર્યંત વધારો કરે છે. કાયમળમાં ચિત્તવૃત્તિની સ્થિરતાપૂર્વક ધ્યાન ધરવાથી કાચાના અળમાં વધારો થયા કરે છે. કાયામાં જેનું બળ ઇચ્છવું હોય તેનો સંયમ કલાકોના કલાકો પર્યંત કર્યા કરવો, એમ રાત્રીદિવસ સતત અભ્યાસથી કાયાનું ખળ વૃદ્ધિ પામવાના સંયોગો પણ મળી શકે છે. પૂર્વભવમાં જેણે આ પ્રમાણે સંયમ સેવ્યો હોય છે તે આ ભવમાં પણ કાયાના બળને પ્રાપ્ત કરે છે અને મલ્લ તરીકે વા અન્ય નામથી, પણ જગમાં કાયાથી બળવાન ગણાય છે. ઇત્યાદિ. वाणीवलमां संयम. વાણીબળમાં ધ્યાનસંયમ કરવાી વાણીનું બળ ખીલે છે અને વાણીદ્વારા બોલાતા શબ્દો ઉપર કાબુ મૂકી શકાય છે. વાણીબળમાં સંયમ કરનાર પોતાની વાણીથી હજારો વા લાખો મનુષ્યોને અસર કરી પોતાના વશમાં લેઈ શકે છે. વાણીમાં એક જાતનો ચમત્કાર પ્રગટે છે. વાણીમળમાં સંયમ કરવાથી વિજલીના કરતાં પણ વિશેષ અસર અન્યોને થાય છે. વાણીખળમાં સંયમ કરવાથી પ્રતિદિન વાણીનું વલણ બદલાતું જાય છે અને જે શબ્દોમાં જેટલું માહાત્મ્ય હોય છે તે જાણી શકાય છે. વાણીના ભેદોનું જ્ઞાન, પ્રતિદિન થયા કરે છે. વાણીમળ સંયમથી ભવિષ્યભવમાં વાણીની ઘણી શક્તિયો ખીલે છે; વાસંયમીની વાણી સાંભળવા લોકો આતુર રહ્યા કરે છે, તેમની વાણી જેવી અસર કરવા ધારે તેવી થઈ શકે છે. ૬, ક્ષેત્ર, કાળ અને ભાવથી અમુક વાણીમાં અમુક લાભ છે તે જણાઈ આવે છે. વાણીસંબન્ધી અનેક પ્રકારનું વિશેષ વિશેષ પ્રકારે જ્ઞાન ખીલ્યા કરે છે. ઇત્યાદિ. मनोबल संयम. મનોબળમાં સંયમ કરવાથી મનોબળ વૃદ્ધિ પામે છે. મનની નિર્ભલતા નાશ પામે છે. મનોબળથી જે જે વિચારો કરવામાં આવે છે તેનું પોતાના ઉપર અને અન્યના ઉપર અપેક્ષાએ સારી રીતે અસર થાય છે. મનમાં જે જે વિચારો કરવામાં આવે છે તે માં ફરી જતા નથી. મનો For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૩ ) બળથી ધૈર્યતા તથા સાહસિકપણું ખીલી શકે છે. મનોબળમાં સંયમ કરૂ નાર અન્ય મનુષ્યોને પોતાના વિચારવાળા કરી શકે છે. મેસ્મેરિઝમ અને દ્વિપનોટીઝમ જેવી શક્તિયો તો સહેજે પ્રગટાવી શકે છે, મનોબળમાં સંયમ કરનાર વાણી અને શરીરપર કાજી મેળવી શકે છે. અર્થાત્ તે વાણી અને કાયાના વ્યાપારને પોતાની ધારણા પ્રમાણે પ્રવર્તાવે છે. મનોબલ સંયમ કરવાથી અનેક પ્રકારના મન્ત્રો સારી રીતે સાધી શકાય છે, તેમજ જે કાર્યમાં ચિત્ત લગાડ્યું હોય છે તે કાર્યની ત્વરિત સિદ્ધિ થાય છે. મનોળની સહાયથી આત્માની પરમાત્મઢશા થાય છે. દરેક કાર્ય કરતાં હિમ્મત રહે છે અને સંકલ્પબળની સિદ્ધિ થાય છે. ભય વગેરેના ગભરાટથી મન ચંચળ-ઝટવારમાં બની જતું નથી. મનોબળમાં સંયમ કરનાર યોગી ધારે તે કરી શકે છે. ઇત્યાદિ. “ મસ્તમાં સંયમ. ” મસ્તકમાં સંયમ કરવાથી મગજના જ્ઞાનતંતુઓની પુષ્ટિ થાય છે અને તર્કશક્તિ સારી રીતે ખીલે છે અને વિવેકશક્તિ પ્રગટ થાય છે. વિકલ્પસંકલ્પોની સ્થિરતા થાય છે. દરેક વસ્તુઓ સમ્બન્ધી વિશેષ નિર્ણય કરા વનાર બુદ્ધિબળ પ્રગટી નીકળે છે. ધ્યાન અને સમાધિનું બળ વૃદ્ધિ પામે છે. ઇત્યાદિ. શરીરના જે ભાગમાં સંયમ કરવો હોય ત્યાં થઈ શકે છે અને તેથી ભિન્ન ભિન્ન શક્તિયો ખીલે છે તેનું વિશેષ વિસ્તારના ભયથી અત્ર વર્ણન કરવામાં આવ્યું નથી. શરીરપ્રદેશમાં ભિન્ન ભિન્ન અવયવોમાં સંયમ કરવાની ઇચ્છાવાળાઓએ ગુરૂગમથી સર્વ સમજી લેવું. 66 'पदस्थध्यानना विचार. " અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આદિપદ તથા નવપદ વગેરે દ્વારા સદ્ગુણોની પ્રાપ્તિ માટે જે ધ્યાન કરાય છે તેને દુસ્થ ધ્યાન કહે છે. પદસ્થ ધ્યાન કરનારાઓ અનેક પ્રકારની લબ્ધિયોને પ્રાપ્ત કરી શકે છે. નમસ્કાર મંત્ર વગેરેનું ધ્યાન ધરતાં કર્મનો નાશ થાય છે. જગમાં પદ્મસ્થ ધ્યાનના બળથી સર્વ ઇષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. કલ્પવૃક્ષ અને ચિન્તામણિ રલના કરતાં પદ્મસ્થ ધ્યાનની અત્યંત શક્તિ છે. પદસ્થ ધ્યાનના બળથી શુકલ ધ્યાનમાં પ્રવેશ થાય છે અને પરમાત્મપદ પ્રાક્ષ થાય છે. નમામંત્ર, વર્ધમાનવિદ્યા, સૂરિમત્ર, પિમન્ડમૂળમત્ર અને ચિન્તાળિમન્ત્ર, વગેરેનો પદસ્થ ધ્યાનમાં સમાવેશ થાય છે. મન્ત્રોનું ધ્યાન કેવી રીતે કરવું તે વિષયને અત્ર લખવામાં આવ્યો નથી, કારણ તે વિષયનું જ્ઞાન ગુરૂમુખથી લેવું એમાં વિશેષ હિત સમાયેલું છે. શ્રી હેમચન્દ્રાચાર્ય યોગ For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૪) શાસ્ત્રોમાં અરિહંત સિદ્ધવજીસ્સાદા વગેરે મા દેખાડ્યા છે તે વાંચવામાં આવે છે, તે પણ ગુરૂગમવિના તે ચાલતું નથી, માટે ગુરૂગમથી તેનું સ્વરૂપ સમજી લેવું. મન્ટોના જે જે કપ પૂર્વાચાર્યાએ લખેલા છે તે અત્ર દાખલ કરતાં ગ્રન્થગૌરવ વધી જાય અને ગુરૂગમ તો લેવી જ પડે તેથી ગુરૂમુખથી તેનું સ્વરૂપ સમજવું. નાભિકમળમાં સોળ પાંખડીનું કમળ ચિંતવી તેમાં થી તે ઉપર્યત શોલ સ્વરોને સ્થાપન કરવા અને તેનું અનુક્રમે ધ્યાન ધરવું. - હૃદય કમળમાં ચોવીસ પાંખડીવાળું કમળ ચિંતવી તેમાં થી તે - પર્યત અક્ષરો અનુક્રમે કમલ પાંખડીઓમાં સ્થાપન કરવા અને મને કીકામાં સ્થાપન કરવો. મુખમાં આઠ પાંખડીવાળા કમલની કલ્પના કરવી, જેમાં બાકીના યથી તે પર્યત અક્ષરોનું અનુક્રમે ધ્યાન ધરવું. આ પ્રમાણે અક્ષરોનું ધ્યાન કરતો છતો, યોગી ચિત્તની ચંચળતા વારે છે અને શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે. પૂર્વ કહ્યા એ વર્ણોને વિધિપૂર્વક ધ્યાન કરનાર યોગી નિમિત્ત જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે; અમુક વખતે અમુક થશે ઇત્યાદિ સર્વ બાબતોને જાણી શકે છે. ઘણા કાળપર્યત એકાગ્રચિત્તથી ધ્યાન ધરવાથી અનેક સિદ્ધિયોની પ્રાપ્તિ થાય છે. अहेमन्त्रनुं ध्यान. મનને એકાગ્ર કરી યોગી મહેંમંત્રનું ધ્યાન ધરતો છતો યાવત મોક્ષની પદવી પામે છે, અહંમંત્ર સમાન કોઈ મંત્ર નથી, મમત્રનું એવી રીતે ધ્યાન ધરવું કે મનમાં તેનું જ સ્વરૂપ રમી રહે, તે વખતે અન્ય પદાર્થનું મરણ ન થાય, તેમજ તે પણ હાલે નહિ, હૈં અક્ષર ઉપરથી નક્ષત પમાય તેવી રીતે ધ્યાન ધરવું. શ્કારનું ધ્યાન, હૃદયકમળથિત સંપૂર્ણ શબ્દ, બ્રહ્મબીજભૂત સ્વર, તથા વ્યંજન સહિત પંચપરમેષિપદ વાચક, તેમજ ચંદ્રકલામાંથી ઝરતા અમૃતના રસે કરી ભિંજાતા, મહામત્ર ઓંકારનું કુંભક પ્રાણાયામપૂર્વક ધ્યાન ધરવું. પંચપરમેષ્ઠિનો વાચક કાર શબ્દ છે, કારમાં અપૂર્વશક્તિ છે. કારમાં સર્વ મંત્રનો સમાવેશ થાય છે. અપૂર્વ કાર મન્ત્રનું જે ચોગિયો ધ્યાન ધરે છે તેઓ મનરૂપ મર્કટને વશ કરી પરમશાન્તિને પામે છે. કારવા સ્વરૂપાર્થને ધ્યેયરૂપે સ્વીકારીને તેમાં ચિત્તની એકાગ્રતા કરતાં વિક૯પ સંક૯પનો નાશ થાય છે. આ કારનું ધ્યાન ધરતાં રજોગુણ અને તમોગુણ નાશ થાય For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૫ ) છે અને સત્ત્વગુણ યથાશક્તિ પ્રયત્નથી ખીલે છે, તે વખતે મનમાં આનન્હની ઝાંખીનો અપૂર્વ સમતારસ અનુભવાય છે. વાણી ઉપર ઓંકારનું ઘણા કાળ પર્યંત ધ્યાન ધરવાથી વચનની સિદ્ધિ થાય છે. કાર જેવી જગ માં અમૂલ્ય વસ્તુ કોઈ જણાતી નથી. વિશેષ શું ? કારનું પરિપૂર્ણ સ્વરૂપ સમજાય છે, ત્યારે પદસ્થ ધ્યાન કરનાર યોગિયોને અપૂર્વે ખુબીઓ હસ્તગત થાય છે. મહામંત્રનું ધ્યાન, E ો ની શ્રો અહૈ નમઃ આ મહાન ચમત્કારીક મન્ત્ર ભણતાં અનેક શક્તિયોનું સ્થાન યોગી અને છે. અનેક પ્રકારનું પદસ્થધ્યાન છે, તેનો પાર કેવલીભગવાન પામે છે. અનેક શાસ્ત્રોમાં અનેક રીતિએ પદ્મસ્થધ્યાન કરવાની યુક્તિઓ બતાવી છે. પદસ્થધ્યાનના આલંબનથી આત્માના સ્વરૂપમાં ઉતરવું. પદ્મસ્થધ્યાનની પેલીપાર જવામાટે પદ્મસ્થધ્યાનનું અવલંબન કરવું જોઇએ. જેની જેવી વૃત્તિ હોય છે તેને તેવું ફળ, પદ્મસ્થધ્યાનથી પ્રાપ્ત થાય છે. रूपस्थध्यानना विचार. સમવસરણમાં બેઠેલા તીર્થંકરનું સ્વરૂપ ચિંતવવું, તે આદિને રૂપસ્થધ્યાન કહે છે. ભગવાનની પ્રતિમા આગળ વિનયપૂર્વક બેસી એકાચિત્તથી ભગવાના ગુણોનું સ્મરણ કરવું અને તેવા સદ્ગુણો કે જે પોતાના આત્મામાં આચ્છાદ્રિત રહ્યા છે, તેને પ્રગટ કરવા ધ્યાન ધરવું. આઠ કર્મ રૂપી છે અને તેના સમ્બન્ધમાં પોતાનો આત્મા, અનાદિકાળથી રહ્યો છે. રૂપમાં રહેલો એવો મારો આત્મા વસ્તુતઃ રૂપથી ન્યારો છે. સિદ્ધના સમાન અનંતગુણમય છે, ઇત્યાદિ જે ભાવના ભાવવી તેને રૂપધ્યાન કહે છે. રૂપમાં રહેલો હું છું પણ રૂપથી ન્યારો છું. મારો આત્મા, ગુણોવડે સત્તાથી પંચપરમેષ્ઠિરૂપ છે. સર્વ ગુણોને પ્રગટ કરવા માટે મ્હારો ઉદ્યમ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણાંવડે મ્હારી આત્મા શોભાયમાન છે. ઇત્યાદિ વિચારો રૂપસ્થ ધ્યાનમાં કરવા. रूपस्थध्याननुं फळ. રૂપધ્યાનવડે આત્મા પરમાત્મદશાને મેળવે છે. આત્મામાંજ પરમામદશા રહી છે, પણ ધ્યાનવિના તે પ્રગટતી નથી. રૂપસ્થધ્યાનવડે વિ કલ્પસંકલ્પવાળી ચિત્તદશાનો નિરોધ થાય છે, અનેક પ્રકારના મોહના ઉછાળાઓ સ્વયમેવ શાંત પડી જાય છે. રૂપધ્યાનથી અનેક શક્તિયો પ્રગટે છે અને મનની નિર્મલતા સહેજે થાય છે, યો. ૨૪ For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૬) रूपातीत ध्यानविचार. આકારરહિત જ્ઞાનાનન્દ સ્વરૂપ નિરજન સિદ્ધ પરમાત્માનું વા સત્તાથી સિદ્ધસમાન એવા પોતાના આત્માનું જે ધ્યાન કરાય છે તેને છપાતી વાર કહે છે. ચગી આઠ કર્મ આદિ, રૂપી પદાર્થોથી રહિત શુદ્ધ આત્મસ્વરૂપને વિચાર કરે છે, ત્યારે યોગિનો આમા પરમશુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. જેમ જેમ રૂપાતીત ધ્યાનની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ વર્ણાદિ વિશિષ્ટરૂપી પદર્થોમાં થતું અહં અને મમત્વ વિલય પામે છે અને બાહ્યમાં હું તેની કલ્પનાનું જોર ક્ષય પામે છે. જેમ મીઠાની પૂતળી સમુદ્રમાં ઓગળી જાય છે અને પોતાના રૂપનો ત્યાગ કરે છે, તેવી જ રીતે મનની ચંચળતાનો રૂપાતીત ધ્યાન ધરતાં નાશ થાય છે. નિશ્ચયથી નિરાકાર એવો પોતાનો આત્મા છે. પોતાના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતે છતો પોતે આત્મા, શુદ્ધરૂપને પ્રાપ્ત કરે છે. શુદ્ધ નિર-જન નિરાકાર એવું આત્માનું સ્વરૂપ ત્રણ કાલમાં બદલાતું નથી. રૂપાતીત ધ્યાન કરનાર યોગી દુનિયાની જંજાળથી મુક્ત થાય છે અને પિતાના સહજ આનન્દને પ્રાપ્ત કરે છે. રૂપાતીત ધ્યાનમાં સ્થિર થએલ યોગી બાદશાના નામ અને શરીરના આકાર તથા હર્ષ શોકને ભૂલી જાય છે, અર્થાત્ તેમાં તેને જરા માત્ર પણ અહં અને મમત્વ ઉત્પન્ન થતું નથી. દ્રવ્ય, ગુણ અને પર્યાયના લક્ષણપૂર્વક જે યોગિયો આત્માનું સ્વરૂપ વિચારે છે, તે રૂપાતીત ધ્યાનમાં પ્રવેશ કરે છે. યોગિયો જડ પદાર્થોમાં ઉપયોગ રાખતા નથી અને એક પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાંજ ઉપયોગ રાખે છે, તેથી તે રૂપાતીત ધ્યાન કે જેને શુકલ ધ્યાન કહે છે, તેને પ્રાપ્ત કરી સિદ્ધ સુખની વાનગીનો અનુભવ કરે છે. પોતાના આત્માનું જ મન આલબન કરીને રહે અને શુક્રોપયોગમાં સ્થિર થાય અને જડ તથા ચેતનરામપણે ભાસે તેને સમરર્વકમાત્ર કહે છે. એવા સમરસીભાવને યોગી રૂપાતીત ધ્યાનથી પામે છે; આત્માનું પરમાત્માની સાથે ધ્યાનમાં ઐશ્ય થાય છે, તેને પણ શાસ્ત્રાધારે સમરતજમાવ કહેવામાં આવે છે. रूपातीत ध्यानमा प्रवेश करवानो विधि. પ્રથમ પિસ્થ, પદસ્થ અને રૂપાતીત ધ્યાન કરવું. પિંડસ્થાદિક ધ્યાન કરતાં કરતાં રધૂળમાંથી સમ આમા ઉપ૨, ધ્યાન કરતાં કરતાં જવું, આમાના ગુણપર્યાયોની શુદ્ધતા ચિંતવવી. આમાના શુદ્ધ ગુણોમાં લીનતા કરવી. બહિરમાં મનને જવા દેવું નહિ. આત્માનો ઉપયોગ એકજ ઠેકાણે રાખવો, એમ કરવાથી રૂપાતીત નિરાલખન ધ્યાનમાં પ્રવેશ થશે અને અહ ર્નિશ તેનો સતત અભ્યાસ કરવાથી રૂપાનીત ધ્યાનમાં સ્થિરતા થશે. સ્થૂલ For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૭ ) માંથી ઉતરતાં ઉતરતાં ઠેઠ સૂક્ષ્મમાં જવું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ આત્માના પ્રદેશોનો વિચાર કરવો. रूपातीत ध्यान करनारे शुं कर जोइए. રૂપાતીત ધ્યાનના જિજ્ઞાસુએ દ્રવ્યાનુયોગનું સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું, તેમજ અધ્યાત્મ શાસ્ત્રોનું સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું, જડ અને ચેતનની ભિન્નતાનો સારી રીતે ખ્યાલ કરવો, મનુષ્ય સંસર્ગથી દૂર રહેવું, ઉપાધિ કાર્યાથી અળગ રહેવું, આત્મસ્વરૂપનો અનુભવ કરવા સદાકાળ આત્માના વિચારોમાં લીન થઈ જવું, શરીરની આરોગ્યતા સાચવવી, રૂપાદિકના આણંબનવના આત્માનું ધ્યાન ધરવા અભ્યાસ કરવો, માહ્યરૂપી જડ પદાર્થોમાંથી અર્હુત્વનો અધ્યાસ દૂર કરવો, વૈરાગ્યભાવનાથી આત્માને ભાવી, પરિગ્રહની મમતાનો ત્યાગ કરવો, બાહ્યમાં મનને ભટકવા દેવું નહિ, સદાકાળ મનને અન્તરમાં લગાડવું અને શુકલ ધ્યાનનું જેમાં વર્ણન હોય એવા ગ્રન્થોને પ્રેમથી, અહુ માનથી વાંચવા. ઇત્યાદિ ઉપાયોથી આ કાળમાં રૂપાતીત ધ્યાનનો કિંચિત્ ભાસ થાય છે. रूपातीत ध्याननी उत्तमता. પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ ધ્યાન કરતાં રૂપાતીત ધ્યાનની અનન્તગણી ઉત્તમતા છે. રૂપાતીત ધ્યાનના એક ક્ષણને પણ અન્ય બ્યાનો પહોંચી શકતાં નથી. શુક્લધ્યાનમાં રૂપાતીત ધ્યાનનો સમાવેશ થાય છે. રૂપાતીત ધ્યાન ધરનાર યોગી અન્તર્મુર્તમાં કેવલ જ્ઞાન અને કેવલ દર્શનને પ્રાપ્ત કરે છે. રૂપાતીત ધ્યાન ધરનાર યોગી કમ લાકડાંને બાળી ભસ્મ કરે છે અને તે ત્રણ કાલનો જ્ઞાતા બને છે; અનન્ત શક્તિને પ્રગટાવે છે. રૂપાતીત ધ્યાનનો અંશ પણ સિદ્ધના સુખની વાનગીને આપે છે, ત્યારે સમ્પૂર્ણ ધ્યાનનું તો શું કહેવું? रुपातीत ध्यानथी मोक्षपद मळे छे. ચોગી એક સ્થિર ઉપયોગથી રૂપાતીત આત્માના સ્વરૂપમાં જેમ જેમ ઉગે ઉતરતો જાય છે, તેમ તેમ તે આત્માનો નવીન અનુભવ મેળવતો જાય છે અને રાગદ્વેષની વૃત્તિનો સંપૂર્ણપણે નાશ કરે છે. અન્ય ધ્યાનો ઘણાં છે પણ રૂપાતીત ધ્યાન પ્રાપ્ત કર્યાવિના મુક્તિ મળતી નથી. અનંતજીવો મુક્તિ પામ્યા અને પામશે. તે સર્વ રૂપાતીત ધ્યાનનો પ્રભાવ જાણવો. રૂપાતીત ધ્યાન એ ઉત્તમમાં ઉત્તમ ચારિત્ર છે, તેનાથી મોક્ષપદ સત્ત્વર મળે છે. ध्यानना अन्य भेदो. આર્તધ્યાન, રોદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન એમ ધ્યાનના ચાર ભેદો છે. આ ચાર ધ્યાનનું વિશેષ સ્વરૂ૫ મરીય ધ્યાનવિચાર, વમામ જ્યોતિ વગેરે ગ્રંથોમાં છે, માટે અત્ર તેનું વર્ણન કર્યું નથી. For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ध्यान करनारने सूचना. ધ્યાનના જિજ્ઞાસુઓએ અનુભવી સદ્ગુરૂઓની સેવા કરવી અને ધ્યાન સંબંધી અનેક પુસ્તકોનો અભ્યાસ કરવો. આત્મતત્ત્વના જિજ્ઞાસુ થઈ સત્ય વિવેકને ધારણ કરવો, ધ્યાનક્રિયારૂપ ચારિત્રને ધારણ કરવું. અન્તરથી ન્યારા રહી અહિનું કર્તવ્ય કાર્ય કરવું. (૮) “ સમાધિસ્વરૂપ, ઝ કેવલ જ્ઞાન અને કેવલ દર્શન પામી જે સિદ્ધ બુદ્ધ પરમાત્માઓ થયા છે, તેઓ સમયે સમયે અનન્ત સુખ ભોગવે છે. તેઓ જન્મ જરા અને મરણની ઉપાધિથી ન્યારા હોય છે, સર્વ કર્મના ક્ષયથી સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે. ઉત્પન્ન થએલી પરિપૂર્ણ ઉત્તમ સકલ કર્મના ક્ષયથી પરિપૂર્ણ સ્થિતિરૂપ સમાધિને સમાધિ કહે છે. સયોગીકેવલીને વાતી કર્મના ક્ષય થકી ઉત્પન્ન થએલી સમાધિ છે. તરતમ યોગ સમાધિના ઘણા ભેદ પડે છે. समाधिना वे भेद. સહજસમાધિ અને હઠ સમાધિ એમ સમાધિના બે ભેદ જાણવા. સહજસમાધિના પણ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એ ત્રણ ભાવની અપેક્ષાએ ત્રણ ભેદ પડે છે. ઉપશમાદિભાવના ભેદોનું અમરીય મન્ચ ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે, તેથી અત્ર તેનું વર્ણન કર્યું નથી. જે જે અંશે ચારિત્ર મોહનીય રાગદ્વેષાદ્વિ પ્રકૃતિયોનો ઉપશમ, વા ક્ષયોપશમ વા ક્ષય થાય છે, તે તે અંશે સમાધિગુણ ખીલે છે. ખાદ્યદશામાંજ રાગ અને દ્વેષ હોય છે. જેઓની અન્તરદૃષ્ટિ ખીલી હોય છે તેઓને મનની સ્થિરતા થાય છે અને તેથી તેઓ શુદ્ધ સમાધિને પ્રાપ્ત કરે છે. ધ્યાન કરવાથી મન, રાગ દ્વેષથી રહિત થાય છે અને તેથી તે સમા ધિપણાને પામે છે. મનની નિર્વિકલ્પદશાને સમાધિ કહેવામાં આવેછે. ધ્યાનથી નિર્વિકલ્પ દશારૂપ સમાધિગુણરૂપ ફળ મળે છે. આત્મા માËદશાથી પરામુખ થઈને પોતાના સ્વરૂપમાં જેટલો કાળ સ્થિર રહે છે, તેટલા કાળની સમાધિ કહેવામાં આવે છે. આત્મામાં મન લીન થઈ જાય છે તે વખતે રાગ દ્વેષના અભાવથી સમાધિગુણ પ્રગટે છે અને ખરા સુખનો ભોગ થાય છે. સમાધિથી અજ, અખંડ, નિરાબાધ, નિરજ઼ન, નિરાકાર, પરમ, પર મેશ્વર, અરૂપી, ચૈતન્ય સ્વરૂપનો અનુભવ-સાક્ષાત્કાર થાય છે. અનુભવ સાક્ષાત્કાર થયા પછી સાલંબન ધ્યાન કરતાં નિરાલંબન ધ્યાનમાં વિશેષતઃ લક્ષ્ય લાગે છે અને આત્માની સહજ દશાએ આત્માનું પરિણમન થતું જાય છે. પરસ્વભાવમાંથી રમણતા છૂટે છે અને સ્વસ્વભાવમાં રમણતાની For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) ધૂન લાગે છે. ચોલમછઠના રંગની પેઠ નિરાલંબન યાનનો પગ છૂટતો નથી, પરના આલંબનવિના આત્માની જ્ઞાનાદિ અંતસૃષ્ટિમાં ચિત્તની લયલીનતા થવાથી દુનિયાનું ભાન ભૂલાય છે. બાહ્ય શરીર નામાદિ વડે દુનિયા એવા ચોગીને ગમે તેમ બોલે છે, તે પણ ભર નિદ્રાળુને જેમ તે વખતે બાહ્યનું ભાન હોતું નથી તેમ તેને બાહ્યની જરા માત્ર સારી ખોટી અસર થતી નથી. અર્થાત્ એવા રૂપાતીત ધ્યાનીને બાહ્યની કંઈ પણ શુભાશુભ અસર થતી નથી, કારણ કે તે વખતે તેનું મન, આત્માના શુદ્ધસ્વરૂપમાં લાગેલું હોય છે. અન્તર સમુખ મન હોય છે ત્યારે શરીર, તથા અમુક મારું નામ, અમુક કુળ, અમુક ગચ્છ, અમુક વંશ, અમુક પરિવાર વગેરેમાં મનની રમણતા રહેતી નથી અને તેથી તેવા બાહ્ય ભાવમાં કપાએલી અહંતા છટવા માંડે છે. અન્તમાં વિશેષ રમણતા તેટલી જ બાહ્ય રમણતાને ત્યાગ થાય છે. તીર ધ્યાન કરનારને રૂા. રૂપાતીત ધ્યાન કરનારને જગને જડ પદાર્થોમાં અહં મમત્વની કદના રહેતી નથી. તે જેવો બાહ્ય, દેખાય છે તેવો અન્તરથી હોતી નથી અને ઉદાસીન બને છે. બાહ્ય શરીર ક્રિયાઓ કરે છે તો પણ તે બાહ્યવૃત્તિ શૂન્ય હોવાથી તેમાં લેખાતો નથી. બાહ્ય સુખની લાલચોથી તે મુંઝાતો નથી. શરીર વાણું અને મનને તે ઉપરી બને છે. મનને તે પોતાના કબજે રાખી શકે છે, પણ મનના કબજામાં તે વર્તતો નથી. રૂપી વસ્તુના આલંબનવિના અરૂપી ગુણોનું ચિંતવન કરી તેમાં રાચીમાંચી રહે છે અને અન્તરની મસ્તાન દશાના સહજ આનન્દને પામે છે. યોગી ઉપયોગી સૂક્ષ્મતાને ધારણ કરતો કરતો એવો તો અન્તરમાં ઉતરી જાય છે કે તે વખતે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનના એક્યને પામે છે; અર્થાત્ તે વખતે તેને ધ્યાતા ધ્યેય અને ધ્યાન એ ત્રણની ભિન્નતાને અનુભવ થતો નથી. એવી ક્ષયોપશમ ભાવમાં રૂપાતીત ધ્યાનની દશાને યોગી ધારણ કરી શકે છે. ક્ષેપક શ્રેણિ માંડનાર ચોગીયો તો રૂપાતીત ધ્યાનથી આગળ વધતા જાય છે, પણ પાછા પડતા. નથી. ઉપશમ શ્રેણિને યોગી પાછો પડે છે, પણ પાછો પડીને ગમે તે કાળે પણ ઉપર ચડી પૂર્ણ સમાધિ દશાને પામ્યા વિના રહેતો નથી. ઉપશમ ચગી તે તે કાળમાં ઉપશમ સમાધિમાં રહીને સહજ સુખને પામે છે. ક્ષાયિક ભાવે સમાધિ પામનાર યોગી તેરમા ગુણસ્થાનકથી કદી પાછો પડતો નથી. સહજ યોગી તે તે ગુણોને પ્રાપ્ત કરી આનન્દમાં મગ્ન રહે છે. રૂપાતીત થાનમાંથી પુનઃ સાલંબન ધ્યાનમાં આવતાં હતાં પણ રૂપાતીત ધ્યાનની ખુમારી ભૂલાતી નથી. મિષ્ટાન્ન જમ્યા બાદ જેમ લુખા ભજનપર રૂચિ રહેતી નથી, પણ મિષ્ટાન્નના અભાવે લખું અન્ન ખવાય છે, તેમ રૂપાતીત ધ્યાનરૂપ મિટ્ટી For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) જનું જમણ જમ્યાબાદ સાલંબન ધ્યાનનું જમણ નિરસ જેવું લાગે છે. રૂપાતીત ધ્યાનના વિરહ સાલંબન ધ્યાન ધ્યાઈ શકાય છે. રૂપાતીતમાંથી સાલબનમાં આવતાં પાછું રૂપાતીત ધ્યાનમાં પ્રવેશવાની રૂચિ થાય છે અને તેમાં પ્રવેશ કરી શકાય છે, જો કે આ ઠેકાણે રૂપાતીત અને સાલંબન ધ્યાનની વ્યાખ્યા લખેલી છે તે પ્રસંગોપાત્ત પ્રસ્તુત વિષયને મૂકીને તે તે જાતની સમાધિ તે તે ધ્યાનથી થાય છે એમ જણાવવામાટે અત્ર પૂર્વાલોચનાને સંબંધ જણાવ્યો છે. સાલબનવડે ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એક્યતા થતાં સાલંબન સમાધિ પ્રાપ્ત થાય છે, તેમજ નિરાલંબનમાં ધ્યાતા ધ્યેય અને ધ્યાનની ઐક્યતારૂપ સમાધિને યોગી પ્રાપ્ત કરે છે, તેથી સહજ ચોગમાં સાલંબન અને નિરાલંબન એ બે પ્રકારની સમાધિ કહેવાય છે. સાલંબન સમાધિયોગી નિરાલંબન રૂપાતીત સમાધિ દશાને પ્રાપ્ત કરી શકે છે. સાલંબન સમાધિના આલંબનના ભેદે અનેક પ્રકારના ભેદો પડે છે, તે આલંબનરૂપ કારણથી સમાધિરૂપ કાર્યમાં ઉપચારની અપેક્ષાએ સમજવું, વસ્તુતઃ સાલંબનસમાધિ જે વખતે હોય છે તે વખતે ધ્યાતા પ્રેમ અને ધ્યાનની એકતા થાય છે, તેથી તે ઐક્યતામાં કોઈ જાતનો ભેદ ભાસતો નથી. નિરાલંબન સમાધિમાં પણ કોઈ પ્રકારનો ભેદ પડતો નથી. सालम्बन करतां निरालम्बन समाधिनी उत्तमता. સાલંબન સમાધિ કરતાં નિરાલંબન સમાધિ અનંત ગણી ઉત્તમ છે અને તેમાં કર્મની નિર્જરા પણ અનંત ગણી વિશેષ થાય છે, તેમજ શક્તિ પણ અનન્તગુણું વિશેષ ખીલે છે અને આત્મા પણ અનતગણો વિશેષ નિર્મલ થાય