Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/005224/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ qi[\Clનાથ - | પ્રસિંધ કતો : | | | નવી , |_| jalt Education International For sale & Fersonal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી લલભાઈ ભોગીલાલ કસુ મગર સીરીઝ ન. ૧ છાશવાણ થa૦૦૦૦૦૦વાળ છુ . શ્રી અજિતપ્રભસૂરિકૃતશ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર જેમાં પ્રભુના પ્રબલ પુણ્ય યુક્ત બાર ભવાની અપરિમિત, અનુપમ, દયાના સ્વરૂપ સાથે અદ્દભૂત વર્ણન, પાંચ કલ્યાણ કે, મહાતસવ પૂર્વક દેવોએ કરેલી અપૂર્વ ભક્તિ, સમવસરણમાં સમ્યક્ત્વ , બાર બેતા વગેરે ઉપર પ્રભુએ આપેલી સુંદર દેશના, સાથે ચરિત્રમાં બીજી મનન કરવા લાયક ભૂત-ભવિષ્ય કાલની બાધક અનેક કથાઓ અને જાગુવા લાયક અનેક વિષયે વગેરે આપવામાં આવેલ છે. ( પવિત્ર શ્રી લક્ષ્મણીતીર્થ" ) પ્રસિદ્ધકર્તા શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર વીર સંવત ૨૪૭૩ ] આત્મ સંવત પર સંવત ૨૦૦૩ geeta શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા ન, ૮૪ - રામ જયમય નક કક્ષ૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : - ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ ઍન. સેક્રેટરી, શ્રી જૈન આત્માનંદ સભા (તરફથી ) ભાવનગર, हित्वा संसारहेतूनि, यो रत्नानि चतुर्दश । स्वीचक्रे मुक्तिदां रत्नत्रयी शान्तिः स वोऽवतात् ॥१॥ અથસ સારના કારણભૂત ( ચક્રવતી પણામાં પ્રાપ્ત થયેલા ) ચૌદ રત્નનો ત્યાગ કરીને મોક્ષસુખને આપનારી રત્નત્રયી ( સમ્યગ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર )ને રવીકારનાર શ્રી શાતિનાથ પ્રભુ તમારું રક્ષણ કરો. | ( શ્રી કામરવણૂરિ:-) कृतारिष्टतमः शान्तिश्चारुहेमतनुद्युतिः। प्रत्यादिष्टभवभ्रान्तिः श्रीशान्तिर्जयताजिनः ॥ २ ॥ અર્થ—ઉત્પાતરૂપી અ ધકારની શાંતિ કરનારા, સુવર્ણ ના જેવી મનહર શરીરની કાંતિવાળા તથા સ સારના બ્રેસણુનો નાશ કરનારા શ્રી શાંતિનાથ જિનેશ્વર જય પામે. ग्रंथकर्त्तासूरिजी મુકફે- શાહ ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહાદય પ્રી. પ્રેસભાવનગર. Page #4 -------------------------------------------------------------------------- ________________ ) | -VE not b ન્યાયામ્ભાનિધિ શ્રી ૧૦૦૮ શ્રી વિજયાનન્દસૂરિ. | ( પ્રસિદ્ધનામ શ્રી આત્મારામજી મહારાજ ) सातत्यागाम्मानिवि जैनाचार्य श्री श्री કી કિઈ ન«િ [] ગિHિIJ" (T HIST) રિFTગ છે E જ 0000000000000000000000૦૦ ૦૦૦૦૦૦OOOOOOOOOOOOOOOOOOOOOooooo Eાધ્યમમાં કરવામાં મારામાં DOOOOOOOOOOOOOOOOOOOZOooooo હ૦૦OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO IQlળી. प्रगउकला जनात्मानसम IિSIT S ' - ) Join 1 000000000 opranodbodboooooo.. જ8/ જન જાધિની શ્રી મહાદય પ્રેસ-ભાવનગર. Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ ॐ श्रीशांतिनाथाय नमः ॥ હું મા મ પ્રસ્તાવના જૈનદર્શનના ચાર અનુયાગમાં કથાનુયાગ (ઇતિહાસ, કથાસાહિત્ય) બહુ જ સુગમ હાવાથી લાકપ્રિય થવા સાથે એધક હાવાથી વિશેષ ચેાગ્યતા ધરાવે છે. તેમાંથી મનુષ્યસ્વભાવના વિવિધ ચિત્રા, શિક્ષણપાઠા અને અનુકરણીય ગુણ્ણા આત્મકલ્યાણ માટે મળી આવે છે. ધર્મ, વ્યવહાર, નીતિ તેમજ બીજા અનેક વિષયાનાં રસપ્રદ અદ્ભૂત વર્ણના જૈનઇતિહાસ અને કથાસાહિત્યમાંથી મળી શકે છે. સર્વજ્ઞભાષિત શાસ્ત્રોને પૂર્વાચાર્ય મહા રાજાએએ સત્ય અને પ્રમાણિકપણે સભાળપૂર્વક, સ્ખલનારહિત ઉતારી, તેનું વિસ્તારપૂર્વક વર્ણન પ્રાણીમાત્રને પચી શકે અને આત્મિક આનંદ મેળવી શકે તે માટે નવપલ્લવત પંચાંગીદ્વારા વિસ્તારી, જૈનસાહિત્યની અનુપમ સેવા મજાવી છે, જૈન ઐતિહાસિક-કથાસાહિત્ય એ ઉપદેશ માટે એક પ્રખલ અને સરલ સાધન છે. અખિલ ભારતના ઈતિહાસ-કથાસાહિત્યમાં તત્ત્વ અને ઇતિહાસની દૃષ્ટિએ જોનારને જૈન કથાસાહિત્ય પ્રશસનીય અને આદર્શ મનુષ્ય બનવા માટે ખીજું ભાગ્યે જ અનુપમ સાધન દેખાય છે. જૈનદનની અતિ પ્રાચીનતા તેના ઇતિહાસ-કથાસાહિત્યના પ્રમાણેાના આધારે મનાય છે. જે સાહિત્ય મનુષ્યને માનવતા શીખવે છે, આત્માની કલ્યાણમય પ્રવૃત્તિ તરફ દોરી જાય છે, તેમજ મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થવૃત્તિ એ ચારે ભાવનાએક પ્રગટાવી પરમાત્મપદ પમાડે છે તે જ સાચુ' સાહિત્ય છે અને તેથી જ જૈનસાહિત્ય તરૂપ હાવાથી જ જૈન ઐતિહાસિક-કથાસાહિત્ય સશ્રેષ્ઠ ગણાયુ છે. પૂર્વ જૈનસાહિત્યકાર મહારાજા સમયજ્ઞ, વિદ્વાન અને જ્ઞાની હાવાથી તે સમયની Page #7 -------------------------------------------------------------------------- ________________ કરુચિ અને લોકભોગ્ય બોલાતી દરેક પ્રાંતિક ભાષામાં વિવિધ પ્રકારના સાહિત્યની રચના કરી, જનસમાજ ઉપર મહદ ઉપકાર કર્યો છે. જેમકથા-ઇતિહાસસાહિત્યમાં રસિકતા, મધુરતા, વિવિધતા હોવાથી વાંચકની ધર્મભાવનાને પોષે છે અને તેની રચના યથાસ્થિત, પ્રમાણિકપણે કરેલી હોવાથી સર્વ કાળમાં એક સરખી ઉપયોગિતા ધરાવે છે. જેનઈતિહાસ-કથાસાહિત્યમાં દેવાધિદેવ તીર્થકર ભગવાનના ચરિત્રે ઉત્કૃષ્ટ અને પ્રથમ સ્થાન ધરાવે છે. તેનાં મનનપૂર્વકના વારંવાર વાંચન- શ્રવણ-મનન(પઠન-પાઠન)થી ધર્મભાવના જલદી ઉત્પન્ન થાય છે. વળી તે વખતના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના યથાસ્થિત અને સુંદર વર્ણને, પવિત્ર સંસ્કાર, ઉત્તમ પ્રણાલિકાઓ, રાજ્ય, વ્યવહાર, નીતિ અને ઉપદેશદ્વારા આવતી અંતર્ગત ભૂત-ભવિષ્યકાળની અનુપમ કથાઓ, સાથે આવતા અન્ય વિવિધ વિષયના જાણવા લાયક વૃતાંત, પંચ કલ્યાણકમાં પ્રભુની દેવ, મનુષ્યોએ કરેલી અપૂર્વ ભક્તિ અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રભુએ સમવસરણમાં બિરાજી આપેલ દેશનામાંથી મળતાં ઉત્તમ બોધપાઠો વગેરેથી જ શ્રી તીર્થકર ભગવાનના ચરિત્રનું જેન ઈતિહાસ-કથાસાહિત્યમાં પ્રથમ અને ઉત્કૃષ્ટ સ્થાન ગણાયેલું છે, કે જેનું મનનપૂર્વક વાંચન કરતાં અને વિચારતાં આત્માને નવી દિશા પ્રગટાવી વેરાગ્ય પ્રાપ્ત કરાવી એક્ષપદ નજીક લાવી મૂકે છે. ભારતવર્ષના ઈતિહાસ, કથા, સાહિત્યને અભ્યાસ કરતાં જણાય છે કે, આવા અલૌકિક, પારમાર્થિક, સુંદર ચરિત્રમાં જ અધ્યાત્મજ્ઞાનના બેધક વિષયે સુંદર, સરળ અને રસિક તત્વે ગુંથી પંડિત અને બાલજીને એક સરખા ઉપયોગી થઈ પડે તે માટે તેમાં અનેક દઈને, કથાઓ, ઉપનયે સાથે વિવિધ ભાવો વગેરે આવતાં હોવાથી જ તે અનુપમ કૃતિઓ ગણાય છે. જુદા જુદા પૂર્વાચાર્ય મહારાજાઓએ ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના તીર્થકર દેવોના પ્રાકૃત, સંસ્કૃત ભાષામાં ઘણું ચરિત્ર લખેલા છે, તેવા વિસ્તારપૂર્વકના ચરિત્ર સરલ, રેચક, ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવી પ્રગટ કરવામાં આવે તો જનસમૂહને ઉપકારક થતાં ભવ્યાત્માઓ તેના વાંચન, મનનથી આત્મિક લાભ જરૂર મેળવી શકે, તે હેતુથી જ આ સભાએ વિદ્વાન પૂર્વાચાકૃત શ્રી તીર્થકર ભગવંતના વિસ્તૃત વર્ણને મૂળ ચરિત્ર ઉપરથી ગુજરાતી અનુવાદ કરાવી, સુંદર રીતે પ્રગટ કરવાની શરૂઆત કરી છે. અત્યાર સુધીમાં ૧. શ્રી આદિનાથ પ્રભુ, ૨. શ્રી સુપાર્શ્વનાથ દેવ, ૩. શ્રી ચંદ્રપ્રભુસ્વામી, ૪. શ્રી વાસુપૂજ્ય તીર્થકર, ૫ શ્રી વિમલનાથ૧૩ ભગવાન, ૬. શ્રી નેમિનાથ જિનેશ્વર, ૭. શ્રી મહાવીર દેવાધિદેવ પ્રભુ –એ સાત ચરિત્રનું સુંદર રીતે પ્રકાશન કરેલું છે અને તે જેનસમાજમાં એટલા બધા આવકારદાયક થઈ પડ્યા છે કે, જેની એક પણ બુક અમારી પાસે સિલિકે નથી તેટલું જ નહિં, પરંતુ તે ચરિત્રોની હજી પણ માંગણી થયા કરે છે કે જેથી તેની બીજી આવૃત્તિ પ્રકટ કરવાની જરૂરિયાત જેવાઈ છે, પરંતુ હજી સુધી સખ્ત મેંઘવારી ચાલે છે અને છાપકામના દરેક સાહિત્યના હજી પણ વધતાં જતાં ભાવોને લઈને તે Page #8 -------------------------------------------------------------------------- ________________ કાર્ય માટે અટકી જવું પડે છે. આવી સ્થિતિ હોવા છતાં નહિં પ્રકાશન પામેલ તીર્થકર ભગવાનના ચરિત્રના પ્રકાશનના કાર્યો તે શરૂ જ રાખેલ છે. ક્રમે ક્રમે આવા આલાદજનક સુંદર દેવાધિદેના ચરિત્ર વાંચી આનંદ વ્યક્ત કરવા સાથે અપ્રકટ બીજા ભગવંતના ચરિત્રો જેમ બને તેમ વેલાસર પ્રકટ કરવા અમારા માનવંતા સભ્ય અને શ્રદ્ધાળુ વાંચક તરફથી અનેક સૂચનાઓ પત્ર દ્વારા આ સભાને વારંવાર મળે છે, તેમ આવા ચરિત્રો પ્રકટ કરવા શ્રીમંત શ્રદ્ધાળુ બંધુઓ તરફથી તેમાં કંઈ ને કંઈ આર્થિક સહાય આપી, તે તે બંધુઓ સુકૃતની લક્ષમીને સદ્દઉપયોગ કરી, જ્ઞાનસાહિત્યની ભક્તિ કરી, આત્મકલ્યાણ સાધી માનવ ભવ સફળ કરે છે. તે જ રીતે આ સોળમા તીર્થંકર ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુ કે જે માતાના ગર્ભમાં આવતાં જ જગતમાં વ્યાપિ રહેલ મહામારી(અશિવ) દૂર થતાં સર્વત્ર શાંતિ થઈ હતી, વળી શ્રી શાંતિનાથ પ્રભુ અનુપમ દયાના સાગર, અતુલ અને પ્રબળ પુણ્યવંત ભગવંત થયેલા છે. તેમનાં બારે ભવેનું વિસ્તારપૂર્વક વર્ણન આ ગ્રંથમાં આપવામાં આવ્યું છે. દરેક ભામાં પ્રબલ પુણ્ય કેવું હતું ? આગલા ત્રીજા મેઘરથ રાજાના ભવમાં તે એક પારેવા જેવા તિર્યંચને બચાવવા, પોતાના દેહનું બલિદાન આપી જીવદયાનું અપૂર્વ, અમૂલ્ય, અનુપમ દષ્ટાંત બેસાડેલ છે. દરેક ભમાં સંપત્તિ, વૈભવ, પોપકાર વૃત્તિ અને પરમ ધર્મપ્રેમ તેમજ મેળવેલ ઉત્કૃષ્ટ પદવીઓના વૃત્તાંતે સાથે તે તે ભમાં સંબંધ રાખતી અન્ય અનેક અંતર્ગત સુંદર કથાઓ વિદ્વાન આચાર્ય મહારાજે ઉપદેશદ્વારા આપેલ છે, સાથે અન્ય વિવિધ વિષયે અને છેલ્લા તીર્થંકર પ્રભુના ભાવમાં મનુષ્ય અને દેએ પંચકલ્યાણકમાં કરેલ અપૂર્વ ભક્તિ, કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સમવસરણમાં બિરાજી સમ્યક્ત્વ અને બાર વ્રતો અને તે દરેક ઉપર આપેલ વિવિધ કથાઓ વગેરેનું દેશનામાં કરેલું યથાસ્થિત નિરૂપણ અને અમૃતધારારૂપી ઉપદેશવડે અનેક જીવોએ સાધેલું આત્મકલ્યાણ એ સર્વ વર્ણન વગેરે માનપૂર્વક વાંચવા, વિચારવા લાગ્ય તથા અનકરણીય હોવાથી ફરી ફરી વાંચવા જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે અને છેવટે આત્મકલ્યાણ પણ સધાય છે. આટલું પ્રસ્તાવનારૂપે જણાવી હવે આ ગ્રંથને ટૂંક પરિચય આપીયે છીયે. ગ્રંથ પરિચય. પ્રથમ શ્રી શાંતિનાથ ભગવાનને મેક્ષમાં પધારતાં સુધીમાં કેટલા ભવો થયા તેનું વર્ણન, તેમજ તીર્થકર ભગવાનની જન્મભૂમિ શ્રી હસ્તિનાપુર નગરની એતિહાસિક દૃષ્ટિએ અતિ પ્રાચીનતા અને પૂજ્ય તીર્થભૂમિ તરીકે તે કેમ ગણાય છે તે હકીક્ત અહિં વાંચકેની જાણ માટે આપવી એગ્ય લાગે છે. શાસ્ત્રકાર મહારાજ શ્રી તીર્થકર ભગવાનની ભવની ગણત્રી સમ્યફવ પામે ત્યારથી ગણવા જણાવે છે. તે પ્રમાણે શ્રી શાંતિનાથ પ્રભુના એક્ષપ્રાપ્તિ સુધીમાં બાર ભ થયેલા છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ : ૪ : ૧. શ્રીષણ રાજા, ૨. યુગલિક, ૩. સધર્મ દેવલોકમાં દેવ, , વૈતાદ્ય પર્વત પર અમિતતેજ રાજા, ૫. પ્રાણુત દેવલોકમાં દેવ, ૬. મહાવિદેહમાં અપરાજિત નામના રાજા, ૭. અમ્યુરેંદ્ર દેવ, ૮. વાયુદ્ધ ચકી, ૯. ત્રીજે વેયક દેવ, ૧૦. મેધરથ રાજા, ૧૧. સર્વાર્થસિદ્ધમાં દેવ અને ૧૨. શ્રી સેળમાં શાંતિનાથ જિનેશ્વર-એ રીતે બાર ભ છે. ઉત્તમ આત્માઓ દરેક ભામાં ઉત્તમ સ્થાને, ઉત્તમ કુળમાં, અતુલ વૈભવવડે, ઉત્તમ પુરુષના કુળદીપક, પુત્રપણે જન્મે છે, તેમ શ્રી શાંતિનાથ પ્રભુના દરેક ભવમાં દેખાય છે, જેથી આખું ચરિત્ર પ્રશંસનીય અને પુણ્યબળવાળું જોવાય છે. શ્રી શાંતિનાથ જિનેશ્વર બાર ભાવોમાં બે વાર તીર્થંકર દેવના પુત્ર થયા, બે વખત ચક્રવર્તી પદ પામ્યા, એક વાર બળદેવ થયા અને છેલ્લા બે તીર્થકર ભગવાન થયા. આવી ઉત્તમતા, ઉચ્ચતા, શ્રેષ્ઠતા, અપૂર્વતા કઈક અપૂર્વ પુણ્યવાન આત્માને પ્રાપ્ત થાય છે, તે અનેક વિશિષ્ટતાવડે આ ચારિત્રની અતિ મહત્વતા જણાય છે. વળી સાથે બીજી અનેક ભૂત, ભવિષ્યકાળની કથાઓ સાથે વિવિધ બાબતના વણને સાથે આ આખું ચરિત્ર પ્રતિભાશાળી અને ગૌરવવંત અને પ્રશંસનીય છે. વળી પ્રભુના દરેક ભાનું વર્ણન વાંચતા પ્રભુના જીવનની એકલી ઉજજવલતા સિવાય કંઈ પણ (ઉપસર્ગો, વિડંબનાએ એવું કંઈ પણ) જણાતું નથી. ચક્રવર્તીપણે છ ખંડ સાધવામાં પણ લેશમાત્ર પ્રયાસ કરે પડ્યો નથી અને છેવટે અનેક ભવ્યજીવોનું ક૯યાણ પાંત્રીસ પ્રકારની સત્ય વાણીવડે કર્યું છે, અને જેમના પવિત્ર નામસ્મરણુવડે રોગ-ઉપદ્રવાની પણ શાંતિ થાય છે.. ઘણે ભાગે દરેક સાહિત્યરચનામાં પ્રથમ મંગળાચરણરૂપે જેમના નામનું સ્મરણ કરાય છે, એવા શ્રી શાંતિનાથ જિનેશ્વરની તે જન્મભૂમિ હસ્તિનાપુરનગરી પણ તેવી પવિત્ર તીર્થભૂમિ, અને પરંપરાએ ઐતિહાસિક દૃષ્ટિએ અતિ પ્રાચીન નગરી મનાયેલી છે, જ્યાં અન્ય તીર્થંકર પ્રભુએ ચક્રવર્તીઓ અને અનેક સત્ત્વશાળી પુરુષ થઈ ગયા છે જેને લઈને પ્રાચીન ઐતિહાસિક ભૂમિ ગણાય છે તે હકીકત પણ જણાવવી તે અસ્થાને નથી. આ નગરી શ્રી શાંતિનાથ પ્રભુની જન્મભૂમિ છે. સાડી પચીશ આર્યભૂમિ જબૂદીપમાં કહેવાય છે તે માંહેના કુરુક્ષેત્રનું તે પાટનગર છે. શ્રી આદિનાથ પ્રભુના સે પુત્રમાં એકવીશમાં પુત્રનું નામ કરુ હોવાથી તેમના નામથી આ ક્ષેત્રનું નામ પડયું છે. તેની રાજધાની ગજપુર અથવા હસ્તિનાપુર છે. શ્રી ઠાણુગ વગેરે સૂત્રમાં પણ તે નામ છે. કુમ્ના પુત્ર હસ્તિએ આ નગર વસાવ્યાનું વિવિધ તીર્થકલ્પ વગેરે ઐતિહાસિક ગ્રંથમાં આપેલા છે. તેના બીજા નામો ગયપુર, ગાયનગર, દૃથિviદૂર, સ્થિfપુર વગેરે અન્ય પ્રાકૃત ગ્રંથમાં પણ છે. ત્યાંના રાજા વિશ્વસેન શ્રી શાંતિનાથ પ્રભુના પિતા હતા, તેમ વસુદેવ હિંડી ગ્રંથમાં પણ જણાવેલું છે. બદ્ધ ગ્રંથમાં પણ કુરુદેશનું નામ છે. પાલી સાહિત્યમાં ૮૦૦૦ જોજન તેને વિસ્તાર બતાવે છે. વસુદેવ હિંડીમાં તે નગર ભાગીરથી( ગંગા નદી)ના કિનારા પર બતાવેલ છે; પરંતુ કેટલાક વખતથી ગંગા નદીનું વહેણ બદલાયેલ હોવાથી હાલ બુઢી ગંગાની વર્તમાન ધારાથી લગભગ માઈલ દૂર છે અને તે બુઢી ગંગા ગઢમુકતેશ્વર ગામ પાસે ગંગાને મળે છે. હસ્તિનાપૂર બુઢી ૧. આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ મહારાજ રચિત “હસ્તિનાપુર” ના આધારે. ૨. આ ગ્રંથ મૂળ ભાષાંતર સહિત આ સભા તરફથી છપાયેલ છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ * ૫ : ગંગાના ઊંચા કિનારા પર હાલના મવાના ગામથી ૬ માઇલ અને મેરઠ ગામથી બાવીશ માઈલ ઉત્તર પૂર્વ તરફ સ્થિત છે. મવાના તહસીલનું એક પ્રગણું છે. તેના ઉત્તર ભાગની પટ્ટી કૌરવ અને દક્ષિણ ભાગની પટ્ટી પાંડની કહેવાય છે. ગઢમુકતેશ્વર તે વખતે દક્ષિણ ભાગની પટ્ટીમાં હોવાથી પાંડવોની કહેવાય છે. ગઢમુકતેશ્વર તે વખતે હસ્તિનાપુરને એક મહેલ્લો હતે. હસ્તિનાપુર મુક્ત ગંગાથી પણ હાલમાં ઘણે દૂર પડી ગયેલ છે. મહાભારતમાં પણ હસ્તિનાપૂર ભારતવર્ષનું એક અતિ પ્રસિદ્ધ નગર છે એમ જણાવેલું છે. અહિં શ્રી શાંતિનાથ ભગવાનના મોક્ષ સિવાય ચાર કલ્યાણક થયા છે, તે જ રીતે શ્રી કંથનાથ અરનાથ ભગવાન પ્રભુના પણ ચાર ચાર કલ્યાણક થયા છે. એ ત્રણે પ્રભુ ત્યાં સાળમા, સત્તરમા અને અઢારમા તીર્થંકર દેવો સાથે પાંચમા, છઠ્ઠા અને સાતમાં ચક્રવર્તીઓની પદવીઓ પણ સાથે જ પામેલા હતા. શ્રી આદિનાથ પ્રભુને બાર માસના આહારના અંતરાય પડ્યા પછી તેમના પાત્ર શ્રી શ્રેયાંસકુમારે શેરડીના રસનું પારણું વૈશાક સુદ ૩ ના રોજ પણ ત્યાં કરાવેલું છે. તે દિવસથી દાનની પ્રથા પણ ત્યાંથી જ શરૂ થઈ છે. શ્રી ઋષભદેવ પ્રભુએ પિતાને રાજ્યની વહેંચણી કરતાં બાહુબલીને તક્ષશિલા અને હસ્તિનાપૂર એ બે રાજ્યો આપ્યા હતા. ઓગણીશમા પ્રભુ મહિનાથ જિનેશ્વર પણ આ નગરમાં પધાર્યા હતા. ચોથા ચક્રવર્તી સનતને જન્મ આ નગરીમાં થયો હતો; છેવટે સંજમધારી થઈ સ્વર્ગમાં ગયા હતા. આઠમા ચક્રવર્તી સુભૂમ અહિં થયેલ છે. સાતમે ખંડ સાધવા જતાં (જે કદી બની શકે નહિ) અરધે રસ્તે પ્રાણ ત્યાગ કર્યો હતો. આ નગરીમાં એકવીશ નક્ષત્રીય પૃથ્વી કરનાર પરશુરામ બ્રાહ્મણને જન્મ થયો હતે. ગંગદત્ત નામને ગૃહપતિ જેની પાસે સાત ક્રોડ સુવર્ણમુદ્રા હતી, તે અહિં થયેલો હતો. વીમા જિનેશ્વર શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે તેણે દીક્ષા લીધી હતી, અને એક માસની સંખના કરી, સમાધિપૂર્વક મરણ પામી મહાશુક્ર દેવલોકમાં ગયેલ છે. કાર્તિક નામના શેઠ જેમણે વીસમા જિનેશ્વર પાસે ૧૦૦૮ વણિફ અનુયાયી સાથે દીક્ષા લીધી હતી, તે બાર વર્ષ સુધી ચારિત્ર પાળી એક માસની સંખના કરી પ્રથમ દેવલોકમાં કેન્દ્ર થયા છે. અહીંના પટ્વોત્તર રાજાના પ્રથમ પુત્ર વિઝુકમાર તથા મહાપદ્મ અહિં થયા છે. નાગસૂરિ આચાર્યની દેશના સાંભળી રાજા અને તેના પુત્ર વિશ્વકુમારે સુત્રતાચાર્યની પાસે દીક્ષા લીધી હતી. બીજા પુત્રે રાજય સંભાળ્યું હતું. વિષ્ણુકુમારે ઉગ્ર તપ કરી આકાશગામિની વિદ્યા પ્રાપ્ત કરી હતી. સુત્રતાચાર્યે આ નગરીમાં ચાતુર્માસ કર્યું હતું. નમુવી નામના પ્રધાનને મહાપદ્મ રાજાએ એક વાર પ્રસન્ન થઈ કંઈ વરદાન માંગવા જણાવ્યું હતું તે મુલતવી રાખેલું તે વરદાન તરીકે નમુચીએ રાજ્ય માંગ્યું. પ્રતિજ્ઞા પાલન કરનાર રાજા રાજ્ય સોંપી અંતઃપુરમાં રહેવા લાગે. જૈનમુનિઓ સિવાય સર્વ આશીર્વાદ દેવા નમચિને ગયા. મનિઓ નહિં જવાથી સાત દિવસમાં રાજ્ય છોડી જવા નમુચિએ મુનિએને ફરમાન કર્યું અને ન જાય તે મૃત્યુદંડ દેવા જણાવ્યું. જેમાસા સુધી રહેવા આગ્રહ કરતાં નહિ માનવાથી વિષ્ણુકુમારને જઈને તે હકીકત જણાવવામાં આવી. તપસ્વી વિષ્ણુકુમારે પણ ઘણું ઘણું સમજાવતાં નહિં માનવાથી વિશ્વકુમારે ત્રણ પગ મૂકવા સ્થાન માંગ્યું. નમુચી ન માનવાથી વૈક્રિય શરીર વિફર્વી એક પગ પૂર્વ સમદ્ર, બીજો પગ પશ્ચિમ સમુદ્રમાં રાખે. ત્રીજો પગ નમુચિના શિર પર રાખતાં નમુચિ મરણ પામે અને મૃત્યુ દંડમાંથી સાધુઓને ઉગાર્યા તે વિષ્ણુકુમાર પણ અહિં થયેલ છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ભગવતીસૂત્રમાં હસ્તિનાપુરના બલરાજાના પુત્ર મહાબલને ઉલ્લેખ છે. તેમણે ધર્મષ મુનિ પાસે દીક્ષા લીધી હતી અને પાંચમા દેવલોકમાં ગયેલ છે. નિરયાલીસૂત્રમાં હસ્તિનાપૂરના ગૃહપતિને ઉલ્લેખ છે, તે પ્રથમ દેવલેકમાં સંજમ લઈ ગયેલ છે. અણુતવાઈદસાઓમાં પિટ્ટલ નામના શ્રાવકને ઉલ્લેખ છે, જેમણે શ્રી મહાવીર દેવ પાસે દીક્ષા લીધી હતી. શિવરાજ પ્રથમ આ નગરીમાં તાપસ થયેલ. તેણે મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી હતી અને સ્વર્ગે ગયો હતે વગેરે છે. હાલ ત્યાં શ્રી શાંતિનાથ પ્રભુનું મંદિર અને ધર્મશાળા છે. તીર્થંકર ભગવાનના કલ્યાણકે, આવાગમને, સત્વશાળી પુરષો, મેક્ષગામી પુરુષ, ભવ્યાત્માઓની જન્મભૂમિ વગેરેથી પૂજ્ય તીર્થભૂમિ જેમ ગણાય છે તેમ ઐતિહાસિક દૃષ્ટિએ અતિ પ્રાચીન પણ છે. પ્રસ્તાવ ૧ લે. (પા. ૧ થી પા. ૧૬ સુધી.) ( પ્રભુના ત્રણ ભવનું વર્ણન ) ગ્રંથકાર આચાર્ય મહારાજ પ્રથમ મંગલાચરણુરૂપે શ્રી અરિહંતરૂપી લક્ષ્મીની સેવા કરવા માટે પ્રથમ શ્રી આદિનાથ, અત્યંતર છ શત્રુના ઉપસર્ગો-પરિષહેવડે જે છતાયા નથી તેવા શ્રી અજિતનાથ પ્રભુ અને જગતના ઉત્પાત ( અંધકાર)ને નાશ કરનારા સુવર્ણ જેવી મનહર કાંતિવાળા શ્રી શાંતિનાથ પ્રભુ કે જેના બાર ભવો શ્રોતાજનોને સુખ કરનારા છે તેમનાં વિવિધ ગુણવડે સ્તવના કરી શ્રી શાંતિનાથ પ્રભુનું ચરિત્ર કહે છે. આ જબૂદીપના ભરતક્ષેત્રને વિષે રત્નપુર નામના નગરમાં શ્રીષેણ (પ્રભુને પ્રથમ ભવ) નામના રાજાને અભિનંદિતા તથા સિંહનદિતા નામની બે રાણીઓ છે. એક દિવસ અભિનંદિતા રાણી પિતાના ઉસંગમાં રહેલા સંપૂર્ણ કિરણવાળા ચંદ્ર, સૂર્ય બંને એકી સાથે સ્વપ્નામાં જુએ છે તેનાં ફળરૂપે તે રાણીને એકી સાથે બે પુત્ર જન્મે છે જેનું ઇન્દુષણ અને બિન્દુષેણ એમ અનુક્રમે નામ પાડવામાં આવે છે. આઠ વર્ષની વય થતાં કળાચાર્ય પાસે કળાને અભ્યાસ કર્યા પછી તે બને રાજપુત્રો અનુક્રમે યૌવન વયને પામે છે. આ નગરમાં સત્યકિ નામને ઉપાધ્યાય હતે જેને જબુકા ની ભાર્યા અને તેની કક્ષિથી ઉત્પન્ન થયેલ સત્યભામા નામની પુત્રી હતી. આ જ ભરતક્ષેત્રને વિષે અચળગ્રામ નગર જ્યાં વેદ વગેરે જાણનાર ધરણીજટ નામને ઉત્તમ બ્રાહ્મણ હતા જેની યશોભદ્રા નામની પ્રિયા હતી. તેનાથી ઉત્પન્ન થયેલ નંદિભૂતિ તથા શ્રીભૂતિના બે પુત્રોને વેદ વગેરેને અભ્યાસ કરાવતે હતું. પોતાની કપિલા નામની દાસીથી ઉત્પન્ન થયેલ કપિલ નામને પણ એક પુત્ર તે ધરણીજને હતું. તે જાતિહીન હોવા છતાં બુદ્ધિમાં અધિક હતા. તે પિતાને આત્માને ઉત્તમ માનતે. ફરતા, ફરતા તે એક દિવસ રત્નપુરમાં આવે છે, અને સત્યકિ નામને ઉપાધ્યાય તેને વિદ્વાન માની પિતાને ઘેર રાખી પિતાની પુત્રી કપિલની સાથે પરણાવે છે. એક વખત વર્ષાઋતુ આવતાં કપિલ રાત્રિના નાટક જોવા જાય છે, વળતાં અંધકાર હોવાથી વરસાદને લઈને પિતાનાં કપડાં ભિંજાશે તેમ ધારી અક્કલહીન કપિલ સર્વ વા બગલમાં મારી ઘેર આવતાં તેની સ્ત્રી સત્યભામા તેની ચર્ચા જોઈ પોતાનો પતિ અકલિન( હલકા કુળનો ) છે તેમ જાણું હૃદયમાં અત્યંત ખેદ પામે છે. કેટલાક દિવસ પછી કપિલનો પિતા વિદ્વાન છતાં કર્મષે ગરીબી હાલતમાં આવી જતાં રત્નપુરમાં સત્યકિ ઉપાધ્યાયને ત્યાં આવી ચડે છે. ભોજન વખતે કપિલથી જુદે બેસી ભોજન કરતાં તેના પિતા Page #12 -------------------------------------------------------------------------- ________________ ધરણીજને જોઈ સત્યભામાં તેને સોગંદપૂર્વક પૂછતાં સર્વ હકીકત જાણે છે અને બુદ્ધિશાળી સત્યભામાં તેનાથી છટા પડતા તેમ પોતાના શીલનું રક્ષણ કરવા તે નગરના શ્રીષેણ રાજાની પાસે પોતાનાં દુઃખની હકીકત જાહેર કરે છે. શ્રીષેણ રાજા કપિલને બોલાવી સત્યભામાને છૂટી કરવા જણાવે છે, પરંતુ તે નહિ માનવાથી ન્યાયી શ્રીષેણ રાજા પિતાની રાણુ પાસે તેનાં શીલનું રક્ષણ કરવા રાખે છે. ભૂતકાળમાં રાજાએ પણ પ્રજાને પુત્રવત ગણી દરેક સમયે રક્ષણ આપતા હતા. તેવામાં પૃથ્વી પાવન કરતાં વિમળબોધ નામના સુરિ ત્યાં પધારે છે. ત્યાં શ્રીષેણ રાજા આચાર્ય મહારાજને વંદન કરવા આવે છે. જયાં સૂરિમહારાજ ધર્મારાધનમાં પ્રમાદ નહિ કરવા ઉપદેશ આપે છે અને પ્રમાદરહિતપણે આરાધનથી સુખ પામેલ મંગળકુંભ કે ઉત્તમ પુજ્ય શ્લાઘા કરવાલાયક છે તેની કથા કહે છે. ઉજજ્યની નામની નગરીને વિષે વૈરસિંહ નામને રાજા અને તેને સોમચંદા નામની રાણી હતી. જ્યાં ધનદત્ત નામનો શ્રેણી હતું તેને સત્યભામા નામની સ્ત્રી હતી. પિતાને પુત્ર નહિ હોવાથી તે ચિંતાતુર રહે છે. તેને શ્રેષ્ઠી ચિંતા નહિં કરતાં ધર્મનું સેવન કરવાથી પુત્ર પ્રાપ્તિ થશે તેમ જણુ છે. દેવ, ગુરુ, ધર્મની સેવા કરતાં શાસનદેવ પ્રગટ થઇને શ્રેષ્ઠીને પુત્ર થવાનું વરદાન આપે છે. સત્યભામાં કેટલાક દિવસ પછી અષ્ટમંગળથી ચિત્રલે સુવર્ણકુંભ વનમાં જુએ છે તે સ્વપ્નથી સૂચિત કેટલાક દિવસ પછી પુત્ર જન્મે છે જેનું સુવર્ણકુંભ નામ પાડે છે. એગ્ય વયે કળા અભ્યાસમાં તે તૈયાર થાય છે. તે સમયે તે જ ક્ષેત્રમાં ચંપાનગરી અને તેને સુરસુંદર નામને રાજા છે, જેને ગુણાવલી નામની રાણીએ પિતાના ઉસંગમાં કલ્પલતા જઈ તે સ્વપ્નથી સુચિત એક પુત્રી જન્મે છે, તેનું કૈલોકયસુંદરી નામ પાડે છે. તે કુંવરી યોગ્ય વયની થતાં પૂર્ણ પ્રેમને લઈને માતાપિતા પોતાની પાસે રહે તેમ ધારી તે નગરના મંત્રી પુત્રને લોયસુંદરી આપવી તેમ વિચારી મંત્રીને જણાવે છે. મંત્રીની તે માટે ઘણી આનાકાની છતાં રાજા આગ્રહ કરે છે. મંત્રી પિતાના પુત્રને કઢને વ્યાધિ હોવાથી તે ખેદ પામે છે. મંત્રી નિરેગી કરવા માટે કુલદેવતાનું આરાધન કરે છે. કુલદેવતા પૂર્વે કરેલાં કર્મને અન્યથા કરવા દેવો પણ શક્તિમાન નથી તેમ જણાવતાં અન્ય કોઈ સુંદર આરોગ્યવાન પુરુષને લાવી આપે તેમ તેની સાથે કુંવરીનું લગ્ન કરવા અને પછી પિતાના પુત્રને સોંપીશ તેમ કરવા જણાવતાં તેમ કરવા કુલ દેવતા વરદાન આપે છે. અહિં પોતાના નગરમાં પુષ્પ લેતાં મંગળકળશને જોઈ મંત્રીના કુલદેવતા તેને ઉપાડી ચંપાના ઉદ્યાનમાં મૂકે છે. જ્યાં મંત્રીના અશ્વરક્ષકે મંત્રી પાસે તેને લઈ જાય છે. મંત્રી તેને ગુપ્ત રાખે છે અને સત્કાર કરતા જોઈ મંગળ કળશ મંત્રીને તેનું કારણ પૂછતાં પિતાને પુત્ર રોગી હોવાથી તેને બદલે રાજપુત્રી તારે પરણી પછી મને સોંપવી તેમ જણાવે છે. તે અઘટિત કાર્ય ન કરવા મંગળકળશ જણાવતા મંત્રી તેને મારી નાખવાની ધમકી આપે છે. છેવટે નિપાયે રાજા દાયરામાં જે મિલ્કત આપે તે મને સોંપવી તે શરતે