________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૫ )
નેક કાર્યો કરી શકાય છે. વાયુતત્ત્વના ઉપદ્રવથી મહામારી વગેરે ચાલતી હોય છે ત્યાં પણ વાયુતત્ત્વના સાધક યોગીઓ શાંતિ કરી શકે છે. અમુક વાયુતત્ત્વ બગડેલું છે તેને ઠેકાણે ખેંચીને લાવવું જોઈએ એમ તેઓ સંપૂર્ણપણે જાણતા હોવાથી રોગોને દૂર કરી શકે છે. આત્મશક્તિના પ્રતાપે તત્ત્વોને ખેંચી શકાય છે અને ખરાખ તત્ત્વોને દૂર કરી શકાય છે. વાયુતત્ત્વનું આરાધન કરનારે તેનું ધ્યાન કરતાં તેનો લીલો રંગ મનમાં ભાવી તેમાં તલ્લીન થઈ જવું જોઇએ. અભ્યાસ સંપૂર્ણ કરતાં અનુભવસિદ્ધ થાય છે. 35 आकाशतत्त्व.
(C
આકાશતત્ત્વ
કૃષ્ણવર્ણમય આકાશતત્ત્વનું મસ્તકના સર્વ ભાગમાં ધ્યાન કરવું જોઇએ. (i) બીજાક્ષર સહિત આકાશતત્ત્વના ધ્યાનમાં ત્રણ કલાકપર્યંત લીન થવું એઇએ. પ્રતિદિન વિચ્છિન્નપણે બાર વર્ષપર્યંત આશ્રમાણે સતત આકાશતત્ત્વનું ધ્યાન ધરવાથી આકાશતત્ત્વ ઉપર વિજય મેળવી શકાય છે. આ ઠેકાણે સૂચના કે કૃષ્ણવર્ણના પરમાણુ સ્કંધોને આકાશતત્ત્વ કહેવામાં આવે છે. એવી તત્ત્વવાદિચોની માન્યતા છે. જૈનશાસ્ત્ર પ્રમાણે આકાશદ્રવ્ય અરૂપી છે, અક્રિય છે, કોઈ પણ જાતના વર્ણ રહિત છે, વર્તુગંધ રસ અને સ્પર્શ રહિત છે. એમ જૈનોની માન્યતા છે, પણ કૃષ્ણવર્ણવાળા જડતત્ત્વને કલ્પી અત્ર ધ્યાન ધરવાનું છે એમ નોએ સમજવું. આકાશતત્ત્વની સિદ્ધિથી મનના વિકલ્પો અને સંકલ્પોને જીતી શકાય છે. અનેક માનસિક રોગોની શાન્તિ કરી શકાય છે, બાહ્યના પણ પ્રાણાપહારક રોગો ઉપર જય મેળવી શકાય છે અને આયુષ્ય નાશકારક વિજ્ઞોને જીતી શકાય છે એમ કેટલાક ચોગિયો કહે છે. આ પ્રમાણે પાંચ તત્ત્વનું ધ્યાન ધરવાનો વિધિ અન્યદર્શનીય યોગિયોના વિચાર પ્રમાણે દર્શાવ્યો છે, તેમાંથી યોગ્ય સાર ખેંચી લેવો. જે બાબતમાં જૈન સિદ્ધાંતની અવિરોધતા હોય તે ખાખત સર્વ સાધારણ ાણી યોગસાધકો ગ્રહણ કરે છે.
“પિત્રુશ્ય ધ્યાનના વિચાર '
For Private And Personal Use Only
આત્મા, કર્મના યોગે શરીરરૂપ પિંડમાં રહ્યો છે. છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મ, શરીરમાં રહેતાં આત્માને જરામાત્ર પણ ખરી શાન્તિ મળી વાની નથી, માટે શરીરપિંડમાં રહેલા પોતાના આત્માને ત્મામાંજ લક્ષ્ય રાખી પરપુદ્ગલ વસ્તુઓ ઉપર થતા રાગ કરવો જોઇએ. શરીરમાં રહેલો આત્મા, ખરેખર શરીરથી સતત ભાવના લાવવી જોઇએ. આત્માને કર્મ લાગ્યાં છે તેથી તે પરમાત્મા થઈ શકતો નથી, જો કર્મરૂપ કલંક દૂર થાય તો આત્મા પરમાત્મા થઈ શકે. હું શરીરથી ભિન્ન છું, ારે શરીરનો સંબંધ જોઇતો નથી, એમ ધ્યાન
શરીરના પાંચ ભેદ આ પાંચ પ્રકારના નથી અને મળનિર્મલ કરવા આઅને દ્વેષનો ક્ષય
ભિન્ન છે એવી