છે. નિરાલંબન ધ્યાનમાં અપૂર્વ આનન્દ રસનો ભોગ ભોગવાય છે. નિરાલંબન સમાધિમાં પ્રવેશેલ યોગી મુક્તિપદ પ્રાપ્ત કરે છે. નિરાલબની સમાધિની ઉત્તમતાને, તેને અનુભવ કરનાર સારી રીતે જાણી શકે છે. બાકી અન્ય જીવો તો સાંભળીને જ ફક્ત જાણી શકે છે. નિરાલંબન સમાધિની ખુમારી જેણે ચાખી તેણે ચાખી છે. સાલમ્બન સમાધિમાં જેઓએ આનન્દરસ ભોગવ્યો છે તેઓએ નિરાલઅન સમાધિ સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો. सहज सालम्बन समाधिमांथी निरालम्बन समाधिमा प्रवेशाय छ. સાલંબન સમાધિ જે અધિકારી થાય છે તે નિરાલંબન સમાધિમાં પ્રવેશે છે. પ્રથમ તો સાલઅન સમાધિને અત્યંત અભ્યાસ કરવો. સાલબન સમાધિમાં અત્યંત આનન્દ ઉદ્ધવે છે, સાલંબન સમાધિવિના નિરાલંબન સમાધિમાં પ્રવેશી શકાતું નથી. સવિકલ્પ ધ્યાન દ્વારા સાલંબન સમાધિમાં પ્રવેશાય છે. સાંસારિક દેવેન્દ્રોનું સુખ પણ સમાધિના સુખની આગળ એક For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) બિંદુસમાન નથી. નિરાલંબન સમાધિમાં વિશેષતઃ નિર્વિકલ્પદશા રહે છે. ખરેખરો આનન્દ તે નિરાલંબન સમાધિમાં રહે છે. નિરાલંબન સમાધિવાળા ચોગિયો જીવતાં છતાં મુક્તિના સુખની વાનગી ચાખે છે. જેણે જીવતાં સમાધિ સુખને અનુભવ્યું નથી તે મૃત્યુ થયા બાદ પણ મુક્તિનું સુખ શીરીતે મેળવી શકે ? માટે આ ભવમાં સમાધિ સુખ મેળવવા માટે સદ્દગુરૂની ઉપાસના કરવી જોઇએ. ગમે તેટલાં પુસ્તકો વાંચવામાં આવે પણ સદ્ ગુરૂની ઉપાસના વિના સમાધિસુખ પ્રાપ્ત થતું નથી. નિરૂપાધિ દશાવાળો જ્ઞાનયોગી સમાધિસુખનો ભોક્તા બને છે, જ્ઞાની હોય પણ ઉપાધિદશા વિશિષ્ટ હોય તે સમાધિસુખ પામી શકતો નથી, જ્ઞાનવિના ઉપાધિનો ત્યાગ કરતાં છતાં પણ સમાધિસુખ પ્રાપ્ત થઈ શકતું નથી. સમાધિસુખના અધિકારી, જ્ઞાની અને પરિગ્રહ ત્યાગી મનુષ્યો થઈ શકે છે. આત્મજ્ઞાનવિના આત્માની સમાધિદશા મળતી નથી. આવી ઉત્તમ સોલંબન અગર નિરાલંબન સમાધિદશાના અધિકારી મુનિરાજ છે. જ્ઞાની ગીતાર્થ મુનિરાજ સમાધિગુણમય ચારિત્ર પદને પામે છે. સહજ સમાધિનું વિશેષ સ્વરૂપ ગુરૂ પાસેથી સમજી લેવું. हठयोग समाधि. હઠયોગદ્વારા જે સમાધિનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે તેને હઠયોગ સમાધિ કહે છે. હઠયોગ સંબંધી અન્ય દર્શનીઓનાં અનેક પુસ્તકો છે, હઠસમાધિ પણ સ્યાદ્વાદયની અપેક્ષાએ ઉપયોગી છે. જૈનસિદ્ધાન્તોનો અભ્યાસ કર્યા પછી હઠસમાધિનું સ્વરૂપ જાણવાથી વિશેષ ફાયદો થાય છે. શ્રીચિદાનન્દજી મહારાજે (શ્રીકચંદજી મહારાજે ) ચિદાનન્દ સ્વરોદયમાં હઠસમાધિનું કેટલુંક વર્ણન કર્યું છે. જૈનદર્શનને બાધ ન આવે એવું સમાધિનું સ્વરૂપ ગ્રહણ કરવા લાયક છે. જૈન ચોગશાસ્ત્રોદ્ધારા હઠસમાધિનું સ્વરૂપ જાગી તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. પચ્ચક્રનું ભેદન, તેમજ કંડલીનું ઉત્થાન અને મેરૂદંડમાં પ્રાણવાયુનો પ્રવેશ અને બ્રહ્મરન્દ્રમાં પ્રાણવાયુનું ગમન થવાથી હઠસમાધિ પ્રાપ્ત થાય છે. કેવલ કુંભક પ્રાણાયામથી કુંડલીનું ઉત્થાન થાય છે અને સુષુણામાં પ્રાણવાયુનો પ્રવેશ થાય છે. હઠયોગની સમાધિના કરનારા હાલમાં પણ છે. કોઈ વિરલાને હોગની સમાધિ પ્રાપ્ત થાય છે. સહજ યોગસમાધિ કરતાં હયોગની સમાધિનો દરજજો ઉતરતો છે. હોગથી અનેક ચમત્કારો જણાય છે અને અન્યોને પોતાના વિચારમાં ખેંચી શકાય છે. હઠસમાધિની, પરિપાટી જેનોમાં લુપ્તપ્રાય થઈ ગઈ છે. કોઈ કોઈ મહાત્માઓ તેને જાણે છે, પણ યોગ્યતાવિના અન્યોને કહી શકતા નથી. તેમજ અભ્યાસ કરાવી શકતા નથી. હઠસમાધિની ઉંચી ગુરૂઓ For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૨ ) પોતાની પાસે રાખે છે. જો કે તત્સંબંધી પુસ્તકો છે તોપણ ગુરૂગમ પૂર્વક જે મળે છે તે જુદાજ પ્રકારનું છે. ગુરૂઓ અલ્પકાલમાં હાસમાધિ કરાવી શકે છે. અત્ર હસમાધિનું વિશેષ વર્ણન સ્વાનુભવપૂર્વક લખવાથી સર્વ મનુષ્યે તે પુસ્તક વાંચે તો તેમાં યોગ્યતા વા અયોગ્યતાનો ભેદ રહે નહીં. ગુરૂગમ પૂર્વક યોગ્ય અધિકારીને હસમાધિની જ્ઞાન કુંચીઓ મળવી જોઇએ, એમ સમજાયાથી અત્ર તેનું વિશેષ વર્ણન કર્યું નથી. જેને હડસમાધિની વિશેષ જિજ્ઞાસા હોય તેણે ગુરૂગમપૂર્વક વિનય યોગ્યતા વડે તેની પ્રાપ્તિ કરવી એમ ભલામણ કરવામાં આવે છે. શ્રીઆનન્દઘનજી, શ્રીચિદાનન્દજી, તેમજ પુલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય હાસમાધિને પ્રાપ્ત કરી હતી. સહુ યોગસમાધિમાં જે ઝીલે છે તેને હરસમાાધમાં વિશેષતઃ જિજ્ઞાસા થતી નથી. અમોએ પણ હડસમાધિનો અનુભવ કર્યો છે, પણ યોગ્ય અધિકારીઅન્યોને તેનો અભ્યાસ કરાવવો યોગ્ય ધાર્યાં નથી, કારણ કે યોગ્ય અધિકારીવિના અન્યોને તેનો અભ્યાસ કરાવવો હિતાવહ નથી, એમ ગુરૂપરંપરા ચાલી આવે છે. કેટલાક લોક હડસમાધિનો ડોળ ધારણ કરે છે અને કંઈપણ જાણતા નથી, તેવાઓથી છેતરાવું નહિ. શાસ્ત્રોના આધારે સમાધિનો અભ્યાસ કરાવે તેવાઓની પાસે સમાધિનો અભ્યાસ કરવો. સમાધિનો અભ્યાસ કરાવનારાઓએ યોગ્યતાવાળા શ્રદ્ધાળુ મનુષ્યોને અભ્યાસ કરાવવો. સમાધિથી બ્રહ્મરન્ત્રમાં આત્મજ્યોતિની સ્થિરતા થાય છે અને અત્યંત સહજસુખ ભોગવાય છે. અમુક વખતસુધી હડસમાધિને ધારણ કરી શકાય છે. હડસમાધિ કરનારાઓએ એકાન્ત નિર્જન પ્રદેશ, ગુફા વગેરેનો આશ્રય લેવો; શરીરની આરોગ્યતા જાળવવી જોઇએ. हठसमाधि करनारने सूचना. હાસમાધિયોગીએ મનુષ્યનો સંસર્ગ ત્યાગ કરવો જોઇએ. ઘણા મનુષ્યોના સંસર્ગમાં આવવાથી મનમાં વિકલ્પ સંકલ્પ પ્રગટે છે. મનુષ્યોના સંસર્ગમાં આવતાં છતાં પણ અલિપ્તતા રાખવી જોઇએ. ખાસ કારણવિના ચમત્કાર દેખાડવાની બુદ્ધિ ન રાખવી જોઈએ. રાજયોગના જ્ઞાનપૂર્વક હડયોગની ક્રિયાઓ કરવી જોઇએ. આત્મામાં પરમાત્મત્વ રહ્યું છે, એવી અહર્નિશબુદ્ધિ ધારણ કરવી જોઇએ. આત્માની પિરપૂર્ણ શ્રદ્ધા ધારણ કરવી જોઇએ. સર્વત્ર આત્મભાવ ધારણ કરવો જોઇએ. ગમે તેવા પ્રસંગોમાં પણ મનની સમાનતા ધારણ કરવી. દરેક આવશ્યક કાર્યો કરતાં છતાં પણ તેના ફળ ઇચ્છાઓમાં અદ્ધ ન થવું જોઇએ. જૈનશાસ્ત્રોનો ગુરૂગમ પૂર્વક અભ્યાસ કરીને For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૩) આત્મતત્વની પ્રાપ્તિના મુખ્ય ઉદેશને મેરુપર્વતની પેઠે હૃદયમાં સ્થિર કરવો, પ્રતિદિન કંઈક નવું તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો, શરીરના સર્વ અવયવોમાં અસંખ્યાત પ્રદેશી આત્મરૂપ ભગવાન વ્યાપીને રહ્યા છે તેનું ક્ષણે ક્ષણે સમરણ કરવું. આત્મરૂપ ભગવાનને ઓળખાવનાર આત્માનું જ્ઞાન છે. જ્ઞાન ગુણથી પોતે પોતાની મેળે જણાય છે, અર્થાત્ આમા પોતે પોતાનો સ્વયમેવ ભાસ કરે છે તેમાં અન્ય પ્રમાણોની કંઈ જરૂર નથી. આ પ્રમાણે યોગનાં અષ્ટાંગ જાણી તેને અભ્યાસ કરનાર યોગી પરમામપદ પ્રાપ્ત કરે છે. અસંખ્ય યોગથી મુક્તિ થાય છે. યોગનાં આઠ અંગ તેપણ અસંખ્ય યોગમાંના ભેદો છે, તેનું સામાન્યતઃ અત્ર સ્વરૂપ દર્શાવ્યું છે. सर्व योगोमां शानदर्शन चारित्रनी मुख्यता छे. જ્ઞાનદર્શન ચારિત્રાઉન મોક્ષમાર જ્ઞાનદર્શન અને ચારિત્ર એજ મોક્ષમાર્ગ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સ્વરૂપ સમજવું મહામુશ્કેલ છે. જેમ જેમ તત્સંબંધી વિશેષ વિચાર કરવામાં આવે છે, તેમ તેમ તે સૂત્રનું વિશેષ જ્ઞાન થતું જાય છે, માટે જ્ઞાનદર્શન અને ચારિત્રના ભેદોનું વિશેષતઃ સ્વરૂપ સમજવું જોઈએ. અષ્ટાંગયોગમાં જ્ઞાન દર્શન અને ચારિત્રનો સમાવેશ થાય છે, તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અષ્ટાંગયોગનો સમાવેશ થાય છે. આ ત્રણ રસ્તનું આગમોમાં વિશેષતઃ સ્વરૂપ દર્શાવ્યું છે; અષ્ટાંગયોગનો જેટલો વિચાર કરીએ તેટલો ન્યન છે. अष्टांगयोगना अधिकारी कोण? અષ્ટાંગયોગના સાધુવર્ગ અને ગૃહસ્થવર્ગ એ બે અધિકારી છે. સાધુઓએ અવશ્ય અષ્ટાંગયોગનું આરાધન કરવું જોઈએ, તેમાં થતા પ્રમાદને નાશ કરવું જોઈએ. સાધુઓએ પોતે તેની સાધના કરીને અન્યોને પણ તેનો ઉપદેશ આપવો જોઈએ. વિશ્વવ્યાપક એવા અષ્ટાંગયોગ ધર્મથી જૈનધર્મની સર્વ દેશમાં વિજય ધ્વજ ફરકાવી શકાય છે. ગૃહસ્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગનું નિયમિત કમ વ્યવસ્થાપૂર્વક આરાધન કરવું જોઈએ. વ્યાવહારિક આજીવિકા વ્યાપાર, પાઠન વગેરે કૃત્યોને સાચવીને નિયમિત સમયકાલમાં અષ્ટાંગયોગનું સેવન કરવું. ગૃહસ્થવર્ગ અષ્ટાંગયોગનું સેવન કરીને સંસારમાં રહ્યો હતો પણ મોક્ષમાર્ગનું આરાધન કરી શકે છે અને અનેકાત ધર્મનો સર્વત્ર પ્રસાર કરી શકે છે. સંકુચિત દૃષ્ટિનો વા એકદેશીય દૃષ્ટિનો ત્યાગ કરી વિશાલ દૃષ્ટિથી અષ્ટાંગયોગનું આરાધન કરી જન્મની સજ્જતા કરવી. યો. ૨૫ For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૪) अष्टांगयोगनुं फळ शु? અષ્ટાંગયોગની આરાધનાનું ઉત્કૃષ્ટ ફળ આત્માને અનન્ત સુખમય કરવો તેજ લક્ષ્યમાં રાખવાનું છે. આમાની પરમામદશા કરવી તેજ યોગિને છેવટનું ઈષ્ટ ઉત્તમ ફળ પ્રાપ્ત થઈ શકે છે. દેવતા અને મનુષ્યના સુખની પ્રાપ્તિ, ઉત્તમ અવતાર અને અનેક લબ્ધિ વગેરે યોગનાં અવાનાર ફળો જાણવાં. તારાનો સૂર્ય કરવો તેની પેઠે આત્માની પરમાત્મા દશા કરવી, એ જે કોઈથી બનતી હોય તો હઠયોગ અને રાજયોગના આરાધનથી જાણવી. શબ્દબ્રહ્મદ્વારા પરબ્રહ્મમાં લીન થઈ જવું એ થયો કહેવાય છે. જગતમાં સર્વ સુખ કરતાં સહજ સુખ ભોગવનાર યોગીવિના અન્ય કોઈ નથી. છેવટ ઉપસંહારમાં કહેવાનું છે, યોગના અસંખ્ય ભદોમાંથી ગમે તે યોગને સંપ્રાપ્ત કરવાથી મુક્તપદ મેળવી શકાય છે અને તેથી અનન્ત જ્ઞાનાદિગુણ પ્રાપ્ત કરી શકાય છે. જન્મ, જરા અને મરણનાં બંધનોનો વિચ્છેદ કરી શકાય છે, માટે જિજ્ઞાસુઓએ ગુરૂગમપૂર્વક યોગના ભેદોનું જ્ઞાન પ્રાપ્ત કરીને કર્તવ્યપરાયણ થવું અને સર્વ યોગોમાં મુખ્ય એવા જ્ઞાન પ્રદર્શન અને ચારિત્ર યોગની આરાધનામાં દાલયમના થવું. અસંખ્ય યોગની, શ્રદ્ધાકારક સમ્યકત્વવિના તત સત યોગના માગમાં પ્રવૃત્તિ થતી નથી, તેમજ તત સેવનમાં પ્રેમ થતો નથી, માટે સમ્યકત્વ દર્શનની આવશ્યકતા છે. તેથી તેનું સ્વરૂપ નીચેના લેકથી થાય છે. હ્યો . स्थाद्वादमुद्रया सर्वे, पदार्थाः सन्ति वस्तुतः । श्रद्धा हि तादृशी सम्यक्, दर्शनं व्यवहारतः ॥ ६४ ॥ क्षयउपशमो मिश्रः, दर्शनमोहकर्मणः । चतुर्णा च कपायाणां, तथानन्तानुबन्धिनाम् ॥ ६५ ॥ શદાર્થ:––વસ્તુતઃ જોતાં સ્યાદાદ મુકાવડે સર્વ પદાર્થો મુદ્રિત છે, એવી શ્રદ્ધાને વ્યવહારથી સમ્યફ દન કહે છે. નિશ્ચય સમ્યકત્વના ત્રણ ભેદ છે, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક. આ ત્રણ ભેદ નિશ્ચય સમ્યકુત્વના જાણવા. અનન્તાનુબધી ક્રોધ, માન, માયા અને લોભ, તેમજ સમ્યકુત્વ મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મોહનીય એ સાત પ્રકૃતિના ઉપશમપણાથી ઉપશમ સ ત્વ પ્રાપ્ત થાય છે અને એ સાત પ્રકૃતિયોના ક્ષયોપશમપણાથી ક્ષયોપશમ સભ્યત્વ પ્રાપ્ત થાય છે અને એ સાત પ્રકૃતિના સંપૂર્ણ ક્ષયથી ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ-વ્યવહાર સમ્યગદર્શનની વ્યાખ્યા જણાવે છે. નવતત્વાદિ પદાર્થોને તે તે પદાર્થોના સત્યધર્મથી જાણી શકે, જેવા રૂપે જે પદાર્થ હોય તેવા રૂપે તેને જાણે, અર્થાત્ જીવને જીવતરીકે જાણે, અજીવને અજીવતરીકે જાણે, પુણ્યને પુણ્યતરીકે જાણે, પાપને પાપ તરીકે જાણે, આશ્રવને આશ્રવ તરીકે જાણે, સંવરને સંવર તરીકે જાણે, નિર્જરાને નિર્જરા તરીકે જાણે, બંધને બંધ તરીકે જાણે અને મોક્ષને મોક્ષતરીકે જાણે, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને તે તે પદાર્થના લક્ષણથી યથાર્થ જાણે, દેવતને દેવતત્વ તરીકે જાણે, ગુરૂતત્ત્વને ગુરૂત તરીકે જાણે, ધર્મને ધર્મતત્ત્વ તરીકે જાણે, શ્રાવકના ધર્મને શ્રાવક ધર્મ તરીકે જાણે, સાધુધર્મને સાધુધર્મ તરીકે જાણે, એમ દરેક પદા ને સત્ય લક્ષણથી જાણી તેની હૃદયમાં પરિપૂર્ણ શ્રદ્ધા કરવી તે વ્યવહારનયથી સમ્યગદર્શન કહેવાય છે. જીવાદિ નવ તત્ત્વોને જાણે છે અને તેની શ્રદ્ધા કરે છે તે વ્યવહારથી સમ્યક દર્શન કહેવાય છે. આજકાલ પંચમકાળમાં વ્યવહારથી સમ્યગૂ દર્શન જાણી શકાય છે. અને તે પ્રાપ્ત કરી શકાય છે. નિશ્ચયથી સમ્યમ્ દર્શન કોને છે તે જાણી શકાતું નથી, તથા તેને કોઈ મનુષ્ય પોતાની અંદર તે છે એમ નિર્ધાર કરી શકતો નથી, કારણ કે નિશ્ચય દર્શન અરૂપી છે અને તે પ્રકૃતિના ઉપશમ આદિપણાથી પ્રાપ્ત થાય છે, તેથી તેની પ્રાપ્તિ કોને છે એમ હાલ તેવા પ્રકારના જ્ઞાનના અભાવે જાણી શકાતું નથી, માટે વ્યવહાર સમ્યગ દર્શનની આરાધના મુખ્યતઃ કરવી અને તેની પ્રાપ્તિ માટે અહર્નિશ પ્રયત્ન કરવો. નિશ્ચયથી કહેલું એવું ઉપશમ સમ્યકત્વ, સંપૂર્ણ ભવચક્રમાં પાંચવાર પ્રાપ્ત થાય છે, ક્ષયોપશમ સમ્યકત્વ, સંપૂર્ણ ભવમાં અસંખ્યાત વાર પ્રાપ્ત થાય છે અને ક્ષાયિક સમ્યકત્વ તો પ્રાપ્ત થયું કદાપિકાળે જતું નથી. કોઈના મત પ્રમાણે જીવને પ્રથમ, ઉપશમ સમકિત પ્રાપ્ત થાય છે અને કોઈના એટલે સિદ્ધાન્તવાદીના મત પ્રમાણે પ્રથમ ક્ષયોપશમ સમકિત પ્રાપ્ત થાય છે. સમ્યકત્વવિના ચારિત્ર ક્રિયાની યથાર્થ–પરિપૂર્ણ સફળતા થતી નથી, માટે અવશ્ય સમ્યગૂ દર્શનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. સદ્દગુરૂપાસે સિદ્ધાન્તોનું શ્રવણ કરી વ્યવહારથી સમ્યગદર્શનની પ્રાપ્તિ કરવી. ઉપશમાદિ નિશ્ચય દર્શનની વ્યાખ્યા સમજાવ્યા બાદ જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ નીચે પ્રમાણે સમજાવવામાં આવે છે. निश्चयं दर्शनं तत्तु, ज्ञानं सम्यक् प्रभासकम् । द्रव्यतो भावतो विद्धि, चारित्रं जैनदर्शने ॥६६॥ For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) તેરાતઃ સંતો વિરતિશ્ચારિત્રે તનુ દ્રવ્યતા स्थैर्य शुद्धात्मरूपेयच्चारित्रं तच्चभावतः॥ ६७ ॥ શબ્દાર્થ:-પૂર્વોક્ત ઉપશમાદિ સમ્યકત્વને નિશ્ચય દર્શન કહે છે. સમ્યક્ પ્રકારે વસ્તુ સ્વરૂપ જણાવનારને જ્ઞાન કહે છે. ચારિત્ર મોહનીયના ઉપશમાદિ ધર્મને ચારિત્ર કહે છે, કારણ કાર્યની અપેક્ષાએ ચારિત્રના દ્રવ્ય અને ભાવ એ બે ભેદ જૈનદર્શનમાં કહ્યા છે. દેશ અને સર્વવિરતિ એમ બે ભેદે દ્રવ્ય ચારિત્ર છે, આત્માના સ્વરૂપમાં સ્થિરતા તે ભાવથી ચારિત્ર છે. ભાવાર્થ:–ઉપશમાદિ નિશ્ચય દર્શન ગુણને પ્રગટાવનાર વ્યવહાર દર્શન (દ્રવ્યદર્શન) છે. નિશ્ચય દર્શનનો કોઈ ભેદ, કોઈ પામ્યો હોય છે તોપણ તે પોતાની મેળે નિશ્ચય કરી શકતો નથી. નિશ્ચય દર્શનની પ્રગટતાને માટે જે જે અનુમાન કરવામાં આવે તે સ્વમત્યનુસાર હોવાથી ભૂલવાળાં પણ હોઈ શકે. જૈનધર્મની ક્રિયા આદિથી નિશ્ચય સમ્યકત્વનો નિર્ણય થતો નથી, અભવ્યજીવો માખીની પાંખ દુઃખવતા નથી એવું ચારિત્ર પાળે છે તેમાં નિશ્ચય સમ્યકત્વ દર્શનનું લક્ષણ ચાલ્યું જાય માટે પૂર્ણ શ્રદ્ધાપૂર્વક જૈનધર્મનું આરાધન કરવું એજ શ્રેષ્ઠ માર્ગ છે. અધ્યાત્મજ્ઞાન અને દ્રવ્યાનુયોગના જ્ઞાનપૂર્વક જૈનધર્મની આરાધના કરવાથી નિશ્ચય દર્શન પણ આત્મામાં પ્રગટ થાય છે. પોતાની શ્રદ્ધા જો પૂર્ણ છે તો બસ! તેનાથી સકલ ગુણો પ્રગટ થઈ શકશે, માટે જેને કોઈ દિવ્યજ્ઞાનિવિના નિર્ણય ન થાય તેવા નિશ્ચય દર્શનની પ્રગટતામાં માથું મારી નકામો કાળક્ષેપ કરવો યોગ્ય નથી. તત્ત્વોની શ્રદ્ધામાં તલ્લીન બની અધિકારી પરત્વે જે જે કરવાનું હોય તે કર્યા કરવું, પોતાના અધિકાર પ્રમાણે જે જે કરવાનું હોય તે તે પૂર્ણ શ્રદ્ધાથી કર્યા કરવું, ગુરૂનો ઉપદેશ સાંભળવો અને પોતાના અધિકારનો નિશ્ચય કરવો. પોતાનું જ્ઞાન અને આચરણ શક્તિ વગેરેની બહાર હોય તેના માટે માથું મારવું તે ખરેખર પોતાના અધિકારને ભ્રષ્ટ કરવા બરોબર છે. દર્શન પામવાની ઇચ્છાવાળાઓએ નીચે કહ્યા પ્રમાણે વર્તવું. ૧ પ્રત્યેક આત્માઓને પોતાના આત્માની બરોબર ગણી તેના ભલામાટે મનમાં શુભ ચિંતવવું. સર્વ જીવો સુખી થાઓ સર્વ જીવોના દોપ ટળો, સર્વને સત્યનો પ્રકાશ થાઓ ઈત્યાદિ. ૨ જીવોને સત્ય સમજાવવા બને તેટલો પ્રયત્ન કરવો. ઉચ્ચ પાયરીએ ચઢવાના ઉપાયો બતાવવા. આમાન ગુણોનો પ્રકાશ કરવાને જે જે શાસ્ત્ર વાચન અને ગુરૂ ઉપદેશ શ્રવણ વગેરે ઉપાસે હોય તે બતાવવા. For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) ૩ કોઈ પણ મનુષ્યની નિન્દા કરવી નહીં. મનુષ્યમાં પ્રગટેલા સગુણોની પ્રશંસા કરવી. દુર્ગણોને ઢાંકવા. પોતાની કોઈ નિન્દા કરે છે તો જેમ પોતાનો આત્મા દુઃખાય છે તેમ અન્યની નિન્દા કરતાં અન્યના આમાને પીડા થવાથી તેની ભાવ હિંસા કરી કહેવાય છે. કસાઈઓ જેમ દ્રવ્યપ્રાણને નાશ કરે છે, તેમ નિન્દકો પણ ભાવપ્રાણની હિંસા કરનાર હોવાથી ભાવકસાઈ છે. નિન્દક જનથી અન્યોના સદ્ગુણે તરફ જોઈ શકાતું નથી, માટે કોઈની નિન્દા કરવી નહીં. ૪ કોઈને પણ આત્માને દ્રવ્યથી વા ભાવથી દુઃખ દેવું નહિ તેને દયા કહે છે. એવી ઉત્તમ દયાને હૃદયમાં અહર્નિશ ખીલવવા પ્રયત્ન કરવો. જીવોની દયા કરનાર ખરેખર સમ્યક્ત્વને અધિકારી થઈ શકે છે. ૫ સર્વ મનુષ્યમાં જે જે અંશે ગુણો પ્રગટ્યા હોય તે તે ગુણોની પ્રશંસા કરવી જોઈએ, ધારો કે એક મનુષ્યમાં નેવું દોષ છતા છે અને એક વિનય ગુણ ખીલ્યો છે તો તે નેવું દેશ સામું ન જોતાં તેના વિનયગુ. ણની પ્રશંસા કરવી જોઈએ. નેવું દોષને જાણવામાં આવે તો પણ તેનો કોઈની આગળ પ્રકાશ કરવો નહીં એવા પ્રકારની પ્રમોમાવના ધારણ કરવી જોઈએ. ૬ અધિકાર પ્રમાણે શાસ્ત્રોનું ગુરૂમુખથી શ્રવણ તથા વાચન કરવું જોઈએ. પક્ષપાત બુદ્ધિનો ત્યાગ કરી અનેકાન્ત દૃષ્ટિથી શાસ્ત્રોનું શ્રવણ તથા વાચન કરતાં, સમ્યક્ શ્રદ્ધાની ઉત્પત્તિ થાય છે. સંપ્રતિ સમયમાં ગીતાર્થ ગુરૂમુખથી જેઓ શાસ્ત્રોનું શ્રવણ કરતા નથી અને પોતાની ઈચ્છા પ્રમાણે-અધિકાર પોતાનો કેટલો છે તેને નિશ્ચય કર્યાવિન–ગમે તે પુસ્તકો વાંચે છે તેનો આત્મા અવળે માર્ગે દોરાય છે અને તેથી તેઓ શાસ્ત્રો તે કોઈ વખત શસ્ત્રપણે પરિણમે છે, માટે પોતાનો અધિકાર કેટલો છે, તેનો અવશ્ય નિર્ણય કરવો જોઈએ. અધિરિવરાતિ શાસ્ત્ર એ સૂત્ર ભૂલવું જોઈતું નથી. પોતાના અધિકાર પ્રમાણે શાસ્ત્રનું શ્રવણ તથા વાંચનથી પોતાને લાભ થઈ શકે છે. જે જે શાસ્ત્રો વાંચવામાં આવે તે તે શાસ્ત્રો રચવાનો શો ઉદ્દેશ હતો ? અને તે કયા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છે ? તે મહને ઉપયોગી છે કે કેમ ? વગેરેનો પ્રથમથી જ નિર્ણય કરી પશ્ચાત તેમાં પ્રવૃત્તિ કરવાથી ઉત્તમ લાભ પ્રાપ્ત કરી શકાય છે. એ પ્રમાણે પ્રવર્તકના વિચારો ખીલે છે અને તે આગળ ચઢતો રહે છે. તેને શાસ્ત્ર સાંભળવામાં તથા વાચનમાં પૂર્ણ પ્રેમ ઉત્પન્ન થાય છે, અને તેથી તે તત્ત્વોની પૂર્ણ શ્રદ્ધાને પ્રાપ્ત કરી શકે છે, માટે જિજ્ઞાસુઓએ શાસ્ત્ર શ્રવણ તથા વાચનમાં અહનિંગ ઉદ્યમ કરવો. ૭ મનુષ્યોએ તત્વબુદ્ધિને વિકાસ કરવા માટે માધ્યશ્ય દૃષ્ટિને ધારણ For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) કરવી, માધ્યશ્ય દૃષ્ટિથી સત્યની પરીક્ષા થાય છે. હૃદયની આગળ સત્ય ઉભું રહે છે અને અસત્યનો તુતે નાશ થાય છે, એમ અનુભવ કરતાં તુર્ત જણાઈ આવશે. માધ્યધ્ધ દૃષ્ટિવાળો પક્ષપાતના પ્રપંચોમાં ફસાતો નથી. અને તે સત્યને બુદ્ધિગમ્ય કરવા મથે છે. હઠકદાહરૂપ મિથ્યાત્વ અંધકારને તે માધ્યસ્થ દૃષ્ટિરૂપ સૂર્યનાં કિરણોથી નાશ કરે છે. માધ્યશ્ય દ્રષ્ટિના પ્રતાપે તે પોતાના અશુદ્ધ વિચારોને ઉત્તમ સત્ય વિચારો મળતાં ફેરવી નાખે છે, અને આચારોમાં પણ સત્ય સમજાતાં તુર્ત ફેરફાર કરે છે. સાચું તે મહારું, એવો તેનો નિશ્ચય રહે છે પણ મહારું તે સાચું આવી સંકુચિત મમતાબુદિ રહેતી નથી. તત્ત્વોનું શ્રવણ તથા વાચન કરતાં કોઈ વખત કોઈ બાબત ન સમજાતાં તે જૂઠના નિશ્ચય ઉપર આવી જતો નથી. ન સમજાથલી બાબતપર કલાકોના કલાકો પર્યત વિચારો કર્યા કરે છે, તેમજ, દેશ, કાળ, ગુરૂ અને પોતાની બુદ્ધિને અધિકાર, વગેરેની પ્રતીક્ષા કરે છે, તેથી તેનું વર્તન સર્વત્ર અનુકરણીય થઈ પડે છે; તેવો મનુષ્ય, સમ્યમ્ દર્શનને ગમે ત્યારે પ્રાપ્ત કરે છે. ૮ હાનિશા-–સત્ય તત્ત્વની જિજ્ઞાસાથી અને સત્ય તત્ત્વનું જ્ઞાન થાય છે, સત્યનાં દ્વાર ઉઘડે છે, સત્ય અને અસત્યનો ભેદ પડે છે, પિતાનામાં સદ્ગુણો તથા દુર્ગણો કેટલા છે તે પોતાની આંખો આગળ તરી આવે છે, પોતાની યોગ્યતા તથા અયોગ્યતાનો તહેને નિશ્ચય થાય છે અને તે સત્યને સત્ય તરીકે સ્વીકારે છે અને કહે છે. અપેક્ષાએ સત્ય અને અસત્યનો નિર્ણય કરી શકે છે. --—પોતાના ઉપર ઉપકાર કરનારને જે જાણે છે તે અન્યોનો ઉપકાર કરી શકે છે. જ્ઞાનોપદેશ આદિથી અન્યોનો ઉપકાર કરતાં સમ્યગ દર્શનના સમુખ આત્મા આવતો જાય છે. અમુકને ઉપકાર કરીશ તો તેનાથી અમુક જાતનો ફાયદો થશે એવી બુદ્ધિ રાખીને જે ઉપકાર કરે છે તે ઉપકાર નથી પણ એક જાતની લેવડ દેવડનો વ્યાપાર છે. ઉપકાર કરતાં તેનું પ્રતિફળ ઇચ્છવું ન જોઈએ. દરેકનાં દુ:ખો માં ભાગ લેવો અને દરેકના આત્માને શાનિત આપવી તેજ મહારું મુખ્ય પરોપકાર કર્તવ્ય કાર્ય છે, મને જે મળ્યું છે તે સર્વના માટે છે, મહને જો સર્વની સહાય ન થઈ હોત તો શરીર, વાણી અને પ્રાણને પણ ધારણ કરવા સમર્થ થઈ શકત નહીં, મહારા જીવનની ઉચ્ચતામાં જડવસ્તુઓ તથા ચેતનોની જરૂર પડી છે તે પ્રમાણે મહારે પણ જેવું લીધું તેવું મળ્યાથી