મંગળકાશ હા પાડે છે અને છેવટે કુંવરી સાથે મંગળકળશના લગ્ન થઈ જાય છે. અહિં મંગળકળશથી જરા પણ છૂટી નહિં પડતી કુંવરી દરેક પ્રસંગે શંકાશીલ નજરથી તેને જુએ છે. પોતે આપેલા વચન પ્રમાણે કુંવરીને દેહચિંતાનું કારણ બતાવી ગુપ્ત રીતે મંત્રીએ તૈયાર Page #13 -------------------------------------------------------------------------- ________________ કરેલ એક રથ અને રાજાએ આપેલ સર્વ વસ્તુ કહિ અને પાંચ જાતિનાં અશ્વો સાથે લઈ પિતાના નગરમાં આવે છે. અહિં મંગળકળશની ઘણી શોધ કરાવી. ન મળવાથી ચિંતાતુર થતા માતાપિતાને નમી ઋદ્ધિ સહિત પિતાને પુત્ર તરીકે ઓળખાવી અધૂરો રહેલે અભ્યાસ મંગળકળશ શરૂ કરે છે. હવે અહિં મંત્રી મંગળકળશને વેબ પોતાના કાઢના રોગવાળા પુત્રને પહેરાવી કુંવરી પાસે મોકલતાં તેને કઢના રોગવાળે જોઈ બહાર નીકળી સવારનાં પિતાના પિતાને ઘેર જાય છે. મંત્રી સવારમાં રાજા પાસે જતાં તેના મોઢા ઉપર ખેદ જોઈ કારણ પૂછતાં મંત્રી વાક્ચાતુર્યથી પિતાના પુત્રને કુંવરી પરણી ઘેર આવતાં પિતા પુત્ર કઢના રોગવાળો થયો તેમ કહેતાં ભેળે રાજા માને છે. અને રાજા તથા સભાજનોમાં કુંવરી અનિષ્ટ થાય છે. કુંવરી પિતાને પરિણીત ધણું કેણું છે તેને બહુ બહુ વિચાર કરતાં એક દિવસ પરણનાર ત્યાં મોદક ખાતાં અવંતીના જળને ઉચિત આ મોદક છે તેમ બેલેલ, તે અનુસારે બુદ્ધિશાળી કુંવરી તેને પરદેશમાંથી શોધી કાઢવાને વિચાર કરતાં સિંહ નામના મંત્રીની મારફત પિતાની પાસેથી કુમારને વેષ માંગી પતિ શોધવા માટે જણાવે છે. તેનાં રક્ષણ માટે સિંહ મંત્રીને બીજા આરક્ષકો સાથે કુંવરી સાથે (પોતાનાં કુલને લાંછન ન લાગે તેમ જણાવી ) જવા રાજા આપે છે. ગેલેકયસુંદરી ઉજજયનિમાં મંત્રી વગેરે સહિત આવી પાંચ જાતિના અશ્વોને નગર બહાર પાણી પીતાં જે તે પિતાના પિતાએ આપેલ જાણું તે આ નગરમાં કેના છે તેની તપાસ કરે છે, અને કલાચાર્ય પાસે ભણતાં બીજા વિદ્યાથીઓ સાથે ભણતાં મંગળકલશને કેવી રીતે ઓળખી કાઢે છે તે હકીકત ખાસ જાણવા જેવી છે. સિંહ મંત્રી ચંપાનગરી જઇ પિતાના રાજાને સર્વે તે હકીકત જણાવે છે અને મંત્રીને હણવા વિચાર કરતાં રાજને મંગળકળશ અટકાવે છે. પછી મંગળકળશ તથા પિતાની પુત્રીને બોલાવી રાજા પોતાની રાજગાદી સોંપે છે અને તેને કેટલાક વખત પછી પુત્ર પ્રાપ્ત થાય છે જેનું નામ જયશેખર પાડે છે. એ નગરમાં કેટલાક વખત બાદ જયસિંહ નામના ગુરુ પધારતાં કયા કવડે બંને વિડંબના પામ્યા તેમ પૂછતાં ગુરુમહારાજ પૂર્વભવ જણાવતાં કહે છે કે – આ ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સોમચંદ નામને કુલપુત્ર અને શ્રીદેવી નામની તેમની ભાર્યા હતી. અને તે નગરમાં જિનદેવ નામને એક બુદ્ધિમાન શ્રાવક હતા. તે બંને મિત્ર હોવાથી વિશેષ ધનની ઈચ્છાએ પ્રદેશ જતાં પોતાના મિત્રને પરદેશ ગયા પછી પિતાનું ધન સાત ક્ષેત્રમાં વાપરવા સેંપી પરદેશ જાય છે, તે રીતે તે વાપરે છે. તેની ભાર્યાની એક સખી ભદ્રા નામની તે નગરમાં રહેતી હતી. તે નંદશેઠની પુત્રી અને દેવદત્તની ભાર્યા થતી હતી, તેને ધણું કુછી થતાં તેની સ્ત્રી ખેદ પામતાં પિતાની સખીને તે વાત જણાવતાં તે કહે છે “તારા સંગના ષવડે તારો પતિ કુછી થયો છે, જેથી તું હવે મારે ત્યાં આવીશ નહિ” તેમ કહેતાં પોતે હાંસી કર્યાનું જણાવે છે. સોમચંદ પ્રિયા સહિત ધર્મારાધન કરતાં મરણ પામતાં સૌધર્મ દેવલોકમાં બંને ઉપજે છે અને સેમચંદ્રનો જીવ ત્યાંથી એવી તું રાજા થયો અને શ્રીદેવીને છવ શૈલેયસુંદરી સ્ત્રી તરીકે થયો. કરેલા પુરવડે તેને ભાડુતી પર અને પૂર્વભવમાં કરેલા હાસ્યવડે જે કલંક આપ્યું હતું તેથી તે આ ભવમાં ઉદય આવ્યું. પછી બંને પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લે છે. ત્યાંથી એવી બ્રહ્મકમાં જાય છે. ત્યાંથી મનુષ્યપણું પામી દેવ થઈ ત્રીજે ભવે સિદ્ધિપદને પામે છે. પૂર્વભવમાં હાંસીથી પણ કોઈને કંઈ પણ કલંક આપ્યું હોય તે પછીના Page #14 -------------------------------------------------------------------------- ________________ ભવમાં ભગવ્યા વગર જીવને છૂટકે થતો નથી કે જેના ઉપર આ કથા આપવામાં આવી છે. આ ધર્મકથા ગુરુ પાસે સાંભળી શ્રીષેણ રાજાએ સમ્યક્ત્વપૂર્વક બાર વ્રત ગ્રહણ કર્યા અને તેની રાણી અભિનંદિતા વિશેષ વિશેષ ધર્મ કરવા લાગી. કેશંબી નગરીના બલભૂપ રાજા પોતાની શ્રીકાન્તા નામની પુત્રી ઇન્દુષણને આપવા મોકલે છે, તેના અત્યંત રૂપવડે ગ્રીષેણ રાજાના બંને પુત્રે પરસ્પર યુદ્ધ કરતાં જોઈ, ભદ્રિક શ્રીષેણ અટકાવવા અશક્ત હેઈ, સભા અને પ્રજામાં પોતાની નાલાશી થશે તેમ જાણું, તે રાજા પિતાની રાણીઓને જણાવી રાણીઓ સહિત વિષમિશ્રિત કમલ સુંઘી, પંચ નમસ્કારનું સ્મરણ કરતાં મરણને શરણ થાય છે. સત્યભામાં પણ તેમ કરે છે. પછી આ ક્ષેત્રના મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુક્ષેત્રમાં તે ચારે છવો યુગલિક થાય છે. શ્રીષેણના બન્ને પુત્ર જ્યાં યુદ્ધ કરે છે ત્યાં ચારણ મુનિ પધારે છે અને ઉત્તમ કુળમાં જન્મેલા અને ચરમ શરીરવાલા યુદ્ધ કરતા શરમાતા નથી તેમજ માતપિતાના ઝેર ખાઈ મરણ પામવાનાં કારણુ થયા માટે તમને ધિક્કાર છે તે ફીટકાર આપે છે, તેથી તે સ્ત્રીને કરી, મનિને વંદન કરી, કાઈ કટેબીને રાજય આપી, ચાર હજાર મનુષ્યોવડે બંને ભાઈઓ ધર્મચિ મનિ પાસે દીક્ષા લઈ. છેવટે ઉગ્ર તપ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં જાય છે. શ્રીષેણ રાજા વગેરે ચારે યુગલિક ભવમાંથી એવી સૌધર્મ દેવલોકમાં જાય છે. આ રીતે આ પ્રથમ પ્રસ્તાવમાં શ્રી શાંતિનાથ પ્રભુના ત્રણે ભવોનું વર્ણન બતાવવામાં આવ્યું છે. હવે પછી બીજા પ્રસ્તાવનું આચાર્ય મહારાજ વર્ણન કરે છે. બીજો પ્રસ્તાવ ( પા. ૧૭ થી પા. ૪૨ સુધી.) (શ્રી શાંતિનાથ પ્રભુના ચેથા તથા પાંચમા ભવનું વર્ણન.) વૈતાદ્ય પર્વત ઉપર ઉત્તરશ્રેણીમાં રથનપુરચકવાલ નામના નગરમાં જવલનટી નામના વિદ્યાધર રાજાને વાયુવેગા નામની પ્રિયા, અકીર્તિ નામને પુત્ર અને સ્વયંપ્રભા નામની પુત્રી હતી. કેઈક દિવસ આકાશમાં ગમન કરનાર શ્રી અભિનંદન અને જગન્નદન નામના શ્રેષ્ઠ મુનિઓ ત્યાં પધાર્યા. પુત્રી સ્વયંપ્રભાએ મુનિઓ પાસે ધર્મ સાંભળી પર્વ દિવસે પૌષધવ્રત લીધું. તેના પારણાને દિવસે ગૃહમંદિરમાં જિનેશ્વરની પૂજા કરી પિતાની પાસે જઈ પૂજાની શેષ આપી. કુંવરીને ઉસંગમાં બેસારીને રાજા મનમાં વિચાર કરે છે કે કોણ વિદ્યાધર આને ભર્તા થશે? તેમ વિચારી પિતાના મંત્રીઓને બોલાવી જણાવતાં પ્રથમ સુક્ષત નામનો મંત્રી રત્નપુર નગરના મયગ્રીવ વિદ્યાધરને અશ્વશીવ નામનો પુત્ર જે પ્રતિવાસુદેવ છે તેને આપવા કહેતાં બહુશ્રુત નામને બીજ મંત્રી વૃદ્ધવયવાળો જણાવી ને કહે છે. ત્રીજો સુમતિ નામને મંત્રી પ્રભંકરા નગરીના મેઘધન રાજાની મેઘમાલિની સ્ત્રીને વિદ્યભ નામને પુત્ર છે તે તમારી કુંવરીને ગ્ય છે, અને તેની તિર્માલા નામની પુત્રી તમારા કુમારની પત્ની થવા યોગ્ય છે, અને શ્રુતસાગર મંત્રી સ્વયંવર કરી આપવા યોગ્ય છે તેમ કહે છે. એમ જુદા જુદા વિચાર જાણી રાજા સંભન્નશ્રોત નામના વિદ્વાન જોશીને બોલાવી પૂછતાં તે જણાવે છે કે-હે રાજન ! પોતનપુરના રાજા પ્રજાપતિને ત્રિપૃષ્ટ અને અચળ નામના બે પુત્ર છે, જે આ ભરતક્ષેત્રમાં વાસુદેવ અને બલદેવ થવાનાં છે. તે આ અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને મારી નાંખશે એમ મેં મુનિએ પાસેથી જાણ્યું છે. મારા જ્ઞાનવડે જણાવું છું કે ત્રિપૃષ્ઠ આપને વિદ્યાધરેશ્વરપણું આપશે અને આ સ્વયંપ્રભા તેની અગ્રમહિષી થશે. તેમ કહી વિદાય થાય છે. રાજા મરિચી નામના દૂતને પોતનપુર Page #15 -------------------------------------------------------------------------- ________________ મોકલે છે. ત્યાંના રાજાને તેમના પુત્ર ત્રિપૃષ્ટને અમારા રાજા પોતાની સ્વયંપ્રભા નામની પુત્રીને આપવા ઈચ્છે છે, તે કબૂલ થવાથી દૂત પિતાના રાજાને જણાવે છે. હવે અહિં અશ્વગ્રીવ રાજા અશ્વપબિન્દુ નામના નિમિત્તીયાને પિતાનું મરણ તેનાથી થશે તેમ પૂછતાં તેણે કહ્યું કે, તમારા ચંડવેગ નામના દૂતને જે તિરસ્કાર કરશે, શાલિક્ષેત્રના અપકાર કરનાર સિંહને જે હશે તે તમને હશે. (ચરમ તીર્થકર મહાવીર પ્રભુના અઢારમાં ભવમાં જે ત્રિપૃષ્ઠ વાસુદેવ થયેલ છે તે જ આ છે અને તે ચરિત્ર પણ આ સભા તરફથી છપાયેલ છે. તેમાં પા. ૬૬ મેં વિસ્તારપૂર્વક વર્ણન છે તે વાંચવાની ભલામણ કરીએ છીએ.) અહિં ત્રિપૃષ્ઠ વાસુદેવને જવલનપ્રભ વિદ્યાધર સ્વયંપ્રભા આપે છે. છેવટે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને ત્રિપૃષ્ઠ વાસુદેવ સુદર્શન ચક્ર મૂકી હણે છે. કુદરતને અચળ નિયમ છે કે પૂર્વભવના કર્મ વૈરભાવ એ બંધાયેલું હોય છે કે પ્રતિવાસુદેવને વાસુદેવ હણે છે. અહિં તિર્માળા અકીર્તિને આપવામાં આવે છે. હવે શ્રીષેણ રાજાને જીવ સૌધર્મ દેવલોકથી આવીને તિમલાની કક્ષીમાં પુત્રપણે જન્મે છે, જેનું અમિતતેજ નામ પાડે છે. (શ્રી શાંતિનાથ પ્રભુને ચે ભવ) (પા. ૨૧) અકીતિ અભિનંદન મુનિ પાસે દીક્ષા લે છે. સત્યભામાને છવ દેવલોકથી ચવીને તિર્માલાના ઉદરમાં અકઝીત્તિની પુત્રીપણે જન્મે છે. તેનું સુતારા નામ આપે છે. અભિનંદિતાનો જીવ સ્વર્ગથી થવી સ્વયંપ્રભા રાણીના (વાસુદેવને ત્યાં) પુત્રપણે જન્મે છે, તેનું શ્રીવિજય નામ પાડવામાં આવે છે. વાસુદેવને બીજો પુત્ર વિજયભદ્ર મુખ્ય રાણીથી થાય છે. સિંહનંદિતાને જીવ પ્રથમ દેવલોકથી એવી જ્યોતિપ્રભા નામની વાસુદેવની પુત્રીપણે જન્મે છે. ત્યારપછી અર્ક કીર્તિ રાજા વાસુદેવને ત્યાં અમિતતેજ અને સુતારા સાથે આવે છે. ત્યાં સ્વયંવર મંડપ રચાય છે. જ્યોતિષ્મભા અમિતતેજના કંઠમાં અને બીજી શ્રીવિજયના કંઠમાં વરમાળા નાંખતા તેના લગ્ન થાય છે, પછી છેવટે અકીર્તિ ચારિત્ર લે છે. પૂર્વકાળમાં તે યોગ્યવયે કુંવરને રાજ્ય સોંપી પિતા (રાજાઓ) દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધતા હતા. હવે અહિં પિતનપુરમાં સુવર્ણકુંભ નામના આચાર્ય જેઓ શ્રેયાંસનાથ પ્રભુના શિષ્ય હતા તે પરિવાર સહિત પધારે છે જ્યાં અચળદેવ આવે છે. મુનિશ્રીને ઉપદેશ શ્રવણ કરી ત્રિપુષ્ટ કઈ ગતિમાં ગયેલ છે, તેમ પૂછતાં પંચેંદ્રિયને વધ કરનાર, મહાઆરંભી તે મરીને સાતમી નરકમાં ગયેલ છે અને છેવટે છેલ્લે તીર્થકર તે થશે તેમ આચાર્ય મહારાજ જણાવે છે. પછી અચળ દીક્ષા લે છે, અને તેના પુત્ર વિજયને રાજ્ય સેપે છે, ત્યાં એક નિમિત્તિ આવે છે તે રાજાને કહે છે કે –“ આજથી સાતમે દિવસે પિતનપુરના રાજાના મસ્તક પર વિજળી પડશે અને મારા ઉપર વસ્ત્ર, આભરણ, રત્નની વૃષ્ટિ થશે.” વગેરે જણાવતાં સર્વ રાજલેક કે વહાણુમાં રાખવા, કઈ ગુફામાં રાખવા વગેરે રાજાને બચાવવા પિતાની બુદ્ધિવડે જર્ણવે છે. આ ઉપાય પણ કષ્ટના હેતુરૂપ છે. ભાવિભાવ અન્યથા મિથ્યા કરવા કઈ શક્તિમાન નથી તે ઉપર રૂલ્સમ નામના બ્રાહ્મણનું એક સામાન્ય દષ્ટાંત સંક્ષિપ્તમાં અહિં આપવામાં આવે છે. (૫. ૨૩) પછી એક મંત્રી રાજાને બદલે સાત દિવસ સુધી શ્રીવિજયને રાજ્ય ઉપર બેસાડવા જણાવે છે અને રાજ જિનાલયમાં તપ કરે તેમ કહેતાં રાજા પિતાને બલે બીજાનું મરણ તે રીતે કરવા ના પાડે છે. પછી નિમિરિયાના કહેવા મુજબ યક્ષની કાછમય પ્રતિમાને રાજ્યાભિષેક કરી સ્થાપન કરે છે, અને રાજા કુટુંબ સહિત જિનમંદિરમાં જઈ પૌષધવત રહણ કરે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧ : તપ, નિયમ અને સંયમવડે વિઘ્ના પણ દૂર થાય છે તેમ શાસ્ત્રકારો જણાવે છે. તે પ્રમાણે તે રીતે સાતમે દિવસ વિજળી પડતાં તે યક્ષની પ્રતિમા નાશ પામે છે અને રાજા અચી જતાં નિમિત્તયાને દ્રવ્ય આપી વિદાય કરે છે. અહીં રાજા યક્ષની નવી રત્નમય પ્રતિમા કરાવી, જિનેશ્વરાની પૂજા કરી ઉત્સવ કરે છે. હવે રાજા પોતાની રાણી સાથે ક્રીડા કરવા વનમાં જાય છે, ત્યાં એક મૃગને જોઈ રાણી લાવી આપવા જણાવે છે. તેને ગ્રહણ કરવા જતાં હરણુ આકાશમાર્ગે જાય છે અને રાણીને ત્યાં કુટ જાતિના સર્પ ડેસે છે. રાજાએ અનેક ઉપચારો કર્યા છતાં રાણી જીવ રહિત થાય છે. આકાશમાર્ગેથી એક પુરુષે ત્યાં આવી જણાવે છે કે અમિતતેજ રાજાના માનીતા સભિન્નશ્રોત નામના જોશીને હું દીપશીખ નામના પુત્ર છું. એક દિવસ જ્યોતિન તરફ જતાં ચમરચચાના ઈશ અનિલેષ સુતારા નામની રાજાની પ્રિયાને હરણ કરી લઈ જતાં મે જોઇ છે. અમારા રાજાની બહેનનું હરણુ કરી દુષ્ટ કયાં જઈશ ? એમ કહેતાં અનિષેષ ખેલ્યા કે વૈતાલિનીએ મેહ પમાડેલ રાજા સુતારાનું રૂપ કરીને વૈતાલિની સાથે મરવાને તૈયાર થયેલ છે. અત્રે રાજાને માધ કરતાં વેતાલિની નાશી ગઈ અને સુતારાની પ્રાપ્તિ માટે તૈયાર થયેલ છે તેની આજ્ઞાની હું તમાને ખબર આપવા આવ્યા છેં. અમિતતેજ રાજાના પૂછ્યાથી શ્રીવિજય રાજા પોતાના સર્વ વૃત્તાંત જણાવે છે. પછી અશનિધેાષ પાસે તે તરત મરીચી નામના દૂતને મોકલે છે. દૂત અશિનોષને રાણી સુતારા સતીને શીઘ્રપણે સાંપી દેવા વગેરે શબ્દથી જણાવતાં તે ક્રોધિત થઈ અનિવેષ દૂતના કંઠે પકડી કાઢી મૂકે છે. પછી દૂતને વૃત્તાંત સાંભળી અમિતતેજ શ્રીવિજયને શનિવારણી અને બંધમેાનિકા નામની બે વિદ્યા આપે છે, તેને તે સાધી લે છે. સાથે અમિતતેજનાં પુત્રો રશ્મિવેગ વગેરે કુમારા સાથે જાય છે. અનિર્દેષ પોતાના પુત્રાને સૈન્ય સામા મેાકલે છે, જ્યાં ભયંકર યુદ્ધ થાય છે. છેવટે અનિલેષ પોતે લડવા આવે છે. શ્રીવિજયે તેને ખડ્ગવડે હણુતાં એકના બે અર્થાનધાષ થયા. ખીજી વાર હણુતાં ચાર થયા. એમ વારંવાર હણુતાં સા થાય છે. દરમ્યાન અમિતતેજ પરની વિદ્યાના છેદ કરનારી મહાજ્વાલાનાશિની વિદ્યા સાધી ત્યાં આવે છે અને સિદ્ધ્મુખા નામની વિદ્યાને ‘ આ પાપીને મારે દૂરથી પણ અહિં લાર્વવેા. ' એમ જણાવી પોતે સીમ નામના પર્વત ઉપર જાય છે. જ્યાં શ્રી ઋષભદેવ જિતેશ્વરના મંદિરની પાસે રહેલા, કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલા બલદેવ ઋષિને જોઈને વંદન કરે છે. ત્યાં વિદ્યાએ પણ સ વૃત્તાંત જણાવતાં સુતારાને લઈને પોતાની પાસે આવવા દૂતને જણાવતાં અમિતતેજ, શ્રીવિજય વગેરે સૈન્ય સહિત સીમગીરી પર્યંત ઉપર આવે છે, ભગવતને વંદન કરે છે. સુતારા શ્રીવિજય રાજાને સાંપે છે. અશનધાષ ત્યાં અને રાજાઓને ખમાવે છે. પછી દેવળી ભગવાન ઉપદેશ આપે છે કે અનથની પરંપરા કરવાથી જન્મ નિરંક કરે છે અને મેક્ષ પામતા નથી વગેરે વિષય ઉપર દેશના આપી. અને અનિલેષ સુતારાને પોતે હરણ કરી કેમ લાવ્યે તેમ પૂછતાં મુનિ જણાવે છે કે-શ્રીષેણ રાજાના ભવમાં રત્નપુરમાં કપીલ નામને બ્રાહ્મણુ હતા, પૂર્વ ભવમાં રાગરહિતપણાએ કરી આ ભવમાં તુ અશનધાષ થયા અને સત્યભામા મરી આ સુતારા થઈ છે. શ્રીષેણુ અમિતતેજ થયા છે. તે વખતે અમિતતેજ રાજા પોતે ભવ્ય છે કે અલભ્ય તેમ પૂછતાં કેવળી ભગવંત કહે છે નવમે ભવે તું પાંચમા ચક્રવર્તી અને સાલમા જિનેશ્વર થઈશ. ભવ્યાત્માઓને જ આવી શંકા ઉત્પન્ન થાય છે. હવે અનિધાષ પુત્રને ગાદી સોંપી દીક્ષા લે છે. સ્વયં’પ્રભા દેવી પણ ઘણી સ્ત્રી સહિત ચારિત્ર લે છે. શ્રીવિજય, મિતતેજ સ્વસ્થાને આવે છે. અમિતતેજ શ્રેષ્ઠ રત્નાવર્ડ તૈયાર કરેલ જિનમંદિરની પાસે પૌષધશાળામાં એસી વિદ્યાધર સભાને ધમ સભળાવે છે. દરમ્યાન એ ચારણુ મુનિએ આકાશમાર્ગે ત્યાં પધારે છે. તેમને આસન આપી વંદન કરે છે. મુનિએ ત્યાં દેશનામાં જણાવે છે કે મનુષ્યભવ પામી, ભસ્થિતિ જાણી સુખ ઈચ્છનાર Page #17 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ : પ્રાણીઓએ નિરંતર ધર્મ કરે, પરંતુ તેમાં આંતર રાખે છે જેમ મ દર નામના ધનદને થયું તેમ સુખનું પણ આંતરું પડે છે. પછી રાજાએ પૂછતાં અહિં એક મુનિઓ મત્સ્યોદરની કથા કથા કહે છે. (પા. ૨૮.) આ ભરતક્ષેત્રમાં આવેલ કનકપુર નગરમાં કનકરથ નામને રાજા અને કનકશ્રી નામની રાણી છે. તે નગરમાં ઉદાર અને ધર્મિષ્ટ રત્નસાર નામને શ્રેણી અને તેને રત્નમૂલા નામની પ્રિયા અને અભિમાનરૂપી ધન ઉપાર્જન કરવામાં તત્પર ધનદ નામને પુત્ર હતો. ત્યાં સિંહલ નામના જુગારીને મંદભાગ્યપણુવડે એક દિવસ પિતે નહિ જીતવાથી ક્રોધવડે (દેવીના મંદિરમાં જ્યાં જુગાર રમતા હો ) દેવી મને આજે દ્રવ્ય નહિં આપ તે તારે અનર્થ કરીશ એમ કહ્યું. તે પછી દેવીએ ધન મેળવવા માટે તેના હાથમાં ગાથા સહિત એક પત્ર આપતાં તે ગાથા વેચવાથી એક લાખ સોનામહોર તું મેળવીશ તેમ કહે છે. પછી તે પત્ર લઈ ચૌટામાં જતાં કેઈએ નહિં લેવાથી શ્રેણીપુત્રની દુકાને જાય છે. શ્રેણી, “વિધાતાએ જે લેખ લખ્યા હોય તે સર્વ લોકને અવશ્ય પરિણમે છે, આ પ્રમાણે ભાવના ભાવીને ધીર પુરૂષે કચ્છમાં પણ કાયર થતાં નથી, ” એ પ્રમાણે તે ગાથાને અર્થ જાણી તેનું માંગેલું મૂલ્ય આપી તેને વિદાય કરે છે. પછી તેને પિતા ત્યાં આવે છે. વ્યાપાર સંબંધી પૂછતાં અન્ય વણિકપુત્ર ઉપરક્ત હકીકત જણાવતાં તેના પિતા તેને ત્યાંથી કાઢી મૂકે છે, જેથી તે ત્યાંથી નીકળી સાંજના એક વનમાં છે. ત્યાં એક સુંદર સરોવર જઈ, ત્યાં સ્નાન કરી એક વડના ઝાડ નીચે સૂતે છે જ્યાં એક શિકારી પાણી પીવાને તથા વનચર જેને હણવા આવે છે. તેને જોઈ શ્રેણીપુત્ર કાંઈક ચલાયમાન થાય છે જેને વનચર જાણી શિકારી બાણવડે તેના પગને વીંધે છે; પછી ત્યાં પાસે આવી ધનદને જોતાં પગમાંથી બાણ કાઢી નાંખી પાટો બાંધવાનું કહેતાં તેને નિવારી તેને પિતાને સ્થાને જવા જણાવે છે. પગમાં લેહી નીકળતું જેમાં ભાવંડ પક્ષી તેને ઉપાડીને લઈ જાય છે અને સમુદ્રના મધ્યદીપમાં જ્યાં તેને ખાવા તૈયાર થાય છે ત્યાં તેને જીવતે જાણું પક્ષી ઊડી જાય છે. અહીં ધનદ તરફ જોતાં એક શત્ય નગર જુવે છે. સવારે સુવર્ણ પૃથ્વી જોતાં આ સુવર્ણદીપ છે અને સળગતા અગ્નિવડે તત્કાળ સુવર્ણમય થઈ જાય છે. ત્યાં તે સુવર્ણ બનાવી કઈ પર્વતની ગુફામાં જતાં રત્નનો સમૂહ જોઈ તે લઈ સુવર્ણ પાસે એકઠું કરે છે. તેવામાં ત્યાં સુદત્ત નામને સાર્થવાહ આવતાં ઈધણ વગેરે ખૂટી જતાં પિતાના નકોને મોકલતાં તેઓ ધનદને દેખે છે અને પાણીનું પૂછતાં તેને કૂવો દેખાડે છે. જ્યાં સુવર્ણ વગેરે જોતાં આ ધન કેનું છે ? તેમ પૂછતાં એ ધન પિતાનું જણાવી પિતાને પોતાના સ્થાને કઈ લઈ જાય તો એ ભાગ આપવા કહે છે. તે સાર્થવાહ તે પ્રમાણે કબૂલ કરી સાથે લઇ જાય છે. અહિં સાર્થવાહની દાનત બૂરી થતાં ધનદને કૂવામાં નાંખે છે. ધનદ પાંદડાવડે વ્યાપ્ત મેખલા ઉપર પડવાથી બચી જાય છે. પ્રથમની ગાથાને સંભારતે તે સ્થળે એક વિવર જોઈ તેમાં પેસે છે. જયાંથી આગળ ચાલતાં એક દેવકલ જીવે છે. જ્યાં ગરુડ ઉપર આરૂઢ થયેલ શ્રી ચક્રેશ્વરી દેવીને જોઈ, તેને નમસ્કાર કરી વિનંતિ કરે છે કે-હે માતા ! શ્રી આદિનાથ પ્રભુની શાસનદેવી! કષ્ટ પામેલ એ હું આપના ચરણનું શરણું માગું છું. અહિં દેવી તેને “ આગળ જતાં તેને સર્વ સારું થશે.” તેમ કહી તુષ્ટમાન થઈ વર માંગતાં દેવી તેને પાંચ રને આપે છે. એક રત્ન સૌભાગ્ય કરનારું, બીજું લક્ષમીનું સ્થાન, ત્રીજું તત્કાળ રોગને નાશ કરનારું, ચોથું વિષને હરનારું અને પાંચમું આપત્તિને હણનાર છે એમ કહી દેવી અદશ્ય થાય છે. ધનદને આગળ ચાલતાં સંરહિણી નામની ઔષધિ પ્રાપ્ત થાય છે, તેનાથી પિતાને થયેલા વ્રણને રૂઝવી આગળ ચાલતાં એ મનુષ્યની શ્રેણી રહિત એક પાતાળનગર જઈ સાથે રાજમહેલ જોતાં તેમાં પ્રવેશ કરી સાતમે માળે જાય છે. જ્યાં દેવાંગના જેવા રૂપવાળી એક Page #18 -------------------------------------------------------------------------- ________________ : ૧૩: બાળા-કન્યાને જોવે છે. તે બાળા ધનદને તું કયાંથી આવ્યું? અહિં તારા જીવિતને સંશય છે તેથી જહદી ચાલ્યો જા તેમ કહે છે. બાળાને ધનદ પૂછે છે કે-આ નગર કયું છે? જન રહિત કેમ છે? બાળા તેના ધિય અને રૂપવડે વિસ્મય પામી જણાવે છે કે-આ ભરતક્ષેત્રમાં શ્રી તિલક નામનું નગર અને તેને મહેન્દ્રરાજ નામને રાજા મારે પિતા હતો. કોઈ દિવસે બીજા રાજાઓ સાથે યુદ્ધ કરવા જતાં કઈ બંતરે આવી જણાવ્યું કે, પૂર્વ ભવને તું મારા મિત્ર છે માટે તને હું શું સહાય કરું? ત્યારે યુદ્ધમાં સહાય કરવાનું કહેતાં બીજા રાજાઓ મારાથી અધિક વ્યંતરોવડે અધિછિત હોવાથી તેમ મારાથી બની શકે તેમ નથી. પણ જેને પ્રવેશ અને નિર્ગમ કૂવામાં પડે છે તે કૂવાની પણ રક્ષા માટે બીજું નગર બનાવવાથી વહાણવડે દરેક વસ્તુઓ અહિં આવે છે, જેથી પુરના લેકે સહિત તે મારા પિતાને અહિં લાવે છે. કેટલાક વખત પછી કવાના પગથિયાં ભાંગી એક માંસલુબ્ધ રાક્ષસ અહિં આવી મનુષ્યોને ખાવા લાગ્યો અને આ નગરને મનુષ્ય રહિત કર્યું. નગરના લોકો ભયના માર્યા વહાણવડે અહીંથી ચાલ્યા ગયા અને બંને નગર શુન્ય કર્યા. પછી મને પરણવા માટે તે દુષ્ટ મારું રક્ષણ કર્યું છે અને આજથી સાતમે દિવસે આવીને મને પરણવા માટે જીવતી રાખેલ છે. આજે સાતમો દિવસ છે તેથી હે સુંદર! તું અહિંથી જતો રહે. ધનદ તેને ધીરજ આપી પોતાના હાથથી તે મરશે વગેરે નિડરપણે જણાવે છે, તેથી બાળા બેલી કે તેના મૃત્યુનો સમય વિદ્યાના પૂજાસમયે છે. તે વખતે તેને મારો કારણ કે વખતે તે બોલતું નથી. મારા પિતાનું આ ખર્શ છે તે ગ્રહણ કરી લે. પછી તે રાક્ષસ મનુષ્ય શબ લઈ ત્યાં આવે છે. ધનદને જોઈ પિતાનું ભક્ષ્ય પોતાની જાતે આવ્યું જાણે છે, પછી શબને છેડી દઈ પૂજા કરવા પ્રવર્યો ત્યારે ધનદ તેને પૂજા કરતાં ખર્ગવડે હણે છે. પછી લગ્નની સામગ્રીવડે તે ત્યાં તીલકસુંદરી બાળાને પરણે છે અને તે બંને સામગ્રી સહિત કૂવાને વિષે આવી ભક્તિપૂર્વક ચક્રેશ્વરી દેવીને વાંદે છે. અહિં કોઈક વહાણુ આવતાં કૂવામાંથી સાર્થવાહના માણસો પાણી કાઢવા આવતાં ધનદ પિતાને બહાર કાઢવા જણાવે છે. સાર્થવાહ દેવદત્ત ત્યાં આવી કુવામાંથી ધનદને બહાર કાઢે છે. તેને તે કોણ છે તેમ જણાવતાં ધનદ પિતાની પ્રિયા અને રત્નાદિ સામગ્રી કૂવામાં છે તે બહાર કાઢી હું જણાવીશ તેમ સાર્થવાહને કહે છે. તિલકસુંદરી બહાર આવતાં તેને જોઈ સાર્થવાહને ધનદ પિતાની હકીકત જણાવે છે કે કટાહઠીપે વહાણ ભાંગી જવાથી મારી સ્ત્રી સહિત અહીં આવ્યો. પાણી પીવા વ્યાકુળ બનેલી મારી સ્ત્રી કૂવામાં પડી જેથી હું પણ પડ્યો. અમે કાંઠે પડતાં જળદેવીએ મને રને આપ્યા અને કહ્યું કે અહીં વહાણ આવશે તેમાં ચડીને તારા સ્વસ્થાને જજે. મેં મારી વાત કહી. હવે સાર્થવાહને તેની વાત કહેવા જણાવવાથી સાર્થવાહ કહે છે કે-હું દેવદત્ત નામને વણિક ભરતક્ષેત્રથી કટાહદીપે ગયો હતો અને હું હવે ઘેર જાઉં છું. સાર્થવાહના કહેવાથી પિતાની સ્ત્રી તથા વસ્તુઓને વહાણુમાં મૂકે છે અને ધનદ સાર્થવાહ મીલ્કતને છઠ્ઠો ભાગ આપવા જણાવે છે. વહાણ ચાલતાં દુરાત્મા સાર્થવાહનું ચિત્ત સ્ત્રી અને ધન જોઈ ચલાયમાન થતાં, રાત્રિના વ્યુત્સર્ગને નિમિતે માંચા પર રહેલા ધનને સાર્થવાહ સમદ્રમાં ફેંકી દે છે. કેટલાક દિવસે તિલકસુંદરીને કહે છે કે તારે પતિ મરી ગયો છે માટે તું મારી પત્ની થા. એમ કહેવાથી તિલકસુંદરીએ વિચાર્યું કે મારા ધણીને જરૂર આણે મારી નાખ્યું અને મારા શીલનો પણ તે નાશ કરશે એમ વિચારીને કહ્યું કે આપણે નગરમાં ગયા પછી રાજાની આજ્ઞા લઈ તું કહીશ તેમ કરીશું. - અહિં સમદ્રમાં પડતા ધનદને એક પાટિયું હાથ લાગતાં ઘસડાતે ઘસડાતે તે પિતાના નગરની પાસેના કાંઠે પાંચમે દિવસે પહોંચે છે, જ્યાં પાટિયા સહિત એક મચ્છ તેને ગળી જાય છે. ત્યાં આપત્તિનું નિવારણ કરનાર મણિનું સ્મરણ કરતાં માછીમારોએ મયના ઉદરમાં જોઈ તેને બહાર કાઢી Page #19 -------------------------------------------------------------------------- ________________ : ૧૪ :. ત્યાંના રાજાને તે વાત તેઓ કહે છે. રાજા તેને કોણ છે તેમ પૂછતાં પોતે કહે છે કે હું વણિક છું. વહાણુ ભાંગતા પાટિયાના આધારે અહિં આવ્યો છું. તેમ કહેતાં રાજાએ પોતાની પાસે મદર નામ પાડી તેને રાખે. કેટલાક દિવસ પછી પૂર્વે અપકાર કરનાર સુદત્ત સાર્થવાહ ત્યાં આવે છે. રાજાને ભેટશું કરી, રાજાને નમસ્કાર કરી (ધનદ સ્થગિધરને) હાથે તેને તાંબૂલ અપાવતાં સાર્થવાહ તેને ઓળખે છે, તે સાર્થવાહ પોતાને સ્થાને જાય છે. એક ગીતરતિ નામને રાજાને માનીતે ચંડાળ છે તેને સ્થગિધર ચંડાલ છે તેવું કલંક રાજાની રૂબરૂ આપવા પૈસા આપવા લલચાવે છે. પછી ચંડાલ રાજાના ગીત ગાઈ ખુશ કરી સભામાં ધનદને હાથ પકડી ચંડાલ તેને પિતાનો ભાઈ છે તેમ રાજાને જણાવે છે. ધનને પૂછતાં અમારા બંનેને પિતા માટે ગાયક હતા, તેને બે ભાર્યા હતી. તેના અમે બે પુત્રો છીયે. આનો ધનદે યુક્તિપૂર્વક જવાબ આપ્યો કે-મારા માત-પિતાને મારી ઉપર અણગમો હોવાથી મારી જંધામાં પાંચ રને નાંખ્યા છે. તે પોતાની જંધા કાડી બતાવે છે અને રૂઝ લાવે છે. અને આ મારા ભાઈના અંગને વિષે ઘણા રતન નાંખ્યા છે. પછી તે ચંડાલને ગભરાટ થતાં છેવટ રાજા તેને બાંધીને મનાવતાં સાર્થવાહે મને ધન આપી આ કામ કરાવ્યું છે, તેમ જણાવતાં રાજાની પાસે ધનદ પણ પિતાની વિતક જણાવે છે. તે કાણુ છે પુછતાં તે સુવર્ણની ઈટ પર મારું નામ છે અને સાર્થવાહના વહાણુમાંથી ઈટ મંગાવી નામ જોતાં ચંડાલ અને સાર્થવાહને હણવાને વિચાર કરતાં મદર તેને છોડાવે છે. પછી પિતે ત્યાં ગુપ્ત રહે છે. તેટલામાં સાર્થવાહ દેવદત્ત પણ ત્યાં આવે છે અને તિલકસુંદરી સહિત રાજા પાસે આવે છે. રાજા સાર્થવાહને કયાંથી તું આવે છે અને આ બાલિકા કોણ છે તેમ પૂછતાં કટાહઠીપથી પોતે આવે છે અને સમુદ્રના અંતરીપમાંથી મને પ્રાપ્ત થયેલ આપની અનુમતિવડે તે મારી ભાર્યા થવા માંગે છે. તિલકસુંદરીને પૂછતાં પિતાને પતિને સમુદ્રમાં નાંખનાર, અમારું ધન રાખનાર તે જ છે અને મારા શીલનું રક્ષણ કરવા મેં ઢીલ માટે તે ઉત્તર આપ્યો હતો. હવે હું અગ્નિમાં પ્રવેશ કરવા માગું છું તેમ જણાવતાં રાજા કહે છે કે તારા પરિણિત પતિને હું દેખાડીશ. રાજા ધનદને દેખાડે છે, તેને જોઈ ઓળખે છે. સાર્થવાહને રાજા મારવા માંગતા ધનદ તેને પણ છેડાવે છે. પછી રાજાની આજ્ઞા લઈ ધનદ પિતાના પિતાને ઘેર આવે છે. રાજાને માનીતે ધારી તેને બાપ સત્કાર કરે છે. ધનદ તેના પિતાને તમારો પુત્ર ધનદ કયાં છે તેમ પૂછતાં તેના જવાના કારણે જણાવે છે અને તેની આકૃતિ અને વચનના અનુસાર તે તું જ છે તેમ તેના પિતા કહે છે. પછી ધનદ પ્રગટ થાય છે. ધનદ પિતાનું સર્વ વૃત્તાંત જણાવે છે. છેવટે ધનદના કહેવાથી ત્યાંના રાજાને વિનંતિ કરી આમંત્રણવડે રાજા, ધનદ તેની પ્રિયા સહિત ગજેન્દ્ર પર સ્વારી કરી ઘેર આવે છે. અને તેને પિતા મહોત્સવ કરે છે. આવે છે અને નત કરી આપી છે. ધનદ વેતન એક દિવસ રાજાના મેળામાં તેને પુત્ર બેઠે છે ત્યાં એક માળી આવી કેટલાક પુષ્પ રાજાને આપે છે. તે કુંવર સુંધતા પુપમાંહેને રાજસપ તેને ડરે છે. પછી ધનદ પિતાની પાસેના મણિના જળવડે કુંવરને વિષ રહિત કરે છે. એક દિવસ રાજકુંવર રાજવાટિકા જતાં સુરરાજાની છીણ નામની પુત્રીને અતિશય રૂપવંત જાણી રાજાને જણાવતાં તે કુંવરીના બાપ પાસે પિતાનાં મંત્રીને એકલતાં ત્યાં પુછાવે છે ત્યાં પણ હું આત્મહત્યા કરીશ તેમ કુંવરી તેના પિતાને જણાવે છે, જેથી મંત્રી તે વાત પિતાના રાજાને જણાવે છે. તેટલામાં ધનદ રાજા પાસે આવે છે. રાજાને ચિંતાનું કારણ પૂછતાં ઉપરોક્ત હકીક્ત જણાવે છે, જેથી ધનદે ચક્રેશ્વરીદેવીએ આપેલ મણિ કુંવરને આપે છે. કુંવર તેની સાધના કરવાથી તેના પ્રભાવે Page #20 -------------------------------------------------------------------------- ________________ રાજકુંવરી શ્રીષેણા રાજપુત્ર ઉપર પ્રીતિ ધારણ કરે છે ને તેના પિતા બીજે દિવસે શુભમુહૂતે તે બંનેનાં લગ્ન કરે છે. એક દિવસ રાજા શાળના રોગથી ધનદના ઉપચારવડે મુક્ત થવાથી રાજ ભાગ્યોદય માની ધનદ મિત્રનો નિરંતર આદરસત્કાર કરે છે. એક વખત ચાર જ્ઞાનના ધારક પવિત્ર શીલંધર નામના આચાર્ય ત્યાં પધારે છે. ત્યાં આચાર્ય મહારાજ ધર્મને વિષે નિરંતર કલંકરહિત આદર કરે, પરંતુ મહણાક કે જેણે આદરને કલંકિત કરતાં દુઃખમિશ્રિત તે સુખ પામ્ય, તેના ઉપર મહેણુકની કથા કહે છે. (પા. ૪૦ ) આ ભરતક્ષેત્રમાં રત્નપુર નગરમાં શુભદત્ત નામને શ્રેણી હતો જેને વસુંધરા નામની ભાર્યા હતી. તેને મહણાક નામને પુત્ર અને તેને સોમશ્રી નામની ભાર્યા હતી. એક દિવસ મહેણુક ઉદ્યાનમાં ઉજાણી કરવા જાય છે ત્યાં એક મહામુનિને જુએ છે. અને તે તપોધનને વાંદી અને તેમનો ધર્મ ઉપદેશ સાંભળી સમ્મફત મળવાળો ગૃહીધર્મ અંગીકાર કરી પિતાને ઘેર આવે છે. ત્યાં એક સુંદર જિનાલય કરાવી ધર્મનારસથી વધારે પરાધીનપણે ધન ખરચી ઘણું દ્રવ્યનો વ્યય કર્યો, તેમ કુવિચાર કરે છે. કેટલાક દિવસ પછી લેકેના આગ્રહથી કહેવાથી ઉત્સાહ રહિત થઈ એક જિનપ્રતિમા કરાવી, જીવહિંસાનું નિવારણ કરી ઉચિત દાન આપે છે પણ ફરી તેણે વિચાર કર્યો કે આમાં પણ મેં ઘણું દ્રવ્યનો વ્યય કર્યો, અહિં તે ઉપાર્જન કરેલ ધનને ચે ભાગ વાપરો જોઈને હતે. આનું કુળ થશે કે નહિં? એમ મને સંદેહ થાય છે; અને શાસ્ત્રમાં તે થોડા વ્યયનું મોટું ફળ સંભળાય છે. આ પ્રમાણે સંશય સહિત ધર્મક્રિયા કરતે હતે. એક દિવસ પોતાને ઘેર બે તપોધન (મુનિ) આવતાં પોતે જ શુભ આહારવડે તેમને પ્રતિલાવ્યા, પિતે ધન્ય માનવા લાગ્યો. એક દિવસ રાત્રિએ જાગતાં અપ્રત્યક્ષ ફળવાળો ધર્મ કરવાથી અહિં શું છે? તે અશુભ વિચાર કર્યો. વળી કઈ દિવસ બે મુનિઓને મળવડેયુક્ત જોઈ દુર્ગચ્છા ધરી. તે મલિન સાધુને ધિક્કારે છે, પછી વિચારે છે કે મેં દુષ્ટ વિચાર કર્યો કેમકે સંયમવડે નિર્મળ ઉત્તમ મુનિઓ આવા પ્રકારના હોય છે. તેવી શુભ ભાવનાવડે પ્રથમ ધર્મકાર્યોમાં કુશંકા કરી દ્રવ્યવ્યય માટે પશ્ચાત્તાપ કર્યો. ધર્મારાધનાને કલંકિત કરી પરંતુ છેલ્લા વિચારે શુભ કર્મ બાંધી, આયુષ્ય ક્ષય થયે તે ભુવનપતિ દેવ થયું. ત્યાંથી એવી તું ધનદ થયે છે. પૂર્વે ધર્મ કરી આંતરામાં દૂષિત કર્યો તેથી અહિં દુઃખમિશ્રિત સુખ પામે. તે સાંભળી ધનદ મૂર્છા પામે છે અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં પિતાના પૂર્વભવો જોઈ, પછી ઘેર જઈ માતાપિતાને અને રાજાને પિતાના દીક્ષા લેવાના ભાવ જણાવે છે. રાજાએ પોતાના પત્રને રાય આપી. ધનદે પિતાના પુત્ર ધનાવહને ગ્રહ સેંપી, ધનદનાં માતાપિતા તથા ભાર્યા ગુરુની પાસે પ્રવ્રયા ગ્રહણ કરે છે. તેઓ સર્વે છેવટે સ્વર્ગમાં જાય છે, ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણું પામી સર્વ મોક્ષપદને પામે છે. વાંચકે ! ધર્મ આરાધના કર્યા પછી કુશંકા, સંદેહ પશ્ચાત્તાપ કરવાથી પછીનાં ભમાં દુઃખ ભોગવવું પડે છે તેનો વિચાર કરી ધમ-આરાધન નિરંતર ઉત્સાહપૂર્વક કરવું, એ આ કથાને સાર છે. આચાર્ય મહારાજ વિદ્યાધર રાજાને કહે છે-હે વિદ્યાધર રાજા ! આ ધનદની કથા સાંભળીને તારે નિરંતર ધર્મ કર એમ ચારણુ મુનિ મહારાજે જણાવતાં અમિતતેજ રાજા ગુરુમહારાજને વાંદે છે. ચારણ મુનિઓ ઇચ્છિત સ્થાને પધારે છે. વિજય નરેશ્વર અને અમિતતેજ નિરંતર બે યાત્રા શાશ્વતી અને એક અશાશ્વતી દરવર્ષે કરે છે. ચૈત્ર માસના શુકલપક્ષમાં એક શાશ્વતી અને આ શુકલપક્ષમાં અષ્ટાબ્લિકા નામની પ્રસિદ્ધ છે. તે દે વિદ્યાધરે નંદીશ્વરદીપમાં તથા મનુષ્ય પિતતાને સ્થાને કરે છે. “દરેક Page #21 -------------------------------------------------------------------------- ________________ ભવ્યાત્માઓએ વર્તમાનકાળે બે વખત શત્રુંજય તીર્થ કે ગિરનારજી વગેરેની, ત્રીજી એક અર્વાચીન તીર્થની યાત્રા દર વર્ષે કરવાની જરૂર છે અને તે વડે મોક્ષ મેળવવા મનુષ્ય જન્મનું સાર્થક કરી લેવાની જરૂર છે.” ત્રીજી યાત્રા તે બંને રાજવીઓ સીમગિરિ પર્વત ઉપર બળદેવ ઝડપના કેવળજ્ઞાનની ઉત્પત્તિસ્થાને શ્રી ઋષભદેવ પ્રભુનાં મંદિરમાં કરતા હતા. હજાર વર્ષ સુધી અન્ય ધર્મસાધના અને રાજ્ય કરવા સાથે કરી મેરુપર્વત પર સનાતન જિનેશ્વરનાં ચરણને વાંદે છે. ત્યાં નંદનવનમાં બિરાજમાન વિપુલમતિ અને મહામતિ નામના બે ચારણમુનિને વાંદી પિતાનું આયુષ્ય કેટલું છે તેમ પૂછતાં મુનિરાજે છવીસ દિવસનું જણાવતાં બંને રાજાઓ કહે છે કે વિષય અને અભક્ષ્યમાં લુબ્ધ થયેલા આટલા કાળમાં અમે વ્રત કર્યું નથી, હવે શું કરી શકીએ ? મુનિરાજો કહે છે કે હજી પણ તમારું કંઈ નાશ પામ્યું નથી, હજુ પણ તમે સ્વર્ગ અને મોક્ષને આપનાર વ્રત ગ્રહણ કરો. પછી બંને રાજાએ પોતાનાં નગરમાં જઈ પિતાના પુત્રોને રાજ્ય ઉપર સ્થાપન કરી અભિનંદન નામના ઉત્તમ મુનિ પાસે દીક્ષા લઈ અનશનવડે પાદપપગમવડે રહ્યા. ત્યાં વિજય પિતાના તપવડે પોતાના પિતાના બળનું સ્મરણ કરતાં પિતાની જેવા બળવાળો થાઉં એ પ્રમાણે તેણે નિયાણું કર્યું. બંને ત્યાંથી મરી પ્રાણુત નામના દેવલોકમાં જાય છે. નંદિકાવત્ત અને સ્વસ્તિકાવત્ત નામના વિમાનમાં દિવ્યચૂલ અને મણિચૂલ નામના દેવપણે ઉત્પન્ન થાય છે. (શાંતિનાથ પ્રભુને ચોથો ભવ અમિતતેજ રાજા, પાંચમે ભવ ઉપરોક્ત દેવકના દેવ થાય છે. આ સર્ગમાં અહિં ચેથા અને પાંચમાં ભવના વૃત્તાંત પૂર્ણ થાય છે.) તૃતીય પ્રસ્તાવ (પા. ૪૩ થી પા. ૭૬ સુધી) હવે ગ્રંથકાર મહારાજ આ પ્રસ્તાવમાં પ્રભુના છઠ્ઠા સાતમા ભવનું વર્ણન કરે છે. શ્રી જંબૂદીપના મહાવિદેહ ક્ષેત્રને વિષે રમણીય નામના વિજ્યમાં સુભગ નગરને વિષે તિમિતસાગર નામને રાજા, તેને વસુંધરી તથા અનુરી નામની બે ભાર્યાએ હતી. પ્રાણુત દેવલોકથી દિવ્યચુલદેવ એવી શ્રી વસુંધરી રાણીની કક્ષીને વિષે પુત્રપણે બળદેવના જન્મને સૂચિત સ્વપ્ન અને સુવર્ણની કાંતિવાળા દેહવડે જનમે છે જેનું નામ અપરાજિત ( પ્રભુને છઠ્ઠો ભવ ) પાડવામાં આવ્યું. મણિચૂલને જીવ દેવલોકમાંથી એવી અનુહરી રાણીના ઉદરમાં વાસુદેવના જન્મને સૂચવન કરનારા સ્વપ્નવડે શ્યામકાંતિવાળો વસુદેવપણે જનમ્યો જેનું નામ રાજાએ અનંતવીર્ય આપ્યું. એક દિવસ તે નગરના ઉદ્યાનને વિષે વિશિષ્ટ જ્ઞાનવાળા સ્વયંપ્રભ નામના મુનીશ્વર પધાર્યા. જ્યાં અશ્વક્રીડાવડે થાકી ગયેલ રાજા તે ઉદ્યાનમાં આવે છે. ધ્યાનવડે નિશ્ચલ તે મુનિરાજને જોઈ ભાવપૂર્વક વાંદે છે. પછી મહામુનિ દેશના આપતાં પ્રતિબંધ કરે છે કે-(ખાસ વાંચવા ગ્ય છે) કષાયે કડવા વૃક્ષ છે. દુર્થોન તેના પુખે છે અને આ ભવમાં તે પાપકર્મ અને પરલોકમાં તેની દુર્ગતિ તે તેનું કલ છે. તેથી મોક્ષના અભિલાષીઓએ ત્યાગ કરે જોઈએ. રાજા પવિત્ર મુનિરાજને તેના ભેદ માટે પૂછતાં ગુરુરાજ, તેના ભેદ, ઉપભેદો, અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા ને લાભ (૨) અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા ને લેભ (૩) પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા ને લેભ અને (૪) સંજવલન ક્રોધ, માન, માયા અને લેભ છે. તે ચારેના ચાર ચાર પ્રકારે અને તેને રસે કયા કયા પદાર્થો જેવા છે, તેની સ્થિતિ-કાળ કેટલું છે અને તે અનુક્રમે ચાર ગતિના કારણભૂત છે જણાવે છે માટે હે રાજા ! તારે કષાય ન કરવાં. જેમ મિત્રાનંદ વગેરે પ્રાણીઓનું તે ફળ જ્ઞાનીઓએ દેખ્યું છે. ગુરૂ મહારાજ તે મિત્રાનંદની કથા કહે છે. ૫. ૪૪. Page #22 -------------------------------------------------------------------------- ________________ આ જ ક્ષેત્રમાં અમરતિલક નામના નગરને વિષે મકરધ્વજ નામના રાજાને મદનસેના નામની ભાર્યા ને પકેશર નામને પુત્ર હતે. એક દિવસ રાજાના કેશને સાફ કરતી (ઓળતી) રાણી સફેદ વાળને દેખાડી રાજાને દૂત આવે તેમ જણાવે છે. રાજાની વૃદ્ધાવસ્થા હોવાથી ધર્મ કરવાનો સમય થયો તેમ જાણે છે અને પિતાના પૂર્વજો પુરૂષેએ પળી જેવા પહેલાં ધર્મ કરવાને આદર કર્યો છે, જેથી મને ધિક્કાર છે કે વિષયમાં લુબ્ધ થયેલ હું હજી સુધી કંઈ કરતો નથી. એમ વિચારી રાજ ચિંતાતુર થાય છે. રાજાને શ્યામ મુખવાળાં શા માટે થયા તેમ રાણીએ પૂછતાં રાજા પોતાના વૈરાગ્યનું કારણ જણાવતાં, પછી પુત્રને રાજ્ય ઉપર બેસાડી રાણી સહિત પતે તાપસી દીક્ષા લે છે. રાણી સગર્ભા હોવાથી રાણીના ગર્ભની વાત જાણી ત્રદૂષણથી ભય પામેલે રાજા કુલપતિને જણાવતાં, તાપસીવડે પાલન કરાતી રાણીએ એગ્ય સમયે પુત્રને જન્મ આપે. રાણીને અનચિત આહારથી ભયંકર રોગ પેદા થયો. જેથી તે બાલકનું રક્ષણ ત્યાં બરાબર ને થઈ શકે, તેથી દૈવયોગથી વેપાર માટે ફરતે ઉજજયની શહેરના એક દેવધર નામને વણિક કે જે તાપસ ધર્મ પાળતા હતા, તેને કુલપતિ જન્મેલા બાળકને સેપે છે. તે વણિક પિતાની ભાર્યા દેવસેનાને (જેને પ્રથમ પુત્રી આવેલ છે તેને) સોંપે છે. ત્યાં તેનું અમરદત્ત નામ પાડવામાં આવે છે. પુત્રીનું નામ સુરસુંદરી છે. પછી ત્યાં મિત્રશ્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ સાગરશ્રેષ્ઠીના મિત્રોને પુત્ર આ અમરદત્તના મિત્ર થાય છે. એક વખત વષરતુ આવી. અહિં રચયિતા તે ઋતુનું અલંકારિક રીતે વર્ણન આપે છે. (૫. ૪૫.) તે વખતે ક્ષિપ્રા નદીને કાંઠે મેઈ ડાંડીયાની રમત કરતાં અમરદો મોઈ ઉડાડતાં એક વૃક્ષ ઉપર રહેલા એક ચેરના મુખમાં પડે છે. ત્યાં મિત્રાનંદ હસીને બે કે–આ મોઈ મડદાના મુખમાં પડી ત્યારે કપ પામેલા મુડદાએ મિત્રાનંદને કહ્યું કે અહિં લટકાવેલ તારા મુખમાં તે પડશે. આ સાંભળી મૃત્યુથી ભય પામેલ તે અમરદત્તને ક્રીડા બંધ કરવાનું કહેતાં બન્ને મિત્રે પોતાને ઘેર આવે છે. અને તેને ખેદયુક્ત દેખી કોઈ શબ્દ બોલતા નથી જેથી તે કોઈ વ્યંતરની કીડા હશે તે જાણવા પુરુષાર્થ કરવાનું મિત્રાનંદને કહે છે અને નિમિત્તશાસ્ત્રવડે જોયેલી જીવિતના અંતને કરનારી જ્ઞાનગર્ભ મંત્રીની આપત્તિ શાંત થઈ તેમ કહે છે. તે કોણ છે તેમ પૂછતાં તેની અમરદત્ત તે કથા કહે છે. (પા. ૪૬) આ ભરતક્ષેત્રમાં ચંપાનગરી અને જિતશત્રુ રાજા તેને જ્ઞાનગર્ભ મંત્રી હતા. તેને ગુણાવલી નામની ભાર્યા અને તેને સુબુદ્ધિ નામને પુત્ર હતું. તે રાજાની સભામાં અષ્ટાંગને જાણનાર એક પંડિત આવે છે. રાજાને નવીન વાત જાણવાનો આશય જાણી જોશીને પૂછતાં આ જ્ઞાનગર્ભ મંત્રીને કુટુંબ સહિત મરવાના સ્વરૂપવાળ ઉપસર્ગ હું જોઉં છું. બાદ તે મંત્રીને ઘેર આવી તેના મોટા પુત્રથી થનારી આપત્તિ તેને જણાવે છે. પછી પોતાના પુત્રને ખોરાક-પાણી સાથે પેટીને બંધ કરી, રાજાને સોંપી અને જિનાલયને વિષે અષ્ટાદ્ધિક ઉત્સવ, સંધપૂજા, દાન વગેરે કરે છે. પંદર દિવસ પછી રાજાના અંતઃપુરમાં અકસ્માત એવી વાણી થઈ કે “સુબુદ્ધિ નામના મંત્રીને પુત્ર રાજકુંવરીને કેશપાશ છેદી નાશી ગયો.” એ સાંભળી રાજા મંત્રીના કુટુંબને મારી નાંખવા ઘેર સૈન્ય મોકલતાં મંત્રી એક વાર રાજાને મળ્યા પછી મારજો એમ જણાવતાં, રાજાને સભાજનો સહિત પિતે સેપેલી પેટી ઉધાડવા જણાવતાં પેટી ખોલતાં મંત્રીને પુત્ર જણાય છે. રાજાને મંત્રી કહે છે કે “ હે નાથ ! દેવ, મનુષ્ય, તિર્યંચ અને રાજાએ કરેલી આપત્તિ ધર્મના જ પ્રભાવથી નાશ પામે છે.” પછી ત્યાં પુત્રને કારભાર સેપી બંને દીક્ષા લે છે. તે કથા સાંભળી બંને મિત્રો ભય ટાળવા દૂર દેશાંતર જવાનું વિચારી કરી પાટલીપુત્ર નગરને વિષે આવે છે અને તે નગરની બહાર એક સુંદર પ્રાસાદ અને તે માંહેની પુતળી જોઈ અમરદત્ત કામાતુર Page #23 -------------------------------------------------------------------------- ________________ બને છે. ત્યાંથી નગરમાં જવા મિત્રાનંદ કહે છે છતાં તે નાં પાડવાથી બંને મિત્રે ત્યાં રહેવા લાગે છે, જ્યાં તે પ્રાસાદ બનાવનાર રત્નસારે શેઠ આવે છે. રોવાનું કારણ પૂછતાં સર્વ હકીક્ત જાણુ મનમાં વિચારે છે. અહીં “મુનિ, યતિ, જ્ઞાની, સારો તપસ્વી, જિતેન્દ્રિય ત્યાં સુધી હોય છે જ્યાં સુધી સ્ત્રીઓની દૃષ્ટિના વિષયમાં ન આવે.” તે શ્રેષ્ઠીને મિત્રાનંદ તેને કારીગર કોણ છે તેમ પૂછતાં સોપારકે નામના દેશમાં સુરદેવ નામને કારીગર આ પૂતળીનો બનાવનાર છે. અને પ્રાસાદને કરાવનાર હું છું. તે શ્રેણીને પિતાના મિત્રને સોંપી બે માસની અંદર તેને શેધી અહિં આવીશ એમ કહી મિત્રાનંદ ચાલી નીકળે છે અને સોપારક નગરમાં જઈ તે કારીગરને ઘેર જાય છે. તેને પુણ્યવાન જોઈ સત્કાર કરી, આવવાનું કારણ પૂછતાં મિત્રાનંદ પોતે દેવકુલિકા કરાવવાને ને તે તમારા હરતક કરાવવા વિચાર છે તેમ જણાવે છે અને કહે છે કે કાઈ પાંચાલિકા તૈયાર હોય તે બતાવો. કારીગર પાટલીપુત્ર નગરે પોતાની કરેલી છે તે અવંતિપુરીના મહાસેન રાજાની પુત્રી રત્નમંજરીને જોઈને કરી છે તેમ કહેતાં તે જાણી ઉજજયની નગરીમાં મિત્રાનંદ પહોંચે છે. ત્યાં દરવાજા પાસે દેવી મંદિરમાં રહેલા તેણે “રાત્રિના ચાર પહેાર સુધી આ મડદાનું રક્ષણ કરે તેને આ શહેરનો મોટો શ્રેણી એક હજાર દીનાર આપશે.” આ પ્રમાણે પડહની ઉષણ સાંભળી દ્વારપાળને પૂછતાં, આ ગામે મરકીને ઉપદ્રવ છે, શ્રેણીને ઘેર મારીએ કરેલું આ શબ છે તેનું રક્ષણ કરવા તે ધન આપે છે. એમ સાંભળે છે અને રાત્રિના શાકિની વગેરેના ઉપદ્ર ઘણું સહન કર્યા અને સવાર પડતાં તે શબ બાળી નાંખે છે, છતાં તે શ્રેષ્ઠીએ ધન આપ્યું નહિં. પછી ત્યાંથી ચાલી તે શહેરની વસંતતિલકા નામની વેશ્યાને ત્યાં આવી ચારસો દિનાર તેણીને આપે છે અને પછી ત્રણ રાત્રિ સુધી વેશ્યા સાથે વિલાસ કરતો નથી. પૈસા પણ નહિં આપવાથી તેની મા મિત્રાનંદને ઠપકે આપે છે. તેનું સમાધાન થતાં તેણીને રાજાના ઘરમાં તેનો પ્રવેશ છે કે નહિં તેમ પૂછતાં પોતાની પુત્રી રાજાની ચામરધારી છે, ત્યાં ગમે તે વખતે અમે જઈ શકીએ છીએ અને કુંવરીની સખી મારી પુત્રી છે. બાદ મિત્રાનંદ તેને કહે છે કે તે રાજકુંવરીને જઇને તું જણાવજે કે “જેના ગુણને સમૂહ સાંભળે છે, તે જેને લેખ મોકલ્યો છે તે અમરદત્તનો મિત્ર અહિં આવ્યો છે.” કુંવરીને તેમ જણાવતાં કુંવરી બધી વાતનું અજાણપણું બતાવી તે કઈ ધૂર્ત છે તેમ કહી તે પુરુષને તારે આજે આ ગવાક્ષના માર્ગે મારી પાસે લાવ. પછી અકકા મિત્રાનંદને ત્યાં લઈ જાય છે અને તે વાસગૃહમાં પ્રવેશ કરતાં રાજપુત્રીને સૂતેલી જોઈ તેણે તેણીના હાથમાંથી રાજાના નામવાળું કડું ગ્રહણ કર્યું અને છરીવડે તેણીના જમણા સાથળમાં ચિહ્ન કરી ત્યાંથી ચાલ્યો જાય છે. કુંવરી આથી તેને સામાન્ય પુરુષ માનતી નથી અને તેને ન બોલાવ્યો તે માટે તે ચિંતા કરી સૂઈ જાય છે. અહિં મિત્રાનંદ દેવકુલિકામાં સૂઈ સવારમાં રાજ્યગૃહના દ્વારમાં જઈ “અહે! અન્યાય,” તેમ બેલ્યો. નેકરે દ્વારા સાંભળી રાજા કારણે પૂછતાં શબ સંબંધી વાત કરી. પછી રાજા શ્રેષ્ઠીને બોલાવે છે અને તે વખતે દીનાર નહોતા આવ્યા તે મિત્રાનંદને દીનાર અપાવે છે. અહિં હવે મિત્રાનંદ શબનું રક્ષણ કેમ કર્યું તે રાજાને જણાવે છે. રાત્રિના ત્રણ પહોર થયેલા ભૂત, વૈતાલના ઉપદ્રવો સહન કરતાં ચોથા પહેરે દિવ્ય આકૃતિવાલી ભયંકર મુખવાલી વગેરે ચિન્હવાળી સ્ત્રી જોઈ આજ સ્ત્રી મહામરકી છે તેમ જાણું મારી સાથે યુદ્ધ કરતાં તે હારી. તેણી નાશી જતાં છરીવડે તેના સાથળમાં ચિન્હવાળી કરી અને તેનું કડુ મારા હાથમાં રહી ગયું. તે કહું રાજાના કહેવાથી દેખાડતાં પિતાના નામવાળું જાણું પિતાની જ કન્યા મારી થઈ છે, તેમ વિચારી રાજપુત્રી સૂતી છે ત્યાં આવતા કડા વગરની અને ત્રણ ઉપર પાટો બાંધેલી તેણીને જોતાં પિતાના કૂળને કલંક લગાડેલ છે તેમ જાણી, મિત્રાનંદ પિતાની પાસેની મંત્રશક્તિથી સર્વનું રક્ષણ કરી શકે છે. રાજા પિતાની પુત્રી છે તે મારી થઈ છે તેમ કહેતાં મિત્રાનંદ આવું નહિં વિચારવાનું જણાવી રાજકન્યાને દેખાડવા જણાવતાં રાજ તેને ત્યાં જવા આજ્ઞા કરે છે. ઉઠેલી રાજપુત્રો તેને જોઈ મારું કડું હરણ કરનાર આ પુરુષ છે, તેમ જાણી આપેલા આસન ઉપર બેસી મિત્રાનંદ કહે છે કે-હે કુંવરી! Page #24 -------------------------------------------------------------------------- ________________ તારા માથે આવેલું આ કલંકનું મારી સાથે આવ તો નિવારણ કરીશ અને તેથી કુંવરી તેમ કરવા જણાવે છે. કહ્યું છે કે, “અંધ માણસ, રાજાનું ચિત્ત, સ્ત્રી અને પાણી આ સર્વ નિપુણ માણસ લઈ જાય ત્યાં જાય છે. ” પછી મિત્રાનંદ કહે છે કે હું રાજાની રૂબરૂ તારા ઉપર સરસવ નાંખું ત્યારે તારે કુત્કાર શબ્દ કરો. પછી તે પ્રમાણે કરતાં રાજા પાસે આવી કહે છે કે, રાત્રિનાં પહેલાં રાજકુંવરીને તમારા દેશને છેડે લઈ જવી પડશે, જરૂર તેમ ન કરું તે તે મારી તેમને તેમ રહેશે, તેથી રાજા એક ઘડી તેને આપે છે, કુંવરીને તેના ઉપર બેસાડે છે. કુંવરી મિત્રાનંદને ઘેડે બેસવાનું કહેતાં મિત્રાનંદ જણાવે છે કે હે સુંદરી ! મેં મારા માટે તને નથી આથી, પરંતુ મારા મિત્ર અમરદત્ત માટે આણી છે, જેથી તું મિત્રસ્ત્રી હોવાથી એક જ આસન પર બેસી તારી સાથે મારે ફરવું યોગ્ય નથી. મિત્રાનંદ પિતાના મિત્ર માટે કેટલું કષ્ટ ભોગવે છે. ધન્ય છે ! જગતમાં આવા જ મિત્રે તે મિત્રો કહેવાય છે. ત્યાં આજકાલનાં સ્વાર્થી મિત્રોને મિત્રો કહેવાને અવકાશ નથી. ” આમ કહી તેને લઈ પાટલીપુત્ર નગરે આવે છે. આજે બે માસની અવધિને છેલ્લો દિવસ હોવાથી અમરદત્ત ચિતાપ્રવેશ કરતાં તેને આજનો દિવસ રાહ જોવા સમજાવે છે, તેટલામાં મિત્રાનંદ ત્યાં આવી પહોંચે છે અને પોતે સહન કરેલ કષ્ટ જણાવતાં અમરદત્ત તેને સત્ય મિત્ર તરીકે ઓળખાવે છે. રાજકુંવરી તથા અમરદત્તના ત્યાં લગ્ન થાય છે. ત્યાં પુત્ર રહિત રાજા મરણ પામતાં ભાગ્યોદયવડે અમરદત્તને પ્રજા ગાદીએ બેસાડે છે. અમરદત્ત મિત્રાનંદને સર્વ અધિકારી કરે છે અને રત્નસારને પિતાને રથાને સ્થાપન કરે છે. મિત્રાનંદને પેલી ભૂતની શંકાની વાત યાદ આવતાં ભય નિવારવા માટે રાજા તેને વિશ્વાસુ માણસો સાથે વસંતપુર નગરમાં જવા જણાવે છે. ત્યારબાદ વારંવાર મિત્રનું કુશલ જાણવા ખબર કઢાવવા છતાં વસંતપુરમાં પતો નહિ લાગવાથી અમરદત્ત રાજા ચિંતાતુર થાય છે. તેટલામાં ત્યાં ચાર જ્ઞાનના ધારક શ્રી ધર્મઘોષસૂરિ અશકતિલક નામના ઉધાનમાં પધારેલા જાણી રાજા રાણી સહિત મુનિશ્રી પાસે આવી વંદન કરે છે. અહિં જ્ઞાની મહારાજને અશોકદત્ત શેઠે પોતાની પુત્રી કયા કમેં કરી સવ અંગેને વિષે વેદનાવાળી થઈ છે તે પૂછતાં સૂરિમહારાજ જણાવે છે કે-પૂર્વભવે ભૂતશાલનગરમાં ભૂતદેવ નામના શેઠની કમતી નામની સ્ત્રી હતી. એક દિવસ બિલાડી તેના ઘરમાં દૂધ પીવાથી પિતાની પુત્રવધૂ દેવમતીને કહ્યું કે શું તને વળગાડ વળગ્યા હતા કે દૂધનું રક્ષણ કર્યું નહિ. તે શબ્દો તેના ઘરનું કામ કરનાર માતંગીએ સાંભળ્યા ને દેવમતીને વળગી, તેના ઉપચાર કરાવતા ઠીક થયું નહિ. એટલામાં ત્યાં એક યોગી આવે છે. તેની મંત્રવિદ્યાવડે તેને આરામ કર્યો. આથી નગરજને કુરુમતીને કાળજિહવા એવા નામથી બોલાવવા લાગ્યા. પછી તેણી દીક્ષા લઈ દેવલોકમાં ગઈ. ત્યાંથી વ્યવી આ તારી પુત્રી થઈ છે અને આકાશદેવતાના દોષથી દૂષિત થઈ છે. તેને અહિં લાવ જેથી મારું વચન સાંભળી તે જાતિસ્મરણુવડે પૂર્વભવ જોશે. પછી તે કન્યાને ત્યાં લાવતાં સરિના પ્રભાવથી તે આકાશગામિની વિદ્યા નાશી ગઈ. કન્યાને ગુરુમહારાજ કહે છે કે-હાલ તારા ભેગનું ફળવાળું કર્મ છે. પછી અમરદત્ત પિતાના મિત્ર મિત્રાનંદ હાલ કયાં છે તે જણાવવા વિનંતિ કરે છે, ગુરુમહારાજ કહે છે કે-હે રાજા! તારી પાસેથી ચાલે તે જળદુર્ગને ઓળંગીને સ્થળદુર્ગમાં ગયે. ત્યાં નદી પાસે રહેલ ત્યાં ભીલૅની એક ધાડ આવી જેથી મિત્રાનંદ ત્યાંથી નાશી ગયે. ત્યાં રસ્તામાં એક વડના ઝાડ નીચે સૂતે ત્યાં તેને એક સર્ષ ડો. એટલામાં એક તપસ્વી ત્યાં આવ્યો તેને દયા આવવાથી જળ મંત્રી છાંટી તેને જીવતે કર્યો. ત્યાં તેના પૂછવાથી મિત્રાનંદે પિતાની સત્ય વાત જણાવી. ત્યાંથી આગળ ચાલતાં ચારે તેને પકડ્યો. તે લોકોએ એક વણિકને ત્યાં વેચે. તે વણિક પારસકલ નામના દેશમાં જતાં એક દિવસમાં ઉજજયનીમાં આવ્યું, જ્યાં રાત્રિના વિષે તે નગરની ગટરમાં પેઠે. તેને ચેર જાણી પકડવામાં આવ્યો. ત્યાં તેને ખૂબ માર મારી વધ કરવા બહાર લઈ જતાં મિત્રાનંદ વિચાર કરવા લાગ્યો કે શબે પહેલાં કહેલું આજ સાચું પડયું. તે પછી તે કર્મના સ્વરૂપને વિચાર Page #25 -------------------------------------------------------------------------- ________________ : ૨૦: કરતાં શુદ્ધ ભાવ પ્રગટ થયા અને વિચારે છે કે હું આત્મા ! આ વધ કરનાર ઉપર તું ક્રોધ પામીશ નહિ. એમ ભાવના ભાવે છે તેટલામાં ગેાપાલકની મેા ઊડી તેના મુખમાં પડી. આ સાંભળી રાજા રાણી તે માટે વિલાપ કરે છે. ગુરુમહારાજ ઉપદેશ આપી શાંત્વન કરે છે. ધમ સાધન કરવા કહે છે. પછી તે મિત્રાનંદના જીવ તારી સ્ત્રીની કુક્ષિમાં પુત્રપણે આવશે. તે તારા પુત્ર ક્રમલગુપ્ત રાજા થશે. અમરદત્ત પોતાના મિત્રના વિયેાગ થયા વગેરે હકીકત માટે પૂર્વભવ પૂછતાં ગુરુમહારાજ સક્ષિપ્તમાં તેને પૂર્વભવ જણાવે છે. (પા. ૬૦). જેમાં પૂ`ભવમાં જો વચનવડે દુષ્ટમં બાંધ્યું હેાય તે પછીના ભવમાં તેનું કડવુ ફળ ભાગવવુ પડે છે. હસતાં હસતાં, બાંધેલું કંતુ ફળ ખીજા ભવમાં કેટ્લ ભાગવવું પડે છે તેના ઉપર આ કથા કહેવામાં આવેલી છે, માટે મનુષ્યાએ હાંસીમાં પણ ક્રાઇને દુઃખ લાગે તેવુ ન ખેલવું તે આ કથાના સાર છે. પછી રાજા વગેરે જાતિસ્મરણ જ્ઞાન થતાં ગુરુમહારાજ તેને બાર વ્રત આપે છે. દીક્ષા માટે જણાવે છે કે તને પુત્ર થયા પછી પ્રવ્રજ્યા થશે, માટે હાલ તારે ગૃહીધમ' લેવા. પછી પુત્રપ્રાપ્તિ થતાં યોગ્ય અવસરે ફરી તે જ ગુરુમહારાજ ત્યાં પધાર્યાં. રાજારાણી દીક્ષા લે છે. ખીજાઓને પણ એધ કરવા ગુરુમહારાજ ઉપદેશ આપે છે કે પુણ્યયેાગે દીક્ષા પ્રાપ્ત થતાં