શક્તિ પ્રમાણે પાછું આપવું જોઈએ એ ન્યાય છે, માટે પ્રત્યેક જીવોના ભલા માટે અધિકાર પ્રમાણે પરોપકાર કરવો જોઈએ, જગજીવ પ્રતિ સેવા બજાવવી જોઈએ. પરોપકા For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧લ્ટ) રની સેવા બજાવવાનો સર્વ મનુષ્યોને હક્ક છે. પરોપકારની સેવા બજાવવામાટે તીર્થકરોએ સુવર્ણ કોટી દાન તથા દેશના વગેરેથી પોતાને મળેલો અધિકાર રાફળ કર્યો ત્યારે મહારે પણ હુને મળેલા અધિકાર પ્રમાણે પરોપકાર કર જોઈએ. પોતાની ફરજ અધિકાર પ્રમાણે ઈન્દ્રો પણ બનાવે છે, તેને નિરંતર પણ કહેવામાં આવે છે. જગતમાં દરેક પદાર્થો પોતપોતાની એક ઘડીભર ફરજ ન બજાવે તે કોઈ મનુષ્યોથી શ્વાસ પણ લેઈ શકાય નહીં. પોતાની ફરજ બજાવનાર ત્રણમુક્ત થાય છે, શ્રી મહાવીર પ્રભુએ છેલ્લી વખતે સોળ પ્રહર ભવ્ય જીવોને દેશના દેઈ પોતાની પરોપકારરૂપ ફરજ બજાવી હતી, તેથી તેમનું આપ ઘડીએ ઘડીએ ધ્યાન ધરીએ છીએ. અને ત્યંત પરોપકારની લાગણીથી શ્રી વીરપ્રભુએ મૌન રહેવાની પ્રતિજ્ઞા કર્યા છતાં પણ ચંડકોશિયા સપને બોધ આપી તેનું ભલું કર્યું હતું. પૂર્વભવમાં મનુષ્યનો આ વખતનો અવતાર પામવા અન્યોએ પરોપકારથી સહાય કરેલી એમ નિશ્ચય છે. આ ભવમાં સર્વ જનો એ મોટા થતાં અવસરે ઉપકારરૂપ પોતાની ફરજ બજાવી છે, તે પ્રમાણે આપણે પણ અધિકાર પ્રમાણે મળેલી શક્તિ વડે અન્ય જીવોને પિતાના બંધુ સમાન ગણી ઉપકાર કરવો જોઈએ. ઉપકારી મનુષ્ય, ઉચ્ચ થવાના સર્વ ઉપાયોને પોતાની સન્મુખ આકર્ષે છે અને તે ભવિષ્યમાં પોતાનું જીવન ઉચ્ચ કરે છે, અન્ય પણ હેને તેની એવી દશા જોઈ તેને (ઉચ્ચ) ઉત્તમ કરવા જીગરથી સહાય આપે છે અને તેથી તેને સમ્યક્દર્શનારૂપઆંખ પ્રગટે છે. ૧૦-ધર્મતત્ત્વ જિજ્ઞાસુઓએ વિષયોની ઈચ્છાનો ત્યાગ કરી સર્વ જીપર શુદ્ધ પ્રેમ કરવો જોઈએ, શુદ્ધ પ્રેમથી સર્વ જીવે પોતાના પ્રતિ આકર્ષાય છે અને તેઓ વેરની લાગણીઓ ત્યજી દે છે, સત્ય તત્ત્વની દૃષ્ટિ પણ દર્શન મેહનો નાશ કરીને સ્વયમેવ પ્રગટે છે, શુદ્ધ પ્રેમથી ગુરૂનું અવલંબન થઈ શકે છે અને કોઈની નિન્દા થતી નથી, સત્યતત્ત્વ ગ્રહણ કરવાનું મન થાય છે. ગુરૂઓ પણ શુદ્ધ પ્રેમથી સત્યતત્ત્વને અપકાળમાં રસમજાવે છે અને તે હૃદયમાં સહેલાઈથી ઉતરે છે, તેથી તે સમ્યકત્વ રનને પ્રાપ્ત કરી શકે છે. ૧૧ શુમ વિચારોનો અભ્યાસ, સમ્યકત્વની ઇચ્છાવાળાઓએ શુભ વિચારોનો પ્રવાહ મનમાં સતત વહેરાવવો જોઈએ. શુભ વિચારો કરવાથી, ઘરકુટુંબ, નાત, ગામ, જિલ્લો અને આખા દેશના ઉપર સારી અસર થાય છે. સારા વિચારોની અસર શરીરના પર પણ સારી થાય છે અને તેથી પોતાની સંતતિ ઉપર પણ સારી અસર થાય છે. જેમ ક્રોધી માતા પુત્રને ધવરાવે છે. તે ક્રોધથી દૂધમાં ખરાબ અસર થાય છે અને બાળક માંદું પડે છે, For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 200 ) તેમ સારા વિચારોની પણ મનોવર્ગાપર અસર થાય છે અને તેની અસર શરીરમાં રહેલ રક્ત તથા વીર્ય ઉપર થાય છે, તેથી રક્ત અને વીર્યના આહારથી શરીર ગ્રહણ કરનાર પુત્ર અને પુત્રીઓ ઉપર પણ્ સારી અસર થાય છે, માટે ધર્મના શુભ વિચારો કરવાનો સતત અભ્યાસ કરવો, ઝનૂની વિચારવાળાનાં છોકરાં પ્રાયઃ ઝનૂની થાય છે, તે પ્રમાણે શુભ વિચાર કરનારની સંતતિ પણ પ્રાયઃ શુભ વિચાર કરનારી થાય છે અને તે પ્રમાણે દેખવામાં પણ આવે છે. સારા વિચારોની અસર વિજલીની પેઠે સર્વત્ર થાય માટે સારા વિચારો અહર્નિશ કર્યા કરવા. શુભ વિચારો કરતાં સમ્યકત્વના વિચારોને પ્રાપ્ત કરી શકાય છે અને તેથી મુક્તિની પીઠિકા રચાય છે. અનેક પ્રકારની ક્રિયાઓ કરતાં ખરાબ વિચારોને હઠાવનાર એવા શુભ વિચારો પૂર્ણ પ્રેમથી કરવા. એમ અગીયાર ગુણોમાટે અભ્યાસ કરવાથી નિશ્ચય સમ્યગ રણની પ્રાપ્તિ થયાવિના રહેતી નથી. ચારિત્ર. ચારિત્ર મોહનીયના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવથી, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવનું ચારત્ર પ્રગટે છે. આ ત્રણ પ્રકારના ચારિત્રને નિશ્ચય ચારિત્ર કહેવામાં આવે છે, એ ત્રણ પ્રકારનાં ચારિત્ર પ્રાપ્ત કરવાના હેતુઓને દ્રવ્ય ચારિત્ર અથવા વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. મુક્ત દશા કરવામાટે ચારિત્રની આવશ્યકતા છે. પુરૂષો અને સ્ત્રીઓ ચારિત્ર માર્ગને અંગીકાર કરી શકે છે. વ્યવહાર ચારિત્રના દેશ અને સર્વતઃ એમ એ ભેદ પડે છે, વાચારિત્ર બાર વ્રતરૂપ હોવાથી તે ચારિત્રના આરાધક ગૃહસ્થ શ્રાવકો છે, અને સર્વ ચારિત્ર પંચ મહાવ્રતરૂપ હોવાથી તેના આરાધકો મુનિવરો છે. चारित्रनी आवश्यकता. તે ચારિત્રના વિઘાતકી સદ્ગુણોનો પ્રકાશ થતો સદ્ગુણો તે ચારિત્રરૂપ છે અને દુર્ગુણો છે છે. સદ્ગુણો એ આત્માનો ધર્મ છે. જેમ જેમ ાય છે તેમ તેમ દુર્ગુણો ટળતા જાય છે. મન, વાણી, કાયા અને આત્મા એ ચારની શુભ ઉચ્ચ દશા કરવી તેજ ચારિત્ર કહેવાય છે. ગુણોવિના કોઈની મુક્તિ થઈ નથી અને થવાની નથી. આવરણોનો નાશ થયાવિના ગુણો પ્રગટતા નથી, મનની નિર્મલતા થયા વિના સ્થિરતા થતી નથી, માટે મનની સ્થિરતા કરવા વ્યવહાર ચારિત્રની ખાસ આવશ્યકતા છે. મન વચન અને કાયાના અશુભ વ્યાપારોનો ત્યાગ કરી એ ત્રણ યોગનો શુભ વ્યાપાર કરવો, એ ત્રણનો શુભ વ્યાપાર પણ ઉપાધિ ત્યાગવિના થઇ શકતો નથી માટે ચારિત્રની ખાસ જરૂર છે. તેથી મનની ચંચળતા ઢળે છે, મનની For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) ચિન્તા ટળવાથી બુદ્ધિનો પ્રકાશ થાય છે. શ્રીતીર્થકર ભગવન્તોએ ભાવ ચારિત્રની પ્રાપ્તિ માટે સર્વ બાહ્ય સંગના ત્યાગરૂપ દ્રવ્ય ચારિત્ર અંગીકાર કર્યું, તેમ અન્યોએ પણ કરવું જોઈએ. સર્વવિરતિ ચારિત્ર અંગીકાર ન કરી શકાય તો દેશ વિરતિ ચારિત્રને અંગીકાર કરવું. સમ્યકત્વ શ્રદ્ધાપૂર્વક ચારિત્રની સફલતા થાય છે, પણ કહેવાનું કે, જ્ઞાન અને દર્શનવડે સાધ્ય ચારિત્ર છે, માટે તે એથી પણ ચારિત્રની ઉત્તમતા સિદ્ધ થાય છે. જ્ઞાન અને દશનવિના શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ થઈ શકતી નથી. વેષ, ક્રિયા અને આ ભાના સદ્ગુણો, તેમજ તેવો ઉપદેશ એવા ચારિત્રવિના ચારિત્રધારકની શોભા થઈ શકતી નથી. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ, મમત્વ ત્યાગ એ પંચને મહાવ્રત કહે છે, વ્યવહારથી એ પંચ મહાવ્રતને દ્રવ્ય ચારિત્ર કહે છે. આમામાં જે જે અંશે સ્થિરતા થાય તે તે અંશે ભાવ ચારિત્ર કહે વાય છે. ક્ષાયિક ભાવે સંપૂર્ણ સ્થિરતા થતાં પરિપૂર્ણ નિશ્ચય ચારિત્ર પ્રગટે છે. માવજત્ર. મનમાં ઉત્પન્ન થતા રાગ અને દ્વેષનો ક્ષય કરવો, તથા ઈષ્ય, કલેશ, શક, મમત્વ અને અનેક પ્રકારની બાહ્ય પદાર્થોની ઇચ્છાઓ, વગેરેની મનમાં અનેક વાસનાઓ તથા તેના સંસ્કારો હોય છે, એ સર્વનો નાશ કરવો જોઈએ. આત્માના શુદ્ધ વર્તનનું સ્મરણ કરવું જોઈએ. દરેક ક્રિયાઓ કરતાં મગજને તાબમાં રાખવું જોઇએ. સર્વ જડ પદાર્થોમાં રમણીયપણું અથવા અરમણીયપણું નથી, તેમ છતાં મનુષ્યો તેમાં સ્વબુદિતઃ ઈષ્ટવ અને અનિષ્ટ કહ્યું છે, પણ તેમાંથી ઈષ્ટ અને અનિષ્ટપણાની કલ્પના ઉઠી જવી જોઈએ. ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની કલ્પના જેમ જેમ ઉઠવા માંડે છે, તેમ તેમ બાહ્યનિમિત્તો દ્વારા મનમાં થતા હર્ષ અને શોકને નાશ થાય છે. કોઈ પદાર્થ ઉપર રાગ અથવા કોઈ પદાર્થ ઉપર દ્વેષ પ્રગટ થતું નથી. આત્માના ગુણની પ્રવૃત્તિ થાય છે. બાહ્ય પદાર્થો તટસ્થ સાક્ષીભૂત દ્રષ્ટિથી દેખાય છે અને તેમાં પ્રવૃત્તિ પણ અલિપ્તપણે પ્રારબ્ધતઃ કરાય છે, આમ ભાવ ચારિત્રનું વર્તન અહર્નિશ વૃદ્ધિ પામે છે અને તેથી ધર્મધ્યાન અને શુકલધ્યાનને પરિણામ વિશેષતઃ જાગ્રત રહે છે. આવી ભાવચારિત્ર દશામાં અનંત કમાનો નાશ થાય છે અને આત્મા કેવલ જ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કરી પરમાતમસ્વરૂપમય થાય છે, માટે વ્યવહાર ચારિત્રપૂર્વક ભાવચારિત્ર ગુણવૃદ્ધિ માટે સ્વશક્તિ અનુસારતઃ પ્રવૃત્તિ કરવી. દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્રમાં કારણું કાર્ય ભાવને સંબંધ છે તે જણાવે છે, જોવા भावचारित्रकार्येहि, द्रव्यचारित्रकारणम् । कार्यकारणभावस्य, व्यवस्था सम्प्रवर्तते ॥ ६८ ॥ યો. ૨૬ For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૨ ) શબ્દાર્થ:—ભાવ ચારિત્ર કાર્યમાં દ્રવ્ય ચારિત્ર કારણ છે. જગતના દરેક પદાર્થોમાં કાર્યકારણ ભાવની વ્યવસ્થા સારી રીતે વર્તે છે. ભાવાર્થ:—મન, વચન અને કાયાના યોગનો શુભ વ્યાપાર કરવો એ દ્રવ્ય ચારિત્ર છે. ભાવ ચારિત્રરૂપ આત્માની શુદ્ધ પરિણતિની આવિૉંવતામાટે ત્રણ યોગની ક્રિયાઓ તથા અન્ય ચારિત્રનાં ઉપકરણો વગેરે સર્વની આવશ્યકતા છે. દ્રવ્યચારિત્રનો ગમે તે ભેદ પામ્યાવિના ભાવારત્રની આવિર્ભાવતા થતી નથી. ઘટરૂપ કાર્યના માટે જેમ નિમિત્ત કારણોની જરૂર રહે છે, પુત્રોત્પત્તિમાટે જેમ, કાલ, જનક અને જનનીની નિમિત્ત કારણતાની અપેક્ષા રહે છે, તેમ ભાવચારિત્રમાં દ્રવ્યચારિત્રની આવ શ્યક ઉપયોગિતા રહે છે. પાંચ કારણવના કાર્યની ઉત્પત્તિ થતી નથી. પાંચ કારણમાં કેટલાંક નિમિત્ત કારણ અને કેટલાંક ઉપાદાનકારણ છે. કષાયોની મન્ત્રતા જે જે ઉપાયોથી થાય એવાં કારણો અનેક છે, અને તે વ્યવહાર ( દ્રવ્ય ) ચારિત્રરૂપ કહેવાયછે. દ્રવ્ય ચારિત્રવÝ આત્મામાં ઉજ્જવલ પરિણામની વૃદ્ધિ થાય છે. સાધ્યમાં દત્તલક્ષ્યવૃત્તિવાળાને કચચારિત્ર ઉપચોગી થઈ પડે છે. આત્મા, મન વચન અને કાયાના યોગનું અવલંબન કરે છે. પાંચ સમિતિરૂપ ચારિત્ર પણ તેનાવડે પાળે છે અને તેથી તે પોતાના શુદ્ધધર્મની વૃદ્ધિ કરે છે. ક્ષણે ક્ષણે ઉજ્જવલ પરિણામમાં વૃદ્ધિ કરતો રહે છે. નીચેનું ગુણ સ્થાનક ત્યાગ કરીને ઉપરનું ગુણ સ્થાનક અવલંબે છે. જેમ જેમ તે આત્મામાં ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકાગ્રતાથી સ્થિર થતો જાય છે, તેમ તેમ તે સહજ સુખામૃત રસનું પાન કરે છે. આવા પ્રકારનું ઉત્તમ ચારિત્ર શ્રીસદ્ગુરૂવિના પ્રાપ્ત થતું નથી, શ્રીસદ્ગુરૂ નાપૂર્વક ચારિત્ર જણાવે છે, માટે સદ્ગુરૂની પાસે ચારિત્ર અવળેાથી ગુરૂની પાસે ચારિત્ર અંગીકાર કરવું એમ હુવે જણાવે છે, श्लोकः आत्मसद्धर्मलाभार्थ, सेव्यः सद्गुरुयोगिराट् । सप्तनयैर्विजानीहि, चारित्रं क्रमशुद्धिमत् ॥ ६९ ॥ શબ્દાર્થ:—હે ભવ્યાત્મન!!! આત્માના સદૂધર્મની પ્રાપ્તિમાટે સદ્ગુરુ યોગિરાજ સેવવા યોગ્ય છે, માટે શ્રીસદ્ગુરૂદ્વારા સાત નયોથી જ ક્રમવડે શુદ્ધ એવું ચારિત્ર સ્વરૂપ જાણું. ભાવાર્થ: —આત્માના સદ્ધર્મની પ્રાપ્તિમાટે સદ્ગુરૂની સેવા કરી જોઇએ. ગુરૂસેવાવિના અનુભવ મેવા મળતા નથી. જગત્માં અનેક કળાઓ માટે અનેક કળાચાર્યોની ઉપાસના કરવી પડે છે. ** ગુરૂ દીવો ગુરૂ દેવતા For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂ વણ ઘોર અન્ધાર” ઈત્યાદિ વાક્યોથી સગુરૂને અત્યંત મહિમા પ્રગટ થાય છે. શાસ્ત્રોદ્વારા ગમે તેટલું જાણવામાં આવે છે તો પણ શ્રીસદ્દગુરૂના અનુભવ જ્ઞાનની આવશ્યકતા તો બાકી રહે છે, શ્રીસદગુરૂગમપૂર્વક ભણેલું સર્વ આશીર્વાદરૂપ થઈ પડે છે અને તેનું ફળ બેસે છે. આજકાલ ગુરૂવિના કેટલાક સ્વબુદ્ધિથી શાસ્ત્રોમાં ઉદ્યમ કરે છે પણ તેઓના હૃદયમાં તત્ તત્ ય પદાર્થનો અનુભવ આવતો નથી. ચારિત્રનું સ્વરૂપ સમજવામાં પણ ચારિત્ર અંગીકાર કરીને પાળનાર એવા સદ્ગુરૂની ખાસ આવશ્યકતા સિદ્ધ ઠરે છે. શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલું એવું ચારિત્રનું રહસ્ય જેટલું ચારિત્રધારક મુનિ ગુરૂઓ જાણે છે, તેટલું અન્ય કે જે ચારિત્રહિત એવા પંડિતો જાણી શકતા નથી. ચારિત્રધારક મુનિયોજ, કવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચારિત્રનું સ્વરૂપ રામજી શકે છે. જે બાબતમાં જેનો અધિકાર છે, તે જ તે બાબતનો અનુભવ યથાર્થ જાણું શકે છે. ચારિત્રના રહસ્યને અનુભવ એકલા શાસ્ત્રોના તત્ત્વથી થઈ શકતો નથી, પણ ચારિત્ર ધારક ગુરૂઓની ઉપાસના કરવાથી યથાર્થ અનુભવ થઈ શકે છે. ચારિત્ર સ્વરૂપના જ્ઞાનાર્થ તેમજ તેની પ્રાપ્તિ માટે ચારિત્રધારક સશુરૂ સેવવાની આવશ્યકતા છે, એમ અનુભવ કરતાં જણાશે. ચારિત્રધારક સદ્ગુરૂવિના અધિકાર પ્રમાણે ચારિત્ર રહસ્ય કોઈ સમજાવી શકતું નથી અને તેથી સ્વબુક્રયા ચારિત્રસબંધી વાંચેલાં પુસ્તકોમાં અનેક પ્રકારની શંકાઓ પડે છે અને તેથી ઉલટી નાસ્તિક બુદ્ધિની વૃદ્ધિ થાય છે. જ્યારે વસ્તુસ્થિતિ આમ છે ત્યારે અવશ્ય સદ્ગુરુ સેવાની જરૂર પડે છે, તે માટે કોઈ ચારિત્ર ધારક સશુરૂ કરવા જોઇએ. વ્યવહાર ચારિત્રમાં ઘણા ઉત્સર્ગ માર્ગો અને અપવાદ માર્ગો છે. જેટલા ઉત્સર્ગ માગે છે તેટલાજ અપવાદ માર્ગો છે. જે વસ્તુનો ત્યાગ બતાવ્યું છે તે જ વસ્તુઓ કોઈ વખતે અમુક દશાવાળાને આદેય બતાવી છે. તે પાળતાં તેમાં દોષ લાગે છે અને તે દોનું પ્રાયશ્ચિત્ત પણ ગુરૂપાસે લેવાનું દેખાડ્યું છે. વ્યવહાર વૃત્તિ તેમજ બૃહતુ કટપવૃત્તિ વગેરેમાં ઘણા અપવાદ માર્ગો દર્શાવ્યા છે અને લાગેલા દોષોનાં પ્રાયશ્ચિત્ત પણ બતાવ્યાં છે. પાંચ વ્રતમંગનાં પ્રાયશ્ચિત્ત ત્યાં જણાવ્યાં છે. કોઈ સાધુએ અમુક પાપ સહું લેય તો તેનું પણ પ્રાયશ્ચિત્ત દર્શાવ્યું છે. ગુરૂની પાસે પ્રાયશ્ચિત્ત લેવાથી તે દોષિના આત્માની શુદ્ધિ થાય છે, એમ સારી રીતે પ્રતિપાદન કર્યું છે.-સાધુઓને પ્રાયશ્ચિત્ત આપવા સંબંધી કેટલાંક પુસ્તકો ગુપ્ત રાખવાં પડે છે, માટે તત્ સંબંધી ગુરૂગમથી વિશેષ જ્ઞાન સમજી લેવું ચારિત્રધારકને ચારિત્ર સંબંધી અનેક અનુભવો મળે છે. ચારિત્ર પાળવાથી તત For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૪ ) સંબંધી યુદ્ધિનો અનુભવ ખીલે છે, માટે ચારિત્ર સ્વરૂપ તો ગુરૂપાસેજ સમજવું જોઇએ. તેમાં ગૃહસ્થ વર્ગનો અધિકાર જણાતો નથી. શ્રી સદ્ગુરૂ મહારાજ, નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋન્તસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નયોથી ચારિત્રનું સ્વરૂપ સમજાવે છે. સાત નયોથી ચારિત્રનું સ્વરૂપ સમજ્યાવિના ચારિત્રનું રહસ્ય હાથમાં આવતું નથી. ક્રમવડે વિશુદ્ધ એવું ચારિત્ર, ઉત્તરોત્તર નય જણાવે છે, તે પ્રમાણે ચારિત્રનો ખોધ થયાથી ઉત્તરોત્તર શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરવા ધ્યાન ખેંચાય છે અને અમુક નયના આગ્રહમાંજ ચારિત્રની માન્યતાનો હવાદ થએલો હોય છે તે ટળી જાય છે. સાત નયોથી પ્રત્રિપાદિત ચારિત્રનું સ્વરૂપ જાણવામાં આવે તો પણ કયા નયના ચારિત્રનો મ્હને અધિકાર છે તેનો અનુભવ મેળવવો જોઇએ. સાત નયોથી ચારિત્રનું સ્વરૂપ જાણતાં તે સર્વનયકથિત ચારિત્ર કંઈ પોતાના આત્મામાં ઉત્પન્ન થઇ શકતું નથી, અર્થાત્ ચારિત્રનું સ્વરૂપ જાણ્યું એટલે તે આવી ગયું એમ માની શકાય નહીં. નયોના અધિકાર પ્રમાણે ક્રમવિશુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઇએ. સમજો કે, ૠૠસૂત્ર, અને વ્યવહારનય ચારિત્રનું તો આત્મામાં હૂંકાણું ન હોય અને એવદ્યુત નયકથિત ચારિત્ર પ્રાપ્તિ માટે નીચેના નયકથિત ચારિત્ર મને ત્યજી દઇએ તો અતોઅષ્ટસ્તરોઅષ્ટઃ થવાનો વખત આવે છે. માટે, અધિકારવિના એક નયકથિત ચારિત્રનું આરાધન કરી અન્ય નયકથિત ચારિત્રનો અપલાપ કરવામાં આવે તો તે પણ ઠીક નથી; અધિકાર પ્રમાણે ચારિત્રની યોગ્યતા છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપાથી ચારિત્રના પણ ચાર ભેદ પડે છે, નામારિત્ર, સ્થાપનાચરિત્ર, દ્રવ્યવારિત્ર અને માયારત્ર, આનું સ્વરૂપ સુગમ છે. નય નિક્ષેપપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચારિત્રમાર્ગનું સંપૂર્ણ જ્ઞાન કરવું અને અધિકાર પ્રમાણે સદ્ગુરૂપાસે ચારિત્રને સંગીકાર કરવું જોઇએ. ચારિત્રધારક સદ્ગુરૂચીજ ચારિત્રની પ્રાપ્તિ થઇ શકે છે, માટે શાસ્ત્રોમાં સાધુ ગુરૂની પાસે ચારિત્ર અંગીકાર કરવું એમ આજ્ઞા કરી છે. ચારિત્ર લેનારનો ગુરૂ, ચારિત્રધારકજ હોવો જોઇએ, જેનામાં ચારિત્ર નથી તે અન્યોનો ચારિત્રગુરૂ બની શકવાનો નથી. ચારિત્ર ધારક સાધુઓનો ગૃહસ્થ ગુરૂ હોઈ શકતો નથી, એમ નિગમમાં જ્યાં ત્યાં વિધિપ્રતિપાદક પાડોથી જણાવ્યું છે. રાર્વવિરતિ ગુણસ્થાકનમાં રહેલા ચારિત્ર ધારક સાધુઓને સજ્જ્વલન ક્રોધ, માન, માયા અને લોભનો ઉદય હોય છે, તેથી તે તે કષાય અપેક્ષાએ તેઓ રાગી અને ક્રેપી હોય છે, તેથી તેઓને અતિચાર લાગે છે, પણ ચારિત્રનો નાશ થતો નથી. સામ્પ્રત સમયમાં રાગ દ્વેષનો સંપૂર્ણ ક્ષય થતો નથી, તેથી સજ્વલનના રાગ અને દ્વેષને ધારણ કરનાર For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૦૫ ) સાધુઓ પર અશ્રદ્ધા કરવા નહીં. ચારિત્ર ધારક ગુરૂઓમાં પણ ચારિત્રની તરતમતા છે, એમ અનુભવથી શાસ્ત્રાધારે સમજી લેવું. વ્યવહાર માર્ગથી સાધુની જે જે ક્રિયાઓ સ્કૂલ બતાવી છે તેનું અધિકાર પરત્વે આરાધન કરવું. વિશેષતઃ સમજી લેવું કે જેમ જેમ આત્માની શુદ્ધિ થાય અને જગતુંના જીવોની દયા થાય, તેઓનું ભલું કરાય અને રાગદ્વેષની મન્દતા થાય તેજ ચારિત્રને માર્ગ છે. ચારિત્રની ક્રિયાઓને ઘણા ભેદ છે. શરીર તથા માનસિક ચારિત્રના ભેદે તેની ક્રિયાઓ પણ સ્થલ અને સૂક્ષ્મ એ બે ભેદમાં વહેંચાઈ જાય છે તે પ્રસંગત: જણાવે છે. स्थूल सूक्ष्म विभेदेन, क्रिया चारित्रिणो द्विधा । शरीरादिकृता स्थूला, मूक्ष्मात्वध्यवसायतः ॥ ७० ॥ શબ્દાર્થ –ચારિત્રીની સ્થલ અને સૂક્ષ્મ એ બે ભેદે ધર્મની ક્રિયા છે. શરીર વા શરીરના પ્રયોગથી અન્ય વસ્તુઓ દ્વારા જે ક્રિયાઓ ધર્મની કરાય છે તે સ્થળ છે અને મનના અધ્યવસાયથી ધર્મની ધ્યાનાદિ ક્રિયાઓ જે કરાય છે તે સૂમ છે. | ભાવાર્થ –ચારિત્રીની પ્રતિક્રમણ પ્રતિલેખના વગેરે ક્રિયાઓ જે શરીરદ્વારા થાય છે તે સ્થલ ક્રિયાઓ, જાણવી અને મનમાં થતા અધ્યવસાય અથવા અધ્યવસાયથી જે જે ધ્યાનાદિ ક્રિયાઓ થાય છે, કે જેને અન્ય પોતાની દૃષ્ટિ દ્વારા દેખી શકતા નથી તે સૂમ ક્રિયાઓ જાણવી. ધર્મધ્યાન અને શુકલધ્યાન, પિંડી, પદસ્થ, રૂપ, રૂપાતીત, ચાર ભાવના અને બાર ભાવના વગેરે ધર્મની સૂમક્રિયાઓ જાણવી. સ્થલક્રિયાઓ કે જે આમાથી ભિન્ન છે તે નિમિત્ત ક્રિયાઓ જાણવી, અને આત્માના અધ્યવસાયરૂ૫ સમ ક્રિયાઓ તે ઉપાદાન ક્રિયાઓ જાણવી, સ્થલ ક્રિયા કરતાં આત્માની સૂમ ક્રિયામાં કર્મ હણવાની અનંતગણું શક્તિ છે. સ્થલ ક્રિયાઓ કરતાં કરતાં પણ અને સૂમ ક્રિયાઓને અવલંબવી પડે છે. સ્થલ કિયાઓ તો મૂર્ખ અને જ્ઞાનિની, બાહિરની સ્થલ દષ્ટિથી દેખતાં એકસરખી દેખાય છે અને તેથી બાળજીવો છે અને જ્ઞાનિને ભેદ સમજી શકતા નથી. ધ્યાનાદિ આતર સૂક્ષ્મ ક્રિયાઓને જ્ઞાની કરી શકે છે, અજ્ઞાનીને ત્યાં અધિકાર નથી. અને અજ્ઞાની તે સુકમક્રિયાઓની પરીક્ષા કરવાનો અધિકારી બની પણ શકતો નથી. જ્ઞાનિની અધ્યવસાયરૂપ સુ ક્રિયાઓને આદરવાને અજ્ઞાની અધિકારી થઈ શકતો નથી. જે જ્ઞાનિયોને સક્ષમ ક્રિયાઓમાં અધિકાર થયો છે તેઓ સ્થલ ક્રિયાઓને આવશ્યક તરીકે અન્યના ભલા માટે કરે છે. તેઓ For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ** 79 ધર્મની દૃષ્ટિને સારી રીતે જાણતા હોય છે તેથી સ્વપરના ભલામાટે ક્રિયાયોગી અને છે, પણ તેઓનું ચિત્તતો સૂક્ષ્મ ક્રિયાઓમાં હોય છે. જ્ઞાનિયો દેખે છે, ચાલે છે, સર્વ કરે છે, પણ અન્તર થી ન્યારા હોવાથી સંસારમાં બંધાતા નથી; મુક્ત જેવા અની રહે છે. ધર્મધ્યાનાદિવડે અનુભવ જ્ઞાન મેળવે છે, માટે તેવા જ્ઞાનિયોને ધન્યવાદ ઘટે છે; તેવા જ્ઞાનિયો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને સમજે છે, અને સ્થળ બુદ્ધિવાળાઓને સ્થળ ક્રિયાઓમાં જોડી જૈનધર્મની વૃદ્ધિ કરે છે. સ્થૂલ ક્રિયાના અધિકારીને સ્થલ ક્રિયાનો ઉપદેશ આપે છે અને પોતાને યોગ્ય એવી અધિકાર પ્રમાણે પોતે ક્રિયાઓ કરે છે. ધર્મની સ્થૂલ ક્રિયાઓના પણ ઘણા ભેદ છે. અધિકાર અને રૂચિપ્રમાણે સર્વ જીવો યથાયોગ્ય ક્રિયાઓને આદરે છે. પરિણામે અંધ એ વાક્ય અનુસારે જોતાં ધર્મના શુભ અને શુદ્ધ વિચારોની સૂક્ષ્મ ક્રિયાઓ કરીને આહ્યથી આવશ્યક કાર્યો પણ સર્વે કરવાં જોઇએ. અધ્યવસાયની શુદ્ધિ તેજ ખરેખર ચારિત્ર શુદિ જાણવી. જે અધ્યવસાયની મલીનતા હોય છે તો ખાહ્ય ધર્મની સ્થલ ક્રિયાઓથી કર્મનો નાશ થતો નથી, માટે બાહ્ય અને આન્ત રિક ક્રિયાઓને આદરવી જોઇએ. આજકાલ કેટલાક અન્નજીવો સ્કૂલ ક્રિયાઓનેજ ધર્મની ક્રિયાઓ માત્ર માની ધ્યાનાદિ ક્રિયાઓનો અપલાપ કરે છે, તે ખરેખર આત્મધર્મરૂપ લક્ષ્મીથી દૂર રહે છે એમ જાણવું; માટે અધિકાર પ્રમાણે ધર્મની સ્થૂલ અને સૂક્ષ્મ ક્રિયાઓનું વખતસર આરાધન કરવું. આત્માના અધ્યવસાયરૂપ સૂક્ષ્મ ધર્મક્રિયાનું શું ફળ છે તે જણાવે છે, જોજ. धर्मसूक्ष्मक्रियायोगात् प्रसन्नचन्द्रवन्मुनिः । દઢત્રાલિઝીવ્ર, મોં વિનાયેત્ ॥ ૭o II सूक्ष्मकर्म विनाशाय, सूक्ष्मधर्मक्रियावरा । વૃષમ માત્ર જ્ઞેયા, વિવૃવિ ત્રમો || ૭૨ | શબ્દાર્થ;—નિર્મલ અધ્યવસાયરૂપ ધર્મની સૂક્ષ્મ ક્રિયાના યોગથી પ્રસન્નચંદ્રરાજર્ષિ વા હૃદપ્રહરની પેડ મુનિરાજ અલ્પકાલમાં અકમનો નાશ કરે છે. અષ્ટપ્રકારનાં કર્મ સૂક્ષ્મ છે, આત્માના અસંખ્યાત પ્રદેશોની સાથે લાગ્યાં છે, તે સૂક્ષ્મ કમાનો નાશ કરવા સારૂં, સૂક્ષ્મ એવી આત્માના નિર્મલ પરિણામરૂપ ધર્મની શ્રેષ્ઠતા લક્ષ્યમાં રાખવી જોઇએ. મરૂદેવા માતા અને કપિલમુનિની પેઠે સૂક્ષ્મ અધ્યવસાય ભાવનારૂપ ધર્મની ક્રિયાઓ સકળ કર્મ નાશાર્થે સમર્થ થાય છે. For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૭ ). ભાવાર્થ –ધર્મની સૂમક્રિયાઓનું અપૂર્વ માહાન્ય છે. સ્થલ ક્રિયાઓ પણ અધ્યવસાયરૂપ સૂક્ષ્મ ક્રિયાની નિર્મલતા વિના સફળ થઈ શકતી નથી. પ્રસન્નચંદ્રરાજર્ષિ રાજગૃહીની પાસે વૈભારગિરિ પર્વત પાસે કાયોત્સર્ગ ધ્યાનમાં હતા, દૂતના મુખથી અશુભ શબ્દો સાંભળતાં તેમના હૃદયમાં અશુભ અધ્યવસાય (પરિણામ)ની ધારા વહેવા લાગી, એટલા સુધી દુર્ગાનરૂપ સૂક્ષમ ક્રિયાઓમાં તે ચડિયા કે, સાતમી નરક ચોગ્ય કર્મલિકને ગ્રહણ કર્યા, પશ્ચાત્ મસ્તકે હાથ ફેરવતાં ઉપયોગ આવ્યો કે અરે હું તો સાધુ છું અને મહું મનમાં લડાઈ કરીને મહા અશુભ કર્મ કર્યું, અહો ! હું ભૂલ્યો, એમ ભાવના ભાવતાં નિર્મલ અધ્યવસાય (પરિણામ) ઉત્પન્ન થયા અને આમાની ઉજવલ સૂક્ષ્મ ધ્યાનરૂપ ક્રિયાનું ધ્યાન કરતાં કેવલજ્ઞાન પામ્યા. અહો ! આધ્યાનરૂપ સૂમ ક્રિયાનું કેટલું બધું સામર્થ્ય! !! શ્રી મહાવીરસ્વામીની પાસે પ્રસન્નચન્દ્રના મરણ અને અન્ય ગતિમાં અવતાર સબંધમાં શ્રેણિક રાજા પ્રશ્ન પૂછે છે, એટલી વારમાં તો પ્રસન્નચન્દ્ર કેવલજ્ઞાની બની ગયા. અહો ! ભાવના ધ્યાનરૂપ સૂમ ક્રિયામાં કોને પ્રેમ ન થાય ત્યારૂ? અલબત તેવી ક્રિયામાં સર્વને પ્રેમ ઉત્પન્ન થઈ શકે છે. અન્ય દૃષ્ટાંત દૃઢપ્રહારીનું જાણવું. દૃઢપ્રહારીએ ચાર જણની ઘાત કરી પણ પશ્ચાત જ્ઞાન થવાથી કાર્યોત્સર્ગમાં રહ્યા, નગરના લોકોએ હેલના કરી તે સર્વ સહન કરી, અન્તરથી આત્મધ્યાનરૂપ સૂમ ક્રિયામાં રહી, કર્મનો ક્ષય કરી સ્વસ્વરૂપમય બન્યા. દૃઢપ્રહારીનું જીવનચરિત્ર અન્ય ગ્રંથોથકી જોઈ લેવું. દ્રઢપ્રહારીએ બાહ્ય શરીરાદિની ક્રિયા કંઈ વિશેષતઃ કરી જણાતી નથી પણ તે આત્મભાવનારૂપ સૂમક્રિયામાં લીન થશે તેથી મુક્ત થયો, એમ વસ્તુતઃ જતાં જણાય છે. મનવડે આત્મા બંધાય છે અને મનવડે છેટે છે. મનમાંથી અહં અને મમત્વ ગયું તો મુક્તપણે સમજવું. મનની સૂકમ અશુભ વિચારરૂપ ક્રિયાથી બંધ થાય છે અને શુદ્ધ વિચારરૂપ સૂક્ષ્મક્રિયાથી મુક્ત થવાય છે. આત્માનું ઉચ્ચપણું વા નીચપણું તે ખરેખર શુભ અને અશુભ પરિણામ ઉપર આધાર રાખે છે. દ્રઢપ્રહારી ગમે તેવો પાપી હતો તો પણ શુદ્ધ વિચારોથી અલ્પકાળમાં મુક્ત થયો. જ્યાંથી મુક્ત થવાનું છે ત્યાં આવ્યાવિના કદાપિ મુક્ત થઈ શકાશે નહીં. રાગદ્વેષ આદિની સૂક્ષ્મ ક્રિયાઓના નાશાથે સમ ધ્યાનક્રિયાની આવશ્યકતા સિદ્ધ કરે છે. સૂમ વસ્તુઓને છેદવા માટે સૂક્ષ્મ વસ્તુઓ સમર્થ થઈ શકે છે. નાનું એવું વજ, પર્વતને છેદી નાખે છે, તે પ્રમાણે ધર્મધ્યાનાદિ સૂક્ષમ ક્રિયાઓથી ગમે તેવાં નિવિડઘન કર્મને પણ નાશ થાય છે. સુવિચાર અને શુદ્ધ વિચારોમાં અનન્તગણું બળ છે. આપણે ભવિષ્ય, વર્તમાનકાળમાં કરાતા વિચારો ઉપરથી રચી શકાય છે. સૂક્ષ્મ વિચારોની ક્રિયામાં જેવું શુભાશુભપણું હોય છે, તેવું સ્થૂલમાં શુભાશુભપણું For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૮ ) આવે છે. વિચાર સંકલ્પ બળવડે જગમાં અનેક મહાન કાર્ય થઈ શકે છે. શરીરોની રચનાનો આધાર પણ વિચારબળની ક્રિયા ઉપર આધાર રાખે છે. માનસિક વર્ગણાની રચનાને આધાર પણ વિચારબળની ક્રિયા ઉપર છે. નરકગમનને આધાર પણ વિચારબળ ઉપર છે. સ્વર્ગમાં જવાનો આધાર પણ વિચારધળપર છે. પશુયોનિ પ્રાપ્ત થવાનો આધાર પણ વિચારબળપર છે. પુનઃ મનુષ્યભવ પ્રાપ્ત કરવાનો આધાર પણ વિચારબળપર છે. દુષ્ટ વિચારબળ ક્રિયાના બળથી દુષ્ટ થવાય છે, સુવિચારબળ ક્રિયાના બળથી શુભાવિત થવાય છે. શુભ વિચાર દિયાબળથી પુણ્યની વગણાઓ ખેંચી આત્માની સાથે પરિ. સમાવી શકાય છે, તેમજ અશુભવિચાર ક્રિયાબળથી પાપની વગાઓને ખેંચી આભાની સાથે પરિણમાવી શકાય છે. સુવિચારોના બળથી તીર્થકર નામગોત્ર બંધાય છે. સુવિચારોના બળથી ઉત્તમમાં ઉત્તમ અવતારો ધારણ કરી શકાય છે અને ચાવતુ પરમામદશાની. પણ પ્રાપ્તિ કરી શકાય છે. સુવિચારો એ એક પ્રકારની સૂક્ષ્મ ધ્યાનક્રિયા છે. સુવિચારની ક્રિયાના બળવડે મનમાં રહેલા રાગદ્વેષના સંસ્કારોને જીતી શકાય છે અને મરૂદેવા માતાની પેઠે અપકાળમાં મુક્ત થઈ શકાય છે. મદેવામાતા સમવસરણમાં જતાં હાથીની ખાંધપર બેઠાં હતાં, બાહાની સ્થલ ધર્મની ક્રિયાઓ કંઈ કરી નહોતી, પણ તે વખતે એકત્વ, અન્યત્વભાવનારૂપ સૂક્ષ્મ ક્રિયામાં તલ્લીન થયાં હતાં અને તેથી હાથીની ખાંધપર બેઠાં બેઠાં કેવલજ્ઞાની બન્યાં; આ દૃષ્ટાંતપરથી આપણે સાર લેવાનો એ છે કે અને તે ભાવના ધ્યાન આદિની સૂફમ થાનક્રિયાઓ કર્યા વિના છૂટકો નથી. સ્થલક્રિયાનાજ એકાને જે રાગી છે તે સૂક્ષ્મભાવના ક્રિયાના અધિકારી બની શકતા નથી અને તેથી તેઓ મનની મલીનતાનો નાશ કરવાને સમર્થ થઈ શકતા નથી, એમ ખાસ અનુભવ કરવાથી જણાશે. સ્થલ ક્રિયા કે જે આત્માના ઉપયોગ વિનાની થાય છે, તેને દ્રવ્યપ્રિયા કહેવામાં આવે છે. સૂમ ધર્મની ક્રિયાઓનું મૂલ્ય જ્યારે કરોડ પૈયાનું કપીએ તો સ્થલ ક્રિયાઓનું મૂલ્ય એક આની જેટલું આશરે બની શકે, તે પણ એટલું તે લક્ષ્યમાં રાખવું જોઈએ કે, સ્થૂલ ક્રિયાના અધિકારીઓએ પોતાની ક્રિયામાં તત્પર રહેવું અને સૂક્ષ્મના અધિકારીઓએ પોતાની ક્રિયામાં તત્પર રહેવું. સૂક્ષ્મ ધ્યાનાદિ ક્રિયાના અધિકારીઓ અપ્રમત્ત દશામાં આવે છે અને સમાધિસુખને પ્રાપ્ત કરે છે; તેમજ રથ ધર્મની ક્રિયાઓ કે જે, અવસરે જે જે જૈનધર્મના ઉદાર તથા પ્રચાર માટે કરવાની છે તે કરે છે, તેથી જૈનશાસનની શોભા વધે છે. પાર્વ ક્રિયાઓ પોતપોતાના સ્થાને મોટી For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) છે, એ કદી ભૂલવું જોઈતું નથી. ધર્મની સૂક્ષ્મ ક્રિયાઓ રાજા સમાન છે અને ધર્મની સ્થલક્રિયાઓ પ્રજાને સમાન છે. પ્રજાવિના રાજ નથી, તેમજ રાજવિના પ્રજા પણ શોભતી નથી. અભવ્ય જીવો પણ ચારિત્ર અંગીકાર કરીને આઘની સ્થલધર્મક્રિયાઓ કરે છે, પણ સમ્યકત્વ શ્રદ્ધાનની તથા ધ્યાનની સૂમક્રિયાઓ વિના તેઓ મુક્ત થઈ શકતા નથી, માટે ધર્મની સૂમધ્યાનાદિ ક્રિયાઓની અત્યંત ઉપયોગિતા સિદ્ધ કરે છે. ઈલાચી પુરે વાંસના ઉપર નાચતાં સુવિચાર ભાવનાના બળે કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, ભરત રાજાએ આદર્શ ભુવનમાં ભાવનારૂપ સૂમ ક્રિયાના બળે તુતવારમાં કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, આવા અનેક દાખલાઓ છે કે જેમાં ધ્યાનાદિ સૂમક્રિયાઓવિના કેવલજ્ઞાન અને કેવલદર્શન થયું જ નથી. આ ઉપરથી ભવ્ય જીવો સમજી લેશે કે, ભાવના ધ્યાન આદિ કર્મની સૂમ ક્રિયાથી આમાં ખરેખર પરમાત્મપદ પામવાને અધિકારી બને છે. જ્ઞાનની પ્રાપ્તિ વિના તથા મનની સ્થિરતા વિના સૂક્ષ્મ ક્રિયા બની શકતી નથી માટે અત્ર પ્રસંગત: શાને આદિની ઉપગતા જણાવે છે, सापि ज्ञानं विना नास्ति, मनास्थैर्य विना तथा । अतो ध्यानं क्रियारूपं, सूक्ष्मं ध्येयं विचक्षणैः ॥ ७३ ॥ શબ્દાર્થ –તે સૂટમક્રિયા ખરેખર જ્ઞાન તથા મનની સ્થિરતાવિના પ્રાપ્ત થઈ શકતી નથી, માટે વિચક્ષણ એ ધ્યાનરૂપ સૂક્ષ્મક્રિયા બાવા યોગ્ય છે. | ભાવાર્થ-આત્મજ્ઞાન તથા મનની સ્થિરતાવિના ધ્યાનાદિ ક્રિયાઓ બની શકતી નથી, માટે વિચક્ષણ પુરૂષોએ ધ્યાનરૂપ ક્રિયા પૂર્ણ વિચાર કરવો જોઈએ. ધ્યાનરૂપ ક્રિયાની યોગ્યતા પ્રગટાવવા માટે યોગ્ય ઉપાયો આદરવા જોઈએ. ધ્યાનથી જે જે તે શોધી કઢાય છે, તે તેના અનુભવીઓ, સારી રીતે જાણી શકે છે. ફોનોગ્રાફ વગેરે યંત્રોના શોધનારાઓએ તે તે વસ્તુઓની રચના માટે કલાકોના કલાકો પર્યત ધ્યાન ધર્યું હતું. એક વસ્તુ સંબંધી કલાકોના કલાકો પયંત સૂક્ષ્મ વિચારો કરવામાં આવે છે ત્યારેજ તતુ વસ્તુ રસંબંધી અભિનવ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. ગાડરીયા પ્રવાહની પેઠે વિચાર કર્યા વિના સ્થલક્રિયાઓ કરવાથી અભિનવ અનુભવજ્ઞાન ખીલતું નથી અને તેથી જડ યંત્રની પેઠે શરીરની ક્રિયાઓ, ધર્મને માટે કરાય છે, પણ તેથી આગળ ચઢી શકાતું નથી. જે જનસમાજ, ફોન ચા યો. ૨૭ For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) ફની પેઠે સમજ્યાવિના શબ્દોના સમૂહનો ઉચ્ચાર કરે છે અને પૂતળીની પેઠે ક્રિયાઓ કરે છે અને જે જે કરાય છે, જે જે બેલાય છે, તત સંબંધી અંશમાત્ર પણ વિચાર કરી શકતો નથી, તે જનસમાજ, દુનિયામાં પોતાની વ્યાવહારિક તથા ધાર્મિક ઉન્નતિ કરી શકતો નથી, માટે દરેક વસ્તુઓ સંબંધી સૂક્ષ્મ વિચારો કરવા જોઈએ અને તેમાંથી સત્યને પ્રગટ કરવું જોઈએ. આત્માના ધર્મના પ્રકાશ માટે તેમજ અવધવું જોઈએ. ધ્યાનાદિ સૂક્ષ્મક્રિયાઓ અમૂલ્ય છે, એમ અન્યના કહેવા પ્રમાણે હાજીહા કરી ત્યાગ એટલે કંઈ વળતું નથી, પણ તત્ત્વજ્ઞાનથી સૂમક્રિયાઓનું પરિપૂર્ણ રહસ્ય સમજવું જોઈએ કે, ધ્યાન શી વસ્તુ છે અને તેનું શું સામર્થ છે. તત્સં. બંધી કલાકોના કલાકો પર્યત વિચારની શ્રેણિયોને પ્રવાહ હૃદયમાં ગંગાનદીના પ્રવાહની પેઠે વહેવરાવવામાં આવે છે ત્યારે તેમાંથી કંઈ નવું રહસ્ય અવોધાય છે. કલાકોના કલાકો પર્યત વિચારો કરી જે થાનક્રિયાને અનુભવ મેળવાય છે તે કદી ટાળ્યો ટળતો નથી અને તરસંબંધી નિશ્ચયની થએલી શ્રદ્ધા અવિચળ રહે છે, માટે જ્ઞાનવડે ધ્યાનની સૂક્ષ્મક્રિયા સમજવાની અત્યંત આવશ્યકતા છે. મનની સ્થિરતાવિના ધ્યાનની સૂમક્રિયા થઈ શકતી નથી. જ્યાં સુધી મનની ચંચળતા હોય છે ત્યાં સુધી આત્મસંબંધી ધ્યાન થઈ શકતું નથી. ધ્યાનની સૂક્ષ્મક્રિયામાં મનની સ્થિરતાની આવશ્યકતા છે, માટે જ્ઞાનવડે મનની સ્થિરતાના ઉપાયો શોધવા જોઈએ. પિતાના અધિકાર પ્રમાણે ક્યા કયા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મનની સ્થિરતા રહેશે, તેને પોતે અનુભવ કરવો જોઈએ; પોતે અનુભવ કરીને જે ઉપાયો આદરે છે તેજ પિતાના માટે યોગ્ય ઉપાયો છે, એમ વિચક્ષણોએ સમજવું જોઈએ. હવે પ્રસંગે પાત્ત ધ્યાનને પુષ્ટિકારક એવા તત્ત્વ વગેરેના ભેદોનું સામાન્યતઃ પ્રતિપાદન કરે છે, सर्वतत्त्वानि बोध्यानि, निक्षेपैर्नयकैस्तथा । ग्राह्याग्राह्यविवेकेन, धर्मशास्त्रविशारदैः ॥ ७४ ॥ શબ્દાર્થ –નિક્ષેપ અને નવડે સર્વ તત્ત્વોનું સ્વરૂપ બાધ્ય છે. ધર્મશાસ્ત્રજ્ઞ પંડિતોએ, અમુક તત્ત્વ ગ્રાહ્ય છે અને અમુક અગ્રાહ્ય છે એમ વિવેકપૂર્વક સર્વ તત્ત્વોને જાણવાં જોઈએ. ભાવાર્થ-ધર્મશાસ્ત્રના જ્ઞાતાઓએ જીવ, અજીવ, પુષ્ય, પાપ, આ For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) શ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, એ નવ તત્ત્વોનું ચાર નિક્ષેપ અને સાત નથી સ્વરૂપ જાણવું જોઈએ. નિક્ષેપ અને નયપૂર્વક, તત્ત્વોનું સ્વરૂપ જાણતાં પશ્ચાત્ સત્ય વિવેક ઉત્પન્ન થાય છે. વિવેકથી અમુક તત્ત્વ ગ્રાહ્ય છે અને અમુક તત્ત્વ અગ્રાહ્ય છે, એમ ખાસ જણાઈ આવે છે. સંવર, નિર્જરા, મોક્ષ એ તત્ત્વ વિશેષતઃ ગ્રાહ્ય છે. વ્યવહારનયથી પુણ્યતત્ત્વ આદેય છે. સર્વ તત્ત્વોમાં પણ આ પ્રમાણે હેય, રેય અને ઉપાદેયનો વિવેક કરવો. ધર્માસ્તિકાયાદિ પદ્રવ્યમાં નવ તત્ત્વનો સમાવેશ થાય છે, ચાર નિક્ષેપા અને સાત નથી પડદ્રવ્યોનું સ્વરૂપ સમજવું જોઈએ. પત્રવ્યોનું વિશેષ સ્વરૂપ જેવું હોય તો માત્ર પુત્રવાર અને આમપ્રકાશ ગ્રંથ જોઈ લેવો. તત્વાર્થસૂત્ર વગેરેથી નવ તત્ત્વોનું વિશેષતઃ સ્વરૂપ અવબોધવું. સર્વ તત્ત્વોમાં આમતત્વની ઉપાદેયતા મુખ્યતઃ છે, આત્માનું પૂર્ણ સ્વરૂપ સમજ્યાથી આત્મતત્ત્વની શ્રદ્ધા થાય છે. આમાનું વિશેષતઃ સ્વરૂપ સમજવાને માટે અધ્યાત્મતત્ત્વજ્ઞાનના અનેક ગ્રન્થો વાંચીને તેનું મનન કરવું જોઈએ. અધ્યાત્મશાસ્ત્રોનું વાંચન કરીને પણ મનન કરવાની ખાસ આવશ્યકતા છે. તવોનું જ્ઞાન કરીને જે શ્રદ્ધા ધારણ કરે છે તે ખરેખર ધમિશાસ્ત્રમાં વિશારદ થાય છે અને એવા શાસ્ત્રવિશારદો આમતવના ગુણોનો પ્રકાશ કરવા સમર્થ થાય છે. આત્મા પોતે સર્વ તત્ત્વને જ્ઞાતા થાય છે, અનંત રેય પદાર્થો, જ્ઞાનમાં પ્રતિભાસે છે. આત્માની અનન્ત શક્તિો પણ આત્મામાં રહી છે અને તે અનન્તશક્તિયોનો પ્રકાશ પોતાના સામર્થ્યથી આત્મા કરે છે. આમા, તરવજ્ઞાન પામે તે હેય રેય અને ઉપાદેયને સમજી, પોતાનું સ્વરૂપ પોતાની મેળે શોધી લે છે, એમ દરેક મનુષ્યોને અનુભવથી જણાઈ આવશે. સર્વ કથનનો સારાંશ એ નીકળે છે કે, સર્વ તત્ત્વોનું સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. સર્વ તત્તનું જ્ઞાન થતાં ખરું સુખ શોધવાનો નિશ્ચય થાય છે અને તે આત્મામાં જ છે એમ અનુભવ થાય છે તેથી આત્મા પિતાને જ ઉપદેશ આપી સત્ય વિવેક પ્રગટાવે છે તે પ્રસંગોપાત્તથી જણાવે છે. સ્ટોક सुखमात्मनि विज्ञेयं, जडेषु नास्ति किञ्चन । मृगतृष्णेव बाह्येषु, कुतो मिथ्या प्रधावसि ॥ ७५ ॥ શદાથે-સુખ આત્મામાં જ જાણવું યોગ્ય છે. જડ પદાર્થોમાં જરા માત્ર પણ રાખ નથી, માટે હે ચેતન ! કેટ કેમ બાહ્યપદાર્થોમાં દોડે છે ? For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ભાવાર્થ:–સર્વરોએ સર્વ પદાર્થોને જાણ આત્મામાંજ સુખનો નિશ્ચય કર્યો છે. આત્મા પણ તેઓના વચન પ્રમાણે નવતત્ત્વો વગેરે સર્વ ય પદાર્થોનું જ્ઞાન કરી છેવટ આત્મામાં જ સત્યમુખનો નિશ્ચય કરે છે. જડ શરીરની સાથે બાહ્ય ચંદનાદિ પદાર્થોનો સંબંધ કર્યો હોય તો પણ સુખનું જ્ઞાન થતું નથી. જડ પદાર્થોના ઝીણા સૂક્ષમ કકડા કરી કરીને તપાસ કરવામાં આવે તો પણ તેમાં સુખનો નિશ્ચય થતો નથી. જ્યારે બાહ્યપદાર્થોમાં સુખ નથી એમ નિર્ણય થાય છે, ત્યારે સુખ ક્યાં રહે છે ? એવો પ્રશ્ન થાય છે. ઉત્તરમાં એમ જણાય છે વત્ર મારા તત્ર પુર્વમ્, જ્યાં આત્મા છે ત્યાં જ સુખ છે. જ્યાં આમાં નથી ત્યાં સુખ નથી. બાહ્ય ઈદ્રિયોમાં પણ સુખ નથી. કારણ કે જયારે મનમાં ક્રોધ, શોક વગેરેનો ઉદય થાય છે, ત્યારે ત્વચા અને ચક્ષ વગેરે ઇન્દ્રિયો સુખ આપવા સમર્થ થતી નથી. શરીરમાં પણ સુખ રહેતું નથી. કારણ કે જ્યારે શરીરમાં વર આવે છે ત્યારે શરીરમાં સુખ જણાતું નથી. જે શરીરને ધર્મજ સુખ હોત તો તે શરીરને છોડી ક્ષણમાત્ર પણ દર રહેતજ નહીં, પણ એમ દેખવામાં તથા અનુભવમાં આવતું નથી માટે શરીરનો ધર્મ સુખ નથી, એમ નિશ્ચય થાય છે. મનનો ધર્મ પણ સુખ છે એમ અનુભવ કરતાં જણાતું નથી; મનમાં કલેશ, ક્રોધ, ભય વગેરે ઉત્પન્ન થતાં સુખનું ભાન પણ રહેતું નથી, માટે મનનો સુખ ધર્મ કહી શકાય નહીં. આત્મજ્ઞાનથી ધ્યા કરતાં માલુમ પડે છે કે આત્માનો સુખગુણ છે, સદાકાળ તે આત્મામાં જ રહે છે, કવરણથી સુખગુણ ઢંકાયો રહે છે, જેમ જેમ મોહ વગેરે કર્યાવરણ ટળે છે તેમ તેમ આત્મામાં સુખગુણ ખીલવા માંડે છે અને ત્યારે આત્મા પોતે વાણીદ્વારા કહે છે કે, અહો ! કોઈ પણ બાહ્યપદાર્થના ઉપભોગવિના હું સુખમાં રહું છું. વનમાં પડી રહેલા નિરૂપાધિ દશાવાળા જ્ઞાનયોગીને આત્માનું જે સુખ હોય છે તેનું સ્વરૂપ તેજ જાણવા માટે સમર્થ થાય છે. જ્યાં સુધી પોતાના આત્મામાં તેનું સુખ પ્રગટયું નથી, ત્યાં સુધી સહજ સુખનો નિશ્ચય સ્વયમેવ કરી શકાતો નથી. આત્માના સુખગુણને નિશ્ચય કરાવનાર જ્ઞાન છે. જ્ઞાનમાં સુખગુણનો ભાસ થાય છે. તેમજ જ્ઞાની પુરુષ, સહજસુખને અધિકારી બની શકે છે. જ્ઞાનદશા થતાં બાહ્યપદાર્થોમાં જરા માત્ર સુખ ભાસતું નથી અને તે જ વખતે આત્મા પોતે જ પોતાને કહે છે કે, અરે ચેતન ! તું બાહ્યપદાર્થોમાં કેમ દોડે છે? ઝાંઝવાના જલની પેઠે બાહ્યપદાથથી કદી સુખની આશા રાખી શકાય તેમ નથી, માટે પોતાના સ્વરૂપમાંજ સુખ રહ્યું છે, એમ જાણી હવે તું શાંત થા. બાહ્ય જડપદાથોમાં ગમે તેટલી સુખબુદ્ધિ રાખવામાં આવે પણ અને ઇન્દ્રજાળની પડ કઈ પણ ગુખ હાથમાં આવનાર નથી. આત્માનું સુખ ખરેખર આત્મામાંજ છે; મહાગિયો અને તીય For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) કરોએ આત્મામાંજ સુખનો નિશ્ચય કરી આમધ્યાન ધર્યું હતું અને તેથી પરિપૂર્ણ સહજસુખને પામ્યા હતા. આપણે પણ તે પ્રમાણે આત્મામાં જ સત્ય સુખનો નિશ્ચય કરવો જોઈએ અને સત્ય સુખની પ્રાપ્તિ માટે આત્મામાંજ લક્ષ્ય રાખવું જોઈએ. આત્મસુખની પ્રાપ્તિ માટે કયા ઉપાયે આદરવા જોઇએ તે બતાવે છે. बाह्यवृत्तिं परित्यज्य, आत्मा ध्येयो विवेकतः। नाभिहृद्भालरन्ध्रेषु, स्थानेषु ध्येयधारणा ॥ ७६ ॥ पट्चक्रं द्रव्यभावाभ्यां, साध्यं चित्तसमाधये । ब्रह्मरन्ध्रे स्थितिं कृत्वा, आत्मा ध्येयः सनातनः ॥ ७७ ॥ શબ્દાર્થ –બાહ્યવૃત્તિનો ત્યાગ કરીને વિવેકથી આત્માજ ધ્યેય તરીકે ધાર. નાભિ, હૃદય, ભાલ અને બ્રહ્મરન્દ્રમાં આમરૂપ ધ્યેયની ધારણા ધારવી. દ્રવ્યથી અને ભાવથી ચિત્તની સમાધિ માટે ષક સાધવા યોગ્ય છે. છેવટે બ્રહ્મરામાં ચિત્તવડે સ્થિરતા કરી સનાતન આત્માને જ ધ્યેયરૂપે ધારો. ભાવાર્થ –બાહ્યવૃત્તિમાં રમણતા છે ત્યાં સુધી આત્માને એયરૂપે ધારી શકાતો નથી, બાહાવૃત્તિના ઉછાળાથી કદી ખરી શાંતિ મળતી નથી. બાશ્રવૃત્તિયોથી કોઈને ત્રણ કાલમાં સુખ મળ્યું નથી અને કોઈને ત્રણ કાલમાં સુખ મળનાર નથી. બાહ્યાવૃત્તિયોથી આત્મિક સુખનું આચ્છાદન થાય છે. જેમ જેમ બાહ્યવૃત્તિઓનું જોર કમી થતું જાય છે, તેમ તેમ સહજસુખનું ભાન થતું જાય છે. બાહ્યનું પોતાનું નામ પાડેલું તે, તથા શરીરાદિકમાં અહંની ફુરણા, તેમજ બાહ્યપદાર્થોને પોતાના કપેલા, ઈત્યાદિ. માંથી ઇનિષ્ટપણાની બુદ્ધિ ટળી જાય છે તો પશ્ચાત્ બાહ્યવૃત્તિનો ઉદ્ભવ થતો નથી. બાહ્યના પદાર્થો સંબંધી અનેક વિકલપ સંકલ્પ પ્રગટે છે તેનું કારણ એ છે કે તે, પદાર્થોદ્વારા ઇષ્ટપણું અથવા અનિષ્ટપણે માની લીધેલું હેય છે. આત્મજ્ઞાનને પ્રાદુર્ભાવ થતાં બાહામાં જરા માત્ર પણ રાગદ્વેષની ફુરણા થતી નથી અને અખંડ આનંદની ઘેનમાં ઘેરાયેલો આત્મા રહે છે. માટે તાત્પયર્થ કે, બાહ્યવૃત્તિનો ત્યાગ કરીને આત્માજ ધ્યેયરૂપે ધારવો. વિવેકદ્રષ્ટિથી આત્માજ ધ્યેયરૂપે ભાસે છે. જગતમાં ખરેખર આત્મા સમાન કોઈ અન્ય જડ વસ્તુઓ નથી. અન્ય વસ્તુઓને ઉચ્ચ ક૯પવામાં આવે For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) તે પણ તેનાથી પિતાને સુખ મળતું નથી. પોતાને આશ્રય લીધાવિના ગમે તેટલા પરાશ્રયી બનો, તોપણ કરી પરતત્રદશામાં સુખ મળનાર નથી. પોતાનામાં જ પોતાનું સુખ છે અને તે સ્વાશ્રયી બનીને ભોગવવાનું છે. સ્વાશ્રયથી જે સુખ થશે તે સદાકાળ રહેવાનું છે, તેમાંથી કિંચિત્ માત્ર પણ કોઈ સુખ ટાળી શકવા સમર્થ નથી. પરવસ્તુનું ગમે તેટલું આલંબન યોતે વસ્તુઓની પ્રાપ્તિ માટે પ્રાણનો પણ નાશ કરો, તે પણ કદાપિકાળે સુખની આશા રાખવી વ્યર્થ છે. પોતાના આત્માના અસંખ્યાત પ્રદેશમાં ઉતરીને ત્યાં સ્થિર થવાથી પોતાના સુખનો પોતે જ અનુભવ લઈ શકશો. બાહ્યમાં ચિત્તવૃત્તિને દોડાવ્યા કરો અને ખરા સુખની આશા રાખે તે શું મૂર્ખતા નથી ? અલબત મૂર્ખતા છે. જે માર્ગે આત્મસુખ મળવાનું છે તે માર્ગ ગમન કરવું શ્રેષ્ઠ છે. આત્માના પ્રદેશોમાં ઉતર્યાવીને કદી આત્મસુખ મળનાર નથી. નાભિમાં આમા ધ્યેયરૂપે ધારવો જોઈએ. ત્રણ કલાક પવૅત નાભિસ્થાનમાં આત્માજ ધ્યેયરૂપે ધારવામાં આવે તો આ મસુખને કંઈક નવીન અનુભવ પ્રાપ્ત થાય છે. હૃદયમાં પણ આત્માની ધારણ કરી આત્માના પ્રદેશમાં સ્થિર થઈ જવું. કપાલમાં પણ આમાજ એયરૂપે ધારી તેની ધારણા કરવી. અન્ય પદાર્થોનું ચિન્તવન છોડીને ફક્ત એક આમાજ ધ્યેયરૂપ ધારવો. આ ત્રણ સ્થાનમાં ત્રણ ત્રણ કલાકની આત્મારૂપ બેયની ધારણા સિદ્ધ થતાં બ્રહ્મરદ્ધમાં સહેજે પ્રવેશ થાય છે. બ્રહ્મરમાં ત્રણ કલાક પર્યત આત્મારૂપ ધ્યેયની ધારણા કરવી; બ્રહ્મરશ્નમાં ત્રણ કલાક પયત ધારણા ધરતાં ધ્યાનની સિદ્ધિ થાય છે. સૂક્ષ્મમાં સૂમ, પરથી પણ પર, નિરાકારમાં ધારણાની સિદ્ધિદ થતાં રોયની ત્વરિત સિદ્ધિ થાય છે અને તેથી તત્ર, માતા, ધ્યેય અને ધ્યાનની એકાગ્રતા થાય છે. પશ્ચકોને પણ દ્રવ્ય અને ભાવથી સાધવાથી બ્રહ્મરનધ્રમાં આત્મધ્યેયની સ્થિરતા થાય છે અને બ્રહ્મરંધ્રમાં જેમ જેમ સ્થિરતાની વૃદ્ધિ થાય છે, તેમ તેમ ત્યાં ચિત્તની સમાધિ વિશેષતઃ રહે છે અને આ મસુખનો ભાસ સારી રીતે થાય છે. જેને બ્રહ્મરિન્દ્રમાં આમદધેય સ્થિરતા થાય છે તે સમાધિ ભાવને પામે છે, તેને હવે જણાવે છે. व्यवहारनयेनोक्तः, समाधिस्तत्र जायत । शुद्धं परात्मनो ज्योतिर्भासते नात्र संशयः ॥ ७८ ॥ For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) अनेकभवसंस्कारात्, समाधिर्व्यवहारतः। निश्चयात् किञ्चिदंशेन, साध्यते ज्ञानयोगिभिः ॥ ७९ ॥ શબ્દાર્થ-બ્રહ્મરમાં આત્મધ્યેયની સ્થિરતા થવાથી વ્યવહારનયકથિત ચિત્તની સમાધેિ થાય છે, તે વખતે આતમા તેજ પરમાત્માની શુદ્ધ જ્યોતિ પ્રકાશ થાય છે. આ બાબતમાં જરા માત્ર પણ શંકા નથી. આવી વ્યવહારસમાધિને કંઈ સર્વ જીવો એકદમ પ્રાપ્ત કરી શકતા નથી; અનેક ભવના સમાધિ અભ્યાસજનિત સંસ્કારથી આવી સમાધિ પ્રાપ્ત કરી શકાય છે. નિશ્ચયનયથી તે કેટલાક અંશે જ્ઞાનયોગિયોવડે નિશ્ચયસમાધિ પ્રાપ્ત કરી શકાય છે. ભાવાર્થ:–બ્રહ્મર ઘમાં આત્મધ્યેયની સ્થિરતારૂપ વ્યવહારસમાધિને ચોગિયો પ્રાપ્ત કરી શકે છે, લેખકને પણ તે બાબતનો અનુભવ છે; ત્યાં આત્મરૂપ પરમાત્માની શુદ્ધ જ્યોતિ ભાસે છે, તેનું વર્ણન વૈખરી વાણીથી કરી શકાય તેમ નથી, જે તેનો અનુભવ કરે છે તે જ તેની શ્રદ્ધા ધારણ કરી શકે છે, અનુભવી ગુરૂવિના કોઈનાથી આવી સમાધિમાં પ્રવેશ થઈ શકતો નથી. બ્રહ્મરઘમાં સમાધિ થવાથી અનેક ચમત્કારોની ઉત્પત્તિ થાય છે. ગુણજ્ઞાનના પડદા ખુલે છે, અને જે પૂર્વે જોવામાં ન આવ્યું હોય, તેમજ અનુભવવામાં પણ ન આવ્યું હોય, તેનો સાક્ષાત્કાર થાય છે. ગુપ્ત તત્ત્વોનાં રહસ્યો તેની આગળ ખડાં થાય છે, તે પણ તેને કંઈ આશ્ચર્ય ભાસતું નથી. એવા વખતમાં યોગીને સાવધાન થવાની ઘણી જરૂર છે, લોકોનું તેના પ્રતિ ઘણું આકર્ષણ થાય છે, તથા દેવતાઓ દર્શન આપે છે. જે જે તસંબંધી શંકા ઉત્પન્ન થાય છે તેને સમાધિમાં અમુક દેવતા મારફત નિર્ણય થઈ જાય છે. પ્રાયઃ તેવા વખતે યોગીએ ભવિષ્ય કથનમાં પેસવું નહીં. દુનિયાના લોકો સ્વાર્થથી પ્રશ્ન કરે વા સેવા કરે તો પણ તેણે તેઓ તરફ લક્ષ્ય દેવું નહીં. અજાણ્યા અને ગાંડાની માફક વર્તન ચલાવી પોતાનો આગળ અભ્યાસ વધાર્યા કરવો. પોતાના કૃત્યને લોકો પાખંડ કહે, ઢોંગ કહે તે પણ દુનિયાને ચમત્કાર વા પોતાની પરીક્ષા જણાવવાની બાબતમાં પડવું નહીં. પ્રસંગે મનુષ્યોને ધમપદેશ આપવો હોય તો તેના અધિકાર પ્રમાણે આપવો. યોગ્ય અધિકારીને કંઈ જણાવવું હોય તે જણાવવું. નાસ્તિક લોકો સમાધિની વાતને ગપ માને તો કંઈ બોલવું નહીં. પોતાના અધુરા અભ્યારસમાં કોઈ પણ વિઘકારક બાબતમાં પડવું નહીં, ગમે તેવી ઉપાધિ આવી પડે તો તેને સહવી. પિતાના શિષ્યોને પણ પોતાને જે જે અનુભવો થાય તે કહેવા નહીં. સદાકાળ વ્યવહારસમાધિમાં રહેવા પ્રયત્ન કરવો. For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૬ ) જો કે વ્યવહારસમાધિ એકસરખી રહેતી નથી; અમુક વખત સુધી રહે, પશ્ચાત્ સંસારી બાબતોમાં લક્ષ્ય લગાડવામાં આવે છે તો તે વખતે વ્યવ હારદશામાં વર્તાય છે, પણ પુન: કેવલ કુંભક વગેરે પ્રાણાયામ કરી વ્યવહારસમાધિ પ્રાપ્ત કરી શકાય છે. શુકલધ્યાન પ્રાપ્યનિશ્ચય સમાધિના કેટલાક અંશને વર્તમાનકાળમાં અપ્રમત્ત દશાથી જ્ઞાનયોગયો. પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મરન્ત્રમાં ચિત્તની સ્થિરતા થવાથી ત્યાં નિશ્ચયસમાધિનો અનુભવ આવે છે. સૂર્ય ઉગતાં જેમ અરૂણોદય થાય છે, તેમ અત્ર પણ અરૂણોદયસમાન નિશ્ચયસમાધિનો ભાસ થાય છે. હાલમાં પણ જ્ઞાનયોગયોને નિશ્ચયસમાધિના કેટલાક અંશોનો લાભ મળે છે. સહજ જ્ઞાનયોગસમાધિ પ્રાપ્ત કરવા માટે સદ્ગુરૂ ઉપાસનાની અત્યંત આવશ્યકતા છે, સદ્ગુરૂવિના કંઇ પણ મળી શકે તેમ નથી. કેટલાક પૂર્વભવના એતાદૃશ સંસ્કાર વિહીન પુરૂષોને તો સમાધિ નામ ઉપરજ દ્વેષ આવે છે, તેનું કારણ એ છે કે હજી તે જીવોને ભવપરિણતિનો પરિપાક થયો નથી; આત્માના શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થવી મહા મુશ્કેલ છે. ગમે તેટલાં પુસ્તકો વાંચો તો પણ સદ્ગુરૂની સેવાપૂર્વક ગુરૂગમ લીધાવિના સમાધિમાં પ્રવેશ થઇ શકતો નથી, ગુરૂગમપૂર્વક અનેલા જ્ઞાનયોગિયોવડે નિશ્ચયસમાધિને કેટલાક અંશે સાધી શકાય છે. હુયાગ અને રાજયોગનું પૂર્વે સ્વરૂપ દર્શાવ્યું તેમાં કેની વિશેષ ઉત્તમતા છે તે દર્શાવે છે. ડ્રો. उत्तमो राजयोग, हठः प्रोक्तः कनिष्ठकः । સાચ્ચેસાધનયોગેન, અપેક્ષાતો દૈઃ મૃતઃ || ૮૦ || શબ્દાર્થ:રાજયોગ ઉત્તમ છે અને હયોગ કનિષ્ઠ છે. ઉડયોગ સાધન છે અને રાજયોગ સાધ્ય છે એમ અપેક્ષાએ સમજી લેવું. ભાવાર્થ:—સર્વ દર્શનોમાં વિદ્વાનોએ રાજયોગની વિશેષતઃ ઉત્તમતા અતાવી છે. મનની પ્રવૃત્તિ બંધ પડે અને આત્મા પોતાના સ્વભાવે રમણતા કરે એજ રાજયોગનું લક્ષણ છે. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એ ચારનો માહુલ્યથી હઠયોગમાં સમાવેશ થાય છે. જૈનદર્શનમાં પ્રતિક્રમણ વખતે કાર્યોત્સર્ગાદિનાં જે જે આસનો કરવામાં આવે છે, તેનો હઠયોગમાં સ માવેશ થાય છે. વ્રત, પચ્ચખાણ, તપ, યોગવહન, ઉપધાન, વિહાર, તીર્થયાત્રા, કેશલોચ, ખમાસમણાં દેવાં, સૂત્રો ખોલતી વખતે મુદ્રાઓને ધારવી, પ્રતિષ્ઠા વખતે અનેક મુદ્રાઓ ધારવી, એ વખતનું પ્રતિક્રમણ કરતાં બેસવું For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) અને ઉઠવું, પ્રભુની દ્રવ્યપૂજા તથા ભાવપૂજા કરતી વખતે શરીરની થતી ક્રિયાઓ, દેવતાનું આવાહન અને પ્રદક્ષિણા દેવી, વગેરેનો હયોગમાં સમાવેશ થાય છે. અન્યદર્શનમાં, બસ્તી, નિલીકર્મ, વગેરેને હોગમાં સમાવેશ થાય છે. હઠયોગવિના રાજયોગની પ્રાપ્તિ થતી નથી, એમ જોવામાં આવે છે. જ્ઞાનાવરણીય કર્મનો થોપશમ, દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ, મેહનીય કર્મનો ઉપશમ અને ક્ષયોપશમ, આદિનો રાજયોગમાં સમાવેશ થાય છે. શબ્દનાય આદિ નવડે મનાતા ધર્મને રાજયોગમાં સમાવેશ થાય છે. સમક્તિ દર્શનનો રાજયોગમાં સમાવેશ થાય છે. કષાયોનો ઉપશમ આદિનો રાજયોગમાં સમાવેશ થાય છે. શરીર અને વાણદ્વારા થતી ક્રિયા ઓનો હઠયોગમાં સમાવેશ થાય છે. સાધુ અને શ્રાવકની બાહ્યધર્મની ક્રિયાઓને હઠયોગમાં સમાવેશ થાય છે. ઉદ્યોગ સાધનરૂપ છે અને રાજયોગ સાધ્યરૂપ છે, પણ સૂચના કે સાધ્યના ઉપયોગ સાધનની સફલતા થાય છે. આપયોગશૂન્યતાએ બાહ્યધર્મની ક્રિયાઓ કે, જે સાધુ અને શ્રાવકો કરે છે, તેની તહેતુ અને અમૃતના ભાવત્રિના સફલતા થતી નથી. આમધર્મનું પરિપૂર્ણ જ્ઞાન કરતાં રાજયોગની દૃષ્ટિ ખુલે છે અને તેથી હઠયોગની પ્રવૃત્તિ પણ સફલ થાય છે. હઠયોગની ક્રિયાઓ જે પાપથી રહિત હોય તેને સાધવી જોઈએ ત્યાદિ પ્રસંગત: દર્શાવે છે. કોઇ पापमुक्तक्रियायुक्तो हठः साध्यो विचक्षणः । अगीतार्था विमुह्यन्ति, एकान्तपक्षधारकाः ॥ ८१ ॥ શબ્દાર્થ -પંડિતોએ પાપથી મુક્ત એવી ક્રિયાયુક્ત, હઠયોગ સાધવા યોગ્ય છે, એકાન્ત પક્ષધારક અગીતાર્થ પુરૂષો હઠયોગ અને રાજયોગના સ્વરૂપમાં મુંઝાય છે. ભાવાર્થ-આ લોકનો અર્થ સાધુઓને આશ્રયી છે. પાપથી રહિત હઠયોગની ક્રિયાઓ સાધવા યોગ્ય છે; સર્વ પ્રકારના પાપથી રહિત કોઈ પણ ધર્મની બાહ્ય ક્રિયાઓ જણાતી નથી, ઉઠવામાં વાયુકાયના જીવની હિંસા થાય છે તેથી પાપ લાગે છે, બેસવામાં તેવી જ રીતે પાપ લાગે છે, ખમાસમણું દેવામાં પણ પાપ લાગે છે કારણ કે તે વખતે પણ કાયયોગ વડે વાયુકાયની હિંસા થાય છે, વિહારમાં વાયુકાય અને ત્રસ કાયની હિંસા પ્રાયઃ થાય છે, આ પ્રમાણે રચંડિલ (ઝાડે) જતાં પણ હિંસા થાય છે, પેશાબ કરતાં પણ હિંસા, ખાતાં પણ હિંસા, હાથ, પગ હલાવતાં પણ હિંસા, ધર્મની બાહ્ય ચો૦ ૨૮ For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) કિયાઓ ગમે તેવી હોય તો પણ સાધુ અગર શ્રાવકને ઘણું નિર્જરા થાય છે તો પણ કોઈ જીવની હિંસાનું પાપ લાગે તેમ છે, પણ ઘણો લાભ અને અલ્પહાનિ જેમાં હોય તે ક્રિયા કરવા યોગ્ય છે, એમ હરિભદ્રસૂરિએ પૂજા ષોડશકમાં ફૂપના દુષ્ટાન્તથી દર્શાવ્યું છે. બાહ્યધર્મ ક્રિયાઓમાં હિંસા કરતાં ધર્મને લાભ વિશેષ છે. જ્યારે આમ છે ત્યારે આવી બાહ્ય ધાર્મિક ક્રિયારૂપ હઠયોગ કરવો કે નહીં કરવો? એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે. આના ઉત્તરમાં પાપ મુક્ત ક્રિયાઓ હઠયોગની કરવી, એમ જે કહેવામાં આવે તો સામું જણાવવાનું કે ધર્મની બાહ્ય ક્રિયાઓ કોઈ પણ એવી નથી કે જેનાથી વાયુકાય વગેરેની હિંસાનું પાપ લાગ્યાવિના રહે, ત્યારે શું કરવું? ઉત્તરમાં કહેવાશે કે રાજયોગનું સાધ્ય લક્ષ્યમાં રાખીને હઠયોગની ક્રિયાઓ કરવી. આના ઉત્તરમાં પણ એમ તો રહેવાનું કે પાપ મુક્ત ક્રિયા કરવાની મૂળ લોકમાં ભલામણ છે અને તમે તો ધર્મની બાહ્ય ક્રિયાઓ કે જે પાપયુક્ત છે તેને બતાવે છે, તેથી તમારો ઉત્તર મૂળ લોકથી વિરૂદ્ધ જાય છે તેનું કેમ ? આમ શકાળની શંકાના સમાધાનમાં કહેવાનું કે, શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે જેમાં લાભ મહાન છે અને હિંસા અપ છે એવી ધર્મની બાહ્ય ક્રિયાઓને વ્યવહારથી પાપ મુક્ત ક્રિયાઓ કહેવામાં આવે છે અને જે ક્રિયાઓમાં મોટા ત્રસ જીવોની હિંસા ઘણી થાય છે અને રાજયોગરૂપ આત્મિક ધર્મનો લાભ અલ્પ પણ થતો નથી, તેવી હઠયોગની ક્રિયાઓને પાપયુક્ત કહી છે; આ પ્રમાણે જોતાં, યમ, નિયમ, આસન, પ્રાણાચામ, ધર્મના માટે ચાલવું, બેસવું, ઉઠવું, વિહાર કરવો, ખાવું, પીવું, ઝાડે જવું, પેશાબ કરવો, યાત્રા કરવી, પ્રતિક્રમણ કરવું, આસનો સાધવાં, ઉપદેશ દેવો, જ્ઞાન માટે ક્રિયાઓ કરવી, દર્શન માટે જે જે ઉદ્યો કરવા, આત્મિક ચારિત્રમાટે જે જે ઉદ્યમી કરવા, વૈયાવચ્ચ કરવી, ગુરૂને પગે લાગવું અને આહાર વગેરેનું વહોરવું, ઇત્યાદિ હોગની ક્રિયાઓને પાપમુક્ત ક્રિયાઓ-અપેક્ષાએ–કહેવામાં આવે તો તેમાં કોઈ જાતનો વિરોધ - વતો નથી. ગમે તેવો સાધુ હોય તે પણ બેઠાં બેઠાં પણ કાયયોગ વડે શરીરથી તેને વાયુકાયની હિંસા લાગે છે, પણ તે સર્વે સહજ ધર્મરૂપ સાધ્ય માટે હોવાથી કોઈ જાતનો વિરોધ આવતો નથી. આ સંબંધીમાં ઘણું કહેવાનું છે અને આની ચર્ચામાંજ એક ગ્રન્થ બની જાય તેમ છે, પણ પંડિત પુરૂષમાટે આ લેખ હોવાથી તેઓ અલ્પ લેખથી ઘણું સમજશે એનું રણ વિસ્તારથી લખ્યું નથી. ગીતાર્થ અર્થાત મૂર્ખપુરૂષો કે જેઓએ યોગી ગુરૂકુળવાસ સેવ્યો નથી એવા અર્ધ દગ્ધ મનુષ્યો આવી બાબતમાં મુંઝાય છે. જેઓ એકાન્ત અને મુક આમજ છે અને આમ નથી, એવો એકાન્તવાદ ધારણ કરે છે તેઓના હાથમાં કંઈ પણ આવતું નથી અને તેઓની રગતિ કરનાર પણ ભ્રષ્ટ થાય For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯ ) છે. કેટલાક એકાન્ત યોગને માનેછે, કેટલાક એકાન્ત રાજયોગને માને અને હઠયોગના સ્વરૂપને ૫સ્વરૂપ સમજે છે તેને ધન્ય ક્રિયાઓને રાજયોગ-સહજ છે, પણ સમજવાનું કે તેવા પુરૂષો રાજયોગ રિપૂર્ણ સમજ્યા નથી. સૂક્ષ્મ બુદ્ધિથી એનું છે. કેટલાક મનુષ્યો તો હઠયોગની કેટલીક યોગ તરીકે કુટી મારે છે અને સમાધિ વગેરેને હઠયોગ તરીકે કુટી મારીને ભોળા લોકોને આડે રસ્તે દોરવે છે, તેઓ ખરેખર પોતે આડે રસ્તે જાય છે અને અન્યોને આડે રસ્તે દોરે છે. જેનાગમની પરિપાટીવિના સમ્યગજ્ઞાન થતું નથી, માટે એકાન્તવાદના નાશ કરવામાટે ગુરૂગમ પરંપરાએ જેનાગમનું જ્ઞાન કરવું જોઇએ, ઇત્યાદિ દર્શાવે છે, श्लोकः जैनागमपरीपाठात्, सम्यक् श्रद्धा प्रजायते, સાપેક્ષવાોધાન, મિથ્યાધુદ્ધિવિનશ્યતિ. ॥ ૮૨ ।। શબ્દાર્થ:—જૈન આગમોની પરિપાટીથી, તેમજ સાપેક્ષ વાદના બોધથી, સમ્યજ્ઞાન ઉત્પન્ન થાયછે અને મિથ્યાજ્ઞાનનો નાશ થાય છે. ભાવાર્થ:—જૈનગમોનો પરિપાકવિના સાપેક્ષવાદ સમાતો નથી અને સાપેક્ષવાદ જ્ઞાનવિના, મિથ્યાત્વબુદ્ધિનો નાશ થતો નથી, માટે જૈન કહેવાતા દરેક જૈનોએ જૈનાગમોનું શ્રવણ, મનન, કરવું જોઈએ. નાગમોના જ્ઞાનવિનાના જૈનો તે ખરેખર જૈનતરીકે નથી. હાલમાં જૈનસિદ્ધાન્તોનું શ્રવણ મનન અલ્પ પ્રમાણમાં થાય છે, તેથી જૈનો પોતાના સ્યાદ્વાદધર્મને પૂર્ણપણે અવલોકી શકતા નથી. દરેક વસ્તુનું સ્યાદ્વાદપણે જ્ઞાન થાય તો હઠયોગ અને રાજયોગમાં કારણ કાર્યભાવ સારી રીતે સમજી શકાય. દરેક વસ્તુના ધર્માં કયા કયા છે અને તે ક્યા કયા નયની અપેક્ષાએ છે, તે સમજાવનાર સ્યાદ્નાદનય છે. આત્મપદાર્થનું સંપૂર્ણ સ્વરૂપ જૈનાગમોથી સમજાય છે. સત્યજ્ઞાનના ભંડારરૂપ જૈનાગમો છે. સત્યજ્ઞાનની કુંચીઓરૂપ જૈનાગમો છે. સાયન્સ વિદ્યા, યાને પદાર્થવિજ્ઞાનના ભંડારરૂપ જૈનગમો છે. મેરૂપર્વતની પેઠે ધર્મની આસ્તિકતાની સ્થિરતા ઉપજાવનાર જૈનાગમો છે. મોક્ષમાર્ગની કુંચીઓ બતાવનાર જૈનાગમો છે. સત્ય સુખના સિદ્ધાન્તને પૂર્ણ ાસાથી સમ જાવનાર જૈનાગમો છે. નિવૃત્તિ માર્ગનું પૂર્ણસ્વરૂપ બતાવનાર જૈનગમો છે, ાર્વધર્મમાં જે જે અંશે સત્યતા રહી છે, તે તે અંશોને સ્પષ્ટપણે સમાવનાર જૈનાગમો છે. કેવલજ્ઞાનની પૂર્ણ શોધનો છેલ્લો ચુકાદો જૈનાગમો છે. જૈનગમોમાં પ્રતિપાદ્ય પદાર્થોનું પૂર્ણસ્વરૂપ ન સમજાય તેમાં જૂનાગમોનો દોષ નથી, કિન્તુ પોતાની સામાન્યબુદ્ધિ અધિકાર, અનુભવ For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નીખામી વગેરેનો દોષ સમજવો. જેનાગોને અહર્નિશ પરિપાડ એજ જેનેજતિનું પ્રથમ પગથીયું છે. જૈનાગના જ્ઞાનવિના કોઈ સાપેક્ષવાદ સમજવા સમયે થયો નથી; કેટલાક બાળજીવો કે જે પોતાને અહંવૃત્તિથી કુતર્કના યોગે પંડિત કલ્પીને બેત્રણ બાબતોને ગમે તે રીતે જાણું લેઈ જેનાગોનું ખંડન કરવી પોપટની પેઠે વાચાળ બની જાય છે, પણ તે ખરેખર પોતાની હાંસી કરાવે છે. જૈનાગમોનું સભ્ય રહસ્ય સમજાયાથી રતાપક્ષવાદ સારી રીતે આવબોધી શકાય છે. સાપેક્ષવાદને સમ્યગરીયા અવધતાં એકાન્ત હઠવાદનો આગ્રહ છૂટી જાય છે. વિરતારબુદ્ધિવિના સાપેક્ષવાદ સમજી શકાતો નથી. અ૮૫બુદ્ધિથી સાપેક્ષવાદ અપપણે સમજાય છે અને વિશેષબુદ્ધિથી સાપેક્ષવાદ વિશેષપણે અવબોધાય છે. જેમ જેમ શ્રુતજ્ઞાન વૃદ્ધિ પામે છે તેમ તેમ સાપેક્ષવાદનો અનુભવ વૃદ્ધિ પામે છે, અને જેમ જેમ સાપેક્ષવાદ અવળોધાતો જાય છે તેમ તેમ મિથ્યાત્વબુદ્ધિ નષ્ટ થતી જાય છે અને તેમ તેમ સમ્યજ્ઞાનનો પ્રકાશ વધતો જાય છે. જેમ જેમ રાપેક્ષજ્ઞાનને પ્રકાશ વધતો જાય છે તેમ તેમ દુરાગ્રહનું તમવિલય પામતું જાય છે અને સત્યજ્ઞાનનો પ્રકાશ વધતો જાય છે, તેથી સર્વવસ્તુઓ અપેક્ષાએ તનધર્મ વિ. શિષ્ટ જણાય છે અને પોતે કોણ છે તે પણ બરાબર સમજાય છે. સાપેક્ષવાદથી સમ્યગ જ્ઞાન થતાં આત્માના પણ જે જે ભેદો હોય છે તે સાપેક્ષવાદી જાણી શકે છે, તેથી તે પરામપદ માટે યત કરે છે, માટે સાપેક્ષવાદાતર આત્માના ભેદો દર્શાવે છે. દા त्रिधात्मानं विजानाति, बहिरात्मादिभेदतः। परात्मसाध्यसिद्ध्यर्थं सम्यग्दृष्टिःप्रवर्त्तते ॥ ८३ ॥ શબ્દાર્થ-અનેકાન્તવાદી, આત્માના બહિર્ અન્તર અને પરમ એ ત્રણ ભેદોને જાણે છે અને પરમાત્મરૂપ શુદ્ધપદ સામેની સિદિ અર્થ સયગદ્રષ્ટિ પ્રવર્તે છે. ભાવાર્થ-બહિર્ આત્મભાવ તે બહિરાભા, કાયાદિથી ભિન્ન વરતુરૂપે આત્માનું જ્ઞાન જેને થાય છે એવો રાજ્યગણિ અત્તરાત્મા કહેવાય છે અને કેવલજ્ઞાનાદિ જેનામાં ઉત્પન્ન થયાં છે તે પરમાત્મા કહેવાય છે. પરિ પૂર્ણ શુદ્ધ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ એજ સાધ્ય વસ્તુ છે. પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિવિના જન્મ જરા અને મરણનાં દુઃખ વારંવાર લાવોભવમાં ભેગવવાં પડે છે, કદી તેનો અન્ત આવતો નથી, માટે સમ્યગણિ જીવ For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિમાટે પ્રયત્ન કરે છે. ગમે તે રીતે પણ સંસાર હેતુઓનો નાશ કરી સહજ સ્વરૂપની પ્રાપ્તિ કરવી એજ તેના હૃદયમાં સ્ફુરે છે અને તેથી યથાશક્તિ પરમાત્મપદ પ્રાપ્તિ માટે સમ્યગ્દષ્ટિ પ્રવૃત્તિ કરે છે. ભૂખ્યાને ભોજનની જેવી ઈચ્છા હોય છે, તૃષાતુરને જલની જેવી ઈચ્છા હોય છે, તેવીજ રીતે સમ્યગદૃષ્ટિને પરમાત્મપદ પ્રાપ્ત કરવાની ઈચ્છા રહે છે. સમ્યગ્દષ્ટિના મનમાં પરમાત્મપદની ઈચ્છા અતિ પ્રમળથી જાચત્ થતાં તે શું કરે છે તે જણાવે છે. જોવો संतश्राद्धधर्मे च यथाशक्ति प्रवर्तते । " ज्ञानादीनां समाचारान् गृह्णाति विधितः स्वयम् ॥ ८४ ॥ अनन्तदुःखदावायौ, संसारेहि सुखं कुतः । कुटुम्बादिममत्रं च केवलं दुःख कारणम् ॥ ८५ ॥ શબ્દાર્થ:—સમ્યગ્દષ્ટિ ભવ્ય જીવ, પોતાની શક્તિ પ્રમાણે શ્રાવક અગર સાધુના ધર્મમાં પ્રવૃત્તિ કરે છે અને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપગચાર અને વીર્યના આચારોને પોતે વિધિથી ગ્રહણ કરે છે. તે મનમાં એમ વગે છે કે અનન્તદુઃખથી મળતા અગ્નિસમાન એવા આ સંસારમાં ક્યાંથી સુખ હોય? અલમત હોય નહીં, તેમજ કુટુંબ વગેરેનું મમત્વ, કૈવલ દુ:ખનું કારણ છે એમ જાણે છે. ભાવાર્થ:-સમ્યગ્દષ્ટિ બન્ય જીવ, પોતાની જગત્ એલી શક્તિનું ઉલ્લંઘન કરતો નથી, કારણ કે તેને સંસારબંધનમાંથી છૂટવાનુંજ લક્ષ્ય હોય છે. સમ્યગદ્રષ્ટિ પોતાની શક્તિ પ્રમાણે સાધુનો અગર શ્રાવકનો ધર્મ અંગીકાર કરે છે. પાંજરામાં પુરેલો સિંહ બહાર નીકળવા જેવો પ્રયત્ન કરે તેના કરતાં અધિક પ્રયતને સમ્યગ્દષ્ટિ જીવ કરે છે. જેટલી પોતાની શક્તિ પ્રગટી હોય તે પ્રમાણે આગળ ને આગળ ચઢવાને ઉત્સાહથી પ્રયત્ન કરે છે. પોતાનાથી બનતાં એવાં જે ધમની ઉન્નતિનાં કાર્યાને સદાકાળ કરે છે, ધાર્મિક જીવન ગાળે છે અને જગત્ના ભલા માટે શાશક્તિ પ્રયત્ન કરે છે. જ્ઞાનદર્શન, ચારિત્ર, તપ અને વીય શક્તિને ખીલવવાના આચારોને સદાકાળ અત્યંત પ્રેમથી આચરે છે. અનન્ત દુઃખથી ખળના અશિરામાન એવા સંસારમાં તેને કોઇ પણ હેંકાણે સુખ ભાસતું નથી; સંસારની દશાને સંસારપણે દેખે છે, અર્થાત્ સ્ત્રી, પુત્ર, ભાઇ, માતા, પિતા આદિથી ગ્રાહ્ય એવા ધન, વૈભવ આફ્રિમાં મમત્ત્વ કરવું તેજ દુઃખનું કારણ છે એમ તેને ભાસે છે; જો કે જ્યાંસુધી ગૃહાવાસમાં રહે છે For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રરર ) ત્યાં સુધી કુટુંબાદિનું પોષણ કરે છે, ધનાદિક માટે અનેક પ્રકારના વ્યાપાર વગેરે કરે છે, સંસાર વ્યવહાર પ્રમાણે પોતાનો અધિકાર સચવાય તેમ વર્ત છે, પણ કુટુંબાદિમાં અહં અને મમત્વથી બંધાતું નથી; સંસારમાં તેનું જીવન ખરેખર આદર્શ પુરૂષની પેઠે સર્વ લોકોને અનુકરણીય થઈ પડે છે. સમ્યવ્રુષ્ટિ મનુષ્ય અહં અને મમત્વભાવવિના જગતનાં કાર્યો ગૃહસ્થના અધિકાર પ્રમાણે કરે છે અને લોક વિરૂદ્ધને ત્યાગ કરે છે. ગ્રહસ્થાવાસમાં રહેલ સમ્યગદ્રષ્ટિ મનુષ્યનાં નીચે પ્રમાણે લક્ષણે છે. ૧ જેમ ધાવમાતા બાળકને રમાડે છે પણ તેમાં લેપાતી નથી, તેમ ગૃહસ્થવર્ગ, સંસારનાં વ્યાવહારિક કૃત્યો કરે છે તો પણ તેમાં હું મમત્વથી લેપાતો નથી. ૨ ગૃહસ્થના અધિકાર પ્રમાણે જે જે કૃત્ય કરવાનાં હોય છે તે કરે છે અને ગૃહસ્થપણાના દરજજાને શોભાવે છે. ૩ ગ્રહણ કરેલ વ્રતનું યથાશક્તિ આરાધના કરે છે. ૪ દેવ, ગુરૂ અને ધર્મતત્ત્વોનું સારી રીતે જ્ઞાન સંપાદન કરે છે. ૫ જૈન ધર્મનાં તત્ત્વોને જગતમાં ફેલાવો કરે છે. સર્વ મનુષ્યોને છે તાના બંધુસમાન ગણીને તેઓના આત્માનો ઉદ્ધાર કરવા પ્રયતકરે છે. ૬ સાધુવર્ગની યથાશક્તિ ભક્તિ કરે છે. ધર્મ માટે પ્રાણની પણ દરકાર કરતો નથી. છે કોઈની પ્રાણ પણ નિન્દા કરતો નથી. પ્રાણને પણ ગંભીર ગુણનો ત્યાગ કરતો નથી. ૮ ધર્મને ફેલાવો કરવા માટે તન, મન, પ્રાણ અને ધનની આહુતિ આપે છે. ૯ અહર્નિશ સાધુના ગુણોને પ્રાપ્ત કરવા ભાવના ભાવ્યા કરે છે અને અવસર આવે સાધુ પણ બને છે. ૧૦ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગનું પરસ્પર એકબીજા વર્ગને બાધ ન આવે તેવી રીતે આરાધના કરે છે. ૧૧ પોતાનો અધિકાર તપાસી પ્રવૃત્તિ કરે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને સારી રીતે જાણી શકે છે અને ધર્મ પુરૂને ધર્મનું પૂર્ણ રહસ્ય આપે છે, આ પ્રમાણે લક્ષણોને ધારણ કરે છે. જલમાં કમલ રહે છે પણ જેમ નિર્લેપ રહે છે તેમ સર્વ કાર્યો કરતાં નિર્લેપ રહે છે તે સાત મળતાં હર્ષને કર નથી અને દુઃખની વેળામાં શોક For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) કરતું નથી. પોતાનું કર્તવ્યકાર્ય સદાકાળ કરતો જ રહે છે. સાંસારિક પદાર્થોમાં હું અને મારું કપતો નથી, છતાં ગૃહસ્થધર્મને યોગ્ય એવા પદાર્થોની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. સદાકાળ સત્યનો પક્ષ કરે છે અને અસત્યને અસત્ય તરીકે માને છે. સદાકાળ ગૃહસ્થ શ્રાવક, ગુણાનુરાગ દૃષ્ટિને ધારણ કરે છે. ધર્મની ઉન્નતિ માટે અનેક પ્રકારનાં દુઃખો વેઠીને પણ જીંદગીનો ભોગ આપે છે. અનેક પ્રકારનાં અપમાન, અપયશ, વગેરે સંકટોને પણ સહન કરી પોતાનું કાર્ય કરતો રહે છે, કદાપિ કાળે બીકણની પેઠે પાછો પગ ભરતો નથી. સંસારમાં અહમમત્વથી બંધન છે, તે વિના અન્તરંગ કોઈ બંધન નથી એમ જાણે છે. સમ્યગદ્રષ્ટિ આત્માની દશા બતાવે છે. श्लोकाः रागद्वेपादिसंयुक्तं, मनः संसार उच्यते । रागद्वेषवियुक्तत्वात् , मनो मोक्षस्य कारणम् ॥ ८६ ॥ यावन्तो मोहसम्बन्धा-स्तावन्तो दुःखहेतवः। स्वग्नेऽपि दुःखदावाग्नि-रहो मोहस्य चेष्टितम् ॥ ८७ ॥ क्षणिकेषु पदार्थेषु, औदासीन्यं प्रवर्त्तते । रागादि हेतवो ये ये, तेते वैराग्यहेतवः ॥ ८८॥ सर्वे बन्धुसमा जीवा, न मे वैरी न मे प्रियः। शुद्धानन्दस्वरूपोऽहं, निराकारस्वरूपवान् ॥ ८९॥ શબ્દાથે:–રાગદ્વેષ સંયુક્ત મન જ સંસાર છે. રાગદ્વેષના વિયોગથી મનજ મોક્ષનું કારણ છે. જેટલા મેહના સંબંધો છે તેટલા દુઃખના હેતુઓ છે. અહો ! મેહનું કેવું ચેષ્ટિત છે કે જેથી સ્વમમાં પણ દુઃખદાવાગ્નિ ભાસે છે. જ્ઞાનવંત આત્માર્થીને ક્ષણિક પદાર્થોમાં ઔદાસીન્ય ભાવ રહે છે. અને જે જે રાગાદિ હેતુઓ છે તે તે જ્ઞાનીને, વૈરાગ્યના હેતુઓ પણે પરિણમે છે. જ્ઞાનને સર્વ જીવો પોતાના બધુસમાન ભાસે છે; તેના મનમાં એમ આવે છે કે મહારો કોઈ વૈરી નથી અને મહારો કોઈ પ્રિય નથી; હું શુદાનન્દસ્વરૂપમય છું, તેમજ નિરાકાર સ્વરૂપવંત છું, એમ આત્મજ્ઞાની વિવેકથી વિચારે છે. | ભાવાર્થ:–સમ્યગ્ર દૃષ્ટિ જીવ, વિચારે છે કે મનમાં રાગદ્વેષ જ્યાં સુધી ઉત્પન્ન છે ત્યાં સુધી જ સંસાર છે. જ્યારે મનમાંથી રાગ અને દ્વેષનો ક્ષય થાય છે, ત્યારે તે મનજ મોક્ષના હેતુભૂત થાય છે. રાગદ્વેષ રહિત મનવડે, આત્મા તથા પરમાત્માનું ધ્યાન થાય છે. નિષિ થએલો સર્પ જેમ કોઈને For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૪) કરડે છે તો ઝેર ચડતું નથી, તેમ રાગદ્વેષરહિત મન ગમે તે કાર્ય કરે છે તોપણ તેથી સંસારમાં બંધાવાનું થતું નથી. મનમાં ઉત્પન્ન થએલી અહેમમત્વની બુદ્ધિ તેજ સંસારમાં બંધનનું કારણ છે. જગતુમાં અહંમમત્વના સંબંધોની કલ્પના મનમાંથી ઉડે છે અને મનજ શુભ અને અશુભની ક૯૫ના કરીને હર્ષ શોક ધારણ કરે છે, જે પ્રતિષ્ઠામાં મન બંધાયું તો - તિષ્ઠાનો નાશ થતાં મનમાં શોક ઉત્પન્ન થાય છે અને તેની અસર આ ત્મા પર થાય છે, જે મનમાં કીર્તિ અને અપકીર્તની સંજ્ઞા ઉત્પન્ન થઈ તો કીર્તિનો લોભ અને અપકીર્તિનો સઢાકા ભય રહે છે અને તેથી સંસા૨માં બંધન થાય છે, જે મનમાં રાગની કપના ઉત્પન્ન થઈ તો રાગના લીધે અનેક શેક વગેરેની ફુરણા થાય છે અને સંસારમાં બંધન થાય છે, જે મનમાં જગતના પદાર્થોપર ઈર્ણપણાની કલ્પના ઉત્પન્ન થઈ તે અન્ય પદાર્થો પર અનિરુપણાની કપના થતાં તુર્ત દેવની ઉત્પત્તિ થાય છે, અર્થાત રાગ અને દેપ સંયુક્ત પોતેજ જગતમાં બંધાય છે. જે જાણવાથી, જે ભણવાથી અને જેનું સ્મરણ કરવાથી, રાગ, પ, ઈર્ષા, નિન્દા અને ઈનિષ્ટપણે વગેરેની મનમાં વિશેષતઃ કપના ઉઠે તેજ અવિદ્યા, તેજ મિથ્ય જ્ઞાન છે. મન, કલ્પનાથી ભય ઉત્પન્ન કરનાર પોતે જ છે. તેમજ મનની કપનાથી સંસારને સારરૂપ કપનાર પણ પોતેજ છે. અમુક મહારા મિત્રો છે એ પણ મનની કલ્પના છે. આત્મા તે સર્વને પિતાના સમાન ગણે છે. અમુક મહારા દુશ્મન છે એ પણ મનની કલ્પના છે, કારણ કે જેના ઉપર દુશમનની ક૯૫ના કરીએ તે દુશ્મનરૂપે લાગે છે અને તેજ પુનઃ મિત્રની કલ્પના કરતાં મિત્રરૂપે લાગે છે. પોતાનામાં સ્ત્રીની કલ્પના કરતાં સ્ત્રીના જેવા હાવભાવ પ્રગટી નીકળે છે, તેમજ પુરૂષની કપના કરતાં પુરૂષના હાવભાવો પ્રગટી નીકળે છે, વસ્તુતઃ જોતાં એ સવ મનને પ્રપષ્ય લાગે છે; મનના પ્રપષ્યને આત્માનો કલ્પી આપણે સર્વ ઉપાધયો જે ખરેખર આત્મા ઉપર નાખીએ છીએ, પણ અતર દ્રષ્ટિથી વિચારીએ છીએ તે અહંતા અને - મતાનાં વાદળની ઘટા વિખરાઈ જાય છે; આમા પોતાના સ્વરૂપે ભાસે છે. સર્વ વસ્તુ જાણનાર જ્ઞાન છે, પણ જાણતાં જે રાગદ્વેષ ઉંડે છે તે મોહને ધર્મ છે, સર્વ વસ્તુઓને દેખવી એ દર્શનને ધર્મ છે. પણ સર્વને દેખતાં જે રાગદ્વેષ થાય છે તે મનમાં ઊંડલી મેહની કલ્પના છે, અનેક પ્રકારની પદવીઓની કલ્પના પણ મનમાંથી ઉંડ છે, અને તે પદવીઓ નાશ થતાં મનમાંજ પુનઃ શોકની કપના ઉડે છે. તવંગરની કલ્પના પણ મનમાંથી ઉડે છે અને ગરીબની કલ્પના પણ મનમાંથી ઉડે છે. માનની ક૯૫ના પણ મનમાંથી ઉઠે છે અને અપમાનની કલ્પના પણ મનમાંથી ઉઠે છે; આત્માને તો માને કે અપમાન કાંઈ પણ નથી. જાતિની કલ્પના For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૫ ) પણ મનમાંથી ઉઠે છે અને ભ્રષ્ટતાની કલ્પના પણ મનમાંથી ડે છે. જ ગમાં સારા અને ખોટા સર્વ વ્યવહારોને મન, કલ્પે છે અને પોતેજ તેમાં અંધ પામે છે. કુટુંબ ઘર અને ધનને પણ પોતાનું કલ્પનાર મન છે અને તેથી જેટલું જેટલું મને પોતાનું કહ્યું હોય છે તેનો તેનો નાશ થતાં, મનજ દુઃખના સાગરમાં ગરકાવ થઈ જાય છે. અહો ! મનનોજ આ સર્વ પ્રપંચ લાગે છે. મનના તાખામાં જ્યાંસુધી આત્મા છે ત્યાંસુધી મનની અસર આત્માને થાય છે, પણ મનની આવી કલ્પનાથી જ્યારે આત્મા દૂર રહે છે ત્યારે આત્મા ખરેખર મનની કલ્પનાનો નાશ કરે છે અને પોતે સ્વતંત્ર અને છે, અર્થાત્ મનની જે જે કલ્પનાઓ પ્રથમ જગમાં ઉઠેલી હતી તેને આત્મા પોતાની માનતો નથી અને દુનિયા મનના ધર્મને લેઈ જે જે કહે, તે આત્મા, પોતાને કહે છે એમ માનતો નથી. કોઈ મનુષ્ય કહે કે તારી આબરૂ ગઈ ત્યારે મનની કલ્પનાને જીતનાર આત્મા વિચારે કે આખરૂ એ હું શુદ્ધ આત્મા નથી; કોઈ કહે કે હારૂં ઘર મળી ગયું, ત્યારે શુદ્ધ આત્મા વિચારે કે, મારૂં કાંઈ મળે નહીં, હું શસ્ત્રથી છેદ્યાં નહીં, જલથી ભિન્ન નહીં, અગ્નિથી મળું નહીં, મ્હને દુનિયાની પણ અસર થઈ શકે નહિ. મ્હને કીર્તિની ક૯૫ના વા અપકીર્તિની કલ્પના કંઈ પણ અસર કરવા સમર્થ થતી નથી. અનેક પ્રકારના દોષોના આરોપની જે દુનિયા મારાપર કલ્પના કરે તો તે કલ્પનાઓનો કલ્પનાર હું નથી, અને તે મ્હારો શુદ્ધ ધર્મ નથી, તો મ્હારે શામાટે પૂર્વોક્ત કલ્પનાને મારામાં માનવી જોઇએ ? અલબત ન માનવી જોઇએ. મને, જે ઇષ્ટપણાની વા અનિષ્ટપણાની કલ્પના કરી છે તે હું આત્મા નથી અને તેમાં મારૂં કંઈ પણ નથી. આ પ્રમાણે આત્મા શુદ્ધ જ્ઞાનથી વિક્યારે છે ત્યારે મનમાં ઉઠેલી સર્વ રાગદ્વેષની કલ્પનાનો ક્ષય થઈ જાય છે અને આત્માની શક્તિના પ્રતાપે મન પણુ આત્માના તાબામાં રહે છે અને તે આત્માના સન્મુખ રહીને આત્માના ગુણોનું સ્મરણ કરે છે, તેથી મન મોક્ષનું કારણ બને છે. જ્યાંસુધી પ્રારબ્ધ કર્મની પ્રખલતા છે, ત્યાંસુધી આવશ્યક કાર્યોને કરવાં પડે છે, પણ મન તેમાં બંધાતું નથી, કારણ કે આત્માની શક્તિના પ્રતાપે મન રાગદ્વેષની કલ્પના કરવાને સમર્ચ થતું નથી. મનમાં જ્યાંસુધી મોહના હેતુઓથી મોહનો ઉદય થાયછે ત્યાંસુધી જાવું કે આત્માની શ• ક્તિની અસર મનપર થઈ નથી. જેટલા મોહના સંબંધો છે તેટલા દુઃખના હેતુઓ છે. સ્વમમાં પણ મોહના સંબંધવડે મનમાં દુઃખરૂપ અળતો અગ્નિ ભાસેછે, એવો મોહનો સંબંધ કોણ મનુષ્ય ઈષ્ટ ગણી શકે? અલબત કોઈ પણ ઈષ્ટ ગણી શકે નહીં. જ્યારે આત્મા પોતે પોતાને ઓળખે છે અને મનમાં ઉડેલા મોહના યો. ૨૯ For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૬ ) સંબંધને દુઃખરૂપે જાણે છે ત્યારે તે તે મોહના સંબંધોમાં આવતાં છતાં પણ મોહના એટલે રાગદ્વેષના હેતુઓને વૈરાગ્યરૂપે પોતે પરિગ માવી શકે છે. શાનીને આશ્રવના હેતુઓ ખરેખર સંવરના હેતુઓ પગે પરિણમે છે અને અને જ્ઞાનિને સંવરના હેતુઓ પણ આશ્રવરૂપે પરિણમે છે, એમ સિદ્ધાન્તોમાં કહ્યું છે. આત્મા મનના ઉપર કબજો મેળવે છે ત્યારે તે જ્ઞાનના પ્રતાપે રાગ અને દ્વેષના હેતુઓને પણ વૈરાગ્યરૂપે પરિણાવે છે. જ્ઞાનિને દુ:ખ પડતાં વૈરાગ્ય વધે છે. જ્ઞાની સંસારનાં કાર્યો કરતો હતો પણ જલકમલની પેઠે નિર્લેપ રહે છે, કારણ કે જ્ઞાનિનો આત્મા, રાગદ્વેષની ભ્રાન્તિમાં ફસાતો નથી અને પોતાના અધિકાર પ્રમાણે સર્વ વ્યાવહારિક કાર્યો સર્વ મનુષ્યોની પેઠે કરે છે, પણ તે તેમાં લપાતો નથી અને પોતાના આનન્દને ભગવત જાય છે; સંસારની મોહજાળ તેને અસર કરી શકતી નથી. જયારે જ્ઞાનીનો આત્મા, મનની રાગદ્વેષની કપનાને પોતાની ગણતો નથી, ત્યારે તે પોતાના આમાના સ્વભાવ ધર્મને પોતાનો ગણે છે; તે વખતે તેની કેવી દશા થાય તે બતાવે છે. જ્ઞાનની શાં. “મારમવા સર્વે નીવેy, ચાયતિ જ પતિ” છે. પિતાના આત્માની પેઠે જે સર્વ જીવમાં જીવે છે તે સર્વ ધર્મને દેખે છે તેથી સર્વ આત્માઓ પોતાના સરખા અર્થાતુ પોતાના બધુસમાન તેને લાગે છે. તેને કોઈ શત્રુ પણ લાગતો નથી અને કોઈ તેને પ્રિય પણ લાગતો નથી; સર્વ જીવો પોતપોતાની દશા પ્રમાણે છે તેમાં ષ વા રાગની કલપનાની જરૂર તેને દેખાતી નથી. તે જેવી વસ્તુ હોય તેવી દેખે છે અને આદર્શની પિ તટસ્થ સાક્ષીપણે સર્વનો જ્ઞાતા અને દ્રષ્ટા બને છે અને નિર્લેપ રહે છે. વ્યાવહારિક તથા પારમાર્થિક જીવનને ગાળે છે છતાં બાહ્ય વસ્તુઓમાં લેપાતો નથી. બાહ્ય વસ્તુઓનાં કાર્યોને પોતાના માથે આવી પડેલી ફરજ તરીકે ગણી કરે છે પણ તેમાં હું તું ની કલ્પના કરતો નથી, તેવો જ્ઞાની પૂર્વની અવસ્થા કરતાં જ્ઞાનદશા કરતાં નિલેપ રહીને વિશેષતઃ સર્વનું ભલું કરવા સમર્થ થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે ઉચ્ચ જીવન પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ પ્રકારના વિવેકને ગ્રહણ કરે છે. સર્વ પ્રકારનાં કાર્યોમાં લાભ અને અલાભની તરતમતા જાણી શકે છે. પારમાર્થિક જીવન ગાળવા માટે બને તેટલે નિષ્કામપણે આમભેગ આપે છે. જ્ઞાન દર્શન અને ચારિત્રની ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા સદાકાલ આ ગમાં રમે છે. ગૃહસ્થ ધર્મમાં રહ્યો હોય તો ગૃહસ્થના અધિકાર પ્રમાણે સર્વ બાબતોમાં વર્તે છે અને સાધુ ધર્મ અંગીકાર કરે છે તો સાધુના અધિકાર For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૭ ) પ્રમાણે વર્તે છે. સદ્ગુણો તરફ દૃષ્ટિ રાખે છે અને દુર્ગુણોને ટાળવામાટે પ્રયત્ન કરે છે. ગુણાનુરાગ દૃષ્ટિથી, સર્વત્ર—સર્વથા–સર્વ મનુષ્યોના ગુણોને ગ્રહણ કરે છે. જગના આક્ષેપો સહન કરવા શૂરવીર અને છે અને મનમાં અત્યંત ધૈર્ય ધારણ કરે છે. હું શુદ્ધાનન્દ સ્વરૂપમય, પાતે છું, એમ નિશ્ચય કરે છે. જેથી દુઃખ ચાય વા દુઃખ તે હું નથી, દુ:ખ એ આત્માનો શુદ્ધ ધર્મ નથી, માટે દુઃખની જે વખતે દુઃખ કલ્પના કરવાનું જ્ઞાનીને કંઈ પણ પ્રયોજન જણાતું નથી. વા શોક થાય તે તે વખતે જાણ્યું કે, મનનું જોર વિશેષ છે અને આત્મા પોતે મનના તાબામાં વર્તે છે, તેમજ જે જે વખતે આત્માનો સહજ આનન્દગુણ ખીલે અને બાહ્યમાં સમભાવે જોવાય, ત્યારે સમજવું કે આત્મા પોતે તે વખતે નિર્મલ છે અને મનને પોતે વશ કર્યું છે. શુદ્દાનન્દ સ્વરૂપના ઉપયોગમાં રહેતાં આત્મા પોતાને નિરાકાર સ્વરૂપપણે નિહાળે છે અને પોતાના સ્વરૂપનો પોતે નિશ્ચય કરે છે, કે જડ આકારોથી હું ભિન્ન છું નિરાકાર છું, સર્વ પ્રકારના સાકાર પ્રપંચોથી ભિન્ન છું, ત્યારે સાકાર પદાનું મમત્વ તેમજ તેમાં અર્હત્વ કેમ મ્હારે કલ્પવું જોઇએ ? અલખત ન કલ્પવું જોઇએ. ઇત્યાદિ સ્વરૂપનો જ્ઞાની આત્મા પોતાની મેળે નિશ્ચય કરેછે. જ્ઞાની પેાતાના સ્વરૂપને તે વખતે તેવી જ્ઞાનદશામાં વર્તતા છતા નિશ્ચય કરે છે તે અતાવે છે. જોયો. शुद्धात्मपदमिच्छामि, स्वाभाविक सुखप्रदम् । સર્વવિનાસાથે-મુત્યુજો‡ પ્રયત્તતઃ ॥ o૦ || स्वाभाविकस्वरूपे मे, सुखानन्तमहोदधिः । જ્ઞાનાવિશ્વશુળા: સર્વે, વતન્તે સ્વસ્વતઃ ।। ૧૨ ।। શબ્દાર્થ:—આત્મજ્ઞાની, સ્વાભાવિક સુખપ્રદ શુદ્ધાત્મપદને ઇચ્છું છું, વિના હું અન્ય કંઈ પણ ઇચ્છતો નથી, એમ નિશ્ચય કરે છે; આત્મ પ્રયલથી સર્વ કર્મનો નાશ કરવા હું ઉત્સુક થયો છું એમ નિશ્ચય કરે છે. મ્હારા સહ સ્વરૂપમાં સુખાનન્દ મહોદધિ છે એમ અનુભવ કરે છે અને જ્ઞાનાદિ સર્વ સદ્ગુણો પોતપોતાના સ્વરૂપે મ્હારામાં વર્તે છે એમ નિશ્ચય કરે છે. ભાવાર્થ:—હું શુદ્ધ પદને ઈછું છું અને એજ મ્હારૂં શુદ્ધ કર્તવ્ય છે, જ્યારે ત્યારે પણ એજ અવશેષ કાર્ય કરવાનું છે, છેલ્લામાં છેલ્લી એજ મારી ઇચ્છા છે, પશ્ચાત્ કોઈ પણ ઇચ્છા નથી; હું મ્હારા સ્વરૂપમાં રમણતા કરે, For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૮ ) ઇત્યાદિ જ્ઞાની વર્તમાનકાલમાં નિશ્ચય કરે છે. ભૂતકાળમાં જે થયું તે હાલ નથી. ભવિષ્યમાં જે થવાનું છે તે હાલ નથી; વર્તમાનકાળ સુધર્યાથી ભવિષ્યકાળ સુધરે છે અને વર્તમાન પ્રગટ્યાથી ભવિષ્યકાળ બગડે છે, માટે નાની પો તાની ઇચ્છા વર્તમાનને અવલંખીને કરે છે, તે ખરેખર ચોગ્યજ છે. સ્વાભાવિક સુખપ્રદ પદ્મની કો ઇચ્છા ન કરે ? અલબત સર્વ મનુષ્યો કરે છે. કોઇને પૂછો કે ભાઈ! હને મુક્તિ વ્હાલી લાગે છે? ત્યારે તે કહેશે કે હા મ્હને મુક્તિ વ્હાલી લાગે છે. મુક્તિના સમાન અન્ય કોઈ ઉત્કૃષ્ટ સાધન નથી. ખરેખર મુક્તિના સમાન કોઈ નથી. શુદ્ધાત્મપદ પ્રાપ્ત કરવાની ઇચ્છા થવી મહા દુર્લભ છે, કોઈ યોગ્ય મુમુક્ષુને તેની ચ્છા થાય છે. સર્વ મનુષ્યો પોતાની ખુચનુસાર મુક્તિ ઇચ્છે છે પણ તેમાં દૃષ્ટિના ભેદે ઘણા ભેદ પડે છે; નાની પુરૂષ દૃઢ સંકલ્પ કરે છે કે સર્વ કર્મનો નાશ કરવામાટે યથા શક્તિથી ઉદ્યમ કરવો, કારણ કે અનન્ત સુખનો દરિયો હું છું માટે મારૂં સ્વાભાવિક સુખ મારે પ્રાપ્ત કરવું જોઇએ. મ્હારા જ્ઞાનાદિ ગુણો સર્વ પોતાના સ્વભાવે વર્તે છે તેને તત્ તત્ કર્માવરણોને ટાળી પ્રગટ જોઇએ. અક્ષતૂનો ઉત્પાદ થતો નથી અને સનો નાશ થતો નથી. મારા આત્માના સર્વે ગુણો સત્પે છે; ગમે તેટલાં તેના ઉપર આવરણો આવે તો પણ તે પોતાનું રૂપ ત્યાગતો નથી. આત્મા જ્યારે ત્યારે પણ પોતાના ગુણોને પ્રગટ કરી મહાન બનવાનો છે, આત્માના અનન્તગુણાંને આત્મા પો તાના સ્વભાવમાં રમણતા કરી પ્રગટ કરવાનો છે, માટેજ જ્ઞાની કહે છે કે હું તે ગુણોને પ્રગટ કરવા ઉત્સુક બન્યો છું. કરવા જ્ઞાની મહાત્મા પોતાના ગુણાની પ્રગટતા કરવા માટે કઈ દશાથી જગત્માં કાર્યો કરતા છતા વત છે, તે જ્ઞાની પેાતાનાં ઉદ્ગારોને જણાવે છે. જોઃ. साक्षीभूतो विपश्यामि स्फुरन्त्यादर्शवन्मयि । निर्लेपः सन् पदार्थेषु, प्रवर्त्ते स्वाधिकारतः ॥ ९२ ॥ શબ્દાર્થ:—સર્વ પદાર્થોને હું સાક્ષીરૂપે દેખું છું અને મારામાં સર્વ પદાર્થો આદર્શની પેડ ભાસે છે. સર્વ પદાર્થોમાં નિર્લેપ થયો હતો. સ્વાધિકારવડે જગમાં પ્રવતું છું. અર્થાત્ આવશ્યક કાર્યસેવામાં રહું છું. ભાવાર્થ:—સર્વ પદાથાને સાક્ષીરૂપવડે દેખવા એ મહા આદરા પુરૂષનું કાર્ય છે, સર્વ પદાર્થોને ઓધવડે સાીિપણે રહી જાણવા અને તેમાં લેપાછું નહિ એ કંઈ સાધારણ કાર્ય નથી. આવી જ્ઞાનની ઉત્કૃષ્ટ દેશા પ્રાપ્ત For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) કરતાં ઘણો સમય જોઈએ, તેમજ ઘણો જ્ઞાનાભ્યાસ જોઈએ, તેમજ જ્ઞાન થયા બાદ દરેક પ્રકારના પદાર્થોનો ઘણો અનુભવ જોઈએ; સર્વ પ્રકારની મનઃશાળાનો અનુભવ લેઈ આગળ વધવું જોઈએ. શબ્દશાસ્ત્ર, વા ન્યાયશાસ્ત્રની કેટલીક યુક્તિયોથી કંઈ સંપૂર્ણ જ્ઞાનદશા પ્રાપ્ત થતી નથી. જ્ઞાનની પ્રાપ્તિ માટે શુદ્ધ હૃદય કરવું જોઈએ. હૃદયની શુદ્ધતા વિના ઉત્તમ જ્ઞાન હૃદયમાં પ્રકાશનું નથી. નવતત્વ અને પશ્તવ્યનું ઉત્તમ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અધ્યાત્મજ્ઞાનમાં ખૂબ ઉંડા ઉતરવું જોઈએ. આવી રીતે જ્ઞાન સંપાદન કર્યું હોય છે તો પણ તેને શ્રદ્ધા અને અનુભવમાં મૂકવું પડે છે, કારણ કે શ્રદ્ધાવિનાનું જ્ઞાન ઉત્તમ કાર્ય કરી શકતું નથી. જ્ઞાન પ્રાપ્ત થયું તોપણ સંસારના સંબંધમાં જે જે કો, દુઓ અને ઉપાધિ આવી પડે છે તેના સામું જે જ્ઞાન પોતાના બળથી ટકી રહે છે, તે જ્ઞાન, ઉત્તમ અનુભવ પ્રાપ્ત કરવા માટે યોગ્ય થયું એમ કહેવાય છે. સર્વ પ્રકારના પદાર્થો દેખતાં અને જાણતાં આત્મા તેમાં પાવો જોઈએ નહીં, એવી જ્ઞાનની જે દશી તે ઉત્તમ દશા કહેવાય છે. સ્ત્રી, ધન અને પુત્રાદિમાં રાગ થાય નહિ અને દુ:ખકર વસ્તુઓ પ્રતિ દ્વેષ થાય નહીં, અથતુ રાગ અને દ્વેષકારક સ્ત્રી, શત્રુ વગેરેનો સંબંધ છતાં પણ તેમાં જ્ઞાનબળવડે રાગ પણ ન થાય, અને હેપ પણ ન થાય તથા પોતાના અધિકાર પ્રમાણે વર્તી શકાય, એવી જ્ઞાનની ઉત્તમ દશા તે કોઈ વિરલા પુરૂષો પ્રાપ્ત કરી શકે છે. જેમ આદર્શ ( આરીસા )માં લાલ વસ્તુઓનું તેમજ કાળી વસ્તુઓનું પ્રતિબિંબ પડે છે, એટલે જેવી વસ્તુ સામે હેય તેવું પ્રતિબિબ પડે છે, પણ તેથી આરીસાને તે માત્ર સાક્ષીપણું છે; આરીસ કંઈ લાલ વસ્તુ પર રોગ કરતા નથી, તેમજ કાળી વસ્તુનું પ્રતિબિમ્બ પડ્યું તેથી કાળી વસ્તુ પર દેવ પણ કરતો નથી, તેમ ઉત્તમ જ્ઞાનદશાધારક મહાત્મા સર્વ વસ્તુઓને સાક્ષીવડે દેખે છે અને આદર્શવતું જાણે છે, તોપણ પોતાના અધિકાર પ્રમાણે સર્વ કાયોને કરે છે. તે દશ્ય ય કાર્યોમાં રાગદ્વેષ કરતો નથી. આવી જ્ઞાનની ઉત્તમ દશાવાળો પુરૂષ કહે છે કે, હું સર્વ પદાથોને સાક્ષીરૂપ દેખું છું અને તે પદાથોનો અનુભવ કરું છું પણ તેથી રાગદ્વેષ કરતો નથી, અર્થાત્ સર્વ વસ્તુઓને જાણું છું તો પણ તટસ્થ સાક્ષરૂપે રહેવાથી રાગાદિથી મુંઝાતો નથી, સર્વ પદાર્થોમાં નિલેપ થયો હતો તેમજ પોતાના અધિકાર પ્રમાણે સર્વ કાર્યોને કરતો હતો પણ પોતાના સ્વભાવે વર્તુ છું અને ભવિષ્યમાં વર્તીશ; આ પ્રમાણે આત્મજ્ઞાનિના ઉદ્ગારોથી આપણને તે પ્રમાણે વર્તવાને એક ઉત્તમ બોધ મળે છે. જ્ઞાનિના આવા ઉત્તમ ઉગારો હદયમાં ઉતરીને જિજ્ઞાસુઓને ઉડી અસર કરે છે અને તે પ્રમાણે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરાવવા જિજ્ઞાસા કરાવે છે અને For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૦ ) જ્ઞાન પ્રાપ્ત કરીને દેખવા તથા જાણવામાં તેમજ આવશ્ય કાર્ય કરવામાં નિર્લેપતા સૂચવે છે. ઉત્તમ જ્ઞાનવિના નિર્લેપતા આવવી મહા દુલેમ છે. શ્રીતીર્થકરોએ ગૃહાવાસમાં આવી નિલપતા રાખી હતી. સર્વ દેખવાના પદા થી દૂર રહીને તે સર્વે રાગ અને દ્વેષથી દૂર રહે, સ્ત્રીને દેખ્યાવિને તે સર્વ રોગરહિત હોય, શત્રને જાણ્યા તથા દેખ્યા વિના તો રાવ દ્વેષ ન કરે, પણ સ્ત્રી, શત્રુ, વગેરે પદાર્થો દેખવામાં તથા જાણવામાં આવે ત્યારે ઉત્તમ જ્ઞાનવિના રાગદ્વેષથી નિર્લેપ રહી શકાય નહીં, એમ અનુભવ કરતાં જણાઈ આવે છે. રાગકારક અને દ્વેષકારક વસ્તુઓમાં રાગની અને પની ક૯૫નાનો ઉત્તમ આત્મજ્ઞાનવિના ક્ષય થતો નથી, એ ચોકકસ વાત છે. રાગ અને દ્વેષકારક વસ્તુઓ સામી દરરોજ દેખવામાં આવે, તેમજ જાણવામાં આવે, તેમજ તે વસ્તુઓ દરરોજ પાસે દખાય, કદાપિ સ્ત્રી વગેરે લલચાવે, તે પણ જે જ્ઞાનના પ્રતાપે મનમાં રાગ અને દ્વેષ ન થાય તે જ ઉત્તમ જ્ઞાન જાણવું. પાંચે ઈદ્રિયો, સુણવાનું, જોવાનું, રાંધવાનું, ચાખવાનું તથા સ્પર્શવાનું કાર્ય કરે તો પણ કોઈપણ વિષય પ્રતિ રાગ ન થાય, તેમજ કોઈ પણ વિષય પ્રતિ દ્વેષ ન થાય આજ ઉત્તમ જ્ઞાનની દશા છે; એવી દશાવાળાનું ઉત્તમ ચારિત્ર છે. રાગ અને દ્વેષકારક વસ્તુઓ દૂર હોય ત્યાં સુધી તો અનેક મનુષ્યો નિરાગી અને નિર્દૂધી માલુમ પડે, પણ તે વસ્તુઓ પાસે આવતાં રાગ અને દ્વેષના સરકાર જાગ્રત ન થાય ત્યારે તે વખતે દેખ્યું અને જાયું ઈત્યાદિ સર્વ રાગ અને દ્વેષમાં સહાયકાર થઈ પડે છે. મોહકારક વસ્તુઓ દૂર છતાં વેરાગી અને તે વસ્તુઓનો સંબંધ છતાં રાગી આવી જ્ઞાનદશાવાળ જીવોનો દરજજો નીચો હોય છે, તેઓ ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિવિના રાગદ્વેષના સંસ્કારોનો ક્ષય કરી શકતા નથી, માટે તેવા પ્રકારના મનખ્યોએ આદર્શવત દશાધારક જ્ઞાનીનું વર્તન ગ્રહવું જોઈએ અને તેના વર્તનમાટે ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. જ્ઞાનની એવી ઉત્તમ દશાને અન્ય અધિકારીયો પારખી શકતા નથી અને તે બાબતની પરીક્ષામાં પડવાથી તેને કંઈ તત્વ હાથમાં આવતું નથી. કહ્યું છે કે, મધુરાને ? અધુરાની પfક્ષા શી ? અધુરાને પરીક્ષા કરવાનો શો હક્ક છે? તેમજ અધુરાની પરીક્ષા શા માટે કરવી જોઈએ ? મુમુક્ષુઓએ તો એવી ઉત્તમ જ્ઞાનદશા પ્રાપ્ત કરવા માટે ઘટતા ઉપાયો આદરવા જોઈએ. જ્યાં સુધી દેખતાં, જાણતાં અને સર્વ કાર્ય કરતાં છતાં પણ નિલેપ ન રહેવાય ત્યાંસુધી સમજવું કે ઉપર્યુક્ત આત્મજ્ઞાનની ઉત્તમ દશા પ્રાપ્ત થઈ નથી અને જ્યારે લખ્યા પ્રમાણે અનુભવ આવે ત્યારે સમજવું કે એવી મારી દશા થઈ છે. અન્યોની એવી દશા છે કે નહીં તેની જે પંચાતમાં પડશે તો નિન્દા વગેરે દોષવાળું હૃદય For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૧ ) કરવું પડશે અને ઉપર ચડવાના બદલે હેડલ ઉત્તરવું પડશે, માટે જિજ્ઞાસુઓને અત્ર ભલામણ કરી છે તે ધ્યાનમાં રાખવી. ઉત્તમ આત્મજ્ઞાનીની દશા પ્રમાણે પોતાના આત્માની દશા કરવા ઉદ્યમ કરવો, એમ પ્રસંગોપાત્ત અત્ર જણાવ્યું છે, હવે મૂળ વિષયપર આવીએ. આત્મજ્ઞાનિની આવી ઉત્તમ દશા થતાં તે ખાદ્ઘદષ્ટિથી પરાડ મુખ થાય છે અને મનને વશમાં રાખી ધર્મમાં પ્રવર્તે છે. આત્મજ્ઞાની આવી દશામાં ઉત્તમ સંકલ્પ કરે છે તે જણાવે છે. ડો. अन्तर्दृष्टिं समाधाय, वर्तिष्येऽहं प्रयत्नतः । धर्मकार्याणि कुर्वन् सन, भोग्यकर्म्मप्रवेदकः ॥ ९३॥ શબ્દાર્થ:—ભોગ્યકર્મને જાણતો છતો તેમજ ધર્મકાર્યોને કરતો છતો, હું અન્તર્દષ્ટ ધારણ કરીને વિશેષ પ્રયત્નથી વર્તીશ; એમ ઉત્તમ જ્ઞાની સંકલ્પ કરે છે. ભાવાર્થ: ભોગ્યકમને વિવેકથી જાણતાં તેમાં બંધાવાનું થતું નથી. જ્ઞાની, ભોગાવલીકમ ભોગવતો હતો તેમાં વૈરાગ્યભાવ ધારણ કરે છે. શ્રીતીર્થંકરોના ગૃહાવાસના ભોગકર્મનું દૃષ્ટાંત અત્ર સમજવું. પોતાની યથાશક્તિથી વ્યાવહારિક ધર્મકાર્યોને જૈનધર્મના ફેલાવા માટે તથા જૈનધર્મની પ્રભાવના માટે પ્રયત્ન કરે છે. બાહ્યમાં રાગ દ્વેષનો પરિણામ ન થાય તેમાટે વિશેષ જ્ઞાનોપયોગ, વૈરાગ્ય વગેરેનો પ્રયત્ન કરે છે અને તેવડે અન્તર્દષ્ટ ધારણ કરીને સર્વત્ર વિવેકદૃષ્ટિથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે વર્તે છે. જ્ઞાનિપુરૂષ આવોજ સંકલ્પ કરી પોતાના જીવનને ઉચ્ચ ભૂમિકાવાળું બનાવે છે અને ઉચ્ચ દૃષ્ટિ ઉચ્ચ સૃષ્ટિમાં પ્રવેશ કરે છે. નાટકીયો લીધેલા વેષને ભજવે છે પણ તેથી પોતાને ભિન્ન માને છે, તેમ જ્ઞાની પણ કર્મયોગે કાર્યને કરતો છતો પણ પોતાને તેથી ભિન્ન માને છે. અહુરૂપી જેમ અનેક વેષ લે છે પણ પહેરેલા વર્ષો એજ હું છું એમ માનતો નથી, તેમ જ્ઞાની પણ જે જે ખોલે છે, જે જે જુએ છે, જે જે સાંભળે છે, જે જે કરે છે, જે જે કરાવે છે, તે તે સર્વા હું છું અને તે મ્હારૂં છે, એમ માનતો નથી, તેથી તે અજ્ઞાનિયોના કરતાં કરોડો ઘણા ઉંચા પગથીએ ઉભો રહેલો છે અને પોતાની કાર્યપ્રવૃત્તિ ચલાવે છે એમ અવબોધવું. જ્ઞાનીનું દેખવું, ચાલવું, અને ઓલવું સર્વ આશ્ચર્યરૂપ છે. વ્યવહારે વ્યવહારનાં કાર્ય કરે છે અને નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે. જ્ઞાની અધિકાર પ્રમાણે વ્યવહારનાં સર્વ કાર્યો કરે છે; ધર્મસૂત્રની આજ્ઞાનો તે લોપ કરતો નથી. બાળજીવોની દ્રષ્ટિ પ્રમાણે બાળજીવોને તેના અધિકાર પ્રમાણે બતાવે છે અને પોતાના અધિકાર For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૩ર) પ્રમાણે પોતે કરે છે. જ્ઞાની પુરૂષ, પોતાની સાથેદશાને કદાપિ ભૂલતો નથી. તે પિતાના આત્મોપયોગમાં રમણના કરે છે અને પરમસુખ માટે ધર્મની આરાધના કરે છે. આત્મજ્ઞાનિની દશા બતાવ્યા બાદ ભવ્ય જીવોને આમપ્રતીતિ કરાવવા માટે દૃષ્ટાંતદ્વારા આત્મસ્વરૂપ જણાવે છે. વા. काष्ठे वन्हिस्तिले तैलं, घृतं दुग्धे च तिष्ठति । तद्वत् कम्मेप्रयोगेण, आत्मा देहे प्रतिष्ठते ॥ ९४ ॥ શબ્દાર્થ-કાછમાં વહિ, તિલમાં તૈલ, દુધમાં વૃત, જેમ રહે છે, તેની પેઠે કર્મના પ્રયોગ વડે દેહમાં આત્મા રહે છે. ભાવાર્થ:–દેહમાં આત્મા રહે છે પણ દેહથી ભિન્ન છે. દેહ પાંચ પ્રકારનાં છે. ઔદ્યારિક શરીર, વૈક્રિયશરીર, આહારકશરીર, તેજસશરીર અને કાશ્મણશરીર, આ પાંચ પ્રકારનાં શરીર છે. જ્યાં સુધી આત્મા સંસા૨માં છે ત્યાં સુધી તેની સાથે દરેક ગતિમાં તૈજસ અને કાશ્મણ શરીર સાથે રહે છે. કર્મના યોગે અનાદિકાળથી આત્મા દરેક ગતિ ચોગ્ય શરીરને ધારણ કરી તેમાં આયુષ્યની મર્યાદાપર્યત રહે છે. આત્મા શરીરમાં રહે છે પણ તે શરીરથી ભિન્ન છે. કેટલાક પંચભૂતને આત્મા માને છે, પણ પંચભૂત તે આત્મા નથી; આત્મા પંચભૂતથી ન્યારો છે, આતમારૂ શરીર છે એમ કહેનાર શરીરથી ભિન્ન ઠરે છે. હું ગૌર છું હું સ્કૂલ છું, આવી બુદ્ધિ તે ભ્રાંતિથી ઉત્પન્ન થાય છે. હું ગૌર શરીર ધારક છું, હું લશરીર ધારક છું, એમ અર્થ અવધિને આત્મતત્વની પ્રતીતિ કરવી. આત્મતત્વની પ્રતીતિ થવી મહા દુર્લભ છે. અનુભવજ્ઞાનથી આમાની પ્રતીતિ થાય છે. કોઈ અધ્યાત્મતત્ત્વવેત્તાઓને અનુભવજ્ઞાન થઈ શકે છે. શ્રી સદ્ ગુરૂની ઉપાસના કર્યા વિના આત્મતત્ત્વની પ્રતીતિ થતી નથી. આમાની અસ્તિતા માટે આ ત્મસ્વરૂપનામના ગમત ગ્રન્થમાં ઘણું કહેવામાં આવ્યું છે, માટે અત્ર વિશેષ વિસ્તારથી લખવામાં આવતું નથી. આત્માની અસ્તિતાવિના કામમાં નથી એવું વાક્ય બોલી શકાય જ નહીં. કારમાં નથી એ વાક્ય કહેનાર આત્માનું જ્ઞાન કરીને ગરમા નથી એમ બોલે છે કે, આત્માનું જ્ઞાન કર્યા વિના ગરમા નથી એમ બોલે છે ? પ્રથમ પક્ષ અંગીકાર કરીને કહેશો કે “આત્માનું જ્ઞાન કરીને આત્મા નથી એમ બોલે છે ” આમ પણ કહેવું આમાની અસ્તિી તાજ સિદ્ધ કરે છે કારણ કે પ્રથમ આમા નામનો પદાર્થ છે એમ જાણ્યું પશ્ચાતું નથી એમ કહેવું તે સત્યનો અપલાપ માત્ર છે. આત્માનું જ્ઞાન થયું For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૩) તે આત્માવિના ચાય નહીં અને આત્મા છે તો આત્મા નથી એમ કહેવાયજ નહીં. દ્વિતીય પક્ષ અંગીકાર કરીને કહેશો કે આત્માનું જ્ઞાન કર્યાવિના આત્મા નથી એમ કહીએ છીએ ત્યારે તો સિદ્ધ થયું કે, આત્માનું જ્ઞાન કર્યાવિના આત્માનો નિષેધ કરશો તો જે જે પદાર્થો નહીં જાણી શકો તે સર્વનો નિષેધ કરવો પડશે, પણ તેથી તે પદાર્થજ નથી એમ માની શકાશે નહીં.~~કારણ કે તે ભાતનું જ્ઞાન નહીં હોવાને લીધે-આમ વિચારતાં આત્માની અસ્તિતા સિદ્ધ રે છે. ત્યારે પ્રશ્ન થશે કે કોઇને તેનું પૂર્ણ જ્ઞાન હોવું જોઇએ? ઉત્તરમાં કહેવું પડશે કે આત્માનું પૂર્ણ જ્ઞાન કરનાર તથા આત્માને સાક્ષાત્ દેખનાર શ્રીમહાવીર પ્રભુ છે, માટે આત્મા છે એમ મુક્તકંઠે માન્યાવિના છૂટકો નથી. યુરોપખંડમાં પ્રથમ જડવાદ અત્યંત પ્રસર્યો હતો, ત્યાં પણ હાલ ચૈતન્યવાદ પ્રસરવા લાગ્યો છે; આર્યાવર્તમાં તો ઘણા કાળથી ચૈતન્યવાદનો સિદ્ધાંત પ્રસરી રહ્યો છે. સર્વ દેશોને બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે હિંદુસ્થાન ગુરૂરૂપ થયું છે. અને થશે. નિવ્રુત્તિમાર્ગમાં આર્યાવર્તની સદાકાળ ઉત્તમતા રહેશે. આર્યાવર્તમાં મહાન્ આત્મતત્ત્વવેત્તા મુનિવરો ઉત્પન્ન થાય છે અને તે ચૈતન્યવાદને જ્યાં ત્યાં આર્યાવર્તમાં પ્રસરાવે છે. આત્માની અસ્તિતા ત્રણ કાળમાં એકસરખી હોવાથી આત્મા નિય ડેરે છે. આત્મા અનાદિકાળથી કર્મના યોગે શરીર ધારણ કરે છે, આત્માના ગુણો, કર્માવરણોથી ઢંકાયા છે, જે જે અંશે કર્યાવરણો ખરે છે તે તે અંશે આત્માના જ્ઞાનાદિક ગુણો ખીલે છે. સંપૂર્ણપણે કર્માવરણો ખરતાં સંપૂર્ણપણે આત્માના ગુણો ખીલે છે. આત્માની જ્ઞાનશક્તિ પોતાના પ્રકાશને પ્રતિદિન કર્માવરણોને હઠાવીને વધારતી જાય છે, માટે આત્માના જ્ઞાનાદિક ગુણો પ્રાપ્ત કરવા સદાકાળ ઉદ્યમ કરવો. દુધમાં ઘી જેમ વ્યાપી રહ્યું છે, તેમ અસંખ્ય પ્રદેશી આત્મા, સંપૂર્ણ શરીરમાં વ્યાપી રહ્યો છે, તેનું સ્મરણ કરવું જોઇએ. જડ વસ્તુને જડ તરીકે જાણવી જોઇએ અને આત્માને આત્મા તરીકે જાણી તેની શ્રદ્ધા કરવી જોઇએ. આનન્દરૂપ આત્મા પાતેજ છે છતાં અજ્ઞાની જીવે. દેખી કાકતા નથી તે જણાવે છે. જઃ उत्कृष्टानन्दसम्पन्नं, ज्ञानरूपं सनातनम् । ધ્યાનદીના ન પતિ, હ્યજ્ઞાનાવૃતવેતસઃ || | || શબ્દાર્થ:—ઉત્કૃષ્ટાન્ત સંપન્ન જ્ઞાનરૂપ, સનાતન એવા આત્માને, અજ્ઞાનથી આવૃત ચિત્તવાળા-ધ્યાનહીન મનુષ્યો દેખી શકતાજ નથી. ભાવાર્થ:—અજ્ઞાનથી આચ્છાદ્દિત ચિત્તવાળા અને ધ્યાનહીનો, આ ત્માને દેખી શકતા નથી. જ્ઞાનાવરણીય કર્મનો પડદો જેમ જેમ ટળે છે ચો. ૩૦ For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ ) અને જેમ જેમ આત્મતત્ત્વનું ચિંતવન કરવામાં આવે છે, તેમ તેમ આત્મતત્ત્વનો ભાસ થતો જાય છે. આમતત્ત્વ સંબંધી પૂર્ણ લક્ષ્ય રાખ્યાવિના તેને અનુભવ પ્રાપ્ત થતું નથી. ભલે હજારો વસ્તુઓનું વિજ્ઞાન સંપાદન કરી સાયન્સ વિદ્યાના પ્રોફેસરો ગણાઓ, પણ પોતાના આત્માને અવધ્યાત્રિના સહજાનન્દની પ્રાપ્તિ થતી નથી. આ માને નહીં જાણનારા પોતે પોતાના શરૂ ત્ર બને છે અને આત્માને જાણનાર પોતે પોતાના મિત્રો બને છે. આત્માને નહિ દેખનાર મનુષ્ય હજારો વસ્તુઓને દેખે છે, તોપણ તે સહજ આનદ મેળવી શકતો નથી અને આત્માને દેખનાર, હજારો વસ્તુઓને નહિ દેખતાં પણ સહજ આનન્દ ભોગવે છે. જે જે વસ્તુઓ દેખાય છે, તેમજ જે જે વસ્તુઓ જાણી શકાય છે, તે સર્વ આત્મતત્ત્વને જ મહિમા છે. દેખવા અને જાણ વામાં આત્માનો જ મહિમા છે; આત્માવિના કોઈ દ્રવ્ય અન્ય પદાર્થોને દેખી અગર જાણી શકતું નથી, દેખવું અને જાણવું એજ આમાનું લક્ષણ છે; જે જે દેખે છે, જે જે જાણે છે, તે સર્વ આત્માઓ છે. જેટલા ચમકારો ભૂતકાળમાં થયા અને જેટલા ચમત્કારો ભવિષ્યકાળમાં થશે તે સર્વમાં આ માનો જ મહિમા જાણવો; આમાઓજ પરમાત્માઓ થાય છે, આત્માઓજ પરમાત્માઓનું ધ્યાન તથા ભક્તિ કરે છે, આત્માઓજ પૂજક છે અને આ તમાઓજ પૂજ્ય બને છે, આમાઓજ સાધુઓ અને સાધ્વીઓ તરીકે બની પોતેજ જંગમ તીર્થનાં દર્શન કરાવે છે, આત્માઓજ શ્રાવકો અને શ્રાવિકાઓ તરીકે બને છે, જ્યાં ત્યાં આત્માઓજ બોલી રહ્યા છે, જ્યાં ત્યાં આત્માઓજ અનેક જાતની પ્રવૃત્તિ કરી રહ્યા છે, જ્યાં ત્યાં આત્મા જ અનેક પ્રકારનાં નામોને તથા દેહોને ધારણ કરી રહ્યા છે, જ્યાં ત્યાં આતમાઓજ પ્યારા લાગે છે, પણ ધ્યાનહીન પુરૂષ આત્માને દેખી શકતા નથી; જ્યારે જ્ઞાન અને ધ્યાનની પ્રાપ્તિ થાય છે ત્યારેજ આત્માને દેખી શકાય છે. અજ્ઞાનિયો આત્માને દેખી શકતા નથી, તેમજ તેઓ આમતત્ત્વની જિજ્ઞાસા પણ મેહના જેરે કરતા નથી. ઉત્તમ પુરૂષ આત્માનું ચિંતવન કરે છે ઇત્યાદિ ભેદાને પ્રાં ગત: ગ્લાકકાર જણાવે છે. શો, ज्ञानिनामात्मचिन्तास्या-दज्ञानिनां कुतो भवेत् । मध्यमानां वपुश्चिन्ता, भोगचिन्ता तु मोहिनाम् ।। ९६ ॥ શબ્દાર્થ-જ્ઞાનિયોનેજ આત્મતત્ત્વ સંબંધી વિચાર થાય છે; અજ્ઞાનિયોને ક્યાંથી હોઈ શકે ? અથતુ ન હોઈ શકે. મધ્યમ પુરૂને શરીરની ચિન્તા આદિ રહે છે અને મોહી અર્થાત મૂઢોને ભેગની ચિન્તા રહે છે, For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૩પ ) ભાવાર્થ-જ્ઞાનિયોને મુખ્ય ભાગે આત્મતત્વની ચિન્તા રહે એ સ્વા ભાવિક છે. આત્માની જ્ઞાનાદિ શક્તિયોને ખીલવવા માટે જ્ઞાનિ પુરૂષો અનેક શુદ્ધ વિચારો કરે છે, જગતના આત્માનું શુભ ચિંતવે છે, આત્માઓનો ઉદ્ધાર કરવા અનેક પ્રકારના શુભ વિચારો ચલાવે છે. જ્ઞાનિયો જ્ઞાનના ગ્રન્થો રચીને જગતની ઉચ્ચસ્થિતિ કરે છે, તેઓ દુનિયાને સત્ય તરફ આકર્ષવા સદાકાળ પ્રયત્ન કરે છે, પોતાના આત્માને ક્ષણે ક્ષણે ઉચ્ચસ્થિતિ પર ચઢાવવા માટે અનેક પ્રયત્નો કરે છે. જ્ઞાનિયો આત્માના સ્વાભાવિક ગુણોનું ધ્યાન ધરે છે અને સમાધિનાં રસુખ પ્રાપ્ત કરે છે. અજ્ઞાનિયો તેથી ઉલટા વર્તે છે, તેઓ પોતાના આત્માનો ઉદ્ધાર કરી શકતા નથી. બાહ્ય દ્રષ્ટિવડે જયાં ત્યાં ફર્યા કરે છે, ઉત્તમ સુખ પ્રતિ લક્ષ્ય રાખતા નથી, અનન્ત દુઃખથી મુક્ત થવાનો વિચાર કરી શકતા નથી, આ ભજ્ઞાન સંબંધી પુસ્તકોનું વાચન, મનન કરતા નથી. મધ્યમ પુરૂષોને શરીરની ચિન્તા રહે છે તેથી શરીર સુખમાટે સર્વ પ્રકારના પ્રયત્નો કરે છે, શરીર સંપત્તિમાંજ સર્વસ્વ માની લે છે, પાંચ ઈદ્રિયો સંબંધી સુખ પ્રાપ્ત કરવા સારૂ, મન, વચન અને કાયાનો ઉપયોગ કરે છે, પણ કંઈક આત્મતત્ત્વ સંબંધી રૂચિવાળા હોય છે, તેથી તેઓ તપ, જપ, દયા અને દાન, વગેરેનું સેવન કરે છે. મોહથી મૂઢ બનેલા અધમ પુરૂષોને તો રસદાકાળ ભોગની ચિન્તા રહે છે; ભોગરૂપ કાદવમાં ભડની પડે રાચી માચી રહે છે, આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં લયલીન રહી અનેક પ્રકારની બાહ્ય પ્રવૃત્તિથી હિંસારનું સેવન કરે છે, અનેક પ્રકારની યુદ્ધની પ્રવૃત્તિ કરે છે, હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર અને પરિગ્રહ, વગેરેમાં મસ્ત રહે છે, મિથ્યાત્વ દશામાં લિપ્ત રહે છે. જગતમાં એમ, ઉત્તમ, મધ્યમ અને અધમ પુરૂષોનાં લક્ષણો જાણવાં. આત્મદ્રષ્ટિ વિના કદાપિ કાળે આત્મસુખ પ્રાપ્ત થતું નથી, માટે ઉત્તમ પુરૂષ થવું હોય તો આત્મદ્રષ્ટિ ધારણ કરવી જોઈએ; તેમ ન બનશે તો કઈ ઠેકાણે સુખ મળશે નહિ તે જણાવે છે. વા. ऊर्ध्वगच्छेदधोगच्छे-च्छुद्धदृष्टिपराङ्मुखः। तोपि शर्मनाप्नोति, स्वप्नमिष्टान्नभुक्तिवत् ॥ ९७ ॥ શબ્દા:-શુદ્ધ દૃષ્ટિ પરાડ મુખ મનુષ્ય, ઉચે જાય અગર નીચે જાય, તે પણ સ્વપમાં જોવાતા મિષ્ટાન્ન ભજનની પેઠે સુખ પામતો નથી. ભાવાર્થ:–આત્માના ગુણોમાં રમણતા કરવી અને આત્માને આત્મસ્વભાવેજ દેખો તેને શુક્રવૃષ્ટિ કહે છે. શુદ્ધદૃષ્ટિથી રહિત જીવ ભલે ઉચે For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૬ ) જાય વા નીચે જાય તો પણ તે ખરા સુખનો અધિકારી બનતો નથી. સુખ લેવા માટે દુનિયા મથે છે પણ અને જ્યારે ખરું સુખ મળતું નથી ત્યારે હાથ ખંખેરે છે. રાજા, બાદશાહ અને ચક્રવર્તિને પણ બાહ્ય પદાર્થોથી ખરૂં સુખ મળતું નથી. બાહ્ય પદાર્થો વડે કોઈ ધનપતિ, સુખ લેવા પર્વતના શિખરોપર હવા ખાવા જાય, તે પણ ત્યાં ખરું સુખ મળતું નથી અને ક્ષણિક સુખ સદાકાળ રહેતું નથી. શારીરિક રોગોથી બાદશાહો, શહેનશાહ પણ દુઃખી થાય છે. બાહ્ય હવા ખાવાના પર્વતો પર ચઢેલા બાદશાહો પણ માનસિક ચિતાથી જરા માત્ર સુખ પામી શકતા નથી. ગાડીમાં બેસી ફરનારા પરિવારવાળા અને કરીડાધિપતિ શેડો પણ મનમાં ઉત્પન્ન થએલ ચિન્તાસાગરમાં બુડે છે. ઉપરથી હસે છે, છતાં અન્તરમાં મહાદુઃખ પામે છે. કોઈ ધનની ચિત્તાથી દુઃખ પામે છે, કોઈ આજીવિકાથી દુઃખ પામે છે, કોઈ પદવીઓ માં લોભની ચિન્તાથી દુ:ખ પામે છે, કોઈ પુત્ર પ્રાપ્તિની ચિતાથી દુઃખ પામે છે. કોઈ વિદ્યા ભણવાની ચિન્તાથી દુઃખ પામે છે, કોઈ વૈભવ થતાં માનની લાગણીથી દુઃખ પામે છે, કોઈ આબરૂદાર છતાં અપકીર્તિના ભયથી દુઃખી થાય છે, કોઈ બ્રહ્મચારી છતાં વ્યભિચારના ચઢેલા આરોપથી દુઃખી થાય છે, કોઈ પારકાની અદેખાઈથી દુઃખી થાય છે, કોઈ અનેક પ્રકારના રોગોથી દુઃખી થાય છે, કોઈ અનિષ્ટ વસ્તુઓના સંયોગથી દુઃખી થાય છે, કોઈ અનેક આળ ચઢવાથી દુ:ખી થાય છે, કોઈ પોતાની ઇચ્છાઓ પૂર્ણ ન થતાં દુઃખી થાય છે, કોઈ વિદ્વાન છતાં ખામંડનમાં હારે તો દુઃખ પામે છે, કોઈ અનેક પદવીઓને ધારણ કરે છે છતાં અનેક તૃષ્ણઓથી દુઃખી થાય છે, કોઈ ઘણા પરિવારવાળો છતાં પણ અન્ય પદાર્થોથી દુઃખી થાય છે. કોઈ મનુષ્ય, અનેક પ્રકારનાં સુખમાં લયલીન રહે છે પણ એક જાતના દુઃખથી તે સડે છે. સુખના માટે મનુષ્યો ગમે ત્યાં જાય છે પણ તેથી તેઓ શાંતિ પામતા નથી અને ઉલટા અશાન્ત પ્રવાહમાં ઘસડાય છે. કોઈ મનુષ્ય, હવા ખાવાને માટે અને તેથી સુખ લેવાને માટે હવાનાં સ્થળો શોધે છે અને ત્યાં ઘણા વખત સુધી રહે છે તો ત્યાં પણ સુખ, ભાસતું નથી, તેથી કહેવું પડે છે કે ક્ષણિક પદ્ગલિક સુખ માટે દેવલોકમાં જવાની ઈચ્છા કરો વા ભુવનપતિ થવાની ઈચ્છા કરશે, પણ ક્ષણિક સુખો અને નષ્ટ થતાં પાછી સુખની ઈચ્છા કરવી પડે છે અને તે માટે અનેક બાહ્ય હેતુઓને સેવવા પડે છે, તો પણ સદાકાળનું નિત્યસુખ તો મળતું નથી, કારણ કે બાહ્યતૃષ્ટિથી, બાહ્ય પદાર્થોમાં સુખની બુદ્ધિ થાય છે અને બાહ્યપદાર્થોની ક્ષણિકતાથી બાહ્ય સુખ ટળે છે. શુદ્ધદ્રષ્ટિ પરાડ મુખ જીવ, ખરું સુખ જોઈ શકતો નથી, તેમ તેનો અનુભવ કરી શકતો નથી. For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૭ ) अन्तर्दृष्टिथी नित्यसुखनो निश्चय थाय छे. આત્મામાં જોવાની દૃષ્ટિને અન્તર્દૃષ્ટિ કહેવામાં આવે છે. અન્તર્દ્ગષ્ટિથી આત્માને પોતાના સુખનો નિર્ધાર થાય છે અને સુખનો અનુભવ આવે છે. આત્મા પોતાની આત્મતૃષ્ટિથી જીવે છે તો તેને એમ લાગે છે કે પોતાનામાં સુખ છે. યોગિયો ગુફાઓમાં અન્તર્દ્રષ્ટિના પ્રતાપે સુખનો આસ્વાદ કરતા પડી રહે છે, માટે આત્મજ્ઞાનદ્ગારા અન્તર્દષ્ટ કરવાની અત્યંત આવશ્યકતા છે. અન્તર્દૃષ્ટિથી પરા મુખ થએલો સ્વમિષ્ટાન્ન જમણની પેઠે આહ્ય પદાર્થોથી કદી સુખ પામીને ઠરતો નથી, એમ સર્વત્ર અનુભવથી પણ જણાય છે. જડામાં મુખધર્મ નથી તેથી, જડ પદાર્થોથી કદી ખરૂં સુખ પ્રાપ્ત થતું નથી, મઢ મનુષ્યોનેજ જામાં સુખની બુદ્ધિ રહે છે, એમ પ્રસંગત: જણાવે છે. રોજ शर्मधर्मो न यस्याऽस्ति, नैवास्ति शर्मवेत्तृता । कुतस्तादृगजडे शर्म, मृदस्तत्र प्रधावति ॥ ९८ ॥ શબ્દાર્થ:—જે જડનો શર્મ (સુખ) એ ધર્મ નથી અને જે જડમાં સુખને જાણવાની શક્તિ નથી, એવા પ્રકારના જડ પદાર્થમાં ક્યાંથી સુખ હોય ? અલબત ન હોય. મૂઢ મનુષ્ય, તેવા જડ પદાર્થમાં દોડે છે, અર્થાત્ જડ પદાર્થાને સુખની બુદ્ધિથી ભેગા કરે છે. ભાવાર્થ:—જ્ઞાન, દર્શન, આનન્દ એ આત્માના ધર્મ છે, જડમાં સા નાદિ ગુણો કદાપિકાળે રહેતા નથી. જડમાં જડપણું છે. પૌલિક જડ પદાર્થોમાં સુખ નથી અને તે સુખ ધર્મને જાણી પણ શકતા નથી. આજ સુધી કોઇ પૌલિક જડ પદાર્થોથી ખરૂં સુખ પામ્યો નથી અને કોઈ પામનાર નથી. કરોડાધિપતિયો, રાજાઓ, બાદશાહો, શહેનશાહો, જડ પદા થંથી આજ સુધી કોઈ સુખી થયા નથી. કરોડાધિપતિયોના મનમાં અનેક પ્રકારનાં દુઃખો ઉત્પન્ન થાય છે. તે જ્યાં ત્યાં સુખને માટે દોડદોડા કરે છે, પણ તેઓને ચિન્તા, શોક, તૃષ્ણા, રોગ, વૈર અને લોભ વગેરે દોષો દુઃખના સાગરમાં પટકે છે. બહાર્થી તેઓ અજ્ઞાન નિર્ધનોની દૃષ્ટિમાં સુખી ભાસે છે; પણ જ્ઞાનિયો તો તેઓનું હૃદય જોઈ શકે છે અને તેથી તેઓને દુઃખાધિપતિ વગેરે ઉપનામોથી ઓળખે છે. રાજાઓની અને શહેનશાહોની પણ જ્ઞાનિયો દુ:ખી દશા જોઈ શકે છે અને તેથી જ્ઞાનિ પુરૂષોને તેવાઓની જીંદગીનું કંઇ મહત્ત્વ જણાતું નથી, તેથી તેવાઓની તેઓ પરવા પણ For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮) રાખતા નથી. જડ પદાર્થોની તૃષ્ણા તેઓ રાખતા નથી. કારણ કે જડ પદાર્થો પૌલિક સુખ દેવા સમર્થ છે, પણ આત્મિક નિત્ય સુખ દેવા સમર્થ નથી. જે મૂઢ મનુષ્ય છે તે ભ્રમિતવતું બાહ્યલક્ષ્મી તરીકે કહેવાતા પદાર્થોની પ્રાપ્તિ માટે દોડદોડતા કરી મૂકે છે. બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ માટે અમુક મનુષ્યોને ઘાત કરે છે, સંતાપે છે, પીડે છે, અનેક પ્રપંચો કરે છે અને કોઈનું સુંદર શરીર દેખી મુંઝાય છે. લલનાઓના શરીરમાં રાગ કરે છે પણ અને ઝાંઝવાના જલની પેઠે હાય! કંઈ સુખ મળ્યું નહીં, અને કંઈ રહ્યું નહીં, એવા નિરાશાના ઉદ્દગાર કાઢે છે; છેવટ તેને સમજાય છે કે અરે મેં જે પદાર્થો માટે મહેનત કરી અને તે પદાર્થોને ભેગા કર્યા પણ તે ખરૂં સુખ આપવા સમર્થ નથી. જે જડ પદાર્થમાં સુખની બુદ્ધિથી અત્યંત મમત્વ ધારણ કરે છે, તે ગમે તેવો વિદ્વાનનો પ્રોફેસર હોય, ગમે તેવો રાજા હોય તો પણ તે મેહબુદ્ધિયોગે મૂઢ ગણાય છે. આત્મામાં જેણે સુખનો નિશ્ચય કર્યો હોય છે, તેવા પુરૂષો અધિકાર અને શક્તિ પ્રમાણે ગૃહસ્થ ધર્મને અગર સાધુધર્મને અંગીકાર કરે છે. જડ વસ્તુઓના સંબંધમાં આવે છે પણ તેઓ તેમાં સત્ય સુખની બુદ્ધિ માની લેતા નથી. જ્ઞાની અને અજ્ઞાનિની દ્રષ્ટિનું ઉપર પ્રમાણે તારતમ્ય જણાવીને હવે સ્વધર્મ અને પરધર્મને શ્રેષ્ઠત્વ જણાવે છે. જ્ઞાનષ્ટિ જણાવી પણ જ્ઞાન પામતાં છતાં પણ કંઈ સર્વના એકસરખા અધિકાર રહેતા નથી; કેઇ શ્રાવકને ધર્મ અંગીકાર કરે છે અને કેઈ સાધુને ધર્મ અંગીકાર કરે છે, માટે અવસ્થાભેદે અધિકાર ભેદ હોય છે, તેથી શ્રાવક અગર સાધુની ભિન્ન અધિકારદશાના ત્યાગભેદે શ્રેષ્ઠવ, અશ્રેછત્વ, અને એ સ્વાભાવિક છે તેથી તેને પ્રસંગાનુસારે જણા શ્નો:. એEા સર્વે ધર્મ, પરધર્ષે તાદશા | अधिकारिवशादोधो, ह्यधिकारिवशाक्रियाः॥ ९९॥ શબ્દાર્થ –સર્વે સ્વધર્મમાં શ્રેષ્ઠ છે, પરધર્મમાં તેવા નથી. અધિકારી વશથી બોધ અને અધિકારી વશ થીજ ક્રિયા કહેવાય છે. For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) ભાવાર્થ:-શ્રાવકાવસ્થામાં રહેલો એવો શ્રાવક, પોતાનાં વ્રત આદિ સ્વધર્મ ન પાળે અને તે મિથ્યાત્વદશારૂપ પરધર્મ પાળે તો શ્રેષ્ઠ નથી. તેમજ તે શ્રાવકપણામાં સાધુનો વેશ પહેર્યાવિના સાધુપણાની ક્રિયાઓ કરે અને પિતાનો શ્રાવકનો આચાર ન પાળે તે તે ગૃહસ્થ દશાના કાલમાં શ્રેષ્ઠ ગણાતો નથી, કારણ કે શ્રાવકે શ્રાવકાવસ્થામાં શ્રાવકના જે જે ધર્મો કહ્યા હોય તે પાળવા જોઇએ. ગૃહસ્થ શ્રાવક વેષે સવા વિસવાની દયા પાળી શકાય છે, તેના ઠેકાણે ગૃહસ્થ શ્રાવકાવસ્થામાં શ્રાવકનું કર્તવ્ય છોડીને સાધુનો વેશ પહેર્યાવિના સાધુની પિંઠે ગોચરી વિહાર વગેરે આચરણને કરે તો તે શ્રાવકપણામાં પણ ગણાતો નથી અને સાધુના વેષવિના સાધુપણમાં પણ ગણાતો નથી. શ્રાવકે જે સાધુની પેઠે વર્તવું હોય તે તેણે ગૃહસ્થનો વેષ ત્યજીને સાધુનો વેષ પહેરવો જોઈએ. શ્રાવકે ગૃહસ્થાવાસમાં ધર્મ, અથ, કામ અને મોક્ષ એ ચારે વર્ગનું આરાધન કરે છે. ગૃહસ્થષમાં, પ્રભુપૂજા, સાધુદાન, આવશ્યક, કપાલે તિલક ધારણ કરવું, વગેરે આચારો શોભી શકે છે, તેમજ સાધુના સંપૂર્ણ આચારો, ગૃહસ્થષમાં શોભી શકતા નથી, માટે ગૃહસ્થપના કાલની અપેક્ષાએ શ્રાવકો પોતાના સૂત્ર કથિત ધર્માદિ આચારોવડે જેવા શ્રેષ્ઠ છે, તેવા સાધુરૂપ પરધર્મના આચારોવડે ગૃહથપણામાં શ્રેષ્ઠ નથી; તેમજ સાધુનો વેષ ધારણ કરનાર સાધુઓનો સાધુધર્મ એ સ્વધર્મ કહેવાય છે અને સાધુવતરૂપ સ્વધર્મની અપેક્ષાએ શ્રાવકધર્મ એ પરધર્મ કહેવાય છે. સાધુઓ પોતાના સાધુત્રતરૂપ ધર્મમાં ઉત્તમ છે તેવા સાધુના વેષે પર એવો શ્રાવકનો આચારરૂપ ધર્મ પાળવામાં ઉત્તમ નથી. જૈનધર્મ એ સાધુ અને શ્રાવકનો સ્વધર્મ કહેવાય છે, જે જે કાલમાં યોગ્યતાએ જે ધર્મ આદર્યો હોય તે તે તે કાલમાં સ્વધર્મ કહેવાય છે, તેની અપેક્ષાએ આ વ્યાખ્યા સમજવી. વ્યવહાર અને ગુણઠાણાની અપેક્ષાએ તો શ્રાવકના સ્વધર્મ કરતાં સાધુને સ્વધર્મ અનન્તગુણ ઉત્તમ છે. અધિકારથી ભ્રષ્ટ એવો સાધુ તે સાધુન ધર્મમાં શ્રેષ્ઠ નથી અને ગ્રતાદિ અધિકારથી ભ્રષ્ટ એવો શ્રાવક તે શ્રાવકરૂપ સ્વધર્મમાં શ્રેષ્ઠ નથી એવો સારાંશ ગ્રહણ કરવો. ગૃહસ્થ શ્રાવકના આચારો અને સાધુધર્મના આચારોવડે પરસ્પર ભિન્નપણું પડે છે. ગુણસ્થાનકની અપેક્ષાએ પણ ભિન્નપણું કરે છે. માટે અધિકારીની અપેક્ષાએ બોધ દેવો જોઈએ. જે જીવ, જે અધિકારી હોય તેને તેવા પ્રકારનો ઉપદેશ દેવો જોઈએ. યોગ્યતા જોઈ ઉપદેશ કરવો જોઈએ, યોગ્યતા તપાસ્યાવિના બોધદેવાથી વક્તાને અને શ્રોતાને ઉલટો કલેશ થાય છે. અમુક મનુષ્ય અમુકપત સમજી શકે છે, તો હેને હવે અમુક તત્ત્વ સમજાવવું જોઈએ, પહેલી ચોપડીનો જે અધિકારી હોય તેને સાતમી ચોપડીનો બોધ દેવામાં આવે તો તેમાં કહેનાર અને For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંભળનારને ફાયદો થઈ શક નથી, તેમજ જે સાતમી ચોપડીનો અધિકારી હોય તેને પહેલી ચોપડીનો ઉપદેશ આપવામાં આવે તો તે પણ યોગ્ય નથી, માટે અધિકારી પ્રમાણે યોગ્યતા તપાસી બૌધ દેવો જોઈએ. અધિકારની પ્રાપ્તિમાટે જ સાધુઓને યોગ વહનની ક્રિયાઓ શાસ્ત્રોમાં ફરમાવી છે. જીવવિચાર સમજવાની જેનામાં યોગ્યતા ન હોય તેની આગળ ભગવતીના ભાગ ગણું બતાવવા તે યોગ્ય નથી, માટે અધિકારી વશતઃ બોધ દેવાની શૈલી ધારવી જોઈએ વસ્તુનઃ તેમાંજ ફળની આશા રખાય છે. અધિકારી પ્રમાણે વસ્તુ બતાવવી જોઈએ, નહીં તો ઉલટો અનર્થ થાય છે, તેમજ અધિકારીના વશથી ક્રિયાઓને ધ પણ દેવો જોઈએ અને ક્રિયાઓ પણ પંતાને અધિકાર પ્રમાણે કરવી જોઈએ. સાધુની ક્રિયાને આધકારી સાધુ છે. અને શ્રાવકની ક્રિયાને અધિકારી શ્રાવક છે, અથાત શ્રાવક ધમની ક્રિયાને અધિકાર પ્રાપ્ત થયો હોય તો ગૃહસ્થ શ્રાવકને ક્રિયા કરવી જોઈએ અને સાધુધર્મની ક્રિયાની યોગ્યતા પ્રગટી હોય તો સાધુપ અંગીકાર કરી સાધુ ધર્મની યિાઓ કરવી જોઈએ. પોતાને સાધુ અગર શ્રાવક એ બે ધર્મમાંથી ક્યા ધર્મની યોગ્યતાનો અધિકાર પ્રગટયો છે, તેની જિજ્ઞાસુએ સ્વયમેવ વિચાર કરી લેવો જોઈએ અને તે પ્રમાણે ગુરુ પાસે ક્રિયાનો આદર કરવો જેઇએ. પોતાને ધમની કઈ ક્રિયા કરવાની યોગ્યતા છે, તેને પ્રથમથી નિર્ણય કરી પશ્ચાત તે ક્રિયાઓને આદરવી જોઇએ. આગળની ક્રિયાઓનો અધિકાર પ્રાપ્ત થતાં પાછળની ક્રિયાઓને મૂકી આગળ ની ક્રિયાઓને આદરવી જોઈએ, આ લોકનો અન્ય ભાવાથ નીચે મુજબ છે. સર્વ પદાર્થો પોતપોતાના ધર્મવં શ્રેષ્ઠ છે અને સર્વ પદાથા અન્ય દાર્થના ધમૅવડે શ્રેષ્ઠ નથી. સારાંશ કે, આમા પોતાના જ્ઞાનાદિ ધર્મવંડે શ્રેષ્ઠ છે અને તે પુદ્ગલ દ્રવ્યના ધર્મવડે શ્રેષ્ઠ નથી. આ મા પોતાના ધર્મવડે શ્રેષ્ઠ ગણાય છે, પણ તે કંઈ પુદ્ગલના ધવડે શ્રેષ્ઠ ગણાતા નથી, માટે આ ત્માએ પોતાના ધર્મોનો પ્રકાશ કરવો જોઇએ. આત્મા પોતાના ધર્મોને બોલાવીને પરમાત્મા થાય છે, આત્માએ આ માના જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ કરવી જોઈએ અને પુદ્ગલ દ્રવ્યના ધર્મમાં અહંતા, મમતા, ન કરવી જોઈએ. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પુદ્ગલ દ્રવ્યના પર્યાયોને આહાર અને તૃષાના પરિવાર માટે ગ્રહણ કરવા પડે છે, પણ તેમાં સુખ આપવાની શક્તિ નથી અને તે પદાર્થો કંઈ આત્માના નથી, એમ સત્યવિવેક ધારણ કરવો જોઈએ. For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) બાહ્ય પદાર્થોમાં સુખ નથી, તેમ છતાં અહો! મૂઢ છે, મેહના પ્રેર્યા તેમાં રંજિત થાય છે તે જણાવે છે. ો . मिथ्येन्द्रजालवच्छम, नास्तिबाह्येषु त_पि । अहो मोहस्य माहात्म्याद्, भृशं रज्यन्ति मानवाः ॥१०॥ શબ્દાર્થ –ઇન્દ્રજાલની પેઠે ફોગટ બાહ્યપદાર્થોમાં સુખ નથી, તો પણ અહો ! મેહના પ્રતાપથી મનુષ્યો તે બાહ્યપદાર્થોમાં રાગ ધારે છે. ભાવાર્થ:–ઇન્દ્રજાળ વિઘાથી ઘડીમાં અનેક પ્રકારના પદાર્થો દેખવામાં આવે છે, પણ ઘડી પશ્ચાત્ તેમાંનું કશું હોતું નથી. ઈન્દ્રજાળના રૂપિયા દુનિયાનો વ્યવહાર ચલાવવા કામ આવતા નથી, તેથી તે ફોગટ નામમાત્રથી રૂપૈયા કહેવાય છે. ઈન્દ્રજાળના પદાર્થોની પેઠે બાહ્યલક્ષમી વગેરે જડ પદાર્થોમાં સુખ માનવું તે ફોગટ છે. ઈન્દ્રજાળની પેઠે બાહ્યપદાઓંમાં સુખની બુદ્ધિ રાખવી તે ખરેખર બ્રાન્તિ છે. બાહ્યપદાર્થોમાટે આ યુષ્ય વગેરેનો નાશ કરવો તે પણ મહા મૂર્ખતા છે. જે વસ્તુઓથી મમતા, ચિન્તા, શોક અને ભય, વગેરે દોષોની વૃદ્ધિ થાય છે, તેવી લક્ષ્મી, મહેલ, વગેરે વસ્તુઓ માટે ઘાંચીની ઘાણીના બળદની પેઠે રાત્રીદિવસ મચી રહેનાર, ખરેખર આરીસાના સામું દેખી ભસનાર શ્વાનની તુલ્યતાને ધારણ કરે છે. જે લક્ષ્મી વગેરે વસ્તુઓમાં સુખ રહ્યું નથી અને તે ઉલટું કલેશ, મારામારી, ઈર્ષ્યા અને તૃષ્ણા, વગેરેને વધારનાર છે, તેને માટે કયો જ્ઞાનિમનુષ્ય, અન્તરથી રાગી થઈને પ્રયત્ન કરે ? અથત કોઈ જ્ઞાની, અન્તરથી સાચી માચીને બાહ્યવસ્તુઓ માટે મહેનત કરે નહીં. અહો ! મેહનું માહાત્મ્ય કેવું છે તે તો જુઓ ! મનુષ્યો મેહનાવશે જ ડપદાર્થોમાં સુખની બુદ્ધિથી રાગ ધારણ કરે છે અને બાહ્યપદાર્થોમાટે અમૂલ્ય એવા મનુષ્ય જીવનને હારે છે. જડ એવી લક્ષ્મીના પૂજારા બનીને મનુષ્યો પોતે પણ જડ જેવા બની જાય છે. જડ લક્ષ્મીને માટે અનેક પ્રકારનાં યુદ્ધો કરે છે, જડ લક્ષ્મીની પ્રાપ્તિ માટે કુંટુંબની સાથે કલેશ કરે છે, રાત્રીદિવસ હાય! ધન, હાય! ધન, કર્યા કરે છે; સુખે કરી સુતા નથી, સુખે કરી બેસતા નથી, સુખે કરી ખાતા નથી, અને લક્ષ્મીજ સુખરૂપ છે, એમ માનીને હૃદયમાં તેને જાપ જપ્યા કરે છે. લક્ષ્મીના મદમાં છકી જઈ દારૂડીયાના કરતાં અત્યંત હલકા શબ્દોને ઉચ્ચારે છે અને દારૂડીયાની પેઠે નીચ માગમાં ગમન કરે છે. ગાંડા, (બેભાન) મનુષ્યની પેઠે મહિના તાનમાં પોતાને સુખી માની લે છે અને સાધુસન્તોને ધિક્કારે છે. જડ એવી લક્ષ્મીના સં યો, ૩૧ For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૪૨) ગથી મૃઢ મનુષ્યો દેવ ગુરૂ અને ધર્મને વિસારી દે છે અને ગુરૂની સંગતિ કરવામાં પણ મૂઢતા સમજે છે. લક્ષ્મીના મદથી થાકી ગયેલા મૂઢ જનના હૃદયમાં જો અને તમોગુણની વૃદ્ધિ થાય છે અને હૃદયમાં રહેલો સત્ત્વગુણ, વિલય પામે છે. જડ પદાર્થમાં સુખના ઉપાસકો રત્નસમાન ધર્મને મૂકી વિષયરૂપ કાચના કકડાનું ગ્રહણ કરે છે. જેમાં મુખની બુદ્ધિથી ભ્રાન્ત થએલાઓ અત્યંત નીચતા ધારણ કરે છે અને મનુષ્ય જીવનનું ખરું કર્તવ્ય, ભૂલી જાય છે, તેથી તે ઘણા કાલ પર્યત સંસારમાં પરિભ્રમણ કરે છે. જડ પદાર્થમાં સુખની બુદ્ધિને ધારનાર બ્રાન્ડ મનુ, સત્ય વિવેક દષ્ટિ શુન્ય હોવાથી અન્ધ પાઠ્ય જીવન ગુજારે છે. તેવી અધદશામાં સત્ય તત્ત્વને ન દેખી શકે તેમાં તેમનો પોતાનો જ વાંક છે. જડના ઉપાસકો, અન્યોને એટલે (જડ લમીથી હીન પુરૂને) ગરીબ ગણે છે, આ તેમની ભ્રાન્ત દૃષ્ટિનું પરિણામ છે. વળી તેવા મૃઢ પુરૂ પોતે જ અકકલના ખાં બની જાય છે અને તેના સેવકો પણ, તેવા જડ લક્ષ્મી ઉપાસકોની હાજીહા કરવા મંડી જાય છે. અહો ! તેવા મૂઢ પુરૂ ધર્મની પ્રાપ્તિ માટે પ્રયલ ન કરે તેમાં આશ્ચર્ય શું છે ? અલબત કંઈ પણ આશ્ચર્ય નથી. તેવા પૂર્વોક્ત મઢ પુરૂ, વિષયભેગમાં સુખ માનીને હાડકાં ચુસ નાર ધાનની પેઠે ખેલાયમાન થાય છે અને પાપ કર્મમાં પ્રવૃત્ત થાય છે તે જણાવે છે, कामदृष्टियुता मूढाः, प्रस्खलन्ति पदे पदे । रोगचिन्तादिसम्पन्ना, भ्रमन्ति श्वानवत् सदा ॥ १०१॥ अहंममत्त्वसम्पन्ना, जीवा दुःखालयाः सदा । स्वार्थदोषविमूढाश्च, नन्ति जीवान् पदे पदे ।। १०२ ॥ स्तेयकर्म प्रकुर्वन्ति, मिथ्या जल्पन्ति वाचया । द्वेषबुद्धिं प्रकुर्वन्ति, वञ्चयन्ति हि सज्जनान् ।। १०३ ॥ सर्वदोषालय लोभ, भजन्ति मूढदेहिनः। आत्मदृष्टिपरावृत्ता, जीवाः सर्वत्र दुःखिनः॥ १०४ ॥ શબ્દાર્થ-કામદૃષ્ટિવાળા મૂઢ મનુષ્યો ક્યાં જાય ત્યાં ખલના પામે છે અને તે મૂઢો, અનેક પ્રકારના રોગો અને અનેક પ્રકારની ચિતાઓ વડે, શ્વાનની પેઠે સુખની આશાએ જ્યાં ત્યાં ગટ ભમે છે. અહં અને મમત્વવાળા મૂઢ છવો દુઃખના સ્થાનભૂત સદાકાળ બને છે. સ્વાર્થદોષથી વિશેષ પ્રકારે મૃઢ For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થયેલા પગલે પગલે જીવોને હણે છે. તેવા મૂઢ પુરૂષો ચોરીનું કર્મ કરે છે, તેમજ વાણી વડે હડહડતું જૂઠું બોલે છે અને બુદ્ધિને ધારણ કરે છે. વળી તેવા મૂઢ પુણે, સજન, સને પુરૂષોને પણ છેતરે છે, તેવા પ્રકારના મૂઠ પુરૂષ પાર્વ દેવનું સ્થાન મૃત એવા લોભ દુર્ગણને પણ સેવે છે; એમ આમદ્ભષ્ટિથી પરાડુ-મુખ મૃઢ જી સર્વ ઠેકાણે દુ:ખી હોય છે. ભાવાર્થ–મૃઢ પુરૂ વિષયો ભોગવવાની દ્રષ્ટિવાળા હોય છે. વિષયમાં ખરેખર સુખ નથી, તેમજ વિષયોમાં સુખને જાણવાની શક્તિ નથી, છતાં તેવા મૂઢ મનુષ્પો, વિષયોમાં લપટાય છે, તથા વિષયના ભોગ માટે દાસ બને છે, અનેક પ્રકારના પ્રપંચો કરે છે, સુખની અભિલાષાથી કામની તૃષ્ણા અનેક મનુષ્યો કરે છે અને વિષયસુખને ભોગવે છે, તો પણ તેથી તેઓ ખરી શાંતિ પામતા નથી અને છેવટ કહે છે કે, અરે ! કામની વાસનાથી ખરું સુખ મળ્યું નહીં. અહો! જેમાં સુખ નથી ત્યાં સુખ લેવાને માટે મનુષ્યો ગટ પ્રયત્ન કરે છે. ખરું સુખ પ્રાપ્ત થયા બાદ કદાપિકાળે પાછું ટળી જતું નથી; છદ્રિયોની સહાયતા વિના સત્યસુખ ભેળવી શકાય છે. આત્મિક સુખ છેતાના સ્વભાવે રહેવાથી પ્રાપ્ત થાય છે. આત્મિક સુખને અનુભવ જ્યાં સુધી મનુષ્યોને આવ્યો નથી ત્યાંસુધી તે પર્દાલક વિષયોથી સુખ લેવા પ્રયત્ન કરે છે, પણ તે ખરેખર જમદષ્ટિથી ભૂલે છે અને તેથીજ નાનાં બાળકોની બાળક્રિયાની પેઠે આચરણ કરે છે. કામની વાસનાથી મનુષ્ય કદાપિ ખરું સુખ મેળવવા ભાગ્યશાળી બનતા નથી. કોઈ અત્યંત વૃદ્ધ પુરૂષને પુછો કે ભાઈ કામની વાસનાથી અનેક પદાથ ભગવ્યા પણ તહને ખરું સુખ સમજાયું છે? આના ઉત્તરમાં તે વૃદ્ધ પુરૂષ કહેશે કે, હું બો! મને કઈ પણ વિષયોપભોગથી સુખ જણાતું નથી, કારણ કે અત્યારે વૃદ્ધાવસ્થામાં તે મુખથી વિમુખ થયો છું. આમ સર્વત્ર તપાસ કરશે તો માલુમ પડશે કે, શરીર, આદિ જડ પદાર્થોની મારફતે કદી ખરું સુખ મળનાર નથી. અજ્ઞાનિ પુરૂષો કામના સંબંધથી અનેક પ્રકારના રોગના ઘરબૂત બને છે. અનેક વિષયોની પ્રાપ્તિ માટે ચિન્તા કરવી પડે છે, તે તે વિષપભગ પદાર્થો માટે અન્યોની ગુલામગીરી કરવી પડે છે, લજજાને ત્યાગ કર પડે છે, અનેક પ્રકારની વિપત્તિયો ભોગવવી. પડે છે, ન્યાયને દેશવટો આપ પડે છે, અનેક મનુષ્યનો સંબંધ કરો પડે છે અને કપટનાં આચરણ કરવાં પડે છે. વિષયથી સુખ મળતું નથી અને ઉલટી તૃષ્ણા તો વૃદ્ધિ પામ્યા કરે છે. મનમાં કામને પ્રભુ માનનાર કામી પુરૂષ, વિવેકદ્રષ્ટિથી શન્ય બની જાય છે અને પશુતુલ્ય વૃત્તિ ધારણ કરે છે, તોપણ અને તેને શાન્તિ મળતી નથી. કુતરાની પૂંઠ તે ગમે ત્યાં પરિભ્રમણ કરે છે, પણ ખરું સુખ પ્રાપ્ત કરી શકતા નથી, કામથી ઘેરાયેલા મનુષ્યો For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) જગમાં સર્વ પ્રકારનાં પાપ આચરે છે. જે જડ વસ્તુઓમાં સુખ નથી તેમાં સુખની ભ્રાંતિથી મૂઢ પુરૂષો કદી સુખ પામવા સમર્થ થતા નથી. અહં અને મમત્વથી સંસારમાં તન્મય બની ગએલા મૂઢ પુરૂષો દુઃખના સ્થાનભૂત થાય છે. મમત્વભાવથી જીવો જે દુઃખ પામે છે, તેનું વર્ણન કરી શકાય તેમ નથી. જો જડ પદાર્થોમાંથી હું અને મારાપણાની ભ્રાંતિ નીકળી જાય છે તો સર્વ દુઃખોનો અન્ત આવે છે. અહં મમત્વથી મૂઢ પુરૂષો સદાકાલ સ્વાર્થબુદ્ધિને ધારણ કરે છે અને સ્વાર્થબુદ્ધિથી અનેક જીવોને હણે છે. સ્વા ચૈત્રુદ્ધિથી પ્રથમ તો પોતાના આત્માને છેતરવામાં આવે છે. અન્યના પ્રાણને હણુતાં પહેલાં સ્વાર્થમુદ્ધિથી પોતાના ગુણોનો નાશ થાય છે. સ્વાર્થબુદ્ધિમાં તન્મય અની ગએલા મનુષ્યો પરમાર્થતત્ત્વનો વિચાર કરી શકતા નથી. ગમે તે પ્રાણીનો નાશ થાઓ પણ પોતાનું પેટ ભરાઓ એમ સ્વાર્થીઓના હૃદયનું સાધ્યબિન્દુ વર્તે છે. અજ્ઞાનિ જીવોની સ્વાર્થમુદ્ધિ હલકામાં હલકી હોય છે, તેઓ પોતાના સ્વાર્થની આગળ કશું જોતા નથી. તેઓ સ્વાર્થમુદ્ધિથી ગમે તેવું અકૃત્ય કરે છે પણ સુખનું બિન્દુ માત્ર પણ પ્રાપ્ત કરી શકતા નથી અને ઉલટા અનેક પ્રકારનાં સંકટોમાં ફસાય છે. પ્રાણનો નાશ કરે છે અને પશુ કરતાં પણ અધમ જીવન પૂર્ણ કરે છે. એવા અધમ મૃદ્ધ પુો ચોરીનું કર્મ કરે છે અને પોતાની જીંદગી, ચિન્તા, ભય અને હિંસા, વગેરેમાં પૂર્ણ કરી પરભવમાં પણ દુર્ગતિના ભોક્તા અને છે. તેવા મૂઢ પુરૂષો આ ભવમાં પણ સુખી થતા નથી. તેવાઓ પરભવમાં પણ મહા દુઃખ પામે તેમાં કંઇ આશ્ચર્ય નથી. મૂઢ પુરૂષો, જડતાના યોગે બાહ્યદૃષ્ટિના યોગ અન્ય મનુષ્યોપર દ્વેષબુદ્ધિ ધારણ કરે છે, પોતાના સુખને માટે સજ્જન પુરૂષોને પણ છેતરે છે, પણ તેથી પોતાને ખરૂં આત્મિક સુખ મળતું નથી અને ઉલટા અન્યોને છેતરવાથી હૃદયની મલીનતામાં વધારો કરે છે અને સ્વપ્રમાં પણ સુખ પામી શકતા નથી. મૂઢ પુરૂષો જડ વસ્તુઓમાં સુખત્વે કલ્પીને સર્વ દોષનું સ્થાન એવા લોભને કરે છે. લોભથી મનુષ્યો ઘોર પાપકર્મ કરતાં પણ અચકાતા નથી. હાય ! મ્હારૂં ધન! ઇત્યાદિ હૃદય ઉદ્ગારોને પ્રસંગે કાઢ્યા કરે છે, લોભી મનુષ્યો ગમે તેટલું પ્રાપ્ત કરે તોપણ તે શાંતિ પામતા નથી. સ્વયંભુરમણુ સમુદ્રનો કોઈ પાર પામી શકે, પણ લોભસાગરનો કોઈ પાર પામી શકતો નથી. જેમ જેમ લોભ કરવામાં આવે છે તેમ તેમ તે વૃદ્ધિ પામ્યા કરે છે પણ ઘટતો નથી. લોભી મનુષ્ય, સર્વ પ્રકારનાં પાપ આચરતાં ડરતો નથી. લોભી જે જે વસ્તુઓ મળે છે તેને સંતોષથી ભોગવી શકતો નથી. અનેક પદાર્થો સંબંધી લૌલ ઉત્પન્ન થાય છે. કોઈને કોઈ જાતનો લોભ હોય છે અને કોઇને કોઈ જાતનો લોભ હોય છે. અનેક ભવથી લોભની વાસના વૃદ્ધિ પામે છે, લોલથી સુખ થતું નથી પણ ઉલટું દુઃખ ઉત્પન્ન થાય છે. મૂઢ મનુષ્યો For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫). લોભના ઉદયે અંધ થઈ ગમે ત્યાં ભટક્યા કરે છે. મૂઢ મનુષ્યો, મનુષ્યભવ પામ્યાનું પ્રયોજન પણ સમજી શકતા નથી. મૂઢ મનુષ્ય, પ્રવૃત્તિમાર્ગના પ્રોફેસરો બને છે અને આખી દુનિયાની બાહ્યલક્ષમી પોતાને ત્યાં ભેગી કરે છે, તોપણ રાત્રીદિવસ ભય, શોક, ચિન્તા, રોગ, કલેશ, ઈર્ષ્યા અને કુસંપ વગેરે દોષોથી મહા દુઃખી થાય છે. પ્રતિષ્ઠા, કીર્તિ, શાંતિ, સિથરતા વગેરેને મૂઢ મનુષ્યો હિસાબમાં ગણતા નથી. રાત્રીદિવસ, લોભના ઉદયથી અનેક પ્રકારની ઉપાધિમાં ઘેરાયેલો માલુમ પડે છે. મૂઢ મનુષ્યો પોતાના અમૂલ્ય જીવનને કાચના કકડાની પેઠે હારી જાય છે. લોભથી ગમે તે દેશનો રાજા ખરી શાંતિ લેવા ભાગ્યશાળી બન્યો નથી અને ભવિષ્યમાં કોઈ બનવાનું નથી. મૂઢ મનુષ્યો, લોભના ઉદયથી અનીતિના વ્યાપારો કરે છે. હિંસા, જૂઠ, સ્તયકર્મ વગેરે અનેક પ્રકારનાં પાપોને મૂઢ પુરૂષો આચરે છે. આ જગતમાં કઈ જડ વસ્તુઓ પોતાની માલિકીની છે ? અલબત એક ધૂળનો રજકણ પણ પોતાની સત્તા નથી. તેમ છતાં જડ વસ્તુઓને મનની કલ્પનાથી પોતાની સત્તામાં માની લેઈ, મૂઢ પુરૂષો ખરાબપોરે સત્ય વસ્તુને દેખી શકતા નથી. વિશે શું કહેવું? મૂઢ મનુષ્યો સમાન કોઈ જગમાં દુ:ખી નથી. મૂઢ દશાને ત્યાગ કયા વિના કદી આત્મિક સુખ પ્રાપ્ત થવાનું નથી. આત્મજ્ઞાનની પ્રાપ્તિથી મૂઢ દશા ટળે છે અને સર્વ દાને નાશ થાય છે, તે પ્રસંશાનુસારે જણાવે છે. ઋોવા आत्मज्ञानेन दोषाणां, नाशः शीघ्रं प्रजायते । अतः कर्मविनाशाय, ह्यात्मज्ञानस्य हेतुता ॥ १०५ ॥ શબ્દાર્થ:–આતમજ્ઞાનવડે દોષોનો શીઘ્ર નાશ થાય છે. તેથી કર્મનો નાશ કરવા માટે આત્મજ્ઞાનની હેતુતા છે. ભાવાર્થ-આત્માનું સ્વરૂપ જે જ્ઞાન જણાવે છે તેને મારમજ્ઞાન કહે છે, આત્મજ્ઞાનવડે સર્વ દોષોની શીત્ર નાશ કરી શકાય છે. “જ્ઞાની શ્વાસોચ્છાસમેં, કરે કર્મને ખેહ, પૂર્વકોડ વર્ષો લગે, અજ્ઞાને રહે તેહ” / ૧ | આત્મતત્ત્વવેત્તા પુરૂષ, એક શ્વાસોચ્છાસમાં જેટલા કર્મનો ક્ષય કરે છે, તેટલે પૂર્વ કોડ વર્ષ પર્યત પણ અજ્ઞાનથી તપશ્ચર્યા આદિ કરતાં કર્મને ક્ષય થતો નથી. માતા કે જે અન્ય દર્શનનો ગ્રન્થ છે તેમાં પણ કહ્યું છે કે, જ્ઞાનrfm સાર્વજ માત કુત્તેડન. જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મને બાળી ભસ્મ કરે છે. આત્મજ્ઞાન થવાથી મૂઢ દશાનો નાશ થાય છે. જ્ઞાની પુરૂષ, ભોગાવલી કર્મ (વિષય પ્રારબ્ધ)ના ઉદયથી ગૃહસ્થાવાસમાં દેશધર્મ સ્વીકારીને રહે છે, પણ તે વ્યવહારનાં સર્વ કાર્યોને કરતો હતો, તેમાં અનંતાનુબંધી For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા અપ્રત્યાખ્યાની રાગ અને દ્વેષથી પ્રાયઃ લેપ નથી. સંસારમાં જડ પદાર્થોના સંબંધમાં આવે છે, પણ અન્તરમાં તે જડ પદાર્થોમાં અહં અને મમત્ત્વભાવથી બંધાતો નથી. પુરુષ સ્ત્રીના સંબંધમાં આવે છે, તેમ સ્ત્રી, પુરૂષના સંબંધમાં આવે છે, પણ અન્તર્થી મહદશામાં પરસ્પર મુંઝાવાનું થતું નથી, સંસાર વ્યવહાર ઉચિત ક્રિયાઓને તટસ્થષ્ટિથી નિલેપ ભાવે કરવામાં આવે છે. ઉત્સર્ગ અને અપવાદ માગેપૂર્વક શ્રતોને આદરવામાં આવે છે. દેવ, ગુરૂ અને ધર્મની સેવાભકિત કરી શકાય છે. આત્મજ્ઞાન પામીને કોઈ સાધુ થાય છે, તો તે સારી રીતે વિરતિધર્મનું આરાધન કરે છે. એ પ્રકારના કોઈ ધર્મમાં રહેલો મનુષ્ય, કમનો નાશ કરવા સમર્થ થાય છે. આત્મજ્ઞાનના પ્રકાશથી રાગદ્વેષ, અજ્ઞાન, અહં મમત્વ વગેરે સર્વ દોષોનો નાશ થાય છે અને આત્મા પોતાના સ્વાભાવિક સુખને સ્વાદ લેવા અધિકારી બને છે. કર્મનો નાશ કરવા માટે આતમજ્ઞાન હેતુના છે. આત્મજ્ઞાનથી આત્મા પિતાના શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરે છે. અનંત જીવો, આમજ્ઞાન પામીને મુક્તિ ગયા, જાય છે અને જશે. જ્યારે ત્યારે પણ આમરાન પામ્યાવિના પરભાવ છૂટવાનો નથી. મનમાં આમાથી ભિન્ન એવી જડ વસ્તુઓનું અહંમમત્ત્વ ટળવું તેજ પરભાવ ટળવાનું મુખ્ય લક્ષણ છે. આ ત્મજ્ઞાનથી મનમાં મનાયલો પરભાવ છૂટી જાય છે, માટે કર્મના નાશ માટે આત્મજ્ઞાનની શ્રેષ્ઠતા છે. ચારખંડની પ્રજાઓ જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તે એકબીજાના દેશને કબજે કરવા, તેમજ લોભથી અન્ય પ્રજાને દબાવી દેવા માટે, જે પ્રપંચો થાય છે તે કદાપિકાળે થાય નહિ. આત્મજ્ઞાનવિના લોભથી એકબીજાની પ્રજ પરસ્પરને વશ કરવા, જીવહિંસા, જુક અને ચોરી વગેરે અનેક પાપ કરે છે; ચારે ખંડની અંદર સંપ, પ્રેમભાવ, ભ્રાતૃભાવ અને અંક્ય વધારનાર ખરેખર આત્મજ્ઞાન છે. પરસ્પરના આત્માનું એક્ય કરનાર આતમજ્ઞાન છે, માટે આત્મજ્ઞાન માટે સર્વ દેશના મનુષ્યએિ ઉદ્યમ કરવી. આત્મજ્ઞાનથી આત્માન્નતિ થાય છે, માટે મનુ ધાએ આત્મજ્ઞાનપૂર્વક આત્મોન્નતિ સાધવી જોઈએ. વા. उन्नतिद्रव्यभावाभ्यां, कर्तव्या तत्वकातिभिः । उद्यमेन सदा साध्या, शुद्धानन्दपदप्रदा ॥ १०६ ।। શબ્દાથ-દ્રવ્ય અને ભાવથી તત્વના આકાંકીઓએ આત્માની ઉન્નતિ કરવી. શુદ્ધ આનન્દ દેનારી એવી આત્મોન્નતિ ઉદ્યમવ સદા સાધવા યોગ્ય છે, For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૭) ભાવાર્થ –આત્માના ગુણોનો પ્રકાશ વધાર્યો કરે, તેજ આત્મોન્નતિ કહેવાય છે. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ આદિ ગુણો વડે આત્માની ઉન્નતિ થાય છે. જ્ઞાનાદિના હેતુઓને પ્રાપ્ત કરવા તે દ્રવ્યથી ઉન્નતિ જાણવી અને જ્ઞાનાદિ ગુણોને યોપશમાદિ ભાવે પ્રાપ્ત કરવા તે ભાવથી ઉન્નતિ ગણાય છે. આત્મજ્ઞાનથી, અજ્ઞાન, રાગદ્વેષ, વગેરે દોને ઉદ્યમવડે હણીને આત્મોન્નતિ કરવી જોઈએ. ભણવું, ગણવું, સત્યસંગત, વ્રત અને તપ, વગેરે સર્વ આત્માની ઉન્નતિ માટે છે. અને કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં સંપૂર્ણ આત્મોન્નતિ પ્રાપ્ત થઈ એમ ગણાય છે. મનુષ્યો આત્મજ્ઞાનથી, ક્ષણેક્ષણે આત્મોન્નતિ કરતા રહે છે અને પ્રભુ પૂજા, ભક્તિ, વૈયાવચ, વિનય, તીર્થયાત્રા અને જ્ઞાનાભ્યાસ, વગેરેથી આત્માની ઉન્નતિ અધિકાર પ્રમાણે કરે છે. મનુષ્યો, આત્મજ્ઞાનથી પોતાનો અધિકાર તપાસી ધર્મક્રિયાઓની સેવા કરે છે, પોતાના આત્મા સમાન અન્યોના આત્માઓને ગણે છે, જ્ઞાન ધ્યાન સમાધિમાં જીવન ગાળીને આત્માની ઉન્નતિ કરે છે અને આત્માના સુખને ભોગવે છે. બાહ્ય શરીર ભગ્ય વસ્તુઓના અભાવે પણ આત્મસુખની ખુમારીની ઘેનમાં જીવન વ્યતીત કરે છે અને ક્ષણે ક્ષણે આ ત્માની ઉચ્ચતા કરે છે; તત્ત્વના અર્થ એ ક્ષણે ક્ષણે આત્માની ઉન્નતિ સાધવી જોઈએ. આત્મજ્ઞાન પામ્યાંથી આર્યપણું ગમે તે દેશના મનુષ્યોને પ્રગટે છે. સર્વથા સર્વ પ્રકારના જિજ્ઞાસુ મનુષ્યોને આત્મોન્નતિ કરવાનો અને ધિકાર છે. આ મોતિમાટે આમતવમાં રમણતા કરવી જોઈએ. આમોતિનેજ સાધ્ય બિંદુ તરીકે નિશ્ચયતઃ માનવી જોઇએ. પોતાના આ માના ઉદ્ધારમાટે જ્ઞાનદર્શન અને ચારિત્રનું જ્ઞાન મેળવવું જોઈએ. શ્રીસદ્દગુરૂની આજ્ઞાપ્રમાણે તત્વજિજ્ઞાસુઓએ પૂર્ણ શ્રદ્ધાથી વર્તવું જોઈએ. પોતાના આત્માના ગુણ સંબંધી કલાકોના કલાકો પર્યત ધ્યાન ધરવું જોઈએ. દરરોજ દોષોને હઠાવવા ખરા જીગરથી ચારિત્રરૂપ પ્રયત્ન કરવો જોઈએ, આમ પ્રવૃત્તિ કરવાથી નક્કી આત્મોન્નતિ થાય છે, આ પ્રમાણે આત્મોન્નતિનું સ્વરૂપ તથા તેના ઉપાયે બતાવીને ગ્રીકાર અન્ય મંગલ કરી ગ્રન્થની સમાપ્તિ કરતાં નીચે મુજબ જણાવે છે. શ્નોવા जनाः सर्वे सुखं यान्तु, जैनधर्मः प्रवर्द्धताम् । दोपाणां सर्वथा नाशो, मङ्गलानि पदे पदे ॥ १०७ ॥ For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) सद्गुरोः सङ्गतिं भव्यां, सम्यक्त्वं निश्चलं शुभम् । शान्ति तुष्टिं च पुष्टिं च, प्राप्नुवन्तु जनाः सदा ॥१०८ ॥ षड्लेश्यानिधिचन्द्राब्दे, चैत्रमासे सुखप्रदे । एकादश्यां सितेपक्षे, जनानां शान्तिकारकः ॥१०९॥ श्रीयुत डुम्मसग्रामे, बुद्ध्यब्धिसाधुना शुभः । अष्टोत्तरशतश्लोकः, कृतो योगप्रदीपकः ॥ ११० ॥ युग्मम् ભાવાર્થ –સર્વ મનુષ્યો સુખને પામે. ઉત્તમ જૈનધર્મની વૃદ્ધિ થાઓ. દોષોનો સર્વ પ્રકારે નાશ થાઓ અને પદે પદે મંગલની પ્રાપ્તિ થાઓ. શ્રી સગુરૂની સંગતિનો લાભ થાઓ અને મનુષ્યો શુભ નિશ્ચલ સમ્યકત્વ તથા શાંતિ, સુષ્ટિ, અને પુષ્ટિને સદા પામો. સં. ૧૮૬૬ ના ચૈત્ર સુદી એકાદશીના રોજ સુરત પાસેના ડુમ્મસ ગામમાં જનોને શાંતિકારક એવો એકશો ને આઠ શ્લોકોવડે બુદ્ધિસાગર સાધુએ ગપ્રદીપ ગ્રંથ રચ્યો. સંવત ૧૯૬૬ ના મહા વદી ૧૩ તેરસે સુરતમાં આવાગમ થયું ત્યાંથી શેઠ લલુભાઈ ધર્મચંદ, શેઠ જીવણચંદ ધર્મચંદ, શેઠ ફકીરચંદ નગીનદાસ તથા હીરાચંદ વગેરે સુરતના ઝવેરી જનોની વિનંતિથી ડુમ્મસ ગામમાં આંબીલતપની ઓળી કરાવવા ગમન થયું અને ત્યાં આ મૂળ ગ્રંથ કર્યો. હવે ગુર્જર ભાષા વિવેચનનું અન્ય સમાપ્તિમંગલ કરે છે. श्लोकाः द्वीपरसाङ्कधरणी-प्रमिते वत्सरे शुभे । . चैत्रमासे सितेपक्षे, चैकादश्यां दिने रवौ ॥१॥ मोहमय्यां स्थितिं कृत्वा, बुद्धिसागरसाधुना । योगप्रदीपशास्त्रस्य, भाषायां विवृतिः कृता ॥२॥ एतद्योगप्रदीपस्य, श्रोतृवाचकवर्गयोः। जायतां ज्ञानसम्पत्तिः, पूर्णा विजयसम्पदः ॥३॥ » શરિતઃ શાન્તિઃ શાનિત.. For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only