તે લીધા પછી પ્રાણીઓ વિષયની ઇચ્છાવાળા થાય છે તે જિનરક્ષિતની જેમ ભયંકર સંસારરૂપી સમુદ્રમાં પડે છે અને જિનપાલિતની જેમ શુદ્ઘ પાળનારા સંસારમાં સુખને ભજનારા થાય છે. અહિં ગુરુમહારાજ તેની કથા કહે છે. આ કથા શ્રી મહાવીર–દેવના વખતની ( ભવિષ્યની ) છે. જ્ઞાની મહારાજાએ ત્રણે કાળની હકીકત કહી શકે છે, તે પ્રમાણે આ કથા કહેવામાં આવી છે. ચપાપુરીમાં જિતશત્રુ રાજાને ધારિણી નામે રાણી હતી. તે શહેરમાં માક દી નામનેા દાની શ્રેણી અને તેને ભદ્રા નામની ભાર્યાં હતી, તેને બે પુત્રા જિનપાલિત અને જિનરક્ષિત નામના હતા. તે અનેએ ધનના લેાભે દરીયાની મુસાફરી કરી ઘણું ધન મેળવ્યું છતાં ફરી ખારમી વખત સમુદ્રમાગે મેળવવા જવાની પેાતાના પિતા પાસે આજ્ઞા માંગતા ઘણું ધન છે માટે હવે ન જાઓ, વખતે ઉપદ્રવ પણ થાય, તેમ કહે છે છતાં આપના પ્રતાપે કુશળ ક્ષેમજ થશે તેમ જણાવી સમુદ્રમાર્ગે જતાં દૈવયેાગે સમુદ્રમાં થયેલ તાફાનથી તેમનું વહાણ ભાંગી જાય છે. એક વહાણુના પાટિયાવડે અને ત્રણ દિવસે રત્નદીપના તીરે પહોંચે છે. ત્યાં તેની પાસે તે દ્વીપની ક્રૂર નિય એક દેવી આવી કહે છે કે, જે તમારે પોતાના પ્રાણ બચાવવા હાય તો મારી સાથે વિષયસેવન કરો. વહાણુ ભાંગવાથી અમે અહિં આવેલા તારે શરણે હોવાથી તારા આદેશ પ્રમાણે કરીશું, એમ બંને કહે છે. પછી તેના અશુભ પુદ્ગલાને સહરી, સારાભેજનવડે ખુશી રાખી તે અને સાથે વિષય સુખા ભાગવવા લાગી. એક દિવસ તે દેવી કહે છે કે સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવની આજ્ઞાથી મારે સમુદ્રદ્ધિ કરવા જવું છે, માટે તમા બંનેને કાવાર અકળામણ થાય અને ફરવા જાઓ તે પૂર્વ દિશાના વનખંડમાં જ્યાં ગ્રીષ્મ અને વર્ષાઋતુ છે, ઉત્તરમાં નિર ંતર શરદ અને હેમ તઋતુ છે અને પશ્ચિમ દિશાના વનમાં શિશિર અને વસંત નામની એ ઋતુએ છે ત્યાં જઈ શાંતિ લેશે. પરંતુ દક્ષિણ દિશાના વનમાં દૃષ્ટિવિષ સ` રહે છે. માટે ત્યાં જશા નહિ. હવે અહિં દક્ષિણ દિશામાં જવાની તે દેવીએ ક્રમ ના પાડી તેની શંકા પડતાં તે દિશાએ અને ભાઇએ ઇરાદાપૂર્વક જાય છે. જ્યાં મડદાનાં કલેવર જોઇ ભય પામતાં ત્યાં શૂલિકા પર ચડેલા એક મનુષ્યને વિલાપ કરતાં જોઈ કારણ પૂછતાં તે કહે છે કે કાકડીના હું વિક્ શ્રેષ્ઠી છું. મારું વહાણુ ભાંગતા અહિં આવ્યા. મારી વિષય માટે અભિલાષા કરતી એક દેવીએ મારી આ દુર્દશા કરી છે. આ * પૂર્વના ત્રીજા ભવે મિત્રાન દે જે વચનવડે દુષ્કર્મ આંધ્યુ હતુ તેનુ ફળ આ ક્રમ'માં તેને ભાગવવુ પડયુ હતું. માટે હસતાં પણ ક્રમ માંધ્યું હોય તે રોતાં રોતાં ભાગવવું પડે છે માટે હસતાં પણ ક્રમ બાંધવુ નહિ. Page #26 -------------------------------------------------------------------------- ________________ : 22 : કલેવરોની પણુ આવી દશા તેનાથી થઈ છે. તમે અહિં ક્યાંથી આવ્યા ? પેાતાનું વૃત્તાંત બંને ભાઈઓ જણાવતાં પેાતાના ખચાવતા ઉપાય પૂછતાં તે કહે છે કે—પૂર્વ દિશાના વનમાં શૈલક નામના યક્ષ તે પવને દિવસે અશ્વનું રૂપ કરી ખાલે છે કે કાનું રક્ષણ કરું ? કાને દુઃખમાંથી દૂર કરું ? એમ ખેલતા તે યક્ષ તમેાને બચાવશે. પછી બંનેએ તે યક્ષની પૂજા કરી. તે યક્ષ જ્યારે તે વાણી મેક્લ્યા ત્યારે અંતે ભાઇએ પેાતાને બચાવવા જણાવે છે. યક્ષ જણાવે છે કે ધાડાની પીઠ ઉપર બેસી જજો. પાછળ તે દેવી આવશે. મિષ્ટ વચના મેલશે તે પણુ તમે એમાંથી કાઇપણ અનુરાગ કરશે કે તેના સામી દૃષ્ટિ કરશે। તે હું સમુદ્રમાં ફેંકી શ; નહિં તે કુશળ રીતે તમારી નગરીમાં પહોંચાડીશ. પછી તે અશ્વની પીઠ ઉપર મેસાડી યક્ષ સમુદ્રની મધ્યે ચાલવા લાગ્યા. અહિં દેવી આવતાં તેમને હિ જોવાથી પાછળ ખડગ લઇને જાય છે. અશ્વ ઉપર બેઠેલા તે ભાઇઓને ભય, પ્રેમ, કાકલુદી વગેરે રીતે ધણુ ઘણુ સમજાવે છે, પરંતુ છેવટે જિનરક્ષિત તેના પ્રેમભરેલા શબ્દોથી ચલિત થતા તેના સામે દૃષ્ટિ કરે છે, ત્યારે યક્ષ તેને પીઠ ઉપરથી પડતા મૂકે છે, દેવી તેને ત્રિવડે ઝીલી તેને મારી નાંખે છે. પછી જિનપાલિત પાસે આવે છે. અહિં યક્ષ તેને ચેતવણી આપ્યા કરે છે તેથી નહિ છેતરાતાં છેવટે યક્ષ તેને ચંપાપુરી પહેાંચાડી દે છે. પછી માતિપતાને પોતે સર્વ હકીકત જણાવતાં સ` દુઃખ પામે છે. હવે અહિં એક દિવસ શ્રી મહાવીર પરમાત્મા પાસે ધોધ સાંભળી પિતા સહિત તે દીક્ષા લે છે. આ કથાને ઉપનય અહિં ધર્માંધાષ મુનિ જણાવે છે જે જાણવા જેવા છે ( પા. ૬૫ ). પછી તે અને મોટા તપ કરી મેાક્ષને પામે છે. અહિં મિત્રાનંદ અમરદત્તની કથા પૂર્ણ થાય છે. હવે અહિં સ્વયં પ્રભ સુનિના ધર્માંપદેશ સાંભળી સ્તિમિતસાગર રાજા અનતવીય ને રાજ્યગાદીએ મેસાડી પાતે દીક્ષા લે છે. ત્યાં ચારિત્ર વિરાધન કરતાં ત્યાંથી મરી ચમરેન્દ્ર થાય છે. અહિં એક વાર સભામાં બેઠેલા રાજા અપરાજિત નાટ્ય ક્રિયાવડે આનંદ લે છે. ત્યાં બ્રહ્મચારી, સ્વેચ્છાચારી સભ્ય નવડે પવિત્ર નારદ ઋષિ ત્યાં આવે છે. નાસ્ત્રક્રિયામાં લીન થયેલ નારદની સામુ નહિં જોવાથી નારદ ઋષિ આ બે દાસીના નૃત્યમાં લીન થયેલા છે તે તે બંને ચેટી હરણુ કરાવીશ. એમ વિચારી પછી નારદ ઋષિ દમિતારી પ્રતિવાસુદેવ પાસે જઈ ઉપર જણાવેલ ચેટીની પ્રશંસા કરી હરણુ કરવા લલચાવે છે જેથી પ્રતિવાસુદેવ ત્યાં દૂતને મેકલે છે. અને ચેટીની માંગણી કરતાં, વિચાર કરવાનું કહી દૂતને વિદાય કરે છે. પછી પૂ જન્મમાં સાધેલી તે વિદ્યાએ અનંતવીય પ્રાપ્ત કરે છે અને વિદ્યાધર બને છે. પછી પ્રતિવાસુદેવની સ્વણુંશ્રી પુત્રીના લાભવડે પોતે બને ભાઇઓ ચેટીનુ રૂપ લઈ ત્યાં આવે છે. નાટ્ય જોયા પછી પ્રતિવાસુદેવ કનકશ્રીને વિનેાદ કરાવવા જણાવે છે. પછી તે કન્યાને અતિ સુંદર જોઇ ખુશી થાય છે અને તેણીના કહેવાથી અન’તવીયનું રૂપ ગુણાવડે વર્ષોંન કરે છે. પછી તને હમણાં દેખાડું તેમ કહેતાં તેની ઈચ્છાથી અને મૂલ રૂપે ત્યાં પ્રગટ થાય છે. પછી તેના ઉપર મેાહ પામેલી તે પાતાને સાથે લઇ જવા જણાવે છે અને તારા પિતા અમને જીતી શકે તેમ નથી એમ કહેતાં તેણી તેની સાથે જાય છે. અહિં રાજા તથા સભાજનને હરણુ કરી અમે લઇ જઇએ છીએ એમ કહી આકાશમાર્ગે તે અને ચાલ્યા જાય છે. દમિતારી સૈન્ય સહિત તેની પાછળ જાય છે. તેનું સૈન્ય પરાભવ પામે છે. રસ્તામાં બંને ભાઇઓ સૈન્ય રચે છે. પોતાના સૈન્યને પરાભવ થતા જોઇ ચિંતાતુર થતાં જ્યાં વાસુદેવને છ રસ્તે, વનમાલા, ગદા, ખડૂગ, શંખ, માણિકય અને ધનુષ્ય છે રત્ના ઉત્પન્ન થાય છે. પછી યુદ્ધ કરતાં સુ`ન ચક્ર દમિતારી પ્રતિવાસુદેવ અનંતવીર્ય વાસુદેવ ઉપર મૂકે છે, તેમને ચક્ર પ્રદક્ષિણા કરી પ્રતિવાસુદેવને હણી નાંખે છે અને તે સાતમું રત્ન પ્રાપ્ત થાય છે. પછી કનકશ્રીને લઈ મેરુપર્યંત ઉપર જિનચૈત્યને વાંદી ત્યાં બિરાજમાન ધ્રુવળી ભગવંત કીર્તિ ધર મુનિને વાંધે છે, પ્રભુ અવિરતિ, પ્રમાદ, કષાય, મિથ્યાત્વ અને દુષ્ટ યાગ તજવા Page #27 -------------------------------------------------------------------------- ________________ : ૨૨ : ઉપર દેશના આપે છે. (પા. ૬૮) પછી કનકેશ્રી પોતાના પિતાનું મૃત્યુ અને બંધુને વિયાગ કેમ થે તે પૂછતાં પૂર્વભવ જણાવે છે. આ ધાતકી ખંડના પૂર્વ ભરતક્ષેત્રમાં શંખપુર નામના નગરમાં ઉછેદ પામેલા સંતાપવાળી શ્રીદત્તા નામની દુઃખી એક ગરીબ સ્ત્રી હતી, જે બીજે કરી કરી આજીવિકા ચલાવતી હતી. એક દિવસ શ્રેષ્ઠ મુનિ પાસે ધર્મ સાંભળી ચક્રવાલ નામને તપ કરવા લાગી, જેના ફલથી કે તેને ધન આપવા લાગ્યા. છેવટે તેના ઘરની દિવાલ પડવાથી તેણીને ઘણું ધન પ્રાપ્ત થયું. તે તપનું ઉદ્યાપન કરી મોટા હર્ષવડે મુનિને પ્રતિભાભી પારણું કર્યું. તે વખતે તેણીના ઘરે માસના ઉપવાસવાળા સુવ્રત નામના મુનિ આવ્યા. ઉપાશ્રયે જઈ મુનિને વાંદી ધર્મ સંભળાવાનું કહેતાં મુનિશ્રી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ ઉપર દશન આપે છે. તે હકીકત પૂરી થતાં શ્રીદત્તાના પૂછવાથી વિવેકી પુરુષોએ અમૃતિમાન ધવડે અસ્થિ, અને મજજાને ભાવવી–પછી શ્રીદત્તા કહે છે કે અસ્થિ અને મજજાની અધિવાસના શી રીતે થાય તેના ઉપર એક દષ્ટાંત મુનિ આપે છે. (પા. ૭૦ થી ૭૩ સુધી) જેમાં જુદા જુદા દેશનું ત્રિદંડીવડે વર્ણન કરવામાં આવે છે તે ખાસ વાંચવા લાયક છે. આ કથા નરસિંહ રાજાની છે, જે છેવટે મોક્ષમાં જાય છે. (પા. ૭૦) અહિં શ્રીદત્તા ધર્મ કરતાં તેનાં ફલને વિષે સંદેહનું ચિંતવન કર્યું તેથી તેને બંધુવિયોગનું દુઃખ પડયું તે સાંભળી વાસુદેવને પિતાના દીક્ષા લેવાના વિચાર જણાવતાં તેની અનુજ્ઞા લઈ સુભગાપુરમાં સ્વયંપ્રભ જિનેશ્વર પધાર્યા તેની પાસે દીક્ષા લે છે. એકાવલી વગેરે તપ કરી કેવળજ્ઞાન પામી તે છેવટે મોક્ષમાં જાય છે. હવે અહિં રાશી લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અનંતવીર્ય વાસુદેવ પ્રથમ નરકમાં ગયો અને અપરાજિત ચારિત્ર લઈ દુષ્કર તપ તપી અનશન કરી અયુત દેવલોકમાં દેવેન્દ્ર થયો. અહિ જંબૂદીપના ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વતની દક્ષિણ શ્રેણીને વિષે ગગનવલ્લભ નગરના મેઘ વાહન રાજાની મેઘમાલિની રાણીની કુક્ષિમાં અનંતવીર્ય પ્રથમ નરકમાંથી એવી તેને મેઘનાદ નામે પુત્ર થાય છે. મેઘનાદે એક વખત મેરુપર્વત ઉપર જઈ શાશ્વત જિનશ્ચયોને પૂજી પ્રાપ્તિ વિદ્યા સાધી અને છેવટે અમરગુરું નામના મુનિરાજ પાસે દીક્ષા લીધી. ત્યાં એક રાત્રિની પ્રતિમા ધારણ કરી રહેલ છે, ત્યાં અશ્વગ્રીવના પુત્રને જીવ જે અસુર થયો હતો તેણે ઘણા ઉપસર્ગો કર્યા છતાં ડગ્યા નથી. છેવટે અનશન કરી મૃત્યુ પામી તે અભ્યતંદ્ર થયો. આ રીતે આ પ્રસ્તાવમાં શ્રી શાંતિનાથ પ્રભુના છઠ્ઠા સાતમા ભવનું કરવામાં આવેલ વર્ણન સંપૂર્ણ થાય છે. • પ્રસ્તાવ ૪ થે. (પા. ૭૭ થી પા. ૧૧૨ સુધી) આ પ્રસ્તાવમાં શ્રી શાંતિનાથ પ્રભુના આઠમા નવમા ભવનું વર્ણન કરવામાં આવે છે. જંબૂદીપના પૂર્વ મહાવિદેહને વિષે મલાવતી નામની વિજયમાં સીતા નદીના કાંઠે રત્નસંચયા નામની નગરી, તેમાં ક્ષેમંકર રાજા તીર્થંકરપણે હતા. તેમને રત્નમાલા નામની પ્રિયા હતી. અહિં અપરાજિતને જીવ દેવલોકમાંથી ચવી રાણીની કુક્ષિમાં ચક્રવર્તીપણાને સૂચવતાં ચૌદ સ્વપ્નવડે જન્મે છે. દેવીએ સ્વપ્નમાં જ જોયેલું તેથી રાજા તેનું વિશ્વયુદ્ધ નામ પાડે છે. કળાઓ શિખ્યા પછી યૌવનવયે લક્ષ્મીવતી નામની સુંદર કન્યા સાથે તેને પરણાવવામાં આવે છે. હવે મેઘનાદને જીવ જે અમ્યુરેંદ્ર થયા હતા તે એવી લક્ષમીવતીને પુત્ર થાય છે, જેનું નામ સહસ્ત્રાયુધ પાડવામાં આવે છે. અને તે કનકશ્રી નામની કન્યાને પરણે છે. તેને શતબળ નામને પુત્ર જન્મે છે. એક દિવસ કુટુંબ સહિત Page #28 -------------------------------------------------------------------------- ________________ ક્ષેમકર રાજા સભામાં બેઠા છે ત્યાં એક ચિત્રશૂલ નામને મિથ્યાત્વી કોઈ દેવ આવે છે અને પુણ્ય, પાપ, નરક, સ્વર્ગ, જવ, પરલેક કંઈ નથી એમ નાસ્તિકવાદથી બોલે છે. ત્યાં વાયુધે “તારે આ નાસ્તિક વાદ યોગ્ય નથી તેમ જણાવી તેને અનેક હેતુઓ દલીલ વગેરે આપી પ્રતિબધ પમાડવાથી તે તુષ્ટમાન થઈ કુમાર પાસે સમ્યફલ ગ્રહણ કરે છે, અને ઉત્તમ અલંકાર આપી તે દેવ અય્યતેંદ્ર પાસે સ્વર્ગમાં જાય છે. પછી ઈશાનંદે વાયુધ તીર્થકર થવાના છે તે જાણી ભક્તિપૂર્વક ત્યાં પૂજા કરે છે. એક દિવસ તેમની મોટી રાણી લક્ષ્મીદેવીની ઈચ્છાથી સુરનિપાત ઉદ્યાનમાં ક્રીડા કરવા જાય છે. જળક્રીડા કરવા ક્રિયાઓ સહિત વાવમાં જાય છે જ્યાં પૂર્વભવને વૈરી દમિતારીને જીવ વિદ્યદંષ્ટ નામે દેવ થયો છે, તે કુમારને જળમાં ક્રીડા કરતો જોઈ તેને હણવા તે વાવ ઉપર એક પર્વત મૂકે છે અને નાગપાશવડે કુમારને બાંધે છે. અહિં તે વાયુધ મેટા બળવાળો ચક્રવર્તી હવાથી બે હજાર યક્ષોના અધિછિત હોવાથી ક્ષણમાં પર્વતને ભેદી નાંખી નાગપાશ તેડી લાંબા વખત ક્રીડા કરી વજાયુદ્ધ વગેરે વાવની બહાર આવે છે તેટલામાં ઈદ્ર જિનેશ્વરને નમી શાશ્વતી યાત્રા માટે મહાવિદેહમાંથી નંદીશ્વર દીપે પાછા વળતાં વજાયુધને રાણીઓ સહિત બહાર નીકળતાં જે વિસ્મય પામી જ્ઞાનના ઉપયોગ વડે ભાવી તીર્થકર થવાના પાણી મોટી ભક્તિવડે નમે છે અને ભાવપૂર્વક સ્તુતિ કરી ઇદ્ર સ્વસ્થાને જાય છે. હવે સમય થતાં લેકાંતિક દે ક્ષેમકર તીર્થંકર મહારાજ પાસે આવી “ તીર્થ પ્રવર્તાવો” એમ જણાવે છે. ક્ષેમકર રાજા વાયુધને ગાદી આપી વરસીદાન આપી ચારિત્ર ગ્રહણ કરે છે. થોડા સમય પછી કેવલજ્ઞાન પ્રાપ્ત કરતાં દેવો ત્યાં સમવસરણ રચે છે જેમાં બેસી ક્ષેમંકર પ્રભુ અહિંસા વગેરે ઉપર દેશના આપતાં જણાવે છે કે આયુર્વેદમાં દૂધપાન કરવાના વચનની જેમ શ્રત, શીલ અને દયા વગેરેવડે બુદ્ધિપૂર્વક ખૂબ વિચાર કરી પરીક્ષા કરી ચિંતામણી કલ્પવૃક્ષ જેવા ધર્મને વિષે નિરંતર આદર કરવો. આ જગતમાં બુદ્ધિવડે વિચાર્યા વિના કાર્યને કરનારા પ્રાણીઓને અમૃત, આમ્ર અને નિપાત્ય વગેરે રાજાની જેમ દેશે ઉત્પન્ન થાય છે તે સાંભળી પર્ષદાની વિનંતિથી પ્રભુ તેના ઉપરની કથા કહે છે. અવંતિ દેશને વિષે ઉજજયની નગરીને વિષે જિતશત્રુ રાજા તેને વિજયશ્રી નામની રાણી હતી. એક દિવસ સભામાં બેઠેલા રાજાની પાસે રાજપુત્રો જેવા ચાર પુક્કો આવે છે. તેની આકૃતિ જોતાં સારા કુલમાં ઉત્પન્ન થયેલા જાણી તેઓને કયાંથી આવે છે? શા માટે આવ્યા છે? તેમ પૂછતાં તેમાંથી એક જણ કહે છે કે હે દેવ ! ઉત્તરાપથને વિષે આવેલા સુવર્ણતિલક નગરમાં વૈમિતિ નામને રાજા તેને રૂપવતી નામની રાણી હતી. તેને ચાર પુત્ર. ૧ દેવરાજ, ૨ વત્સરાજ, ૩ દુર્લભરાજ અને ૪ ચોથે કાતિરાજ નામના હતા. કળા અભ્યાસ કર્યા પછી રાજાને નિવતંક રોગ થવાથી મોટા પુત્ર દેવરાજને ગાદી આપી છેવટે તે પરલોકમાં જાય છે. પછી તેના ભાયાતના રાજ્ય ઉપર આક્રમણ થવાથી અમો ચાર ભાઈ ઓ આપની સેવા કરવાની ઈચ્છાથી અહિં આવ્યા છીએ. રાજાએ તેને આવાસ આપી પિતાના અંગરક્ષક તરીકે નિમણુંક કરી અને તેઓ નિરંતર રાજાની રક્ષા કરવા લાગ્યા. એક દિવસ દેવરાજ રજા લઇ પાસેના ગામમાં જઈ કાર્ય કરી પાછો આવે છે, ત્યાં રસ્તામાં પ્રચંડ વાયુ, વાવાઝોડું, વિજલી, વરસાદ વગેરે તેફાને શરૂ થતાં ભય પામી એક ક્ષણવાર વડને આશ્રય કરીને રહેતાં ઊંચે કંઈક સ્વર સાંભળતાં આ શું ? એમ કહી સાવધાન થાય છે. ત્યાં બે પિશાચે અરસપરસ કહે છે કે “આ નગરને રાજા સપથી રાત્રિના પ્રથમ પહેરમાં મરી જશે.” તે સાંભળી પિતે રાજાને બચાવવાના પ્રયત્નને વિચાર કરી, જયારે રાજા વાસભવનમાં રાષ્ટ્ર સહિત સૂતા હતા ત્યારે દેવરાજ ત્યાં Page #29 -------------------------------------------------------------------------- ________________ આવી ઉપર નીચે સર્વ ઠેકાણે તપાસ કરતા ખચ્ચને ખેંચી દીવાની છાયામાં સંધ્યા સમયે ત્યાં રહી જુએ છે. ત્યાં ચંદ્રના પ્રકાશવડે લટકતાં સર્પ જે પોતાના એક હાથવડે તેનું મુખ પકડી તેના બે કકડા કરી તે કટકા સંતાડે છે. તે વખતે રાણીના ઉરૂસ્થળ ઉપર લેહીના ટીપાં પડેલા તેને વિષે જાણી પિતાના હાથે દર કરે છે. તે જ વખતે રાજ જાગ્રત થતાં તે જોઈ ક્રોધથી વ્યાપ્ત થયેલે તેને મારી નાંખવાનો વિચાર કરી નિદ્રા અવસ્થાવ. વ્યાપ્ત થાય છે. હવે પ્રથમ પહોરે બીજા ભાઈ વત્સરાજને ત્યાં મૂકી દેવરાજ ઘેર જાય છે. પછી રાજા કાણુ કાહરીક છે? વત્સરાજ આપને સેવક છે. રાજા તેને પોતાનું એક કાર્ય કરવા જણાવતાં કબૂલ કરે છે. ત્યારે રાજા કહે છે કે તારા ભાઈ દેવરાજનું મસ્તક છેદીને લાવ. વત્સરાજ વિચારે છે કે મારા ભાઈ ઉપર રાજા અતિ ક્રોધિત થયેલ છે, પરંતુ આ ક્રોધ શરીર, સ્ત્રી, ધન અને દ્રોહવડે જ ઉત્પન્ન થાય છે. જેથી ઉત્તમ જનો છે તે પિતાના મરણને અંગીકાર કરે પરંતુ ઉન્માર્ગને પામતા નથી. વળી ખોટું જાણેલું, ખોટું સાંભળેલું, ખોટું જોયેલું અને ખોટી પરીક્ષા કરેલું આ કાર્ય હોવું જોઈએ. ડાહ્યા પુરુષો કહે છે પુરુષોના અશુભના નાશ માટે વિલંબ કરવો જોઈએ. પછી વત્સરાજ રાજાને કહે છે કે આપ કઈક કથા કહે અથવા હું કહું તે કથા સાંભળે. પછી રાજા તેને જ કથા કહેવાનું જણાવતાં કહે છે કે પાટલીપુત્ર નામના નગરને વિષે પૃથ્વીરાજ નામને રાજા અને તેને સુતારા નામની ભાર્યા હતી, અને રત્નસાર નામને શ્રેણી અને તે રજજુકા નામની શ્રેષ્ઠ દેવ, ગુરુને વિષે અતિ ભક્તિવાળી પ્રિયા અને ધનદત્ત નામે પુત્ર હતા. એક વખત તે ધનદત્ત કોઈ કાર્યપ્રસંગે ઘેરથી જ હતું. તેને જોઈ કોઈ મનુષ્ય બોલ્યો કે કાયર પુના જેવી ક્રિયાવાળો પિતાની મેળવેલી લક્ષ્મી ભગવનાર આ છે. આ સાંભળી ધનદત્ત હિતકર વચન બોલે છે એમ વિચારી પરદેશમાં જઈ મારે હવે પુષ્કળ ધન મેળવવું એમ વિચારી પિતાને જણાવે છે કે તમારી આજ્ઞાથી ધન મેળવવા માટે પરદેશ જવા ઈચ્છું છું, તેથી તેના પિતાને આઘાત લાગ્યા, અને ફરી ધનદ જણાવ્યું કે આપની મેળવેલી લક્ષ્મી મારે માતા સમાન છે વગેરે સાંભળી પછી તેના પિતાએ ઘણે આગ્રહ જોઈ જવા આજ્ઞા આપે છે. પછી સર્વ ભાતા વગેરેની તૈયારી કરી મિત્ર સહિત શુભ દિવસે પ્રયાણ કરે છે; જે વખતે પિતાને કેટલીક શિખામણ પણ આપવા સાથે હૃદયને ભાવ બીજ ન જાણી શકે તે મધ્ય થજે વગેરે કહે છે. પછી પ્રયાણ કરતાં એક દિવસ શ્રીપુરનગરને વિષે જ્યાં સરોવર છે તેની પાસે તે બેઠે છે તેટલામાં એક કંપતે પુરુષ ધનદત્તને શરણું આવે છે તેની પાછળ હણો, હણ કહેતાં ચાર આરક્ષક પુરુષો આવી સાર્થવાહને કહે છે કે રાજાનું આભૂષણ લઈ જામારી પાસે આ માણસ હારી ગયા છે જેથી તેને આ કેદખાનામાં પુરેલ જ્યાંથી રાત્રિએ સીપ મારી નાંખી બહાર ભાગી ગયો હતો. તે આ જ છે અમને સંપી દે. તે ન સોંપતા રાજા પાસે આવી એક રત્નાવલી હાર રાજાને ભેટ આપી તેને છોડાવે છે. અને હવે પછી ચારી નહિં કરવા બોધ આપે છે. છેવટે તે ચોર ઉપકારના બદલામાં ભૂતને નિગ્રહ અને વિશ્વાસ કરનાર પિતાની પાસેના મંત્ર સાર્થવાહને આપે છે. સાર્થવાહ ત્યાંથી ચાલી તે કાદંબરી નામની અટવીમાં આવે છે. જ્યાં એક શિકારી રોતો ત્યાં આવે છે. તેને પૂછતાં પોતાને માલેક આ પર્વતની ગિરિકંડ ગકામાં સિહચડ નામને પલીપતિ તેને સિંહવતી નામની ભાર્યા છે, જેને ભૂતની પીડા છે તેમ કહેતાં તેને સાર્થવાહ પિતાના મંત્ર પ્રયોગથી નિવારી ત્યાંથી આગળ ચાલી સમુદ્ર કિનારે રહેલ ગંભીર નગરીમાં આવે છે. ત્યાં પ્રાતઃકાલમાં સમુદ્રની પૂજા કરી દેવતાવડે અધિષ્ઠિત એક સુંદર વહાણું ખરીદ્યું અને કરીયાણું વગેરે લઈ વહાણ ઉપર ચડે છે. વહાણ સમુદ્રમાં ચાલતાં એક પોપટ જેના મુખમાં આમ્રફલ છે તે ઉડતા તેની પાસે આવે છે તે પિતાની પાસે અણુવી શાંત થયેલ છે તે શુક ચાંચમાંથી આમ્રફળ મૂકી, સાર્થવાહને કહે છે કે તેં મને જીવતદાન કર્યું Page #30 -------------------------------------------------------------------------- ________________ : ૨૫ : એક આશ્રમ અને અંધ એવા મારા માતપિતાને પણ છવાડવા જેથી આ આમ્રફળ ઉપકારના બદલામાં આપું છું. તે ફલ અત્યંત દુષ્કાય, અનેક ગુણ કરનાર છે, કારણ કે વિંધ્ય પર્વતની વિધ્યાટવી છે ત્યાં હું બેઠા હતે જ્યાં શ્રેષ્ઠ બે સાધુઓએ નિર્જન વન ઈ વાત કરવા લાગ્યાં કે સમુદ્રની મધ્યે કોઈ પર્વતને તળીયે પામ્રવૃક્ષ છે તેનું ફળ જે કોઈ ખાય તેના વ્યાધિ, અપમૃત્યુ અને જરાવસ્થા નાશ પામી, સૌભાગ્ય, રૂપ, દીપ્તિ, કાંતિ, ફટ રીતે થાય છે. મને તે વાતને વિશ્વાસ આવતાં હુ તે ફલ લઈ તમારા ઉપકારના બદલામાં આપું છું, અને બીજું ફલ મારા માબાપ માટે લાવીશ. શ્રેણી તે ફળ લઈ ઘણાના ઉપકારવાળા પુરુષને આપવું તે વિચાર કરી, તે વહાણુ સામે કાંઠે પહોંચતાં ત્યાંના રાજાને ભેટ કરી, પછી ગંભીર નગરે શ્રેણી પહોંચે છે. ત્યાંથી કાદંબરી અટવી આવે છે. પછી શ્રેણી પોતાનાં નગરમાં આવે છે. જ્યાં સત્કાર્યો કરે છે. છેવટે ત્યાં કેઈ ઉત્તમ સુરિ પધારે છે, તેની પાસે ધમ સાંભળી મહાવતી થઈ છેવટે મેક્ષપદને પામે છે. હવે જેને આમ્રફળ છીએ આપ્યું હતું તે રાજા તેને વવરાવી આમ્રવૃક્ષ કરે છે. તેને ફળ થતાં એક ફળ ઉત્તમ બ્રાહ્મણને આપતાં ખાતાં તે મરી જાય છે. રાજાને વહેમ પડતા તે વૃક્ષ છેદી નાંખે છે, જેથી રોગથી પીડિત થયેલા મૃત્યુને ઈચછતાં મનુષ્યએ નીચે પડેલા તેનાં ફળ ખાતાં દિવ્ય શરીર પ્રાપ્ત કરે છે. તે બ્રાહ્મણે ખાધેલ સપના ઝેરથી લેવાયેલ વૃક્ષ વગરવિચારે છેદવાથી જેમ તે રાજાને પશ્ચાત્તાપ થયે તેમ હે રાજા ! પરીક્ષા કર્યા સિવાય સાહસ કાર્ય સુખના ઈચછનારાએ ન કરવું તેમ વત્સરાજે રાજાને કહી, ત્રીજો પહાર થતાં તેને ના ભાઈ ત્યાં પેઠે, જ્યારે રાજા વિચારે છે કે સુંદર કથા કહી વત્સરાજ મારું કાર્ય કર્યા વગર જ રહ્યો. પછી ત્રીજા ભાઈને તેમ જણાવતાં તે પિતાના બંને ભાઈઓ જાગે છે, પછી આપનું કાર્ય કરીશ તેમ જણાવી રાજાને કહે છે. આપ કંઈ કથા કહે અથવા હું કહું. રાજા તેને કહેવાનું કહેતાં તે દુર્લભરાજે કહ્યું કે-ભરતક્ષેત્રમાં રાજપુર નગરમાં શત્રુદમન રાજા અને તેને રત્નમાલા નામની રાણી હતી. રાજાને એક વખત દેવપૂજા માટે કેાઈ ટુક આવી પુષ્પ આપે છે. તું કર્યું છે તેમ પૂછતાં બટુક કહે છે કે અરિષ્ટપુરના યજ્ઞદત્ત બ્રાહ્મણને શુભંકર નામે પુત્ર છું. પછી તેને વિનયવાળો જોઈ રાજા તેને પોતાની હજુરમાં રાખે છે. એક દિવસ નગરની સમીપે સિંહ આવતાં રાજા શુભંકર અને સૈન્ય સાથે ત્યાં આવતાં પિતાના રાજાને ઇજા ન થાઓ તેમ જાણી શણંકરે તે સિંહને મારવાથી રાજા બોલ્યો કે તે આ સારું ન કર્યું. મારા યશને તે આથી હણ્યો છે, તેને શુભંકર કહે છે કે હું સર્વેને આપે માર્યો તેમજ કહીશ. તે માટે આપ બેફીકર રહેશે, પછી સિંહને મારવાથી રાજ્યમાં ઉત્સવ કર્યો. પછી રાજા મહેલમાં રાણી પાસે જતાં રાણી આ શેને ઉત્સવ છે તેમ પૂછતાં રાજા કહે છે કે મેં સિંહ માર્યો તેને છે. એ સાંભળી રાણી બોલી કે-ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા આવું બોલતાં હશે ? કારણ કે સિંહ તે બટુકે માર્યો તે મેં જોયું છે. એ સાંભળી રાજા ક્રોધ પામે છે અને બટુક તે વાત કેઈને નહિ કહું તેમ મિથ્યા બોલે છે, તેમ વિચારી તેને આરક્ષકે પાસે હણાવી નાંખે છે. પછી એક દિવસ રાણીએ બટુક કયાં છે અને તે વાત બટકે મને કહી નહાતી, પરંતુ સાતમે માળેથી મેં તે વખતે જોયેલી હતી, તે સાંભળી રાજા ઉપકાર કરનારને મેં સાહસ કરી હણી નાંખી કૃતધી થયો એમ માની પશ્ચાત્તાપ કર્યો. હે રાજા! આપના વિનોદ માટે મેં આ વાત કરી છે. એમ કહી રાત્રિનો ત્રીજો પહોર વ્યતીત થયો. દુર્લભરાજ પિતાના આવાસે ગયો હવે કાતિરાજને રાજ તેના ભાઈનું મસ્તક લાવવા જણાવે છે. રાજાને બીજા પ્રસ્તાવે તમારે આદેશ થશે તેમ જણાવી તે કાર્ય ક્રેઈને નાશ કરાવનારી નીચેની કથા કહે છે. ભરતક્ષેત્રમાં મહાપુર નગરમાં શત્રુંજય રાજાને પ્રિયંગુ નામની પ્રિયા હતી. તેને કોઈ દિવસ Page #31 -------------------------------------------------------------------------- ________________ બહારથી આવેલ એક વેપારી રાજાને એક જાતિવંત અશ્વ ભેટ આપે છે. રાજા તે અશ્વની ગતિને જાણવા તેના ઉપર બેસી ચલાવે છે. ભેટ આપનાર વેપારી આ અશ્વ “અવળી ચાલને ” છે તેમ તે વખતે કહેવું ભૂલી જતાં પછી તેના સામંતને કહે છે. પછી સામતે પાછળ જાય છે. રાજા પછી તે અશ્વને અવળી ચાલને જાણી લે છે. છેવટે અશ્વ મરી જાય છે અને રાજા ભૂખ્યોતરસ્યા એક જંગલમાં આવે છે. એક વડના ઝાડ નીચે બેસતાં ત્યાં પડતું પાણી દેખી, પડીએ કરી પીવા જતાં ઉપર બેઠેલ એક પક્ષી તે ઢોળી નાંખે છે. તેમાં બે વખત પાડી નાંખ્યું. ત્રીજી વખત પાણી લેતાં વિચાર્યું કે હવે તે પક્ષી જો ઢળી નાંખશે તે તે માટે હણી નાંખવું. અહિં પક્ષી પણ સમજી ગયું છતાં પોતે મરે તે સારું છે પણ આ લેકને પાલક મરે તે ઠીક નથી, એમ વિચારી ત્રીજી વખત ઢળી નાંખતા રાજા તેને હણી નાંખે છે. પછી પીવા જતાં આગળ આગળ પડતાં પાણીને દેખી વૃક્ષ ઉપર નજર કરતાં અજગરના મોઢામાંથી પડતું તે ઢળી નાંખી મારા ઉપર ઉપકાર કરનાર પક્ષીને મેં મારી નાંખ્યું તેમ જાણી અતિ પશ્ચાત્તાપ કરે છે. ત્યાં સામંત વગેરે આવે છે. પછી પક્ષીને સાથે ચંદન લાકડાવડે તેનો અગ્નિસંસ્કાર કરે છે. પછી સામંત વગેરેને તે હકીકત જણાવે છે જેથી હે રાજા! વિચાર્યા વિના કાર્ય કરનારને આ પ્રમાણે પશ્ચાત્તાપ થાય છે માટે સુંદર બુદ્ધિવાળાએ વિચારીને કાર્ય કરવું. આ ત્રણે કથાઓ શિખામણ લેવા જેવી છે (મનુષ્યને જયારે ક્રોધ થાય છે ત્યારે વિચાર્યા વગર અનર્થ કરી નાંખે છે.) ખરી હકીકત જાણ્યા પછી પશ્ચાત્તાપ કરવાને વખત આવે છે; માટે કંઈપણ કાર્ય ક્રોધવડે સાહસ કરી નાંખતા પહેલાં વિચાર કરવાની જરૂર રહે છે, જેથી શાંતિથી ખૂબ વિચાર કરી કાર્ય કરવું. એ આ ત્રણે કથાને સાર છે. આવા ઉચ્ચ કેટીના સુંદર ચરિત્રોના વાંચનથી આત્માને કેટલે લાભ થાય છે, માટે નિરંતર આવા ચરિત્રનું વારંવાર પઠન પાઠન કરવું. હવે પ્રાત:કાળ થતાં કાતિરાજ સ્વસ્થાને જાય છે. રાજા ઊઠી વિચારે છે કે કોઈએ મારું કાર્ય ન કર્યું. : વિચારી રાજા સભામંડપમાં આવે છે ત્યાં દેવરાજ આવી વિનંતિ કરે છે કે-આપની આજ્ઞા હેય તે વિનંતિ કરૂં, તેમ કહેતાં રાજા ક્રોધિત થયે છતાં ત્યાં દેવરાજ, પિશાચન વચનના શ્રવણુથી આરંભી સર્વ વૃત્તાંત રાજાને જણાવી પછી દેષરૂપી વિષને નાશ કરનારું બે કકડાવાળું સપનું શરીર રાજાને બતાવ્યું, જે જાણી વિચારે છે કે મારા જીવિતની રક્ષા માટે જેણે કર્યું તેને વિચાર્યા વિના મેં પાપીએ પોપકાર કરનારને હણવાને વિચાર કર્યો છતાં વિચક્ષણ એવા આ વત્સરાજ વગેરે ભાઈઓએ કથા કહી ઠીક કર્યું જેથી મેં આ ઉત્તમ પુરુષને હણ્યો નહિં. પછી પોતે સંતતિ રહિત હોવાથી પ્રજાને જણાવ્યું કે-મને દેવોએ આ પુત્ર આપેલ હેવાથી હું દેવરાજને ગાદી આપું છું. વત્સરાજને યુવરાજ સ્થાપું . પછી ત્યાં રાજા વ્રત લેવાને વિચાર કરી સારા મુહૂર્ત દેવરાજને ગાદીએ બેસાડી વત્સરાજને યુવરાજપદે સ્થાપન કર્યો. એટલે તે નગરના ઉદ્યાનમાં શ્રીદત્ત નામના આચાર્ય મહારાજ પધાર્યા. પછી ગુરુમહારાજની ધર્મદેશના સાંભળી અને પૂર્વ ભવને પિતાને વૃત્તાંત પૂછતાં ગરુમહારાજે કહ્યું કે-પૂર્વ ભવમાં ગૌરી નામની તારી ભાર્યા હતી. તે કઈ કર્મનાં દોષથી દર્ભાગી થતાં તારી અપ્રીતિને પ્રાપ્ત થવાથી પોતાના પિતાને ઘેર જઈ અજ્ઞાન તપવડે મરણ પામી યંતરપણાને પામેલી પૂર્વના તારા વૈરનું રમણ કરી સર્પના શરીરમાં અધિકાન ( રહેવું) કરી તારા ઘરમાં પેઠી. તારા કુલ દેવતાએ તારા કલ્યાણ માટે બે પિશાચનું રૂપ કરી ઓ વૃત્તાંત દેવરાજને જણાવ્યા તેથી દેવરાજે સર્પને હ. પછી રાજા ત્યાં સૂરિમહારાજ પાસે સંજમ લે છે. પછી ગુરુમહારાજ તેને પ્રતિબંધ કરનારી જ્ઞાતાધર્મ કથા સૂત્રમાં કહેલી અને ભવિષ્યમાં થનારી એક મનહર કથા સંભળાવે છે કે –મગધ દેશને વિષે રાજગૃહ નગરમાં ધન નામના શ્રેષ્ઠીને ધારિણી નામની ભાર્યા હતી. Page #32 -------------------------------------------------------------------------- ________________ તેને ચાર પુત્ર ધનપાલ, ધનદેવ, ધનગેપ અને ધનરક્ષિત નામના હતા. તેને અનુક્રમે ઉઝિકા, ભૂમિકા, પત્રિકા અને રોહિણી નામની ચાર ભાર્યાઓ હતી. અહિં શ્રેણી વિચારે છે કે “ ઘરની સ્ત્રીઓ વડે જ ઘર વતે છે. જે ઘરમાં સ્ત્રી ઘરનાં માણસે જમ્યા પછી જમે, સર્વને સૂતા પછી સૂવે, તથા સર્વથી પ્રથમ જાગે વગેરે ગુણો વડે ગૃહણ કહેવાય છે માટે મારે આ ચારે વહુઓની પરીક્ષા કરવી, કે જેથી સર્વથી અધિક ગુણવાળી વહુ, ગૃહની સ્વામીની થાય. એમ વિચારી એક દિવસ પ્રથમ વહુને શાલિના દાણ આપી સૌ દેખતાં કહ્યું કે-તે હું માંગું ત્યારે આપવા. ત્યારે પિતાના સસરાને બધા દેખતા આપવા શું જરૂર હતી, તેમની બુદ્ધિ વૃદ્ધાવસ્થાને લઈને બરાબર નથી, ઠીક છે, માંગશે ત્યારે બીજા આપીશ એમ કહીને ફેંકી દીધા. બીજીને આપતાં તે વિચાર કરી તે ફતરા રહિત કરી ખાઈ ગઈ. ત્રીજીને આપતાં તે વડિલનું કાર્ય છે તેમ માની સારા વસ્ત્રમાં બાંધી ઘરેણાની પેટીમાં રાખ્યા અને ચોથીને આપતાં તેના ભાઇને આપ્યા. તેણે વર્ષાકાલમાં ખેતરમાં વાવ્યા અને ઘણા ફલવાળા થયા. પ્રથમ વર્ષે એક પ્રસ્થ, બીજા વર્ષોમાં ઘણુ કુંભ, પછી પાંચમે વર્ષે શાલિના સેંકડો પલ્ય થયા. પછી શેઠે સર્વે લેકેને જમાડ્યા; બાદ પ્રથમ વહુ પાસે માંગતા અને તેને સોગન આપી સત્ય વાત જણાવવાનું કહેતાં બીજા કણ આપ્યાની વાત કહી, જેથી શેઠે તેને ઘરનું વાશીદું, છાણુ વગેરે કાર્ય તે વહુને કાઢવાનું હૈયું, બીજી વહુને પૂછતાં હકીકત જાણતાં ઘરની રસોઈનું કામ તેને સોંપ્યું. ત્રીજીને પૂછતાં હકીકત જાણતાં તેને સુવર્ણ વગેરે ભંડારની અધિકારી ઠરાવી. ચોથી વહુને પૂછતાં તેની હકીકત જાણતાં શેઠે દીર્ધદષ્ટિ વાપરી ઘરની અધિકારી નીમી. પૂર્વકાળમાં શ્રેણીએ વહુઓની પરીક્ષા અનેક રીતે કરતાં અને જે જેનો અધિકાર હોય તેને ઘરને કારભાર સોંપતાં જેથી ગૃહવ્યવસ્થા ઉચ્ચ પ્રકારની બનતી. અતિથિઓને યોગ્ય સત્કાર થત, સંસ્કારી કુટુંબ પણ કહેવાતું. આ કાળમાં કઈપણ જાતની પરીક્ષા કે દીર્ધ દષ્ટિએ કાર્ય થતું જોવામાં આવતું નથી, જેથી અનેક ઘરે ફ્લેશ યુક્ત અને અવ્યવહાર જોઈ શકાય છે તેમજ સંભળાય છે. અહિં આ કથાને ઉપનય કરી ગ્રંથકર્તા જણાવે છે કે “શ્રેણી જેવા ગુરુ જાણવા. પાંચ શાલિ કણે તે પાંચ મહાવ્રતે, કુલના મેલાપ જેવા ચાર પ્રકારને સંધ જાણો. વહુની જેવા દીક્ષિત સાધુ સાધ્વી જાણવા. મહાવ્રતનું દાન ( આપવું) તેની સમીક્ષા કરાય છે. વ્રતને ત્યાગ કરનાર જે શિષ્ય હોય તે ઉઝિકા જેવો તે આ લેક તથા પરકમાં દુ:ખનું ભાજન થાય છે. જે વેષ માત્ર વડે આજીવિકા કરનાર હોય તે બીજી વહુ જે, વ્રતનું પાલન કરવામાં પ્રીતિવાળો તે ત્રીજી વહુ જે અને જે સૂરિ ધર્મદેશનાવડે બીજાઓમાં વ્રતનું આરોપણ કરીને તેના ધર્મની વૃદ્ધિ કરનાર હોય તે ચેથી વહુ જે માને છે. આ કથા વીર જિનેશ્વરના વારે થવાની હોવાથી અહિં પાંચ વ્રત કહેલા છે. હમણાં તે (તે વખતે તે) વ્ર ચાર જ છે. એ રીતે શિક્ષાની કથા સાંભળી જિતશત્રુ પ્રત્રજ્યાનું પાલન કરવા લાગ્યા તેથી હે ભવ્યો. પરીક્ષા કરીને અહિંસાદિક લક્ષણવાળ ઉત્તમ ધર્મ તમારે આદર. ત્યારબાદ ક્ષેમંકર જિનેશ્વરે કહ્યું કે સુખના ભાજનરૂપ, દુઃખરૂપી પર્વતને વજુ સમાન તથા સ્વર્ગ મોક્ષ આપનાર સર્વ વ્રતોમાં પ્રથમવત મુખ્ય છે. સત્ય બેલવાવડે કીર્તિ પ્રાપ્ત થાય, લોકોને વિષે યશ પમાય, સત્ય વિશ્વાસનું કારણ છે, તે ધર્મનું બીજું લક્ષણ છે. અદત્તને ત્યાગ કરવાથી રાજ્ય દંડ થતું નથી, ઉત્તમ મનુષ્યનો સંગ થાય, નિર્ભયપણું પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્ય વ્રતવડે મનુષ્ય તેજસ્વી અને સારા ભાગ્યવાળો થાય છે. નપુંસક અને તિર્યચપણું પામતું નથી. ધનના પરિગ્રહ પમિાણથી ચિત્ત સદા સતેજી રહે છે. વગેરે આ પાંચે ધર્મનાં લક્ષણેને વિષે તમે નિરંતર પ્રયત્ન કરે. પછી પ્રભુની દેશના સાંભળી ધમને સ્વીકાર કરી વજાયુધ રાજા પિતાની નગરીમાં જાય છે. પછી ચક્રરત્ન આયુધ શાળામાં ઉત્પન્ન થાય છે. પછી છ ખંડ સાધી એક દિવસ રાજસભામાં બેઠેલ છે ત્યાં આકાશ Page #33 -------------------------------------------------------------------------- ________________ : ૮ : માગેથી ક ંપતા શરીરવાળા એક વિદ્યાધર તેનાં શરણે આવ્યે અને તેની પાછળ ખગ ધારણ કરતી કાઇ વિદ્યાધરી અને ગદાને ધારણ કરનાર વિદ્યાધર, પાપ કરનારાઓને અપરાધ સાંભળા એમ વજ્રાયુધની પાસે આવીને એયેા, અને વિશેષમાં કહ્યુ` કે હુ' સુચ્છ વિજયના શુકલપુર નગરમાં રહેલ શુકલદત્ત નામના રાજાના પવનવેગ નામના પુત્ર છું. મારે સુકાંતા નામની ભાર્યા છે. મારી આ શાંતિમતી નામની પુત્રી એક દિવસ પ્રાપ્તિ નામની વિદ્યા મણિસાગર પર્વત ઉપર સાધતી હતી ત્યાં આ દુરાત્માએ હરણુ કરી. વિદ્યા તા સિદ્ધ થઇ. તેનાથી ભય પામેલા આપને શરણે આવેલા આ છે. મારી પુત્રીને તે પત ઉપર નહિં દેખવાથી પાછળ આવેલ હું મારી પુત્રીના શીલના ખળાત્કારે નાશ કરનાર હોવાથી આને મૂકી દો જેથી તેને હણી નાંખું. ત્યારે અવધિજ્ઞાનવડે તેની પૂર્વ`ભવની ચેષ્ટા જાણીને તેના પ્રતિભેાધ માટે વાયુધ ચક્રી કહે છે કે તારી આ પુત્રોને આ વિદ્યાધરે કારવડે હરણુ કરી છે. તેનું કારણ એ છે કે આ દ્વીપના ઐરાવત ક્ષેત્રની મધ્યે વિધ્યપુરનગરમાં વિંધ્યત્ત નામે રાજાનેા તું નલિનકેતુ નામના પુત્ર હતા. તે જ નગરમાં ધર્મ-મિત્ર નામના સાતિને દત્ત નામનેા પુત્ર હતા. તેની પ્રિયંકરા નામની પત્ની હતી. બંને જા એક વાર વસંતઋતુમાં ક્રીડા કરતા હતા જ્યાં રાજપુત્રે તેણીને સુંદર જો કામાતુર થતાં કુલના કલંકના વિચાર નહિં કરતાં તેનુ હરણુ કર્યું" અને તેની સાથે વિષય-સુખ ભાગવવા લાગ્યો. પછી દુઃખી થયેલ દત્ત ઉદ્યાનમાં જતાં સુમન નામના કેવળજ્ઞાનધારી પધારતાં તે પ્રભુની દેશનાવડે પ્રતિાધ પામ્યા. આયુષ્ય ક્ષય થયે તે વૈતાઢ્ય ઉપર સુકચ્છ વિજયમાં વિદ્યાધર રાજા મહેન્દ્રવિક્રમને અજિતસેન નામે પુત્ર થયા. તેને કમલા નામની સ્ત્રી હતી. અહિં નલિનકેતુ રાજ્ય પામી પ્રિયંકરા સાથે ગૃહવાસ પાળવા લાગ્યા. એકદા મહેલમાં બેઠેલા તેણે આકાશતળના વાળાના અનેક રંગ જોતાં વૈરાગ્ય પામેલા તેને પશ્ચાત્તાપ થયા કે મે પરસ્ત્રીનું હરણ કરી ણુ પાપ કર્યુ. પછી વૈરાગ્ય પામીને, પુત્રને રાજ્ય આપી ક્ષેમકર જિનેશ્વર પાસે શુદ્ધ ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. પ્રિયંકરા સુત્રતા નામની સાધ્વી પાસે ચાંદ્રાયણ નામનું તપ કરી મરી શાંતિમતી નામની તારી પુત્રી થઇ. આ અજિતસેન તેને પૂર્વના ધણી હતા જેથી વિદ્યા સાધતી તેણુીને ઉપાડી ગયા, તેથી હે પવનવેગ ! અને શાંતિમતી ! તમે અને કાપને છોડી દે. વાયુધનું આ વૃત્તાંત સાંભળી તેએ અરસપરસ ખમાવ્યા. હવે તેના ભાવિ વૃત્તાંત જણાવતાં શાંતિમતી દીક્ષા લઇ, રત્નાવલી તપ કરી મરી એ સાગરોપમથી કંઇ અધિક સ્થિતિવાલે વૃષભનાં વાહનવાળા ઈશાને થશે. વાયુવેગ અને અજિતસેન અને બધુ ઉત્તમ દેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. તેના કેવળજ્ઞાનને મહાત્સવ કરી પેાતાના અંગની પૂજા કરી શાનેંદ્ર સ્વસ્થાને જશે. પછી ઇંદ્ર પણ મનુષ્યભવ પામી મેક્ષે જશે. પછી તે ત્રણે ચક્રીને નમીને સ્વસ્થાને ગયા. અહિ' સહસ્રાયુદ્ધ કુમારને જવના નામની સ્ત્રીથી કનકશક્તિ નામે પુત્ર થયા. તેની નકમાલા અને વસંતસેના નામની એ પ્રિયા હતી. એક દિવસ હિમવાન પર્વત ઉપર ગયા ત્યાં વિપુલમતિ નામના વિદ્યાધર મુનિને જોતાં તેમને વાંદીને ખેઢા પછી મહામુનિએ દેશના આપી – કુલ, રૂપ, કલાભ્યાસ, વિદ્યા, લક્ષ્મી, સારી ભાર્યા, ઐશ્વર્યાં અને સારા સ્વામીપણું. ’—એ સવે' ધમથી જ પ્રાપ્ત થાય છે. જેણે ચાર પ્રકારના ધમ પૂર્વભવે કર્યો હૈાય તે જ પુણ્યસારની જેમ સવ" વાંચ્છિતને પામે છે. અહિં ગુરુમહારાજ પુણ્યસારની કથા કહે છે. આ ભરતક્ષેત્રમાં ગાપાલય નામના નગરમાં પુરુંદર નામના શ્રેષ્ઠી હતા જેને પુણ્યશ્રી નામની ભાર્યાં હતી. તેને પુત્ર નહેાતા છતાં ખીજી સ્ત્રી પરણ્યા નહતા. સ્થિર સમકિતવાળા હોવાથી કાઇ દેવ, દેવીને પ્રાર્થના કરતા નહેાતા, તેમ તેની માનતા પણ કરતા નહેાતે. Page #34 -------------------------------------------------------------------------- ________________ : ર૯: એક દિવસ પિતાના જ કુલદેવતાને નમસ્કાર કર્યા વિના પ્રાર્થના કરી કહ્યું કે–અમારા પૂર્વજો અને મેં આ લેકના સુખ માટે પૂજા કરી છે, તે મારે પુત્ર ન હોવાથી તારી પૂજા કેણુ કરશે માટે અવધિજ્ઞાનવડે જઈને કહે કે મારે પુત્ર થશે કે નહિં? કુલદેવતાએ કહ્યું કે ધર્મ માં નિરંતર પ્રવર્તાતા એવા તને કેટલાક વખત પછી પુત્ર થશે. નિરંતર વિશેષ પ્રકારે ધર્મ કરતાં તેની સ્ત્રીની કુક્ષિમાં કઈ પુણ્યવંત જીવ આવ્યો. યોગ્ય સમયે જન્મ થતાં તેનું પુણ્યસાર નામ પાડયું. હવે તે જ નગરના રત્નસાર નામના શ્રેણીની રત્નસુંદરી નામની કન્યા અને આ પુણ્યસાર એક જ કલાચાર્ય પાસે ભણતા હતા. એક બીજા પરસ્પર વિવાદ ચર્ચા કરતાં પુણ્યસાર તેણુને કહે છે કે તું ગમે તેટલી કળાવાળી હવા છતાં છેવટ પુરુષના ઘરમાં દાસી થવાની છે. તેણી બોલી કે કઈ ભાગ્યશાળીની દાસી થઈશ પણ હું તારી સાથે નહિં પરણું. પુણ્યસાર કહે છે કે હું તને પરણીને દાસી કરું તે જ હું ખરેખર પુરુષ છું તેમ જાણજે. પછી પુણ્યસાર ઘેર આવી ગ્લાન મુખવાળા થઈને સૂતા છે. જ્યાં તેને પિતા આ દશ્ય જોઇ તેનું કારણ પૂછતાં તે કહે છે કે “રત્નસુંદરીના પિતા પાસે હમણાં જ માંગણી કરો અને તેને મને પરણું તે જ સ્વસ્થ થાઉં અને ભજન કરીશ.” પછી શેઠ રત્નસાર શ્રેણીને ઘેર જઈ પિતાના પુત્રની સાથે તેની પુત્રીના વિવાહની માંગણી કરે છે. રત્નસાર કબૂલ કરે છે તે દરમ્યાન તેની પુત્રી રત્નસુંદરી જે પાસે બેઠેલ છે, તે પોતાના પિતાને કહે છે કે હું પુરયસારની ભાર્યા નહિં થાઉં. આ સાંભળી પુણ્યસારનો પિતા વિચારે છે કે આ મારા પુત્રને પરણી શું સુખ આપશે ? હવે રત્નસાર શ્રેણી કહે છે કે–તે બાલિકાના વચન ઉપર વિચાર ન કરશે. અને હું તે કન્યાને અવશ્ય આપી ચૂકયો છું. પછી પુરંદર પિતાને ઘેર આવી પુત્રને કહે છે કે તે કન્યા તારે યોગ્ય નથી. કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે, ખરાબ શરીરવાળી, રનેહ રહિત, લજજા, શીલ અને કુળવડે ત્યાગ કરાયેલી, અતિ ઉદ્ધત તથા ખરાબ મુખવાળી સ્ત્રીને ત્યાગ કરવો.” પછી પુણ્યસાર એમ સાંભળી પોતાની કુળદેવીને ઉત્તમ પદાર્થો ફળ, નૈવેદ્ય વગેરે વડે પૂજા કરી પ્રાર્થના કરે છે કે, આજે મારી ભાર્યા સંબંધી વાંછા પૂર્ણ કર અને નહિં કર ત્યાં સુધી બેસીશ અને ભેજન નહિં કરું. પછી દેવીએ કહ્યું કે ધીમે ધીમે સારું થશે. હવે કેટલેક કાળ ગયા પછી કોઈ કર્મવેગે ધ્રુત( જુગાર ) માં તે આસક્ત થયો. અને પછી એક વખત પિતે એક લાખ રૂપિયા હારવાથી લાખના રાજાના અલંકારને ઘરમાંથી ચોરી તે જુગારીના સ્વામીને તેણે આપ્યા. રાજાના માંગવાથી તે અલંકાર ઘરમાં નહિં જવાથી ખેદ પામેલા તે પિતાને પુત્ર જ આ ગુપ્ત સ્થાન જાણતો હતે માટે નક્કી તે જીગારમાં હારી ગયે હશે એમ પુરંદરે જાણું પુત્રને કહે છે કે તે અલંકારો લઈને મારે ઘેર આવવું તેમ કહી તેને કાઢી મૂકે છે. રત્નસાર દિવસ અસ્ત થયાં તે નગરની બહાર એક વડના વૃક્ષની કાતરમ પેસે છે. અહિં રત્નસારની માતા તે જાણતાં ક્રોધ પામી પુરંદર શેઠને કહે છે કે કાં તે પુત્રને લાવે, નહિ તે તમે પણ આ ઘરથી દૂર જાઓ. તે રીતે દુઃખી થયેલ પુરંદર શેઠ નગરમાં પુત્રની શોધ કરવા નીકળી પડે છે. પછી રત્નસારની માતા પણ તે માટે પશ્ચાત્તાપ કરે છે અને અશ્રપાત કરે પુણ્યસાર તે વૃક્ષના કોતરમાં રહી રાત્રિને વિષે ઊંચેથી અવાજ સાંભળે છે જેમાં એક દેવી બીજી દેવીને કહે છે કે ખાલી ભમવા કરતાં આજે કંઇ કૌતુક જોવા જવું હોય તે વલ્લભીપુર જઈએ, જ્યાં ધનપ્રવર નામને શ્રેણી છે જેને ધનવતી નામની ભાર્યાથી સાત કન્યાઓ થઈ છે. ધર્મસુંદરી, ધનસુંદરી, કામસુંદરી, મુકિતસુંદરી, ભાગ્યસુંદરી, સૌભાગ્યસુંદરી અને ગુણસુંદરી છે. તેઓ વરપ્રાપ્તિ માટે ગણપતિદેવને મોદક કરી ધરી સંતુષ્ટ કર્યાથી તેણે કહ્યું કે હે એકી ! આજથી સાતમે દિવસે તારા લગ્ન સમયે તેં સર્વ સામગ્રી તૈયાર કરી હશે ત્યારે સાદા વેષવાલી બે સ્ત્રીઓની પાછળ એક પુરુષ આવશે Page #35 -------------------------------------------------------------------------- ________________ : ૩૦. તે તારી પુત્રીઓને સ્વામી થશે. ’* આજે સાતમી રાત્રિ છે તેથી આ આપણા નિવાસના વૃક્ષ સાથે લઇ ત્યાં જઈએ. આ સાંભળી પુણ્યસારને પણ આ સ જોવાની ઇચ્છા થતાં તે પણુ વૃક્ષ ઉલતાં કાતરમાં રહેલા તે દેવીઓ સાથે વલ્લભીપુર પહોંચે છે. ત્યાં ગણુપતીના મંદિર પાસે મંડપ નાંખેલે છે ત્યાં જમણુની ઈચ્છાએ તે એ દેવીએ શ્રેષ્ઠીના ધરમાં જાય છે, પાછળ પુણ્યસારને જોતાં શ્રેષ્ઠીએ તેને મેટા આસન ઉપર બેસારી લખાદર( ગણપતી )ના કહેવા પ્રમાણે તુ મારી આ સાત કન્યા પરણુ. એમ પુણ્યસારને કહે છે. પછી તરતજ તે સાતે કન્યાને પુણ્યસાર સાથે પરણાવે છે. પછી સાતે કન્યા સહિત પ્રાસાદના ઉપલા માળમાં તે સાતે કન્યાએ તેને પલંગ ઉપર બેસાડી કળાભ્યાસ આપને કેટલા છે તેમ પૂછતાં તે જણાવે છે કે શાસ્ત્રમાં કહ્યું છે કે “ જેમ અત્યંત વિદ્વાનને સુખ નથી તેમ મૂખને પણ સુખ નથી, માટે સર્વ રીતે મધ્યમ કળાને ગ્રહણ કરા. ” મૂળ શ્લોકના અને તેણીએ જાણી પણ શકી નથી. પછી પુણ્યસાર વિચારે છે “ કે વૃક્ષ સહિત દેવીએ હવે ચાલી જશે માટે મારે પણ હવે ત્યાં જવુ, ” એવા વિચાર કરી, શરીરચિંતાનું બ્હાનુ કાઢી પોતે ક્રાણુ છે તે જણાવવા માટે તુલાના વિષે ખડીવતી શ્લોક લખે છે કે “ ‘ગાપાલયપુર ક્યાં ? વલ્લભીપુર ક્યાં ? અને લખાદર ધ્રુવ ક્યાં ? વિધાતાના વશથી અહિં આવ્યા અને સાતેને પરણી ગયા, સાત વહુને પરણી કરી હુ` પાછા ત્યાં જઉં છું. ’ પ્રથમના આ શ્લોકની જેમ લજ્જા પામતી તેણીએ તે શ્લોકા પણ વાંચ્યા નહિ. પછી ગુણસુ દરીને હું શરીરચિંતા માટે દૂર જઉં છું તું અહિં રહે એમ જણાવી વટવૃક્ષ ઉપર જઇ તેના તરમાં પેઢા પછી દેવીએ આવી અને વટવૃક્ષ ઉડીને પોતાના સ્થાને આબ્યા. અહિં પુરદર શેઠે રાત્રિના ભમી, ભમી. પ્રાતઃકાલમાં વટવૃક્ષ પાસે આવતાં તેના કાતરમાંથી વસ્ત્રાલંકારે વિભૂષિત પાતાના પુત્રને જોઇ આનંદ પામ્યા. અને ઘેર આવતાં તેને જોઇ માતા પણ હું પામે છે. પછી પૂછતાં પુણ્યસાર પેાતાને સવ વૃત્તાંત કહે છે. પિતાને પુણ્યસાર કહે છે કે તમારી શિક્ષા જ આવા પ્રકારની સ ંપદાનું કારણ છે. પુણ્યસાર હવે પેાતાની દુકાને ઉત્તમ પ્રકારના વ્યાપાર કરે છે. અહિં ગુણસુંદરી ચિંતાપૂર્વક પોતાની હેંનેને પુણ્યસાર નહીં આવ્યાની હકીકત જણાવતાં સવ અેને રાવા લાગે છે. તેના પિતા સર્વ હકીકત જાણે છે અને તમે રોકી શક્યા નહિ તેમજ કાઇ ધૂત જ હશે. વળી તમે તેનું નામ સ્થાન કે સ્વરૂપ મ ન જાણ્યું તેમ પૂછતાં તેમણે દીપકના અજવાળામાં તુલા ઉપર કંઇ લખેલુ' બતાવે છે. સવારે તે વાંચી પુત્રી તેના પિતાને અમારા પતિ ગેાપાલયપુરમાં ગયેા છે. જેથી છ માસમાં મારા પતિને ન મેળવી શકું તે છેવટે અગ્નિ અમારું શરણુ થશે. પછી પુરુષ વેશ ધારણુ કરી શ્રેણીપુત્ર ગુણસુંદર નામ ધારણ કરી ગાપાલયપુર આવે છે, અને ત્યાં વ્યાપાર શરૂ કરી ક્રમે ક્રમે પુણ્યસાર સાથે મૈત્રી થાય છે. પછી રત્નસુંદરી પોતાના પિતાને જણાવે છે કે આ ગુણસુંદર મારા પતિ થવા લાયક છે. અને પુત્રીને તે ભાવ જાણી રત્નસાર ગુણુસુ ંદરને કહે છે. ગુણસુદર પોતાના માર્તાપતા તેમાં પ્રધાન છે, તે દૂર છે માટે બીજા ક્રાઇ પાસે રહેનારને જ આપે તે સારું' તેમ કહે છે. આ બાબતમાં રત્નસાર શેના વિશેષ આગ્રહથી તેનું વચન અંગીકાર કરે છે, અને શુભ દિવસે તેને વિવાહ થાય છે. પછી પુણ્યસાર છરી લઇ પોતાનું મસ્તક એવા દેવી પાસે જઇ કહે છે કે મારી ઇચ્છેલી કન્યાને બીજો. પરણ્યા છે, માટે પ્રાણ આપું છું. દેવી કહે છે કે હે વત્સ ! જે કન્યા મેં તને આપી છે તે તારી જ થશે. પુણ્યસાર કહે છે તે પરસ્ત્રી છે મારે ન ખપે. દેવી કહે છે કે–હાલમાં શું કહું પણુ અત્યારથી તે તારી જ સ્ત્રી થશે. અહિં છ માસ પૂરા થતાં પતિવિરહથી દુઃખી થયેલ ગુણસુંદરી નગર બહાર ચિતા કરાવે છે તે રાજાએ જાણુવાથી નગરજા, રાજા, પુરર, રત્નસાર, પુણ્યસાર વગેરે ત્યાં જઇ રાજા રત્નસાર વગેરે તેમ કરવાનું કારણ પૂછે છે, તેથી તે કહે છે કે ઋષ્ટના વિયાગથી ધ્રુવે મને ખડિત કરવાથી કાષ્ટભક્ષણુ Page #36 -------------------------------------------------------------------------- ________________ : ૩૧ : કરું છું. જ્યારે રાજા તેને કોઈ ઈષ્ટ મિત્ર હોય તે આને બોધ પમાડી મૃત્યુમાંથી બચાવે, એમ આદેશ કરતાં પુણ્યસાર તે જાણી ત્યાં આવે છે અને પુણ્યસાર મિષ્ટ વચનેવડે દુઃખનું કારણ જણાવવાનું કહેતાં તે કહે છે કે જેનાથી હું દુઃખી થાઉં છું તે દેખાતું નથી. ત્યારે તે લખેલા લેકો બેલી કહે છે કે આ પ્લેકે તે લખ્યા છે ? પુણ્યસારે હા કહેતાં હું ગુણસુંદરી નામની તમારી પ્રિયા છું કે જેમને તમે તેરણના કારમાં મૂકી ચાલ્યા ગયા હતા જેથી તમારા માટે જ મેં આ પ્રયાસ કર્યો છે, પછી તેણીના કહેવાથી પિતાના ઘેરથી પુણ્યસાર સુંદર સ્ત્રીવેષ મંગાવી આપે છે. ગુણસુંદરી પતિ અને સર્વને વાંદે છે. રાજાને પુયસાર સર્વ વૃત્તાંત જણાવે છે. અહિં રત્નસાર શેઠ રાજાને જણાવે છે કે મારી પુત્રીને જે પરણે આ પુયસારની સ્ત્રી છે જેથી મારી પુત્રી પણ પુણ્યસારની સ્ત્રી થાય. પછી વલભીપુરથી આવેલી સર્વ સ્ત્રીઓ અને રત્નસુંદરી વિ. આઠ પુણ્યસારને ઘેર આવે છે. હવે એકદા જ્ઞાનસાર નામના આચાર્ય ભગવાન પધાર્યા જેને વાંદવા પુર દર, પુસાર સહિત જાય છે અને વાંદી પુણ્યસારે પૂર્વે શું પુણ્ય કર્યું હતું તે કૃપા કરી જણાવે તેમ પૂછતાં અવધિજ્ઞાનધારક આચાર્ય મહારાજ જણાવે છે કે, નીતિપુર નગરમાં એક સંતાન રહિત કુલપુત્ર હતા. સંસારથી ઉગ પામેલા તેણે સુધર્મ મુનિ પાસે દીક્ષા લીધી. તે સમ્યફ પ્રકારે પાંચ સમિતિ અને બે ગુપ્તિ, સાત પ્રવચન માતાનું પાલન કરતા હતા પરંતુ એક કાય ગુપ્તિમાં દઢ નહોતા. જ્યારે જ્યારે કાયોત્સર્ગમાં રહેતા અને દંશ, મશકનો ઉપદ્રવ થાય ત્યારે વખત પૂર્ણ થયા પહેલાં મારતો હતો. પછી ગુરુમહારાજ તેને થતાં આવશ્યકખંડન તથા વ્રતના ભંગથી માટે દેશ થાય છે તેમ શિખામણ આપતાં કાયપ્તિને નિર્વાહ કરવા લાગ્યા. છેવટે સમાધિપૂર્વક મરણ પામી તે પ્રથમ દેવલોકમાં ગયે. ત્યાંથી એવી હે શ્રેણી ! તારો પુત્ર થયો છે. પૂર્વભવે સાત પ્રવચન પાળવાવડે સાત ક્રિયાથી અને એક પ્રવચન માતાને કષ્ટવડે પાળવાથી તેની એક પ્રિયા પણ તે જ પ્રમાણે થઈ જેથી ધર્મકાર્યમાં હંમેશાં અપ્રમાદ કરવો જોઈએ. પછી પુરંદરે દીક્ષા લીધી અને પુણ્યસારે શ્રાવક વ્રત ગ્રહણ કર્યું. છેવટે પુત્રો થતાં દીક્ષા લીધી અને છેવટે સુગતિને ભજનાર થશે. આ પ્રમાણે પુણ્યસારની કથા સાંભળી કનકશક્તિએ ગુરુ પાસે તેમજ તેની બે પ્રિયાએ વિમલમતિ સાધ્વી મહારાજ પાસે દીક્ષા લીધી. એક દિવસ કનેકશક્તિ મુનિ સિદ્ધિપર્વત ઉપર જઈ એક રાત્રિ પ્રતિમાએ રહ્યા છે ત્યાં પૂર્વ ભવને વૈરી હિમચૂલ નામના દેવે ઉપસર્ગો કર્યા જ્યાં વિદ્યાધરોએ તેને નિવારણ કર્યા. પછી પ્રભાત થયા પછી તે મુનિ રતનસંચયા નગરીના સુરનિપાત નામના ઉધાનમાં ત્યાં ચાર ઘાતી કર્મો ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું ત્યાં દેવો, વાયુધ ચક્રી વગેરેએ જ્ઞાનને મહિમાં કયી. પછી એક દિવસ ક્ષેમંકર જિનેશ્વર ઈશાન દિશામાં સમવસયો. ચક્રીને વધામણી મળતાં ત્યાં આવી જિનેશ્વરને વાંદી ધર્મદેશના સાંભળવા યોગ્ય સ્થાને બેઠે. પછી સહસ્ત્રાયુધ ૫ણ ત્યાં આવી પ્રભુને વાંદી વિનંતિ કરી કે પવનવેગ વગેરેના પૂર્વ અને પછીના ભાવો મારા પિતાજીએ શી રીતે જાણ્યા? મને તે મોટું કૌતુક થયું છે. ભગવાને કહ્યું કે હે! સહસાયુધ, વાયુધે અવધિજ્ઞાનવડે તેના ભવનું સ્વરૂપ જાણ્યું છે. આ જ્ઞાન કેટલા પ્રકારનું તેમ ફરી પૂછતાં પ્રભુએ કહ્યું કે-આ જ્ઞાન આગમમાં પાંચ પ્રકારનું પ્રસિદ્ધ છે. ૧ મતિ, ૨ શ્રત, ૩ અવધિ, ૪ મન:પર્યવ, ૫ પાંચમું કેવલજ્ઞાન છે. બુદ્ધિ, સ્કૃતિ અને પ્રજ્ઞા તે મતિજ્ઞાનના પર્યાયવાચક શબ્દો છે તેના જુદા ભેદ બુદ્ધિમાન જનોએ કહેલ છે. ભવિષ્યકાળના વિષયવાળી મતિ કહી છે, વર્તમાન કાળના વિષયવાળી બુદ્ધિ છે અને ભૂતકાળના વિષયવાળી સ્મૃતિ છે. ત્રણે કાળના વિષયવાળી પ્રજ્ઞા છે. અત્યાવરણ કમને ક્ષય થવાથી ચાર પ્રકારની ૫ત્તિકી, વૈનાયિકી, કાર્મિકી અને પરિણામિકી એ ચાર પ્રકારની છે. પૂર્વે નહિં જોયેલી અને નહિં સાંભળેલી વસ્તુ વિષે તરત જે જે બુદ્ધિ ઉત્પન્ન થાય તેને ડાહ્યા પુરુષો અત્પત્તિકી બુદ્ધિ કહે છે જેને વિષે ભારતવર્ષમાં શિલા વગેરે વસ્તુને જાણવામાં રોહકનું દૃષ્ટાંત છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉજનિ નગરીમાં અરિકેશરી નામને રાજા હતો. તે નગરની પાસે મેટી શિલાના ચિહ્નવાળા નટ ગામને વિષે રંગસૂર નામને ચારણ હતું. તેને કળાપાત્ર બાલ છતાં અબાલપણાવાળો અતિ ખુહિશાળી રેહક નામને પુત્ર હતે. હકની માતા મરણ પામ્યા પછી તેને પિતા બીજી સ્ત્રી રૂકમણી નામની પર હતે. ગર્વવાલી તે સ્ત્રી રોહકના તેવા પ્રકારના અંગસંસ્કાર કરતી ન હતી, જેથી તેણને કહે છે કે તારું સારું નહિ થાય. કેપ પામેલી તેની તે માતા તું શું કરવાનું છે? તેમ ઊઠીને કહે છે. રોહક તેના પિતા પાસે તેણીનું અનિષ્ટ શી રીતે કરવું તેને વિચાર કરી રાત્રિના એકદમ બોલ્યો કે કોઈ પણ પુરુષ આ ઘરમાંથી ચાલ્યો જાય છે. આ પ્રમાણે સાંભળી તેને જાગીને તેને દેખાડવા જણાવે છે. પછી તેના પિતા રૂકમિણી પ્રત્યે વિરાગી થવાથી પ્રગટ દુઃખને ભજનારી થઈ. પછી રોહકની માતાએ વિચાર્યું કે આ બાલકે તેના પિતાને ક્રોધ પમાડયો છે, માટે હવે રોહકની આગતાસ્વાગતા કરું, જેથી મારા પતિને શોક શમી જશે. પછી રોહકને તેણુએ કહ્યું કે મારા પતિ મારી સન્મુખ કર. હું પ્રગટ રીતે તારી દાસી છું. પછી રોહક ચાંદની રાત્રિને વિષે તે જ પ્રમાણે બોલી પિતાના પિતાને જગાડે છે અને પોતાના શરીરની છાયા બતાવે છે જેથી તેના પિતાએ કહ્યું કે આ તે તારી છાયા છે, જેથી રેહક બોલ્યો કે હે પિતા! પ્રથમ મેં પણ આવા જ પ્રકારનો પક્ષ જે હતે. પછી તેના પિતાએ પસ્તા કર્યો, તેની સ્ત્રી તેને વહાલી થઈ. પછી રોહક પોતાના પિતા સાથે ભોજન કરતે હતા કારણ કે બુદ્ધિમાન પુરુષો પોતાની અપરમાતા ઉપર પણ પ્રાયે વિશ્વાસ કરતા નથી. એક દિવસ પિતા સાથે ઉજજયિનીમાં જઈ ક્ષીપ્રા નદીને કાંઠે ધૂળનું નગર બનાવ્યું. ત્યાં રાજાને અશ્વ સહિત આવતા દેખી રોહક કહે છે કે-શું દેવાલય પ્રાસાદ વિગેરે યુક્ત આ નગરને તું ભાંગી નાંખવા આ રસ્તે આવ્યો? આવું બુદ્ધિપૂર્વક વચન સાંભળી રાજાએ બીજાને પૂછતાં જાણ્યું કે રંગશરને રોહક નામને પુત્ર છે. પછી રાજા પાંચૉહ મંત્રીઓને અગ્રેસર મંત્રી બનાવવા કેઈ બુદ્ધિમાનની શોધ કરતું હતું જેથી આ રોહકના શબ્દોથી મોહ પામી તે કોને પુત્ર છે તે જાણી તેની બુદ્ધિની પરીક્ષા કરવા ગામના લેકીને નીચે પ્રમાણે આદેશ કર્યા. પા. ૧૦૮, ૧. આ ગામમાં મારે એક પ્રાસાદ કરે છે, પણ ઘણું દ્રવ્યવડે એક જ વસ્તુથી કરે છે. ૨. આ મેષનું ઘાસચારા વચ્ચે પિષણ કરવું પણ ચરબી ન થવા દેવી. ૩. એક કુકડે મોકલું છું તેને એકલાને જ યુદ્ધ કરાવવું. ૪. યંત્રને વિષે પીલી તેલ કાઢવું, પરંતુ જે માપવડે તલ માપેલા હોય તે જ માપવડે તેલ માપવું. ૫. પછી તીની વાડ કરાવી તેવડે શાલ-ચેખાનું રક્ષણ કરવું. ૬. એક વૃદ્ધ હાથીને મેકલું છું તેને પાળ, તેની જેવી સ્થિતિ હોય તેવી કહેવી પરંતુ મૃત શબ્દ ન ઉચ્ચારવો. છે. સ્વાદીષ્ટ જળવાળા કુવાને અહિં લાવ. ૮. ઉત્તર દિશામાં વન છે તેને દક્ષિણ દિશામાં કરવું. ૯. ઉકરડાના યત્નવડે તપેલી મૂકી અગ્નિ વિના ખીર રાંધવી. આ નવ પ્રશ્નો તથા પરસ્પરવિરોધી વ્યવસ્થા વડે કેટલાક પ્રશ્નો કર્યા. (પા. ૧૦૯) તેના જવાબ વિજ્ઞાન, બુદ્ધિ અને વાણીવડે જે જવાબ રોહકે આપ્યા છે તેથી રાજાએ રોહકને આ મતિને વૈભવને જોઇ સભામાં આનંદ જાહેર કર્યો. તેની અહિં સંક્ષિપ્તમાં કથા આપી છે. આ ગ્રંથમાં આ કથા Page #38 -------------------------------------------------------------------------- ________________ : ૩૩ : પા. ૧૦૭ થી પા. ૧૦૯ માં છે જે ગ્રંથ વાંચતાં ત્યાં રસની ક્ષતિ ન થાય તેમજ ગ્રંથની મહત્વતા ઓછી ન થાય માટે અહિં સંક્ષિપ્તમાં અહિં આપી છે. હવે અહિં રાજા તેને મુખ્ય મંત્રી બનાવે છે. મતિજ્ઞાની પુરુષો મતિજ્ઞાનના ક્ષયોપશમથી કેટલું જાણી-કહી શકે છે, તે આત્માને કે અપૂર્વ ગણ છે અને જૈન શાસ્ત્રો આ અને બીજા દરેક વિષયોમાં કેટલા ઊંડા ઉતર્યા છે. અને તેથી જ જેનદર્શન, સનાતન દર્શન, સર્વ નય દર્શન, શ્રી સ્યાદ્વાર દર્શન હેવાથી જ તે સર્વ દર્શનમાં મુખ્યત્વે સત્ય, પ્રમાણિક માત્ર જૈન દર્શન છે તેમ તેથી જણાય છે. શ્રદ્ધાળુ વાંચકે આવા ગ્રંથનું મનનપૂર્વક પરિશીલન કરે ત્યારે જ તેઓ આત્મિક આનંદ પ્રાપ્ત કરે છે. હવે ક્ષેમકર પ્રભુ મતિજ્ઞાનનાં બીજા ભેદે જણાવે છે. વિનયવડે ગુરુ પાસે ભણેલા પણ નિમિતદિક શાસ્ત્રને વિષે સારા વિચાર કરનારી વૈનાયિકી બુદ્ધિ, કારીગર અને લેખકના ઘર અને ચિત્રાદિક કરવામાં ક્રિયાથી જે ઉત્પન્ન થયેલી બુદ્ધિ તે કાર્મિકી બુદ્ધિ અને પરિણામના વશથી સર્વ વસ્તુનો નિશ્ચય કરવાથી પ્રતિબોધ કરનારી પરિણમિકી બુદ્ધિ છે. એ ચારે પ્રકારની બુદ્ધિ મતિજ્ઞાન વિષયક છે. આ જ્ઞાન હોવાથી પ્રાણીઓને શ્રુતજ્ઞાન પ્રગટ ઉત્પન્ન થાય છે. જે ભણવાથી ત્રણ કાળના વિષયવાળી વસ્તુ જણાય છે તે સ્વર, વ્યંજન, વગેરે શ્રુતજ્ઞાન કહેલું છે. જેના વડે પ્રાણીઓના કેટલાક ભવો જણાય તે સર્વ દિશામાં અવધિવાળે અવધિજ્ઞાન છે. સંક્તિ જીવોના મનના ભાવો જેના વડે જણાય છે તે મન:પર્યવ નામે એથું જ્ઞાન છે. સર્વે ઠેકાણે હંમેશાં કોઈ પણ પ્રકારે સ્કૂલના ન થાય, અનંત પ્રાણી પદાર્થો પરનું, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળનું, ઉત્પત્તિ સ્થિતિ ને લયનું એક સમય માત્રનું જ્ઞાન જે સિદ્ધિસુખને કરનારું તે કેવલજ્ઞાન છે. દેશના પૂરી થયા બાદ વાયુધે ઘેર જઈ સહસ્ત્રાયુ ને ગાદીએ બેસાડી પછી ચાર હજાર રાજાઓ રાણીઓ અને સાતસો પત્ર સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી વિહાર કરતાં કરતાં એક વખત સિદ્ધિ પર્વત ઉપર પધાર્યા. ત્યાં વૈચન તંભ ઉપર સુંદર શિલા ઉપર એક વર્ષની પ્રતિમાં ધારણ કરી રહ્યા. અહિં અશ્વગ્રીવના પુત્રો મણિકુંભ અને મણિધ્વજ જે દેવપણે ઉત્પન્ન થયા હતા તે ત્યાં આવે છે અને પિતાનું વૈર સંભારી અનેક ઘર ઉપસર્ગો કરે છે. જે વખતે રંભા અને તિજોત્તમા નામની ઈદની બે અગ્રમહિલીએ તે વાયુધ મુનિને નમસ્કાર કરવા ત્યાં આવે છે, તેમને જોતાં બંને દે નાસી ગયાં. દેવીઓએ તેને ભયંકર તજના કરી. પછી મુનિ પાસે ઉત્તમ નૃત્ય, ભક્તિ કરી, પ્રણામ કરી બંને સ્વસ્થાને ગઈ. પછી પ્રતિમાધારી વજાયુધ મુનિ પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. ક્ષેમંકર પ્રભુ મેક્ષમાં પધાર્યા પછી પિહિતાશ્રવ નામના ગણધર સહસ્ત્રાયુધના નગરમાં આવ્યા. તેને પ્રતિબંધ સાંભળી પિતાના પુત્ર શતબલને રાજ્ય આપી દીક્ષા લીધી. પછી પિતા પુત્ર મળ્યા ને વિવિધ પ્રકારનાં તપ કરી ઈન્સ્ટાગુભાર નામના પર્વત ઉપર જઈ તે બંને પાદપપગમવડે અનશન કરી રહ્યા, પછી બંને મુનિઓ શરીરનો ત્યાગ કરી નવમાં શ્રેયકમાં ગયા. એ રીતે આ પ્રસ્તાવમાં શાંતિનાથ પ્રભુના આઠમા નવમા ભવનું વર્ણન કરવામાં આવ્યું તે સંધનું કલ્યાણ કરનારું થાઓ તેમ જણાવી આ પ્રસ્તાવ ગ્રંથકર્તા આચાર્ય મહારાજ પૂર્ણ કરે છે. પ્રસ્તાવ ૫ મ. (પા. ૧૧૩ થી ૧૫૦ સુધી) આ પ્રસ્તાવમાં પ્રભુના દશમાં અગીયારમા ભવનું વર્ણન આચાર્ય મહારાજ જણાવે છે. વાયુધને જીવ રૈવેયકથી એવી જંબૂદીપના મહાવિદેહની પુષ્કલાવતી નામની વિજયમાં પુંડરીકિણ નામની નગરીમાં ઘરથ નામના રાજા તીર્થકર હતા તેની પ્રીતિમતી નામની રાણીની કુક્ષિને Page #39 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ : વિષે જન્મે છે અને સહસ્રાયુધના જીવ તેમની ખીજી રાણી મનાહરીની કુક્ષિમાં પુત્રપણે જન્મે છે. જ્યાં અનુક્રમે તેમના મેઘરથ અને દૃઢરથ નામ પાડવામાં આવે છે. બાલપણામાં કલાચાર્ય પાસે બહેાતેર કલા શિખે છે જે નામેા જાણુવા જેવા છે. ( પા. ૧૧૩ ). હાલના કાળમાં કલા શિખવવામાં આવતી નથી તેમ તેવા શિખવનાર કલાચાર્યું પણ નથી. યૌવનવય થતાં સુદિર નગરના રાજા નિહુતારી રાજાની બે પુત્રી પ્રિયમિત્રા અને મનારમાને મેધરથ પરણે છે અને તેની નાની મ્હેન સુમતીને દઢરથ પરણે છે. મેશ્વરથને તેની બે પત્નીએથી અનુક્રમે નંદીષેણ અને મેધસેન નામના બે પુત્રા થયા અને દઢરથને થસેન નામનેા એક પુત્ર થાય છે. એક દિવસ ધનરથ રાજા પુત્ર, પૌત્રા સહિત રાજસભામાં બેઠેલ છે, જે વખતે નવા શિખેલા પોતાના પુત્રાની પરીક્ષા કરવા પુત્રને જણાવે છે કે, તમારી બુદ્ધિને પ્રકાશ કરવા સામસામા પ્રશ્નોત્તર કરો, જેથી પરસ્પર અને ભાઇએ તેમ કરતાં જે પ્રશ્નો પૂછે છે તેને બીજો ઉત્તર આપેછે. જેના ઉત્તરા કલાભ્યાસ, મહીપતિ, જીવરક્ષા અને ભાવના આ ચાર જવા આપે છે તે જાણવા જેવા છે. ( પા. ૧૧૩), પૂર્વકાળમાં પુત્રએ લીધેલા શિક્ષણની પિતા પરીક્ષા કરતા હતા. આજે જ્યાં પિતા તેવા શિક્ષિત પણ નથી તેમ તેવા કલાચાર્યે પણ નથી. વળી આ દેશને આ કાળને ખધખેસતુ શિક્ષણ પણ મળતુંઅપાતું નથી. પરંતુ પરદેશનું અનુકરણવાળુ શિક્ષણ છે ત્યાં આવી શી આશા રખાય? એટલામાં ત્યાં રાજસભામાં એક ગણિકા પોતાના કુકડાને બતાવી, તેને કાઇ ખીજાને કુકડા જીતે તે તેને એક લાખ રૂપી આપવા રાજાને જણાવે છે. ત્યાં રાણી પોતાના કુકડા લાવી તેની સાથે યુદ્ધ કરાવતાં એમાંથી ક્રાઇ ન હારવાથી તેનુ કારણ તીર્થંકર મહારાજ ધનરથને જણાવે છે. (પા. ૧૧૫ ). ભરતક્ષેત્રમાં રત્નપુર નગરમાં ધનદ અને સુદત્ત નામના બે મિત્રા હતા. મિથ્યાપણાએ કરી ખાટા તેલ, માપ વગેરેના આન્તધ્યાનના વ્યાપારવડે અરસ્પરસ મરી પ્રથમ હાથી, ખીજે ભવે અયેાધ્યા નગરીમાં નદીમિત્રને ત્યાં પાડા થયા, ત્યાંથી મરી ધેટા ત્યાંથી મરી આ બે કુકડા થયા છે. અને તે કુકડા મેાટા ક્રોધવાળા ખેચરથી અધિષ્ઠિત છે. તે ખેચરાના પણ પૂર્વ ભવ મેમ્બરથ પિતાને કહે છે. વૈતાઢ્ય પર્વત ઉપર સુવર્ણનાભ નગર તેને ગરૂડવેગ રાજા, તેને ચતિલક અને સુરુતિલક નામે બે પુત્રા હતા. તે અંતે એક વખત શાશ્વતા અરિહંતની પ્રતિમાને વાંદવા મેરુ પર્વત પર જાય છે. ત્યાં સાગચંદ નામના ચારણુ મુનિને વાંદી પોતાના પૂર્વભવ પૂછતાં મુનીશ્વર જણાવે છે કે ધાતકીખંડના ઐરાવત ક્ષેત્રમાં વાપુર નગર અને તેને જયાષ નામે રાજા ને સુવર્ણતિલકા નામે રાણી હતી. તેને જય અને વિજય નામે બે પુત્ર હતા. સુવર્ણનગરના શ ́ખ રાજાને પૃથ્વીદેવીથી ઉત્પન્ન થયેલી પૃથ્વીસેના નામની એક પુત્રી હતી તેને અભયધેાષની સાથે પરણાવી હતી. એક વખતે સા રાણીઓ સહિત વસંતઋતુમાં ક્રીડા કરવા જાય છે, જ્યાં પૃથ્વીસેના દ་તદમન નામના મુનિને જોઈ ઉપદેશ સાંભળી દીક્ષા લે છે. રાજા નગરમાં આવે છે. એક દિવસ તેને ધેર છદ્મસ્થ અનત તીર્થંકર પધારતાં પ્રાસુક અન્ન વહેારાવે છે. અને પછી રાજા પેાતાના એ પુત્રા સહિત દીક્ષા લે છે. વીશ સ્થાનક તપવડે તીર્થ ંકર ગાત્ર બાંધી સ્વગે` જાય છે. અહિં અભયધેષને જીવ ત્યાંથી ચ્યવી હેમાંગદ રાજાના ધનરથ નામે પુત્ર થાય છે. જય વિજયના જીવ ત્યાંથી ચ્યવી તમારા પુત્રા થયા. હે પિતા ! તે મુનીશ્વરે તે બંનેને કહેવાથી ઉત્સુક થયેલા તે એ વિદ્યાધરો અહિં આવી યુદ્ધ કરતા આ બે કૂકડાને જોઈ વિદ્યાવડે તે એ વિષે અધિષ્ઠિત થયા. મેશ્વરથે કહેલ પૂર્વભવની વાત સાંભળી તે ખેચરા ત્યાં પ્રગટ થઈ પૂર્વભવ જાણી પેાતાને હવે શુ કરવુ તે પૂછ્તાં ધનરથ રાજા સમકિત સહિત અહિંસાયુક્ત ધમ સભળાવે છે. ત્યાંથી મરી અને વ્યંતર દેવ થાય છે. હવે સમય થતાં લેાકાંતિક દેવા આવી ધનરથ તીર્થંકર ભગવાનને Page #40 -------------------------------------------------------------------------- ________________ * ૩૫ ? તીર્થ પ્રવર્તાવવા વિનંતિ કરે છે. વરસીદાન આપી તીર્થકર ભગવાન દીક્ષા લે છે. કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ભવિછના ઉપર ઉપકાર કરતાં પ્રભુ અનેક સ્થળે વિચારે છે. દરમ્યાન દઢરથ તથા મેઘરથ દેવરમાણુ ઉદ્યાનમાં આનંદ કરવા જાય છે. ત્યાં વિમાનમાંથી વિદ્યાધર સિંહ રથ અને તેની ભાર્યા વગવતી ત્યાં આવે છે. તે બંનેનું સુંદર સ્વરૂપ જોતાં મેઘરથની રાણીના પૂછવાથી તેને પૂર્વભવ જણાવે છે. સંઘપુર નગરમાં રાજગુપ્ત નામનો કુલપુત્ર હતું, જેને શખિકા નામની સ્ત્રી હતી. નિર્વાહના માટે તે બંને બીજાને ઘેર કામ કરતા હતા. એક વખત કાષ્ટ લેવા જતાં એક મહામુનિને જોઈ નમસ્કાર કરે છે. અને મુનિશ્રી જિનેશ્વરે કહેલ ધમ સંભળાવે છે. જેથી તેઓ બત્રીશકલ્યાણક નામને શ્રેષ્ઠ તપ કરે છે. શ્રદ્ધાપૂર્વક તે તપ કરતાં પારણાના દિવસે એક મુનિરાજને ભાવપૂર્વક વહેરાવે છે. છેવટે દીક્ષા લે છે. રાજગુપ્ત આચાર્મ્સ તપ કરે છે. આયુષ્ય પૂરું થતાં બંને બ્રહ્મલોક દેવલોકમાં જાય છે. ત્યાંથી ચ્યવી આ તે સિહરથ અને વેગવતી થયા છે. બંનેએ પૂર્વભવ સાંભળી તીર્થકર મહારાજ પાસે દીક્ષા લઈ ઉગ્ર તપ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પામે છે. ( પા. ૧૧૬-૧૧૮ ). હવે એક વખત મેઘરથ રાજા પિષધવ્રત ! ગ્રહણ કરે છે અને પૈષધશાળામાં સર્વ રાજાઓને ધર્મદેશના આપે છે તેટલામાં ભયગ્રસ્ત થયેલે, કંપતા શરીરવાળે એક પારે (પારાપત) “હે રાજા! હું તમારે શરણે છું.” એમ મનુષ્યવાણીથી બેલતો ખેાળામાં પડે છે. તેની પાછળ એક ક્રર સ્પેન પક્ષી સિંચાણે) આવી “ તમારા ખોળામાં પડેલ પારાપત મારું ભક્ષ્ય છે, માટે ભૂખ્યા એવા મને આપો” તેમ કહે છે. મેઘરથ રાજા કહે છે કે મારે શરણે આવેલાને હું આપી શકતો જ નથી. કારણકે “ શુરવીરને શરણે આવેલ, સપને મણિ, સિંહની કેશવાળી અને સ્ત્રીનું ઉરૂસ્થળ આ પદાર્થો તેમનાં જીવતાં કોઈથી લઈ શકાતા નથી. ” વલી બીજાના પ્રાણવડે પિતાનું પોષણ કરવું તે કાર્ય નરકમાં લઈ જનાર છે. તારું એક પીંછુ છેદવાથી તને જે દુઃખ થાય છે તેમ બીજાને પણ થાય છે. વળી તેના નાશથી ક્ષણવાર તને કદાચ તૃપ્તિ થાય પણ આના સર્વનાશથી ( જીવહિંસા થવાથી ) જરૂર તું નરકે જઈશ. જેથી દયાદિ ગુણવડ કરી જેમ એક વાનરી સ્વર્ગે ગઈ તે દષ્ટાંત સાંભળ હરિકાંતા નગરીમાં હરિપાળ નામને રાજા હતા. તે નગરમાં એક ક્રૂર નિષાદ નામને હિંસક રહેતા હતા. તે નગરની બહાર દયા વગેરેના ગુણવાળી હરિપ્રિયા નામની વાંદરી હતી. ત્યાં એક દિવસ ભયંકર સિંહને જોતાં તે નિષાદ અહીકથી વૃક્ષ ઉપર ચડી ગયે, જ્યાં આ વાનરી જેમાં પ્રથમ ભય પામે. છેવટે પ્રસન્ન મુખવાળી તેણીને જોતાં તેની પાસે નિષાદ બેસે છે, તેવામાં સિંહ વાનરીને કહે છે કે તે મનુષ્યને મને આપ, કારણ કે આ જગતમાં કોઈ પણ ઉપકારને જાણતું નથી તેમાં મનુષ્ય તે વિશેષ કરીને જાણતા નથી. માટે તેના ઉપર તને સુવર્ણકારની કથા કહું છું તે સાંભળ એક ગામમાં શિવસ્વામી નામને બ્રાહ્મણ તીર્થ કરવા નીકળે છે. રસ્તામાં તૃષા લાગવાથી એક પુરાણે કો જોતાં તેમાં દેરડીને નાંખતાં તેને પકડી એક વાનર, બીજી વખત નાંખતાં વાઘ અને સપ નીકળ્યાં. હવે જાતિસ્મરણ જ્ઞાનવડે તે વાનરે અક્ષરો વડે લખી બ્રાહ્મણને જણાવ્યું કે અમે મથુરા નગરીની પાસે રહીયે છીયે, આ ઉપકારના બદલામાં તારું કંઈ કરીશું, માટે તું ત્યાં આવજે. હવે આ કુવામાં એક કMી મનુષ્ય પડે છે તેને તારે બહાર કાઢવો નહિં. એમ કહી તેઓ ચાલ્યા ગયા પછી દયાળુ બ્રાહ્મણ તેના ઉપર ઉપકાર કરવા તેને પણ બહાર ખેંચી કાઢે છે અને તેને પૂછતાં તે કહે છે કે હું સુવર્ણકાર(સેની) મથુરાને રહેનાર છું. તારે ઉપકાર થયે, તું હવે મથુરામાં આવજે, પછી કેટલાક દિવસે બ્રાહ્મણ મથુરામાં આવે છે અને વાનર તેને જોઈ હર્ષ પામી મનહર ફલે લાવી તેનું સન્માન કરે છે. વાઘ તેનું સન્માન કરવા માટે વાડીમાં જઈ અવિવેકીપણુવડે ત્યાં રહેલા રાજપુત્રને મારી નાંખી Page #41 -------------------------------------------------------------------------- ________________ : ૩ : તેનું બહુમૂલ્ય વસ્ત્ર લઇને ઉપકાર કરનાર તે શિવાસ્વામીને આપે છે, હવે તે લઇ શ્રાહ્મણ તે સુવણૅ કારને ઘેર આવે છે. બ્રાહ્મણુ દૂરથી જોઇ નીચી દૃષ્ટિ કરી તેની સામું પણુ જોતા નથી. તને કૂવામાંથી કાઢનાર બ્રાહ્મણુ હુ' આવ્યે છું તેમ કહેતાં સેાની ઉંચું જોઇ તેને નમે છે. બ્રાહ્મણ તેને કહે છે કે આ મૂલ્યવાન ભૂષણુ મને દાનમાં મળ્યું છે, તેનું સારું' મૂલ્ય તું મને ઉપજાવી આપ. તેમ કહી બ્રાહ્મણુ નદીએ સ્નાન કરવા જાય છે, તેટલામાં રાજપુત્રને હણનાર અને તેનું બહુમૂલ્ય વસ્ત્ર લેનારને હણવાની પટધાષણા રાજા તરફથી થતી સાંભળી. સેાની તે આભૂષણુ પેાતાનું જ ધડેલુ છે અને રાજપુત્રનુ' છે તેમ જાણુતાં પોતાના માથે ગુન્હા સાખીત થશે તેમ જાણી આ બ્રાહ્મણુ મારી અપરિચિત છે અને તેને બદલે મારે મારાથી મારા અનથ શું કામ કરવા ? તેમ વિચારી રાજા પાસે જઇ તે વસ્ત્ર આપી કુવરને હણી વસ્ત્ર હરણુ કરનાર શિવાસ્વામીને જણાવે છે, જેથી રાજા તેને પકડે છે અને રાજાના સેવકેા વધ કરવાની ભૂમિ ઉપર લઇ જાય છે, જ્યાં સેાનીની કૃતવ્રતાને માટે બ્રાહ્મણુ તેને ધિક્કારે છે અને વાધ, સર્પ અને વાનરનું કશું નહિં માન્યું માટે પશ્ચાત્તાપ કરે છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે “ વેશ્યા, પાસા, કૂતરા, ચાર, જળ, ખિલાડી, વાનર, અગ્નિ અને સુવ કાર( સેાની ) આટલા કાઇ વખતે વિશ્વાસ કરવા લાયક નથી. ” રસ્તામાં સપ તેને ઓળખી તે ઉપકારના ખèા આપવા ઉદ્યાનમાં જઇ ક્રીડા કરતી રાજપુત્રીને ...સે છે. રાજાને તે જાણુ થતાં દુ:ખી થાય છે અને મંત્રવાદીએ ખેલાવતાં એક માંત્રિક પેાતાના નિ`ળ જ્ઞાનવર્ડ રાજાને જણાવે છે કે, જે આ બ્રાહ્મણને મારવામાં આવે છે તે નિપરાધિ છે. વળી આણે વનમાં રહેલા સર્પ, વાનર, વાધ અને સાનીને એક વખત કુવામાંથી બહાર કાઢી ઉગાર્યાં હતા. તે બ્રાહ્મણુ અહિં આવતાં વાનર ફળવડે અને વાધે આપના પુત્રને હણી ઉપકારના બદલામાં તેનુ ભૂષણુ બ્રાહ્મણને આપતાં બ્રાહ્મણે કિંમત ઉપજાવવા આ સાનીને આપતાં તે સુવણુકારે વસ્ત્ર બતાવી આપના પુત્રને આ હણુનાર છે તેમ કહેવાથી આ બ્રાહ્મણને આપે હણવા આદેશ કર્યો છે. રસ્તામાં સપે ઉપકાર કરવા તમારી પુત્રીને ડસ્યા અને તેથી જો આ બ્રાહ્મણુ મુક્ત થાય તે આ તમારી પુત્રી જીવશે. તેની ખાત્રી માટે મંત્રવાદીએ સર્પને તે રાજપુત્રીમાં ઉતારતાં તે તેણીએ કબૂલ કર્યું. પછી રાજા બ્રાહ્મણુને મુક્ત કરતાં તે સપ તે ઝેરને ચુસે છે અને કુવરી સજીવન થાય છે. બ્રાહ્મણુ કહે છે કે “ આ પૃથ્વી ઉપર જેની મતિ ઉપકારને વિષે હાય, અને ખીજાનેા ઉપકાર ભૂલે નહિં એવા માત્ર એ જ પુછ્યા પૃથ્વીને ધારણુ કરો. ’’ પછી રાજા ખુશી થઇ તેને દેશ આપે છે. બ્રાહ્મણુ તેના દેશમાં જ નાગપૂજા કરી નાગપંચમી પ્રવર્તાવે છે ત્યારથી નાગપૂજા (નાગપોંચમીનું પર્વ શરૂ થયેલ છે) અહિં તે કયા કહી વાધ વાનરીને એમ કહે છે કે બ્રાહ્મણ જેમ સુવર્ણ કારથી વિપદા પામ્યા. તેમ આ નિષાદ તારા અનથ કરશે માટે મને આપ. ઘેાડા વખત પછી તે દૂરાત્મા નિષાદના ખેાળામાં માથું નાંખી વાનરી સુવે છે, જ્યાં વાધ પાસે આવી વાનરીને પેાતાના ભક્ષ માટે માંગે છે. જો નહિ આપે તે તુ ધેર જઈ શકીશ નહિ; કેમકે એક વાનરે રાજાને હણ્યા હતા તે તું જાણતા નથી એમ કહેતાં નિષાદને વાધ કથા કહે છે. નાગપુરનગરમાં પાવક નામના રાજાને વિપરીત શિક્ષાવાળા એક અશ્વ ખળાકારે ક્રીડા માટે લઇ જાય છે, ત્યાં ભૂખ્યા, તરસ્યા તે રાજાને એક વાનર મળ્યે, અને સુદરા લાવી રાજાને આપે છે, તેટલામાં મત્રી, સામા સહિત તેનુ સૈન્ય ત્યાં આવે છે. પછી રાજા તે વાનરને પોતાના નગરમાં લઈ જાય છે. તેને સ્વાદિષ્ટ ખારાક આપે છે. પેાતાના ઉપર કરેલ ઉપકાર વારંવાર સભારે છે. એક દિવસ રાજા વસંતઋતુમાં વનને વિષે આવે છે ત્યાં તે વાનરને પેાતાના અંગરક્ષક તરીકે રાખી કદલીગૃહમાં સૂતા, જ્યાં તે કુમુદ્ધિવાળા વાનરે ભમરાના મિષથી ખડ્ગવડે રાજાની કધરા કાપી નાંખી. તેની જેમ તારા માટે પણ આ હિતકારક નથી. તે સાંભળી તે નિષાદ તે વાનરીને વાધની પાસે Page #42 -------------------------------------------------------------------------- ________________ : 39: નાંખે છે. જે વખતે વાનરી પેાતાનુ ભક્ષણ કરવાનું કબૂલ કરી વાંદરાના પ્રાણ પૂંછડામાં રહે છે આ હીતકારી વચન તને કહુ છુ. વાધે તેમ કરતાં વાધના મુખમાં પૂંછડી મૂકી ત્યાંથી વાનરી વૃક્ષ ઉપર ચડી જાય છે. પછી વાધ ખીજે ઠેકાણે ચાલ્યેા જાય છે. વાનરી નિષાદને લઇ તેના રહેઠાણે આવે છે. નિષાદ માટે ફળા લેવા જતાં તેનાં બાળકાને નિષાદ મારી નાંખે છે, અને વાનરી આવતાં લાકડીવડે વાનરીને પણ મારી નાંખે છે, અને ધેર આવે છે. રસ્તામાં વાધ તેને મળે છે. તેને પાપી, અધમ, કૃતક્તિ વગેરે જાણી મારે પણ આ વધ કરવા લાયક નથી તેમ વિચારે છે. રાજા આ સર્વ વૃત્તાંત જાણતાં નિષાદને મારી નાંખવાના કૂકમ કરે છે. રરતામાં વાધ તેને નહિ મારવા રાજાને જણાવે છે કે, આ પાપીના વધથી પણ અમુક અંશે પાપના ભાગીદાર થઈશ. પછી નિષાદને રાજા કાઢી મૂકે છે. ( આ દૃષ્ટાંત ઉપરથી સમજવાનું છે કે બુદ્ધિશાળી પ્રાણી કષ્ટ વખતે પણ આવી રીતે યુક્તિ અને બુદ્ધિવડે તેવાં કષ્ટમાંથી મુક્ત થઈ શકે છે ). આ પ્રમાણે વાધના ખેલવાથી તુ તિયાઁચ હાવા છતાં મનુષ્યની ભાષા કેમ ખેલે છે, તેમ કહેતાં આ ઉદ્યાનમાં વિશિષ્ટ જ્ઞાનવાળા સૂરિ છે તે સ કહેશે. સૂરિજી પાસે આવી વાંદી વાનરી ક્ર ગતિમાં ગઈ તેમ પૂછતાં સૂરિજી જણાવે છે કે તે મરી દેવલાકમાં ગઇ છે અને નિષાદ નરકમાં જશે. પછી સરિ મહારાજ કેવાં કેવાં પાપા કરવાથી પ્રાણી નરકમાં જાય અને કેવાં કેવાં ઉત્તમ કાર્યો કરવાથી સ્વગતે ભજનારા થાય તે પર ઉપદેશ આપતાં જણાવે છે કે, તપ, સંયમ, દાન અને ઉપકારને વિષે નિરંતર તપર થયેલા, ગુરુવચનની સીવાળા અને દયાળુ જીવ સ્વર્કીંમાં જાય છે. જીવહિંસા, મૃષાવાદ, ચેરી, પરીગમન, પરિગ્રહ, કષાય અને વિષયવડે વ્યાસ, નિય, કૃતન્નિ, પાપી, પરદ્રોહી, રૌદ્રધ્યાની, ક્રૂર મનુષ્ય નરકમાં જાય છે. " ચાડીયા, પશુની જેવી બુદ્ધિવાળા, મિત્ર સાથે સદા શાતા કરનારા, આ જીવ આખ્યાનવડે તિયચ ગતિમાં જાય છે. માય, આવવર્ડ યુક્ત, દેષ અને કષાય રહિત, ન્યાયી, ગુણુગ્રાહી જીવ મનુષ્ય ગતિને પામે છે. “ રૂચિવાળા અને દયાળુ જીવ સ્વર્ગીમાં જાય છે તે હકીકત ખાસ મનન કરવા ચેાગ્ય છે. ( પા. ૧૨૪–૧૨૫ ) 37 در વાઘ મનુષ્યની ભાષાવાળે કેમ થયા? તેમ પૂછ્તાં સૂરિમહારાજ કહે છે કે સૌધમ દેવલોકની દર સામાન્ય દેવ છે. તેના રક્ષપાળ દેવા પૂછે છે કે આ વિમાનમાં કાણુ દેવી થશે ત્યારે તેણે કહ્યું કે તે વાનરી થશે. તેની પરીક્ષા કરવા એક દેવ તેના રૂપને ધારણ કરી અહિં આન્યા તેથી મનુષ્યના જેવી શ્રેષ્ઠ વાણી થઈ. પછી પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસારી દેવપાળ રાજા ચિરકાળ વ્રત પાળી તે જ દેવલાકમાં દેવલક્ષ્મી પામ્યા. જેમ જીવહિંસાવડે આ નિષાદ નરકને પામ્યા તેથી તારે આ જીવહિં'સા સથા તવી. પછી સ્પેન પક્ષી મેધરથ રાજાને કહે છે કે, તે હું ક્ષુધાતુર હાવાથી, અકળાયેલ હાવાથી આપ સત્પુરૂષ છે જેથી પારાપતની જેમ મારૂં' પણ રક્ષણ કરા. વિવેક, લજ્જા, દયા, ધમ', વિદ્યા, સ્નેહ સૌમ્યતા, પરાક્રમ આ સર્વ ક્ષુધાથી પીડા પામેલા ત્યાગ કરે છે. અંગીકાર કરેલું પણ પ્રાયે કરીને ક્ષુધાથી પીડા પામેલેા ત્યાગ કરે છે. આ બાબતમાં નીતિશાસ્ત્રમાં કહેલું એક પ્રિયદર્શન નામના સનું દૃષ્ટાંત મેધરથ રાજાને તે સ્પેન પક્ષી પેાતાને અનુકૂળ આપે છે. જે સામાન્ય છે ( પા. ૧૨૫) તે દૃષ્ટાંત આપી સિચાણા કહે છે કે હે રાજા ! ક્ષુધાથી પીડાયેલે શું ( કામ નથી કરતા ? ક્ષીણુ થયેલા માણસે નિર્દય હાય છે, ક્ષુધાથી પીડાયેલા હું કૃત્ય, અકૃત્યને જાણતા નથી અને જેટલામાં મારા પ્રાણ ન જાય તેટલા માટે મને આપી પ્રસન્ન કરો. રાજા કહે છે કે તારા પ્રાણુ ન જાય માટે હું તને શ્રેષ્ઠ આહાર આપું. સ્પેન પક્ષી કહે છે કે માંસ વગર બીજો Page #43 -------------------------------------------------------------------------- ________________ : ૩૮ : આહાર મને ઈષ્ટ નથી, રાજા તે જાતને મારકીટમાંથી માંસ લાવી આપવા કહે છે, સ્પેન પક્ષી કહે છે કે મારા દેખતાં પ્રાણીનું માંસ છેદીને જો આપવામાં આવે તે તૃપ્તિ થાય. પછી રાજાએ કહ્યું કે તુલામાં ધારણ કરેલા આ પારાપત પક્ષી જેટલા પ્રમાણવાળા થાય, તેટલા પ્રમાણવાળું મારૂં માંસ આપું તે પ્રેમ ! સ્પેન પક્ષી કહે છે “ભલે તેમ હા” પછી રાજા તુલા મંગાવી તેમાં એક બાજુએ પારાપત પક્ષી રાખે છે, પછી ખીજી બાજુએ કરુણારસના સાગર, અપૂર્વ, અનુપમ, અતુલ યાવારિધિ મેધરથ રાજાએ તીક્ષ્ણ છરીવડે પેાતાના શરીરને ખેદી છેદીને સ્પેનપક્ષીને માંસ નાંખવા લાગ્યા તેમ તેમ તે પારાપત અતિ અધિક અધિક વધવા લાગે છે. મોટા ભારવાળા તે પારાપતને જાણીને સાહસિકમાં શિરોમણિ પરમ કૃપાનિધાન મેધરથ રાજા પોતે જ તુલા ઉપર ચડે છે, તે જોઇ સ` પરિવાર ત્યાં હાહાકાર કરે છે અને કહે છે કે, હા નાથ ! આ જીવિતના ત્યાગનું સાહસ કેમ કરે છે ? પરોપકારરસિક, કૃપાનિધાન અને સરલ આશયવાળા રાજા જ્ઞાનવાન છતાં તેવા પ્રકારને ઉપયેગ આપ્યા નહિં અને મનમાં વિચારે છે કે “ અંગીકાર કરેલા કાર્યને જેએ નિર્વાહ કરે છે, તે જ આ પૃથ્વીતલને વિષે ધન્ય છે. ’’ આ પરિવાર ચલાયમાન સ્નેહવાળા, સ્વામાં લુબ્ધ છે તેમ કૃતઘ્ન અને અશુચિના ઘરરૂપ આ શરીર પણુ નાશવંત છે; આ બંનેની અપેક્ષાવડે હું વચનને નાશ કેમ કરુ? માટે મારે મારી પ્રતિજ્ઞા પૂછુ કરવી જ જોઈએ. તે વખતે સર્વાંગ ભૂવડે શાભિત એક શ્રેષ્ઠ દેવ પ્રગટ થઇ ખેલ્યા કે હે રાજા ! ધન્ય છે; હે ધીર, હે દયાવીર, તારા જન્મ વિત સફલ છે કે જેથી આજે વિસ્મય પામેલા શાનેદ્ર સભાને વિષે તારા નિમ'ળ ગુણાની પ્રશસા કરી તેની શ્રદ્ધા નહિં કરતા તમારી પરીક્ષા કરવા હું અહિં આબ્યા અને પૂર્વના મસરવાલાં આ બે પક્ષીઓને મેં અધિષ્ઠિત કર્યાં તેમાં હું પેઠા. પછી રાજાના પૂછવાથી આ મે પક્ષીઓનુ વેર કેમ થયુ' તે દેવ જણાવે છે કે, “આ જ નગરમાં સાગરદત્ત નામના વિણક અને તેને વિજયસેના નામની પ્રિયા હતી. તેને બે પુત્રા ધન અને નંદ્દન નામના હતા. તે બંને ભાઇએ રજા લઇ વ્યાપાર અર્થે નાગપુર નામના નગરમાં ગયા. અને ત્યાં વ્યાપારવડે એક બહુમૂલ્યવાળું રત્ન ઉપાર્જન કર્યું. એક દિવસ તે અને તે રત્ન માટે પરસ્પર યુદ્ધ કરતાં નદીજળમાં પડ્યા અને આ ધ્યાનવડે મરણુ પામી અંતે વનમાં પક્ષીઓ થયા તે વખતે મેં તેને અધિષ્ઠિત કર્યા તેમ જણાવી તે દેવ સ્વ'માં ગયેા. પછી સભાસદોના પૂછવાથી મેઘરથ રાજા તે દેવ કાણુ હતા તે જણાવતાં કહે છે કે આ ભવથી પૂના પાંચમા ભવમાં અનંતવીય નામેાટાભાઇ અપરાજિત નામને ખલદેવ હતા. તે વખતે દમિતારી નામના અમારા શત્રુની પુત્રીનું હરણ કરી તેને મારી નાંખ્યા હતા. પછી સસારમાં ભમી આ ભરતામાં અષ્ટાપદ પર્વતના મૂળમાં તે તાપસને પુત્ર થયા. તે પછી તપ કરી ત્યાંથી મરી ઇશાન દેવલેકમાં આ સુરૂપ નામને દેવ થયા. તે અહિં આવીને તેણે મારી પરીક્ષા કરી. તે સાંભળી અને પક્ષીઓને જાતિસ્મરણ થતાં, સર્વંગ પામતાં એવા તેણે પેાતાની વાણીવર્ડ પેાતાને જે કરવા લાયક હા તે કહેવા જણાવતાં રાજા તેને સમ્યગ્દષ્ટિષ્ટવડે અનશન કરવાનું કહેતાં તેમ કરી પાંચનમસ્કારમ ંત્રનુ સ્મરણુ કરતાં મરી તે ભુવનવાસી દેવ થયા. પછી અહિં મેધરથ રાજા પૈાધ પારી રાજ્ય ચલાવવા લાગ્યા. એક દિવસ સવેગવાસિત તે મેમ્બરથ રાજા અઠ્ઠમ તપવડે પ્રતિમા ધારણ કરીને રહેલ છે, ત્યાં અઠ્ઠાવીશ લાખ વિમાનના અધિપતિ ઈશાને કે ભક્તિના વશથી કહ્યુ કે, હે મહાસત્ત્વવત પુરુષ ! તમેા અરિહંત થવાના છે તેવા તમાને નમસ્કાર છે. તેની પ્રિયાએ પાસે ઊભી છે તે ઇંદ્રને પૂછે છે કે તમેા કાને નમસ્કાર કરી છે? તેના જવાબમાં ઇંદ્ર કહે છે—મેધરાજા જે પ્રતિમા ધારણ કરી ઊભા છે તેને ધ્યાનથી ઇંદ્ર પશુચલાય માન કરી શકે તેમ નથી તેને નમસ્કાર કરું છું. તેની શ્રદ્ધા નહિં થવાથી સુરૂપા અને અતિરૂપા નામની તે બે દેવીએ રાજાને ક્ષેાભ પમાડવા અહિં આવે છે અને હાવભાવ, વચન વગેરેથી ઉપસર્ગા કર્યાં તે પણ તેઓ ચલાયમાન ન થયાં ત્યારે છેવટે Page #44 -------------------------------------------------------------------------- ________________ : ૩૯ : દેવીઓ થાકે છે ત્યારે પ્રગટ થઈ, અતિપૂર્વક પ્રશંસા કરી, અપરાધ ખમાવી, નમસ્કાર કરી, પોતાને સ્થાને જાય છે. રાજાએ પૈષધ પાર્યો. એક દિવસ ધનરથ તીર્થકર ભગવાન ત્યાં પધારે છે તેને વાંદવા માટે રાજા મેઘરથ આવે છે. પ્રભુ દેશના આપતાં જણુવે છે કે, “જિનેશ્વરની પૂજા અને નમસ્કારને વિષે તથા અપૂર્વ નવા પાઠના શ્રવણને વિષે પ્રમાદ ન કર.” જેથી શુરરાજાની જેમ તે સુખને માટે થાય છે. ગણધર મહારાજ શર નામને પુણ્ય કર્યું હતું તેમ પૂછતાં પ્રભુ તેની કથા કહે છે. આ જંબૂદીપના ભરતક્ષેત્રને વિષેક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં વીરસેન નામને રાજા હતા, તેને ધારિણિ નામની રાણી હતી. તેને આગળ જતાં પુત્ર થાય છે જેનું નામ દેવરાજ પાડવામાં આવ્યું, બીજો પુત્ર વત્સરાજ નામનો થયો. આઠ વર્ષની ઉંમર થતાં કળાચાર્ય પાસે સમગ્ર કળા બંને શીખવા લાગ્યા. એક દિવસ રાજા જવરદાહના રોગથી વ્યાપ્ત થયેલે જે વખતે રાજાની માંદગીનો લાભ લઈ લાગતાવળગતા મંત્રીઓ સાથે વિચાર કરી દેવરાજ ગાદીએ બેસી જાય છે. રાજાની ઇચ્છા વત્સરાજને ગાદીએ બેસાડવાની હતી છતાં આમ બન્યું તેને શેક કરે છે. દરમ્યાન વત્સરાજ પિતાને બંધુ પાસે વિનયપૂર્વક વર્તતા છતાં પ્રાપ્રિય હોવાથી મંત્રીઓએ તે ફાંસ કાઢી નાંખવા દેવરાજને ઉશ્કેરી વત્સરાજને દેશને છોડી જવા દેવરાજ ફરમાવતા વત્સરાજ મા અને મારી સાથે નગરથી બહાર નીકળે છે અને ચાલતાં ચાલતાં અવંતી દેશની ઉજજયની નામની નગરીમાં આવે છે. વત્સરાજ કે પુણ્યશાળી, સત્વવાન, પરોપકારી અને દૃઢનિશ્ચયી છે, તેમજ પરદેશમાં પુણ્યપ્રભાવે લક્ષ્મી, માનસન્માન, સુંદર પત્નીઓ અને મનવાંછિત દૈવી વસ્તુઓ પ્રાપ્ત કરી સુખી થાય છે, તે હકીકત સુંદર અને અભૂત રીતે ગ્રંથકાર મહારાજે જણાવી છે, તે મનનપૂર્વક વાંચવા જેવી જ છે સંક્ષિપ્ત અહિં કહેવામાં આવે છે. ઉજજયિની નગરી, તેમાં જિતશત્રુ નામને રાજા, તેને કમલશ્રી નામની રાણી હતી. હવે અહિં પિતાના કર્મને વિચાર કરતાં વત્સરાજની મા તેની બહેન વિમલાને નિવાસસ્થાન કરવા ગામમાં મોકલે છે. જ્યાં સેમદત્ત નામના શ્રેષ્ઠીને શાંત મૂર્તિવાળે જઈ તેની પાસે વિમલા પિતાની બહેન અને પુત્રને તેની નિશ્રામાં રહેવા માટે સ્થાન માગે છે. શ્રેષ્ઠી પિતાના મકાનમાંની એક ઓરડી દેખાડી તે ભાડાના બદલે તે બંને બહેને ઘરકામ કરવાની અને વસરાજ તેના ઢોર ચારવાની શરતે તેમજ ત્રણે પીવાની શરતે નોકરી સ્વીકારે છે. “ ઉદર માટે પ્રાણીને શું શું નથી કરવું પડતું ?” હવે વછરાજ નિરંતર વાછડા ચારવા જતાં વનમાં રાજકુમારને કસરત કરતાં જોઈ ત્યાં જાય છે અને તેમાં કઈ પણ યોગ્ય સ્થળે ઘાત થતાં તે હર્ષના ઉદગાર કાઢતે જાણી સાથેના તેના કલાચાર્ય વત્સરાજ બાલક છતાં શસ્ત્રકર્મને જાણનારો છે એમ જાણી તેને નામઠામ પૂછે છે, વત્સરાજ નામ ન જણાવતાં હું એક પરદેશી છું એમ કહે છે. કલાચાર્ય વત્સરાજને પિતાની કળા બતાવવા જણાવતાં વત્સરાજ કળા બતાવી સૌને ખુશી કરે છે અને રાજકુમારે પોતાની સાથે વત્સરાજને ભોજન કરાવે છે. આમ થવાથી વાછડાઓ શ્રેણીને ઘેર વહેલા મોડા આવતાં, છી તેનું કારણ પૂછતાં વિમલા તેનું અજાણપણું બતાવે છે. વત્સરાજ ઘેર આવી તેમ થવાનું કારણ પોતે બહાર સૂતા હતા, કેઈએ જગાડ્યો નહિ તેમ કહે છે. આમ થવાથી શ્રેણી ઠપકે આપે છે. છેવટે ખરી હકીકત માતાને જણાવે છે અને ઘરમાં લાકડાં નથી તેમ માતાએ જણાવતાં શ્રેણીની નોકરી છોડી કાવડ લઈ વનમાં જાય છે, અને વિચારે છે કે, કઈ ઉત્તમ વૃક્ષ મળે તે તેને છેદી દારિદ્રરૂપી વૃક્ષનું છેદન કરું. તે ત્યાં એક દેવળ જેમાં યક્ષરાજ છે તેને જાએ છે. ત્યાં સુગંધ આવતાં એટલામાં ક્યાંઈ ચંદનવૃક્ષ હોવું જોઈએ, તેમ જાણી તે વૃક્ષ પાસે જઈ તેના ઉપરના સર્પોને ફેંકી દઈ કુહાડીવડે તેને એક કટકે કાપી કાવડમાં નાંખી પિતાને ઘેર આવતાં રાત્રિ પડતાં નગરના દરવાજા બંધ દેખી પૂર્વે દેખેલ કુલિકામાં રાત્રિ વિતાડવા આવે છે. ( અહિં તેનું Page #45 -------------------------------------------------------------------------- ________________ : ૪૦ : સુભાગ્ય પ્રગટે છે ) ત્યાં રાત્રિના વિમાનમાં બેઠેલ વિદ્યાધરીઓને સમૂહ મંદિરમાં આવે છે. જ્યાં તેમની એક ચિત્રલેખાને વિષ્ણુ વગાડવા, પ્રદનિકાને તાલ વગાડવા, પરિણાને પડકને સજજ કરવા, યવનિકાને મૃદંગને વિસ્તારવા, ગાંધવિકાને ગીત ગાવાને પરસ્પર બેલી એક નૃત્ય કરવાનું જણાવી શરૂ કરે છે. છેવટે વિશ્રાંતિ લઈ પિતાનાં સ્થાન બારના છિદ્રવડે તેને ચાલી જતાં તેમ જ તેમાંહેની કેઈને રત્નસમૂહથી શોભિત એક કંચુક ભૂલી ગયેલ જુએ છે અને તે કંચુક પિતે લઈ દેવળના બારણું બંધ કરી વત્સરાજ અંદર દાખલ થાય છે. ત્યાર બાદ જેણુ પિતાનો કંચુક ત્યાં ભૂલી ગયેલ છે તે વિદ્યાધરી ત્યાં આવે છે, ત્યાં અપ્રમાદપણે જોતાં ઝાડ ઉપર કાવડ દેખી આ દેવળમાં રહેલ કોઈ ગુપ્ત પુરુષ કંચુકને હરણ કરનાર છે, તેમ જાણી અંદર રહેલ વત્સરાજને અનેક રીતે પાછા આપવા વિનવે છે. છેવટે ગામમાં જઈ તેની શોધ કરતાં શ્રેણીને ઘેર માતા, માસી વિરહથી વિલાપ કરે છે તે હકીકત વિદ્યાધરીએ જાણીને દેવલ પાસે આવી માતાના જેવા સ્વરવડે અનેક રીતે બારણું ઉઘાડવા આક્રંદ કરે છે, છતાં બુદ્ધિશાળી વત્સરાજ માતાનું અત્યારે અહિં આવવું સંભવતું નથી તેમ સમજે છે. છેવટે થાકીને વિદ્યાધરી ચાલી જાય છે. સવાર થયું જાણી શ્રીખંડના વૃક્ષના કેતરમાં કંચુક મૂકી કુહાડી ચંદનકાછ લઈ વત્સરાજ ગામમાં પિતાને ઘેર આવી તે કાને સંતાડી તેને એક ટૂકડો વેચવા પિતાની માસીને આપે છે અને હવેથી ઘરકામ (નિંદિત કામ ) નહિં કરવા અને ઉપજેલા પૈસામાંથી શ્રેષ્ઠીને ભાડાના પૈસા આપવા જણાવે છે અને પોતે દિવસે ક્રીડા કરવા વનમાં જઈ રાત્રિના સવા માટે આવીશ તેમ માતાને જણાવે છે આ રાજકુમાર સાથે નિરંતર ક્રિીડા કરે છે. એક દિવસ કળાચાર્ય કુમાર અને વત્સરાજ સાથે રાજા પાસે આવે છે. કળાચાર્યને વત્સરાજ કેણુ છે પૂછતાં કળાચાર્ય અજાણપણું બતાવી વિજ્ઞાનમાં આના જેવો કોઈ કુશલ નથી તેમ કહી વત્સરાજને પિતાનું વિજ્ઞાન જણાવવા કહે છે, અને રાજાના પૂછવાથી પિતાની ઓળખ આપે છે. જેથી ત્યાં બેઠેલ રાજાની રાણી કમલશ્રી વત્સરાજ ભાણેજ અને તેની માતા, માસી પિતાની સગી બહેન થાય તેમ જાણી કમલશ્રી હાથણી ઉપર બેસી પિતાની બહેનને પિતાના આવાસમાં લાવવા મદત્ત શ્રેષ્ઠીને ત્યાં આવે છે. એકી અને તેણે પરસ્પર ક્ષમા માગી માતા, માસી, કુમાર સહિત રાજાના મહેલમાં આવે છે. રાજાની સેવા કરવા વત્સરાજ સાંજના પિતાને ઘેર જવાની શરતે માગી લે છે, એક દિવસ વત્સરાજને રજા આપ્યા સિવાય રાજા સુતે છે. તે વખતે મધ્ય રાત્રિના રાજા અતિદુઃખવડે કરુણ સ્વર સાંભળી વત્સરાજને ત્યાં સુતે જોઈ રુદન કરનાર સ્ત્રીનાં દુઃખનું કારણ પૂછી તે દૂર કરવા રાજા વત્સરાજને કહે છે. શબ્દને અનુસાર વત્સરાજ સ્મશાનમાં જાય છે. જ્યાં રુદન કરતી સ્ત્રીને જોઈ કારણ પૂછતાં કુંવરના આગ્રહથી કહે છે કે, આ નગરને ઉત્તમ પુwતી હું સ્ત્રી છું. નિરપરાધિ એવા મારા આ પતિને રાજાએ વગર ગુહાએ આ શલિકા ઉપર ચડાવ્યું છે, તેને ઘેબર વગેરે ખોરાક બહુ જ ભાવતા હતા તેથી તેને આપતાં હું શલિકા ઊંચે હોવાથી આપવા અશક્ત છું તેથી રૂદન કરૂં છું. તેમ સાંભળી વત્સરાજ તેને પિતાના સ્કંધ ઉપર તે સ્ત્રીને ચડાવે છે, જ્યાં તે દુષ્ટ સ્ત્રી માંસના ટુકડા ખાતાં ખાતાં એક ટુકડે વત્સરાજના અંધ ઉપર પડે છે, તેથી વત્સરાજ ઊંચે જતાં તેની તે દુષ્ટ ચેષ્ટા જઈ ખડગને ખેંચી તેને મારવા જતાં એનું વસ્ત્ર જે પકડેલું હતું તે કુમારના હાથમાં છોડી દઈ આકાશમાં ઉડી જાય છે. તેવામાં ત્યાં બિરાજમાન વનરથ તીર્થકર ભગવાનને તે ભાગતી સ્ત્રી કેશુ છે, તેણે આવું કર્મ કેમ કર્યું? તેમ પૂછતાં પ્રભુ જણાવે છે કે તે દુષ્ટ દેવતા છે, અને દેવ માંસ ખાય છે. તેમ પૂછતાં ભગવાન કહે છે કે દેવ માંસ ખાતા નથી પણ તેઓની આ પણ ક્રીડા છે. પછી વત્સરાજ તે વસ્ત્ર સાથે ઘેર આવી રાજાને વૃત્તાંત જણાવી તે વસ્ત્ર રાજાને આપતાં રાજા પિતાની રાણીને તે વસ્ત્ર આપે છે તે ' પહેરતાં તેની સાથે પિતાને કંચુક શોભતે નથી તેમ રાણીએ કહેતાં પોતાની પાસેને શ્રેષ્ઠ કંચુક લાવી Page #46 -------------------------------------------------------------------------- ________________ : ૪૧ : વત્સરાજ રાજાને આપે છે. તે પહેરતા ઉત્તરીય વસ્ત્ર તે બંનેને અસમાન છે તેમ રાણી કહે છે. નીતિશાસ્ત્રમાં કહેવાય છે કે “ જેમ જેમ મનુષ્યને લાભ થતા જાય છે તેમ તેમ લાભ વધે છે '' રાણી ચિ ંતાતુર થાય છે. સ્ત્રીએ હંમેશા અસ ંતાષવાલી હાવાથી તે કાઈ વખતે પણ વસ્ત્ર આભૂષથી સદંતેષ પામતી નથી તેમ દેખાય છે.” અહિં રાણી તે માટે ભેાજનના ત્યાગ કરે છે ત્યારે રાજા તે એ દિગ્ વો આપતાં અનથ થયા છે તેથી ત્રીજી વસ્ત્ર લાવી તેનું ઔષધ કરવા તુ` શક્તિમાન છે. તેમ વત્સરાજને જણાવતાં છ મહિનામાં તે વસ્ત્ર ન લાવું તે પેતે અગ્નિમાં પ્રવેશ કરશે તેમ કહી, પોતાને ઘેર આવી, માતાને તે વૃત્તાંત જણાવી, માતાની આશિષ મેળવી, ઢાલ, તરવાર સાથે તે નગરમાંથી નીકળી, દક્ષિણ દિશા ભણી જતાં એક અટવીમાં ઊંચા ગઢવાળું નાનું નગર નિર્જન જો તે નગરમાં જાય છે અને તેમાં એક ઊંચું મંદિર જોતાં તેમાં પ્રવેશ કરે છે. ત્યાં આસન ઉપર બેઠેલા પુરુષને તે માટે પૂછતાં આ નગર કે રાજા નથી પરંતુ અહિઁથી નજીકમાં ભૂતિલક નામનું નગર છે. તેમાં વૈરસિંહ રાજા, શ્રીદત્ત નામના શ્રેષ્ઠી અને તેની શ્રીદેવી નામની ભાર્યાની કુક્ષિથી ઉત્પન્ન થયેલી શ્રીદત્તા નામની પુત્રી છે. યૌવનવય છતાં રાત્રિને વિષે તેના જ પહેરા ભરનાર હાય છે તે મરી જાય છે, પ્રાદ્ધરિક ન હાય તા સાત પુરુષા મરી જાય તેવા દેષથી તેણી વ્યાપ્ત હોવાથી રાજા તે શ્રેષ્ઠીને (નગરના ખીજા પુરુષોની હિંસા ન થાય માટે ) નગર બહાર પ્રાકાર સહિત ઘર કરીને રહેવા આજ્ઞા કરે છે. અહિ' લાકડાની હડ સાથે બાંધેલા યામિક પુરુષો ધનના લાભથી ત્યાં રહેલા હેાવાથી હંમેશા તેમાંથી એક એક મરે છે. કુમાર્ પછી શ્રીદત્ત પાસે આવે છે. શ્રીદત્ત કુમારને કયાંથી આવે છે તેમ પૂછતાં વત્સરાજ ઉજયનીથી કારણસર હું અહિં આવું છું તેમ કહેતાં દરમ્યાન એક શૃગારવડે રોાલતા શ્વાન મુખવાળા પુરુષ આવે છે. વત્સરાજ આ ક્રાંતિ રહિત કેમ છે તે પૂછતાં શ્રીદત્ત તેને કહે છે કે-મારે એક પુત્રી છે, તેને રાત્રિમાં જે પ્રારિક થાય છે તે કાઇ પ્રચંડ દોષવડે સવારના હણાય છે. આજે આ પુરુષને યામિક તરીકેના વારા હોવાથી હવાના ભયને માર્યાં તે વ્યાકુલ મનવાળા છે. વત્સરાજ શ્રેષ્ઠીને કહે છે કે તેને બદલે હું તેણીના પ્રાહરિક થઈશ. શ્રીદત્ત ના કહેવા છતાં તે પરોપકારરસિક વત્સરાજ પોતાને જ તે કાર્ય કરવાનુ છે તેમ કહે છે. * કરેલા ઉપકારવાળા સજ્જન પુરુષ ઉપકાર તેા કરે છે, પરંતુ ઉપકાર વિના વિપત્તિથી જે રક્ષણ કરે છે તે આ જગતમાં શ્રેષ્ઠ અને સજ્જન છે. '' પછી વત્સરાજ તે આવાસના ઉપલા માળ ઉપર જાય છે. શ્રીદત્તા તેને જોઇ મનમાં વિચારે છે કે--હા દૈવ, તે મરી જેવી નારી મને ક્રમ બનાવી છે કે જેથી આ નરરત્નના જીવિતના અંત કરનારી હુ થઇ શ્રદ્દત્તાએ વિચાયું કે “ મારા આત્માને હણીને આના વિતની રક્ષા કરું' એમ વિચારી આવેલી નિદ્રાવર્ડ તે ચેતના રહિત થઇ. પછી કુમાર ખારીવી નીચે ઉતરી, એક કાઇને ગ્રહણ કરી, તેણીની શય્યામાં કાઇને સ્થાપન કરી, ઉધાડી તરવારે સર્વ દિશાઓને જોતાં દીપકની છાયામાં તે રહ્યો. તેટલામાં ખારીના વિવવડે પ્રવેશ કરતાં એક મુખને જોઈ સાવધાન થયેા. પછી મુદ્રાના અલ કારવાળા એક હાથ પેઢા. તે હાથમાં ઔષધિ અને વલય હતા. તેમાં એકમાંથી ફૂત્કારવડે ધૂમાડા નીકળી તે વડે તે ધર વ્યાપ્ત થયુ' અને જેટલામાં યામિકની શય્યાને સ્પ કર્યા તેટલામાં વસરાજે તેને ખડ્ગવડે હણી નાંખ્યા. દેવ હોવાથી તેના પ્રભાવવડે હાથ નહિ હણાતાં તે હાથમાંથી તરત જ ધૂમ્રૌષધિ તથા રેહિણી અને ઔષધ પડી જતાં કુમાર ગ્રહણુ કરે છે. પછી દેવી પુણ્ડવડે યુક્ત તે કુમારના અપકાર કરવાને અસમય હોવાથી ત્યાંથી નાશી જાય છે. પછી શય્યા ઉપરથી કાઇને કાઢી નાંખી તે બેઠો. સવાર થતાં શ્રીદત્તા જાગે છે. અખંડ અંગવાળા તેને જોઇ મારા ભાગ્યે હવે આ મારા ભર્તાર થાય તો ઠીક; નહિ તે મારે આ જન્મને વિષે સદા ભાગની નિવૃત્તિ છે.” એવા નિષ્ણુય કરે છે. પછી શ્રીદત્તાના પૂવાથી રાત્રિને સવ વૃત્તાંત શ્રીદત્તાને કહે છે. તેમજ તેણીના પિતાને તે t Page #47 -------------------------------------------------------------------------- ________________ ખબર મળતાં ત્યાં આવી પૂછતા શ્રી દત્ત શેઠને જણાવે છે. પછી વત્સરાજને ઉપકારક જાણી શ્રી દત્તાને તેની સાથે પરણાવે છે. એક રાત્રી રહી જવા માટે પૂછતાં શ્રીદત્તા કહે છે કે-“હે કાંત! વિરહ, વસંતમાસ, નવ રનેહ, નવું વય અને પંચમ વરને વનિ આ પાંચ અગ્નિ શી રીતે સહન થાય?” વત્સરાજ કહે છે કે-હું દેશાંતર ન જાઉં તે મારે અગ્નિપ્રવેશ કરવો પડે તેવું છે. તેથી શ્રીદત્તા તેના આવતાં સુધી કંકુ, કાજળ, પુષ્પ અને આભૂષણ નહિં લગાડવાની પ્રતિજ્ઞા કરે છે અને વત્સરાજ શ્રેણીની રજા લઈ ત્યાંથી પ્રયાણ કરે છે. આગળ અટવીની મધ્યે એક નગરી દેખી તેની બહાર એક વૃક્ષની નીચે બેસે છે, જયાંથી શહેરમાં પાણી ભરી જતી સ્ત્રીઓને આ નગર કયું છે તેમ પૂછતાં સ્ત્રીઓ જણાવે છે કે–આ બંતર દેવોએ પિતાની કીડા કરવા માટે વસાવેલ છે. પછી આ જળ કેમ લઈ જાઓ છે? તેમ પૂછતાં સ્ત્રીઓ કહે છે કે અમારી સ્વામિની કોઈ સ્થળે ગઈ હતી ત્યાં કોઈ પુરુષે બાહુને વિષે પ્રહાર કરતાં તે પીડા પામી છે અને તે દૂર કરવા આ જળ, તેના ઉપર શેક કરવા લઈ જઈએ છીએ. વળી તેણીના હાથમાં ધશ્રૌષધી અને સંરહિણી બે ઔષધિ તેણીના હાથ ઉપર તાડન થતાં તે પડી રાઈ હોવાથી હજી પીડા શમતી નથી. વત્સરાજ કહે છે કે હું વૈદ્ય છું તેથી મને ત્યાં લઈ જાઓ. તેને ત્યાં લઈ જાય છે અને તેમાંથી એક સ્ત્રી વત્સરાજને સૂચના આપે છે કે જ્યારે અમારી વામિની પ્રસન્ન મુખવાળી હોય ત્યારે તે આવાસની ઉપલી ભૂમિમાં રહેલી બે કન્યા અને અશ્વિના રૂપવાળા યક્ષને અને ઈચ્છિત આપનારા પર્યકને એ ત્રણ વસ્તુ માગી લેવી. પછી તે સ્ત્રી તેની સ્વામિનીની પાસે લઈ જાય છે. તે સ્વામિની વત્સરાજને કહે છે કે-તું વૈદ્યક જાણતો હોય તે મારી પીડાનું નિવારણ કર. પછી વાસરાજ વૈધકને વિસ્તાર કરી ધૂમ્રૌષધિવડે ધૂમાડે કરી બીજી ઔષધિવડે તેની પીડાને દૂર કરવાથી તે સ્વામિની જણાવે છે કેમને ઘા કરનાર તું જ છે. વત્સરાજ તે કબૂલ કરે છે, જેથી દેવી તેના સાહસથી તુષ્ટમાન થઈ વર માંગવા કહેતાં બે કન્યા, અશ્વ અને પર્યક માગે છે. દેવી ઘરને ભેદ થયેલે સમજી છતાં તે વસ્તુ વત્સરાજને આપે છે. (પ્રાણીને પુણ્યોદયથી શું પ્રાપ્ત થતું નથી?) પછી તે વસ્તુઓની ઉત્પત્તિ શાથી થઈ તે જણાવતાં દેવી કહે છે કે-વૈતાઢય પર્વત ઉપર ચમચંચા નગરીમાં ગંધવાહગતિ નામના રાજાને રત્નચલા અને સ્વર્ણચૂલા નામની બે પુત્રીઓ હતી. એક દિવસ તેને ત્યાં વિદ્યાધર મુનિ આવ્યા. તેમને પોતાની બંને પુત્રીને ભર્તા કોણ થશે ? તેમ પૂછતાં વત્સરાજ નામને રાજપુત્ર થશે પરંતુ તારા સમીપપણામાં તેનું લગ્ન નહિં થાય. તારું આયુષ્ય એક માસ બાકી છે. તે શી રીતે ભર્તા થશે તે સાંભળ. પહેલાં પોતાના મિત્ર અને ભૂમિ પર રહેલા શર રાજાને તારા પિતાએ તારી બહેન આપી હતી. તેને બીજી પણ રાજપુત્રી પ્રિયા હતી. તેના ઉપર રાજાને પ્રેમ હતો. તારી બહેન ઉપર અણગમો હતું તેથી તેણી બાળ તપ કરી મરી શ્રેષ્ઠ વ્યંતરી થઈ છે અને ની શકય એક ધર્મ. દાનાદિકવડે મરીને શ્રીદત્ત શેઠની શ્રીદત્તા નામની પુત્રી થઈ છે અને તે યામિકને હણે છે (પુરુષોને ક્ષય કરે છે, તેથી તે દેવીને તારી બે પુત્રીઓ સોંપ અને તેણીને થનાર ભર્તા વત્સરાજ ત્યાં આવશે. શ્રીદત્તાને પરણશે જેથી તે ખેચર રાજાએ આ બે કન્યા મને સોંપી છે (પૂર્વનાં ઋણાનુબંધ સિવાય આવા સંબંધે થતા નથી.) પછી તે ખેચર રાજા મરીને વ્યંતરદેવ થયો છે. તેણે અશ્વના રૂપને ધારણ કરનાર એક યક્ષ કિંકર તથા આ પર્યક અને આ બે ઔષધિઓ સર્વે મને આપ્યું છે. તારું ભાગ્ય હોવાથી તને આપું છું. પછી વત્સરાજ તે બને કન્યાઓને પરણે છે. પછી દેવી તે બંને પ્રિયાઓ સહિત તેને રજા આપવાથી તે પલંગ ઉપર ત્રણે ચડી આકાશમાગે શ્રીદત્તાના આવાસમાં આવે છે. ત્યાં ઉપરની ભૂમિકાએ અશ્વ, પર્યક, બે સ્ત્રીઓ અને પિતાના પતિને જોઈ પિતાના પિતાને તે વાત જણાવે છે. શ્રેષ્ઠી ત્યાં આવે છે. બીજે દિવસે શ્રેણીની રજા લઈ ત્રણે પ્રિયાઓ સહિત Page #48 -------------------------------------------------------------------------- ________________ : ૪૩ : પક ઉપર ચડી પાતાના ઘેર આવે છે. ત્યાં પુત્રની શય્યાની રાજ વિધિ કરતાં ધારિણી અને વિમળાએ પ્રિયા સહિત વત્સરાજને જોઇ દૂર ખસી જતાં વત્સરાજ પ્રિયાએ સહિત ઊભી થઈ અને તેના પગમાં નમસ્કાર કરી પેાતાને સવ વૃત્તાંત જણાવ્યેા. પછી ઇચ્છિત આપનાર પ ક પાસે ઉત્તરીય વસ્ત્ર માંગી રાજા પાસે જઈ, નમસ્કાર કરી, રાણી કમલશ્રીને તે વસ્ત્ર આપ્યું. પછી રાજાએ ખુશી થઇ આશીર્વાદ આપ્યા અને સત્કાર કર્યાં. વત્સરાજે પોતાના સવવૃત્તાંત જાન્યેા. હવે રાણી કમલશ્રી પરલેાકમાં જતાં રાજા અતિશાક કરે છે તેને વસરાજ સંસારનું સ્વરૂપ સમજાવી ધ રૂપી ઔષધ કરવુ તેમ જણાવવાથી રાા શાક રહિત થયા. હવે વત્સરાજ એક દિવસ રાજાને પેાતાને ઘેર ભાજન માટે નિમ ત્રણ કરવા પોતાની પ્રિયાને જણાવતાં તે પ્રિયાએ · રાજાને ઘેર લાવવા યાગ્ય નથી અને જે આપવુ હોય તે રાજાને ત્યાં જ આપે.’ એમ જણાવે છે પરન્તુ વત્સરાજને ઘેર લાવ્યા સિવાય પોતાની શાંતિ થાય તેમ નથી તેમ જાણી તેની પ્રિયાએ તેમ કરવા છેવટે હા કહે છે, પરંતુ અમેને કાઇને રાજાને દેખાડવી નહિ તેમ કબૂલ કરી રાજાને આમંત્રણ આપી ધેર આવી ઉપરના માળે પેાતાની સ્ત્રીએ સાથે ક્રીડા કરવા લાગ્યા. દરમ્યાન રાજાએ વત્સરાજને ત્યાં કેટલી રસાઈ થાય છે તે જોવા અમે વખત સીપાઈને મેાકલતાં રસેાઈ ખીલકુલ થતી નહિ' જોવાથી તે રાજાને જણાવ્યુ'. પછી સમય થયે વત્સરાજે રાજાને ભોજન માટે મેલાવ્યા ત્યારે રાજા કહે છે કે-તારે ઘેર રસાઇ થતી નથી જેથી તું લઈ જઈ અમારી હાંસી કરાવવા માગે છે ? વત્સરાજ કહે છે કે-આપ મારા દેવ છે!, હુ' તમારી હાંસી કરું? ઘેર પધારે એટલે આપને માલમ પડશે. પછી પરિવાર સહિત રાજા તેને ઘેર આવે છે. ઈચ્છિત પકડે ત્યાં મંડપ બનેલા રાજા જીવે છે. રાજા અલૌકિકપણુ જોઈ આશ્ચય પામે છે. પછી સુદર આસને ઉપર રાજાને બેસાડે છે. પછી તેના નાકરા સુવર્ણ, રૂપા અને રનના મેાટા થાળામાં જાણે કલ્પવૃક્ષે આપેલી હાય તેવી દિવ્ય સુંદર વસ્તુઓ સિ’હકેસર મેદક, ખાજા વગેરે અનેક ઉત્તમ પકવાના વગેરે પીરસે છે. રાજા જમે છે ત્યારે વત્સરાજ વિચારે છે કે—આ સમગ્ર ઉત્સવ પત્ની વગર શોભતા નથી, જેથી પેાતાની પ્રિયાને પ્રગટ થઈ રાજાનુ ગૌરવ કરવા જણાવે છે. તેની સ્ત્રીએ · હું આય` પુત્ર ! આ હિતકર નથી ' એમ ખાલી પેાતાના પતિની આજ્ઞાને વશ થઈ ત્યાં આવી. તે ત્રણે સ્ત્રીઓને જોઇ રાજા કામાતુર થાય છે અને ત્રણ ઉત્તમ પ્રિયાએ જગતની વાનકરૂપ છે. તેવા વિચારા કરતાં પેાતાના મહેલમાં આવે છે. પછી પેાતાનું તે કા' સાધવા પેાતાના મંત્રીમાંડલને ઉપાય પૂછે છે. મત્રીઓ કહે છે કે હે રાજા ! વત્સરાજ જીવતાં કદી પણ આ કાય` બનશે નહિ, જેથી વસરાજને હવા જણાવે છે. પછી મ ંત્રીઓને વત્સરાજને સિંહને હણવાનું કાય. સાંપે છે. એક દિવસ સભામાંથી વસરાજ બહાર નીકળતા હતા ત્યારે સિંહ રાજાને મારવા જણાવતાં હૈ દુષ્ટ! મારા આસને કેમ બેઠા તેમ જણાવી તેની સાથે યુદ્ધ કરવા જતાં કુવર તેને મસ્તક ઉપર ભમાડી દૂર ફેંકી દે છે. ત્યાં તે મરણ પામે છે અને તેનુ સૈન્ય ભયથી રાજાને શરણે જાય છે. પછી ધેર જતાં તેની વિદ્યાધરી પ્રિયાએ કહ્યું કે–અમારી વિદ્યાવડે તમે સિ ંહને ણ્યા છે. જુએ, રાજાને અમેને દેખાડી તેથી રાજાએ આ અનથ કર્યાં અને હૂછ વિશેષ કરશે. પછી મંત્રો સાથે વિચારી વત્સરાજને વાધણુનું દૂધ લાવવા જણાવે છે. તેમાં વિદ્યાધરી પ્રિયાના કહેવા પ્રમાણે કરવાથી વત્સરાજને મારવામાં નહિ. ફાવવાથી રાજા એક દિવસ ખેલતુ જળ મગાવે છે. વિદ્યાધરી પ્રિયાની સહાયવડે તે પણ લઇ આવે છે અને મરણુ પામતા નથી. પછી રાજાની સુંદર કન્યાના વિવાહ દક્ષિણ દિશામાં ઘર કરાવી, હરિને નિમ ંત્રણ કરવા માટે તેમાં વત્સરાજને પ્રવેશ કરાવવાના વિચારે દક્ષિણ દિશામાં ખાડા કરાવી અગ્નિ સળગાવી યમરાજને નિમત્રણ કરવા વત્સરાજને આદેશ આપે છે. વિદ્યાધર પ્રિયાની સહાયવડે તે માંથી પણ વત્સરાજ અચી જાય છે. મંત્રીએ પોતાના કાવત્રાંના ભોગ બને. છે. .યાળુ વત્સરાજ Page #49 -------------------------------------------------------------------------- ________________ રાજાને બચાવે છે. (જુઓની રાજાની કામાતુરપણુવડે દુષ્ટતા અને ઉપકાર કરનાર વત્સરાજની દયાળુતા.) પુણ્યબળ શું કામ કરે છે? પુણ્યદય, વૈભવ, લક્ષ્મી, સૌંદર્યતા, બળ, ઐશ્વર્ય, કેવું કેટલું પ્રાપ્ત કરાવે છે. રાજાએ તેને હણવા કરેલી અનેક યુક્તિઓથી વત્સરાજ કેવી રીતે બધામાંથી બચી જાય છે તે તમામ વૃત્તાંત રસિક વાંચવા જેવું છે. (પા. ૧૨૯ થી ૧૫૦) તમામ ધર્મ આરાધનના જ ફળે છે. પછી રાજા પશ્ચાત્તાપ કરે છે. છેવટે પિતાની સુંદરી કન્યા અને રાજ્ય વત્સરાજને આપી પોતે તાપસી દીક્ષા લે છે. પછી પુણ્યવાન દઢ વિક્રમવાળ વત્સરાજ રાજસભામાં બેઠા છે ત્યાં એક દિવસ એક પુરુષ આવી લેખપત્ર આપી વિનંતિ કરે છે કે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી ત્યાંના લેકે એ તમને વિનંતિ કરવા આ લેખ મોકલ્યો છે. વત્સરાજ તે લેખ નીચે પ્રમાણે પિતાના માણસ પાસે વંચાવે છે-કે “હે રાજા, ઉજજયની પુરીમાં વત્સરાજને નમીને ગ્રીષ્માથી પીડા પામેલ જેમ મેલને ઈચ્છે તેમ દેવરાજથી પીડા પામેલ અમે તમારું સ્મરણ કરીએ છીએ તેથી શીધ્ર પધારી અમારું સ્વામીપણું સ્વીકારો, નહિં તે અમે બીજાને આશ્રય કરીશું. પછી વત્સરાજ દેવરાજ રાજા પાસે તને મોકલે છે. પછી તે દેવરાજ બહાર નીકળે છે પરંતુ પરિવારજનો તેની પાછળ નહિં જવાથી વત્સરાજને બળવાન માની દેવરાજ નાશી જાય છે. વત્સરાજને લેકે નગરપ્રવેશ કરાવે છે. બંને રાજ્યનું પાલન વત્સરાજ કરે છે તેવામાં એક દિવસ તે નગરમાં ચાર જ્ઞાનના ધારક મહામુનિ પધારે છે. વત્સરાજ ત્યાં જઈ વંદન કરી ગુરુએ કહેલ સાધુ અને શ્રાવકનો ધર્મ સાંભળીને શ્રાવક ધર્મ અંગીકાર કરે છે. પછી અનેક જિનચ કરાવી અનેક જિનપ્રતિમાઓ પધરાવી, અષ્ટાહિક ઉસ વગેરે કરે છે. પછી તે જ ગુરુદેવ પધારતાં વત્સરાજ પૂછે છે કે-પૂર્વભવે મેં શું કર્યું હતું કે પ્રાપ્ત થયેલી વિપદામાંથી જલદી સંપદા પ્રાપ્ત થઈ. ગુરુમહારાજ જણાવે છે કે-આ જંબૂદીપના ભરતક્ષેત્રમાં વસંતપુર નગરમાં તું શુર નામે રાજા હતા. તે શરીર, ન્યાયી, નીતિવાન, ધર્મારાધક, દાની, ન્યાયવાળો અને દેષ રહિત હતું. તેને વિદ્યાધર કુલમાં ઉત્પન્ન થયેલી રેગા અને રતનચલા નામની બે પ્રિયાએ હતી અને બીજી પ્રિયાને ત્યાગ કર્યો. પછીનું વૃત્તાંત તને દેવતાએ કહ્યું છે. હે મહાભાગ્યવાન, તે મરીને તું રાજપુત્ર થયા છે વગેરે સાંભળી વત્સરાજને જાતિમણુજ્ઞાન ઉત્પન્ન થવાથી દીક્ષા લેવા ઉત્સુક થાય છે. પછી શ્રીશેખર નામના પિતાના પુત્રને ગાદીએ બેસાડી ચારે ભાર્યાઓ સહિત તે મહાવ્રતી થયો. ઘણા કાળ સુધી ચારિત્ર પાળી, તપ કરી, તે દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્યપણું પામી સર્વ કર્મ ખપાવી તે મુક્તિને સુખ પામશે. હે રાજા, મેં તને પ્રથમ સૂચન કર્યું હતું જે વિપત્તિકાળે પણ સુખ ભોગવનાર થયો તે ધર્મનું જ ફળ છે. અહિં પછી મેઘરથરાજાએ જિનેશ્વરને નમી, પોતાના પુત્ર મેઘસેનને રાજય ઉપર થાપન કરી, પિતાના બંધુ દૃઢરથને પણ તે વિચાર જાણી ચાર હજાર રાજાઓ, સાતસે રાજપુત્ર અને પોતાના ભાઈઓ સહિત જિનેશ્વર પાસે દીક્ષા લે છે. પછી આઠ પ્રવચન માતાઓ વડે અનેક પરિષહેને સહન કરતા હતા. પછી પૃથ્વી ઉપર વિચરી, અનેક જીને પ્રતિબંધ કરી, ધનરથ જિનેશ્વર કર્મમળ પેઈમેક્ષમાં પધાર્યા. પછી મેઘરથ મહામુનિ એક લાખ વર્ષ સુધી સંયમ પાળે છે અને અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવિર, સાધુ, બહુશ્રુત અને તપાવીને વિષે સર્વદા તેમણે વાત્સલ્ય કર્યું. નિરંતર જ્ઞાનમાં ઉપયોગ, દર્શન, વિનય, આવશ્યક અને શીલવતને વિષે અતિચાર રહિત રહ્યા. બળ, તપ, દાન અને વિયાયને વિષે સમાધિવાળા રહ્યા. અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવામાં પ્રયત્નવાળા, શાસ્ત્રની ભક્તિ કરવામાં યુક્ત થયા. સર્વ પ્રકારે પ્રવચનની પ્રભાવના કરતા હતા તથા ઋસિંહનિષ્ક્રિડિત તપ પણ કરતા હતા. એ રીતે મેઘરથ જ આ અને બીજા તપે વિધિવિધાન સહિત, શ્રી તપોરત્ન મહોદધિ નામના ગ્રંથમાં અમોએ છપાવેલ છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ઃ ૪૫ : રાષિએ વીશ સ્થાનકેાવડે સારી રીતે મનેાહર તીથ કરગાત્ર કમ' ઉપાર્જન ત્યાં કર્યું અને નાનાભાઇ સાથે તિલકાચળ પર્વત ઉપર તપ તપી છેવટે અનશન કરે છે. પછી મલિન દેહના ત્યાગ કરી, સમાધિપૂર્ણાંક કાળ કરી સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનને વિષે દેવપણે અગ્યારમા ભવે ઉત્પન્ન થાય છે. ઉપરના પાંચ સમાં પ્રાસગિક અનેક કથાએ! ( અ ંતર્ગત કથાએ સહિત ) આપવામાં આવી છે. પ્રથમ સગે ધર્મારાધન વિષયે મગળકલશની કથા અતિ રસિક છે જેને રાસ છપાયેલ છે. ક્રાઇ વિદ્યાન મુનિએ રચેલા છે. ખીજા સમાં ધર્માન્તરાય નિષેધે મત્સ્યાદરની કથા આવેલી છે. ત્રીજા સÖમાં મિત્રાનંદ અમરદત્તની કથા, અલ્પ દુષ્કૃતનું સુમહાફળના ઉદય થાય છે તે ઉપર આપેલ છે જેમાં અંતર્ગત કથા જિનપાલિત જિનરક્ષિતની ઈંદ્રિય ત્યાગ વિષય ઉપર આપવામાં આવેલી છે, સાથે નૃસિંહ રાજિષ'ની કથા રસિક આપેલી છે. ચેથા સ`માં અમૃતમ્ર વિનાશા પ્રસગા પર દેવરાજની કથા, રાત્રિના ત્રણે પ્રહરે કરેલી સહસાક્રમ નિષેધ વિષે ત્રણ કથાઓ, ત્રણ બધુઓએ રાજાને કહેલી ઘણી જ સુખેધક છે. આ સમાં સાથે ચાર પ્રકારના ધર્મારાધન ઉપર પુણ્યસારની કથા (ઔત્પાતિકી બુદ્ધિ ઉપર રાહકનું દષ્ટાંત તેમજ ખીજી સંક્ષિપ્તમાં અનેક સુલક્ષિત કથાઓ છે. ) કહેલ છે. પાંચમા સÖમાં ધર્મ કાર્યને વિષે પ્રમાદના ત્યાગ કરવાના વિષય ઉપર શરરાજા પર વત્સરાજની કથા બહુ જ વિસ્તારપૂર્વક આપેલી છે. પારાપત રક્ષણ નિમિત્તે નિષાદ વાનરીની મનેાહર કથા તેમજ ખીજી ખીજી પૂ॰ભાદિ વતાની પ્રાસંગિક કેટલીક કથા આપેલી છે. ઉપર પ્રમાણે આ પાંચ પ્રરતાવામાં કથાઓ, અંતગ ́ત કથા સુંદર અને રસિક આવેલી છે. અહિં આ પાંચમે પ્રસ્તાવ (શ્રી શાંતિનાથ પ્રભુના દશમા અગ્યારમા લવના વૃત્તાંતે પૂર્ણાંક) પૂણું થાય છે. પ્રસ્તાવ ટ્ટો. ( પા. ૧૫૧ થી ૫ા. ૨૨૨) પ્રસ્તાવ છઠ્ઠો ( છેલ્લે ) ગ્રંથકર્તા શ્રી અજિતપ્રભસૂરિ મહારાજ જિજ્ઞાસુઓની–વાંચકાની તૃપ્તિ અને અભિલાષા પૂર્ણ કરવા હવે પ્રભુના છેલ્લા ભવનું સુંદર રીતે વર્ષોંન કરે છે કે જેમાં ચક્રવર્તી અને સેાળમા જિનેશ્વર બંનેના વૃત્તાંત છે. આ ભરતક્ષેત્રને વિષે એક પ્રાચીન હસ્તિનાપુર નામનું નગર છે. તે નગરમાં વિશ્વસેન નામના રાજાને શ્રી અચિરાદેવી નામની પટ્ટરાણી છે. ભાદરવા વિદે છ નાં રાજ ભરણી નક્ષત્રમાં ચંદ્રને યાગ થતાં તેમજ શુભ ગ્રહેા ઉચ્ચ રથાને રહેલા તે વખતે મેધરથ રાજાના જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવી અચિરાદેવીની કુક્ષીમાં આવ્યા. તે વખતે માતા અચિરાદેવી ચૌદ મહાસ્વપ્ના જુએ છે. તે હકીકત રાજા વિશ્વસેને જણાવતાં તેને સામાન્ય અર્થ જણાવે છે. તેમ વિચારી ધના ચિંતનવડે રાણી રાત્રી વિતાવે છે. શાસ્ત્રમાં કહેલું છે કે—“સારા સ્વપ્ન જોયા પછી કુરવપ્ન ન આવે તે માટે બાકીની રાત્રિ ધર્મ ધ્યાન, પ્રભુસ્મરણુ વગેરેમાં વ્યતીત કરવી જોઇએ. તેમ ન થાય તે પછી આવેલ કુસ્વપ્નને લઇને અગાઉ આવેલ સારા સ્વપ્નનું ફળ મળતું નથી. સવારના વિશ્વસેન રાજાએ આઠે પડિતાને ખેલાવી રાણીને આવેલ ચૌદ મહાસ્વપ્નનું ફળ પૂછતાં પંડિત જણાવે છે કે-અમારા શાસ્ત્રમાં ખેતાલીશ સ્વપ્ના અને ત્રીશ મહાસ્વપ્ના મળી બહેાંતેર સ્વપ્ના કહેલાં છે. તેમાં રાણીએ જે સ્વપ્ન જોયાં છે તે મહાસ્વપ્ના છે. અરિહંત તથા ચક્રવર્તીની માતા તે ચૌદ મહાસ્વપ્ન જુએ છે. વાસુદેવની માતા સાત, ખળદેવની માતા ચાર અને પ્રતિવાસુદેવની માતા ત્રણ સ્વપ્ના અને ઉત્તમ પુરુષની માતા, એક સ્વપ્ન Page #51 -------------------------------------------------------------------------- ________________ આવે છે. શિખર ઉપર અતિ પાંડબલ જુએ છે. હે રાજા! તમારી રાણીએ જે રવને જોયા છે તેથી છ ખંડ ભરતક્ષેત્રને રાજા અને ત્રણ જગતવડે વંદાયેલા જિનેશ્વર પણ સાથે થશે. તે સાંભળી રાજા તેને ઈનામ આપી વિદાય કરે છે. તે વખતે નગરમાં મરકીવડે લોકોને માટે નાશ થતો હતો; પરંતુ પ્રભુ ગર્ભમાં આવતાં તરત જ તે રોગ શાંત થયો. પછી નવ માસ ને સાડાસાત દિવસ વ્યતીત થતાં જેઠ માસની વદી ૧૩ ના રોજ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં મધ્ય રાત્રિના સમયે સુવર્ણની જેવી કાંતિવાળા ત્રણ જગતને સુખ કરનારા પુત્રને અચિરા માતાએ જન્મ આપ્યો. છપ્પન દિકુમારિકાઓ અવધિજ્ઞાનવડે પ્રભુને જન્મ જાણી ત્યાં આવે છે. (અધલેકમાંથી ગજદંત પર્વત કંદમાંથી આઠ, મેરુ પર્વતના નંદન વનના ફૂટમાંથી આઠ, રૂચક દીપથી આઠ આઠ, ચાર દિશાઓમાંથી ચાર, વિદિશામાંથી ચાર, મધ્યના રૂચક દીપમાંથી ચાર મળી છપન્ન આવી.) સંવર્ત વાયુ, દર્પણ ધારણ કરવું, ઝારી, પંખા, ચામર અને દીવી ધારણ કરવી, રક્ષા કરવી વગેરે જિનેશ્વર ભગવાનનું સૂતિકર્મ, ભક્તિ નિમિત્તે ફરજ તરીકે કરે છે. હવે દેવેન્દ્રનું પણ સિંહાસન (કુદરતના નિયમ પ્રમાણે) ચલાયમાન થાય છે. અવધિજ્ઞાનવડે પ્રભુને જન્મ થયો જાણી દિને સેવક હરિતૈગમેષિ નામના દેવને સુઘોષ ઘંટ વગાડી સર્વ દેવને જાણ કરવા આજ્ઞા કરે છે. પછી પાલક નામે શ્રેષ્ઠ વિમાન રચી પરિવાર સહિત પ્રભુના જન્મગૃહે આવે છે, અને ઇન્દ્ર પ્રભુને અને માતાને નમીને, રસ્તુતિ કરીને, માતાને અવસ્થાપિની નિદ્રા મૂકી, તેમની પાસે પ્રભુના પ્રતિરૂપને સ્થાપી, પછી ઇદ્ર પાંચ રૂપ કરી એક રૂપે જિનેશ્વરને ધારણ કર્યા, બીજા રૂપે છત્ર ધારણ કર્યું, ત્રીજા રૂપે વજી ધારણ કર્યું, બે રૂપે ચામર ધારણ કરી મેરુપર્વતના શિખર કે જ્યાં બીજા દેવેન્દ્રો, દેવ, ભૂવનવાસી, વ્યંતરે પણ પ્રભુને જન્માદિક કરવા આવેલાં હતાં ત્યાં છે. શિખર ઉપર અપાંડકંબલ શિલારૂપ શાશ્વત આસન ઉપર સૌધર્મ દ્ધ પિતાના ઉલ્લંગમાં જિનેશ્વરને ધારણ કરે છે. પછી અય્યતાદિક દેવેન્દ્રોએ તીર્થોદક અને ગંદકવડે ભરેલા સુવર્ણ રૂપ, મણિ, અને માટીના કળશેવડે જિનેશ્વરનું સ્નાત્ર કરે છે. પછી તે રીતે અમ્યુરેંદ્રના ઉસંગમાં જિનેશ્વરને સ્થાપીને સૌધર્મેન્દ્ર રત્નાત્ર કરે છે. પછી ઉત્તમ વસ્ત્રવડે પ્રભુના અંગને લૂછી ચંદનાદિકવડે વિલેપન કરી ઈકે પૂજા કરી, અને પ્રભુ ઉપર કોઈની નજર ન પડે માટે લવણનું ઉતારવું વગેરે કરી ભક્તિ વડે જિનેશ્વરની સ્તુતિ અને વંદન કરી હે પ્રભુ! તમે જય પામે, જય પામે એ ઉચ્ચારી, વિશ્વસેન રાજાને ગૃહે આવી જિનેશ્વરને તેની માતાની પાસે મૂકે છે. અને માતાની તથા પ્રભુની સ્તુતિ કરી ત્યાંથી નંદીશ્વર દીપને વિષે યાત્રા કરી સર્વ દેવ-દેવીઓ સ્વસ્થાને જાય છે. માતા જાગતાં દાસીઓ પુત્ર સહિત માતાને જોઈ આનંદ પામતી રાજાને પુત્રજન્મની વધામણી આપે છે. રાજા અતિ હર્ષ પામી તે દાસીઓને મુગટ સિવાય સર્વ આભૂષણ બીજા દ્રવ્ય સહિત આપે છે. રાજા પુત્ર જન્મને મહત્સવ કરે છે, અને બારમે દિવસે બંધુવર્ગ વગેરેને ભોજન કરાવી રાજાએ સભામાં જણાવ્યું કે આ જિનેશ્વર ગર્ભમાં આવ્યા ત્યારે અશિવની શાંતિ થઈ છે જેથી કંવરનું શાંતિ નામ પાડવામાં આવે છે. ઇકે અંગૂઠામાં સ્થાપન કરેલા અમૃતવડે વિશિષ્ટ રૂ૫ તથા લાવણ્ય કરીને અનુક્રમે પ્રભુ વૃદ્ધિ પામે છે. અહિં સૂરિમહારાજ પ્રભુના શરીરનું સુંદર વર્ણન કરે છે. (૫. ૧૫૪) અનકમે પચીસ હજાર વર્ષો વ્યતીત થયા બાદ પ્રભુને અશ્વસેન પિતા રાજ્યગાદી ઉપર સ્થાપન કરે છે. અનેક કન્યાઓ સાથે લગ્ન કરે છે જેમાં યશોમતી નામની રાણી મુખ્ય છે. હવે દઢરથને જીવ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી એવી યશોમતીની કુક્ષીમાં આવ્યો જેનું ચકાયુધ નામ પાડવામાં આવે છે અને યુવાન વય થતાં રાજકન્યાએ તેને પરણાવવામાં આવે છે. હવે એક દિવસ આયુધશાળામાં હજાર આશાવાળું અનુપમ ચક્રરત્ન ઉત્પન્ન થયું જેની વધામણી Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૭ : પ્રભુને મળતાં તેને અઠ્ઠાઈ મહોત્સવ કરે છે, અને તે ચકશાળામાંથી નીકળી આકાશમાર્ગે ચાલે છે. પ્રભુ આ જન્મમાં જ ચક્રવર્તી છે અને જિનેશ્વર પણ છે જેથી છ ખંડ સાધવા ચક્રવર્તીપણને લઇને હજાર વડે અધિછિત તે ચક્ર (સત્ય સાથે ) પ્રથમ પૂર્વ દિશામાં માગધતીર્થની પાસે આવે છે. પ્રભુના પ્રભાવથી જળને છેડે નીચે ભાગે બાર યોજન દૂર રહેલ માગધ દેવનું આસન ચલાયમાન થતાં અવધિજ્ઞાનવર્ડ ચક્રવર્તી અને શ્રી શાંતિનાથ જિનેશ્વર ત્યાં આવેલા જાણી પ્રભુ પાસે આવી ભેટધરી કહ્યું કે હું તમારે અજ્ઞા પાલક દિફપાલ છું. પછી તે સુદર્શન ચક્ર દક્ષિણ દિશાએ જ્યાં વરદામ તીર્થ છે ત્યાં આવે છે, ત્યાં તે જ પ્રમાણે પ્રભુએ તેને સાધ્યો. પછી ચક્ર પશ્ચિમ દિશામાં પ્રભાસતીર્થના અધિષ્ઠાથકને સાધી ઉત્તર દિશાએ સિંધુ નદીના કિનારે જઈ ત્યાં સિંધુ દેવીને સાધી અને દેવીએ રત્નમય જ્ઞાનપીઠ અર્પણ કરી, પછી સેનાપતિ - ચર્મરત્નવડે સિંધુ નદી ઉત્તરી વિભુની પાસે પશ્ચિમ ખંડમાં આવતાં પૂજા કરેલું ચક્રરત્ન વૈતાઢયને તળીયે જઈ વૈતાઢયાદ્રિકમાર પ્રભુએ વશવર્તી કર્યો. પછી ખંડપ્રપાતાગુફાનું દ્વાર પતે ઉઘાડયું જ્યાં કૃતમાલ દેવે પ્રભુની આજ્ઞા અંગીકાર કરી તેમાં ઉન્મમા અને નિર્મમા નામની બે નદીઓ જે તરવી દુસ્તર છે ત્યાં વર્ધીકિ રત્નવડે પાળ બનાવી, સૈન્ય સહિત પ્રભુ તે ગુફામાં પ્રવેશ કરી અંધકાર દૂર કરવા કાકિની રત્નવડે મંડલે કરે છે, તે ગુફા પચાસ જનની છે. તેમાં ઓગણપચાસ મંડલે કરે છે. પછી સૈન્ય સહિત પ્રભુ બહાર આવી આપાતચિલાત નામના મલેચ્છોને વશ કર્યા. પછી સેનાપતિ પાસે સિંધુનું બીજું નિષ્ફટ સધાવી હિમવાન પર્વતના દેવને સાધ્યો. ત્યાં વૃષભકૂટ નામના પર્વત ઉપર પિતાનું નામ લખ્યું અને સેનાપતિએ ગંગાનદીનું ઉત્તર નિષ્ફટ સાધ્યું. તમિસ્રા ગુફામાં નાયમાલદેવને સાધીને બહાર આવ્યા ત્યાં પ્રભુને બાર જન લાંબા અને નવ યજન વિસ્તારવાળા પેટીના આકારવાળા નવનિધાને પ્રભુને પ્રગટ થયા. જે પ્રથમમાં સૈન્યને પડાવ અને નગરાદિક નિવાસ હોય છે, બીજામાં સર્વ ધાન્યના બીજની ઉત્પત્તિ, ત્રીજામાં પુષ, સ્ત્રીઓ, હાથી અને અના સર્વ અભરોને વિધિ, ચેથામાં ચૌદરત્ન હોય છે, પાંચમામાં વસ્ત્રો, રંગ વગેરેની ઉત્પત્તિ, છઠ્ઠામાં ત્રણ કાળનું જ્ઞાન, સાતમામાં સુવર્ણ, રૂપું, લેહ, મણિ અને પ્રવાલની ઉત્પત્તિ, આઠમામાં સમગ્ર યુદ્ધની નીતિ, સર્વ શસ્ત્રો તથા યોદ્ધાઓને યોગ્ય બખતર, વગેરે હોય છે. શંખ નામના નિધિને વિષે વાજિંત્રના અંગે, ચાર પ્રકારના કાવ્યો, તથા નાટ્ય અને નાટકની વિધિ ઉત્પન્ન થાય છે. તેમાં પોપમના આયુષ્યવાળા નિધાનની જેવા નામવાળા દે રહે છે, વગેરે આ પ્રમાણે પ્રભુ વગર પ્રયાસે પૂણ્ય બળવડે છ ખંડ સાધી ઘેર આવ્યા. જ્યાં બત્રીસ હજાર મકરબદ્ધ રાજાઓએ બાર વર્ષ સુધી ચક્રવર્તીપણને અભિષેક આરંભ્યો અને દરેક રાજાઓએ સ્વામીને ઘણું ધન તથા બળે કન્યાઓ આપી, જેથી અત્યંત રૂપવાન ચોસઠ હજાર પ્રિયાઓ થઈ. હવે ચક્રવર્તીને કેટલી કેટલી રિયાસત, ર વગેરે હતા તેનું વર્ણન જાણવા જેવું હોવાથી અહિં આપવામાં આવે છે. સેનાપતિ અને ચૌદ રત્ન હતા, તે દરેક હજાર હજાર યક્ષો વડે અધિણિત હતા, ચોરાશી લાખ હાથી, તેટલાં જ અો, અને તેટલા જ ધ્વજવાળા રથે હતા. બહેતેર હજાર નગર હતા, ગામ પદાતિ છનું કરેડ હતા, બત્રીસ હજાર દેશ અને રાજાઓ હતા, તેમજ બત્રીશ બધુરંગવાળી તસણી અને નાટકો હતા. વીશ હજાર રત્નની ખાણ હતી, અડતાલીશ હજાર પટ્ટણી વગેરે પુણ્યવડે પ્રાપ્ત થયેલ ઋદ્ધિ જોગવતાં પ્રભુને પચીશ હજાર વર્ષ વ્યતીત થાય છે. હવે પ્રભુના વ્રતને સમય જાણી કાંતિક દેવ પ્રભુ પાસે આવી કૃપાનાથ “ તીર્થ પ્રવર્તા ” એમ વિનંતિ કરે છે. પ્રભુ તે તે સમય જાણતા જ હતા. જેથી એક વર્ષ સુધી યાચકને તેમની ઈચ્છા પ્રમાણે (વરસી) દાન આપે છે. પછી સપ, પાંડુક, પિંગલ, સર્વ રત્નક, મહાપદ્મ, કાળ, મહાકાલ, માણુવક, અને શંખક આ નવ નિધાના નામ છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ | ૪૮ પિતાના પુત્ર ચકાયુધને રાજ્ય ઉપર સ્થાપન કરી, ભગવાન દીક્ષા લેવા ઉદ્યમીમાં થતાં ઇદ્રો પ્રભુની દીક્ષાને મહત્સવ કરવા આવે છે. સર્વાર્થ નામની શિબિકા ઉપર પ્રભુ આરૂઢ થતાં તેને પ્રથમ મનુષ્ય, પછી સુરેન્દ્ર-અસુરેન્દ્ર, ગરૂડેન્દ્ર અને નાગેન્દ્ર ઉપાડી. ચાર છત્ર ધારણુ થયા. આગળના ભાગમાં દે, જમણી બાજુ અનુચરો, પાછળ ભાગમાં ગરૂડે, ઉત્તર ડાબી બાજુ નાગોએ ઉપાડી. આગળ નૃત્ય, ભાટ ચારણની બિરદાવલી મનુષ્યો વગેરે જગદ્ગુન્ઝા ઐશ્વર્યાદિ ગુણનું મોટા સ્વરે વર્ણન કરવા લાગ્યા. ભંભા, મૃદંગ વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા, દેવોએ સાતે સ્વરે, સંમૂઈના, પ્રામ, લય અને માત્રાવડે ઉત્તમ ગાન થવા લાગ્યા, પછી અનુક્રમે પ્રભુ નગરમાંથી ધીમે ધીમે બહાર સહસ્ત્રાગ્ર વન ઉદ્યાનમાં પધાર્યા અને ત્યાં શિબિકા ઉપરથી ઉતરી, આભૂષણ તજી, પંચમુષ્ટિવડે પ્રભુએ લેચ કર્યો. તે કેશને વસ્ત્રમાં લઈ % ક્ષીર સમદ્રમાં નાંખે છે. જેઠ વદી ૧૪ ના દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્રને વેગ આવતાં પ્રભુએ સિંહને નમસ્કાર કરી ચારિત્ર ગ્રહણ કર્યું. એક હજાર રાજાઓની સાથે છઠ્ઠ તપ અને સામાયિક ગ્રહણ કરી પૃથ્વી ઉપર વિચારવા લાગ્યા. પછી કોઈક સ્થાને સુમિત્ર નામના ગૃહસ્થ પ્રભુને ક્ષીરવડે પારણું કરાવ્યું. ચાર જ્ઞાનના ધારણ કરનારા પ્રભુ પૃથ્વી ઉપર અનેક સ્થળે વિચારવા લાગ્યા. છઠ્ઠસ્થ પણે આઠ માસ સુધી વિચરી, ફરી હસ્તિનાપુરના સહસ્ત્રારમ્ર વનને વિષે નંદ નામના વિશાળ વૃક્ષ નીચે બિરાજે છે. તે વખતે શ્રેષ્ઠ શુક્લધ્યાનમાં વર્તતા, છઠ્ઠ તપવાળા પિષ સુદી ૮ ના દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્ર યોગ થતાં ચાર ઘાતિ-કમને ક્ષય થવાથી ઉજવળ કેવળજ્ઞાન પ્રભુને ઉત્પન્ન થાય છે. પછી આસન ચલાયમાન થતાં દેએ ઇદ્રો આવી મનહર સમવસરણની રચના કરે છે. પ્રથમ એક પેજનમાં વાયુવડે અશુભ પુદગલે દૂર કરી, ગધેદકવડે રજને શાંત કરી, પ્રથમ કાંગરા સહિત મણિનો ગઢ, બીજા સારા રનના કાંગરાવાળે સુવર્ણને વખ કર્યો, ત્રીજો સુવર્ણના કાંગરાવાળો રૂપાને ગઢ કર્યો, તે વિમાનવાસી, જ્યોતિષિ અને ભુવનવાસી દેવો કરે છે. તેને તેરણવાળા ચાર દરવાજા કરે છે. મધ્યે પ્રભુના શરીરથી બારગણે અશોક વૃક્ષ કરે છે. ચારે બાજુ સિંહાસને, ત્રણ છત્ર, ચામરો બંતર કરે છે. પૂર્વ ધારવડે પ્રવેશ કરીને તથા તીર્થને નમીને પ્રભુના પૂર્વના સિંહાસન ઉપર બેસે છે. ત્રણ સિંહાસને ઉપર પ્રભુના પ્રતિછંદ અને તેની પાછળ ભામંડળ થાય છે. આગળ જાનુપ્રણામ પુષ્પવૃષ્ટિ થાય છે. પછી અગ્નિ ખૂણુમાં સાધુ, સાધ્વી અને દેવીઓ, નૈરૂત્ય ખૂણામાં તિષિ, ભુવનપતિ અને વ્યંતરોની દેવી, વાયવ્ય ખૂણામાં ત્રણ પ્રકારના દેવ, ઈશાન ખૂણામાં વિમાનવાસી દે, મનુષ્યો અને મનુષ્યોની સ્ત્રીઓ બેઠી જે મુખ્ય પ્રાકારમાં હોય છે. બીજા પ્રકારમાં પૂર્વે કહેલી દિશાઓના ખૂણામાં તિર્યંચે અરસપરસ દેવ ત્યાગીને ત્રીજા વપ્રને વિષે સર્વ વાહનો રહે છે. હવે અહિં ચક્રાયુધ રાજાને વધામણું મળતાં તે ત્યાં આવી પ્રભુને વિધિપૂર્વક વંદન કરી બેસે છે. પછી અતિશયવડે યુક્ત, ક્ષીરાશ્રય લબ્ધિઓવડે યુક્ત, પાંત્રીશ પ્રકાર મનહર વાણીવડે માલકોશ રાગથી યુક્ત, સર્વ પ્રાણીઓ પોતપોતાની ભાષા સમજે તેમ શ્રી શાંતિનાથ મહારાજ દેશના આપે છે. જે દિવ્ય વાણીવડે જગતનાં છાને અજ્ઞાનરૂપી અંધકારને મિટાવી પ્રભુએ જ્ઞાન ચક્ષુ આપ્યા. જે મહાપુરુષે પગલે પગલે પ્રકાશ પાડ્યો, જેમણે અનેક ભવ્યાત્માઓને સમ્યકત્વને માર્ગ બતા, અનેક પ્રાણીઓને દેશવિરતિ ધર્મ આયો, અનેક પ્રાણીઓ સર્વવિરતિ ધર્મ ગ્રહણ કરાવ્યો, અનેક આત્માઓને મેક્ષના પથિક કર્યા છે, પ્રભુ દેશનાની અમૃતવાણીને આ મહાન પ્રતાપ છે, તેથી જ આમ હેવાથી જ આગલા પ્રસ્તાની જેમ ઉપદેશ બધપાઠે કથાઓને અહિં સંક્ષિપ્ત પરિચય નહિં આપતાં આ પ્રસ્તાવમાં દેવાધિદેવ શ્રી શાંતિનાથ ભગવાને સમવસરણમાં બિરાજમાન થઈ દેશના વરસાવી છે એ સર્વ પ્રભુની અમૃત તુલ્ય વાણી હોવાથી તે સંપૂર્ણ પ્રભુ દેશના વાંચતા વાચકને પ્રમાદ ન થાય, મનનપૂર્વક વાંચી આત્મિક આનંદનો લાભ લે તેમજ તે દેશનાના મધરરસમાં કંઈ પણ ક્ષતિ ન પહોચે માટે અહિં માત્ર વિષયો અને કથાઓને નામ નિદેશ જ કરીયે Page #54 -------------------------------------------------------------------------- ________________ : ૪ : છીએ અને વાંચકાને તે છેલ્લા પ્રસ્તાવમાં મનનપૂર્વક સોંપૂર્ણ વાંચી જવા ભલામણ કરીએ છીએ. પરમાત્માએ સમવસરણુમાં બિરાજમાન થઈ ભવ્યાત્માએનું કલ્યાણ કરવા જે દેશના આપી છે તેમજ ત્યારબાદ શ્રી ચક્રાયુધ મહારાજે પણ ત્યારપછી પોતાની મધુર અને શાંતરસારિત દેશનામાં જે જે મેધપાઠા કથાઓ આપી છે. તે સ અક્ષરશઃ (પા. ૧૫૮ થી પા. ૨૨૨ સુધી) વાંચકવ'ને એકાગ્રચિત્તે પઠન કરવા જણાવીએ છીએ. શ્રી જિનેશ્વર ભગવાનની દેશના-મધુર વાણીને આ ગ્રંથના કર્તા વિદ્વાન આચાર્ય શ્રી અજિતપ્રભસૂરિ ભગવાને પોતાની વિદ્વત્તાવડે આ ચરિત્રમાં પ્રભુની દેશનાની ગુંથણી–સંકલના કેવી રસમય, મનેાહર, સુંદર રીતે કરી છે, તે પણ તેનુ અવલાકન કરતાં સહજે સમજી શકાય તેવું છે. હવે શ્રી શાંતિનાથ દેવાધિદેવ શ્રી ચક્રાયુધ રાજાને સખાધી જણાવે છે કે હું મોટા રાજા ! તેં' લેાકને વિષે સવ શત્રુઓને જીત્યા છે પરંતુ ઇંદ્રિય નામના શત્રુને જીત્યા નથી, જેથી તેના પાંચ વિષયા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પ મહાઅનર્થાં ઉત્પન્ન કરે છે. શ્રોત્રે ંદ્રિયને વશ થયેલ હરણા શિકારીના ગીત સાંભળી મૃત્યુ પામે છે. નેત્રના વિષયને નહિ જીતનાર પતગ દીપકને સુવર્ણ શિખા ધારી તેમાં પડીને મરણ પામે છે, તેમ રસના ઇંદ્રિયવડે જિતાયેલ માંસની પેશીના સ્વાદમાં મચ્છીમારવડે મરણને શરણ થાય છે. ઘ્રાણેન્દ્રિયને વશ થયેલા નાગ દુ:ખને શરણુ થાય છે. હાથણીના શરીરને સ્પર્શી કરવામાં લુબ્ધ થયેલા હાથી તીક્ષ્ણ અંકુશના ધાતને સહન કરે છે. એક એક ઇંદ્રિયના વિષયવડે ઉપરાંત પ્રાણીએ અનથ પામે છે તે જેમની પાંચે ઇંદ્રિયા જીતાયેલી નથી તેવા પ્રાણીઓની શું દશા થાય? તે જાણી સત્પુરુષોએ આવા પ્રકારના વિષયને ત્યાગ ગુણધની જેમ કરવા જોઇએ. અહિં ચક્રાયુધના પ્રતિભેાધને માટે ગુણધમની કથા પ્રભુ કહે છે. ( પા. ૧૫૮ થી પા. ૧૬૭) આ કથા વિસ્તારપૂર્વક ઘણી જ રસિક છે. પા, ૧૬૯ ) કહે છે જે કથા હવે ભગવાન કષાયના વિષયમાં નાગદત્તની કથા ( પા. ૧૬૭ થી શ્રી વર્ધમાન તીર્થંકરના તીમાં થશે તેમ પ્રભુ ત્યાં જણાવે છે. પાંચ પ્રકારના પ્રમાદના વિવેકી જનેએ ત્યાગ કરવા, ચાર પ્રકારના ધમ આદરવા, તે ધમ યતિ અને શ્રાવકના એમ બે પ્રકારે છે, જેમાં યતિ ધર્મ ક્ષમાદિવડે દશ પ્રકારના છે. પ્રથમ સમ્યકૃત બે, ત્રણુ, ચાર, પાંચ પ્રકારનુ અને દશ પ્રકારનું સૂત્રના અનુસારે જાણુવુ. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારે ગૃહીધ` કહ્યો છે, જેમાં પ્રાણાતિપાત વિરતિ પ્રથમ અણુવ્રત છે. તે સારી રીતે પાળ્યુ હાય તે। યમપાશ જાતિવડે ચંડાલ હતા છતાં તેની જેમ સુખ આપનાર થાય છે. ( પા. ૧૭૦ થી પા. ૧૭૧ ) ખીજું મૃષાવાદ ત્યાગ નામનું વ્રત કન્યાલીકાદિકવડે પાંચ પ્રકારનુ છે. તે અસત્ય-અલિક ખેલવાથી ભદ્ર વણિક દોષને પ્રાપ્ત થયા હતા. તે ભદ્રની કથા ( પા. ૧૭૧ થી પા. ૧૭૨ ) અહિં` જણાવવામાં આવે છે. સ્થૂલ અદત્તના ત્યાગ નામનું ત્રીજું અણુવ્રત તે ગુણ કરનારું હાવાથી જિદ્દત્ત શ્રાવકની જેમ પ્રયત્નવડે પાળવું. તે જિનદત્તની કથા ( તા. ૧૭૩ થી પા. ૧૭૫ ) અહિ' બતાવેલ છે. ઔદારિક અને વૈક્રિય એમ બે પ્રકારના મૈથુન છે, જેમાં તિચ અને મનુષ્યના ઔદારિક એ પ્રકારનું અને વૈક્રિય મૈથુન દેવને વિષે છે. આ વ્રત સ તામાં શિરામણુિ અને દુઃસહ છે, જેથી પરદારામાં આસક્ત થયેલા પ્રાણીઓને તેથી અનેક પ્રકારના દુઃખ થાય છે-જેમ કરાલિપગ નામના પુરાહિત દુ:ખનું સ્થાન થયા. તે કથા ચક્રાયુપ્ત રાજાને ભગવત કહે છે. સ્થૂલ પરિગ્રહનત સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારના ભેદવાળુ તેમજ ધન, ધાન્ય, ૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ : ૫૦ : મા મામા માંગી. ક્ષેત્ર, વાસ્તુ (ઘર), રૂધ્ય, કુષ્ય, સુવર્ણ, દ્વિપદ અને ચતુષ્પદ જેમ નવ પ્રકારના છે તેના વિષે પ્રમાણ કરવું. આનાથી નિવૃત્ત નહિં થયેલા પ્રાણીઓને આ જગતમાં સુલસ શ્રાવકની જેમ નિરંતર દુર પ્રાપ્ત થાય છે તે સુલસની કથા પ્રભુ કહે છે (પા. ૧૭૭ થી પા. ૧૮૭). હવે પ્રથમ ગુણવ્રત જે પૂર્વાદિ દિશાઓને વિષે અધ, ઊર્ધ્વ અને તિરછુ જે પરિમાણ કરાય તે. આ વ્રતને વિષે અવધિ ન કરી હોય તે પ્લેચ્છ દેશમાં ગયેલા સ્વયંભૂદેવની જેમ અનેક દુખે પામે છે. (પા. ૧૮૭ થી પા. ૧૮૮.) ભોગ અને ઉપભોગનું માન કરવું તે બીજું ગુણવ્રત જે ભજન અને કર્મને વિષે બે પ્રકારે છે. જેમાં વિવેકી પુરુષે ભજનને વિષે અનંતકાયાદિકનું ભોજન કરવું નહિં, અને કર્મને વિષે ખર કર્મોનો ત્યાગ કરવો. સચિત્તવડે મિશ્ર, દુષ્પકવ, અપકવ અને તુચ્છ ઔષધિ આ પાંચ પ્રકારના અતિચાર ભજનને વિષે છે અને કર્મ વિષે આગમમાં કહેલા અંગારકમ વિગેરે પંદર અતિચારો છે. અહિં ઉપભેગને વિષે જિતશત્રુ રાજાનું દષ્ટાંત અને પરિભેગને વિષે નિત્યમંડિતા બ્રાહ્મણની કથા આપી છે. (૧૮૯ થી ૫. ૧૯૦ ) હવે ચાર શિક્ષાવ્રતમાં પ્રથમ સામાયિક વ્રત છે. સ્થાવર અને ત્રણ તત્વોને વિષે જે સમાન ભાવ હોય તે સામાયિક વ્રત જાણવું. તે વારંવાર કરવું. તે કર્યું હોય ત્યારે તે શ્રાવક સાધુ જે ગણાય છે અને તેથી તે નિર્જરાના કારણરૂપ છે. સામાયિક નિર્મળ-સ્થિર ચિત્તવડે વિશુદ્ધ કરાય છે. આ વ્રત કરવાથી ભવ્ય જીને સિંહ શ્રાવકની જેમ સુખ થાય છે. તે સિંહ શ્રાવક કેણ છે તેમ પૂછવાથી શ્રી શાંતિનાથ જિનેશ્વર તે કથા કહે છે. (પા. ૧૯૧ થી ૧૯૨.) અહિં દિગવ્રતને વિષે પરિમાણને સંક્ષેપ કરાય છે, તેમાં આનયન અને પ્રયોગ વગેરે અતિચારે કહ્યા છે. આ વ્રત શુદ્ધ રીતે કર્યું હોય તે ગંગદત્ત ગૃહરથની જેમ આ લેક અને પરલેક સફળ થાય છે. તે કથા ભગવંત કહે છે. (પા. ૧૯૨ થી ૫. ૧૯૩) હવે પ્રભુ નિર્મળ પાષધ જે અગ્યારમું વ્રત કહેવાય છે તે જણાવે છે. તે ચાર પર્વને દિવસે કરાય છે. ધર્મને વિષે પુષ્ટિ ધારણ કરે છે તે પિષધ ચાર પ્રકાર છે. પ્રથમ ચતુર્વિધ આહારના પ્રત્યાખ્યાનથી અને ત્રિવિધ આહારના ઉપવાસમાં અથવા આચાસ્લાદિક તપમાં અથવા સર્વ પ્રત્યાખ્યાનમાં દેશતઃ પૌષધ થાય છે. બીજો દેહસત્કાર નામને પૌષધ જેમાં સર્વથી શરીરને સત્કાર વર્જવાથી તે સર્વથી દેહ સત્કાર કહેવાય છે. ત્રીજે બ્રહ્મચર્ય પૌષધ તે સર્વ પ્રકારે સ્ત્રીઓના કરસ્પર્શ વગેરેનું વજવું. બીજે દેશથી તે માત્ર તેના સંભોગનું વર્જવું. એમ બે પ્રકારે છે. એથે અવ્યાપાર નામને પૌષધ તેમાં સર્વ વ્યાપારને જે ત્યાગ તે સર્વથી અને એકને જે ત્યાગ તે દેશથી એમ બે પ્રકારે છે. આ પૌષધ વ્રતમાં જિનચંદ્ર નામના શ્રાવકનું દષ્ટાંત શ્રી શાંતિનાથ પ્રભુ આપે છે. (પા. ૧૯૩ થી ૫ા. ૧૯૪) બારમું અતિથિસંવિભાગ નામનું વ્રત છે. જેમણે આ જગતમાં તિથિ, પર્વ અને ઉત્સવના સમૂહનો ત્યાગ કર્યો હોય છે તે અતિથિ કહેવાય છે. ન્યાયથી પ્રાપ્ત કરેલા, કપે તેવા, દેશકાળને ઉચિત મારા એનાદિક પદાર્થોવડે શ્રદ્ધા. સત્કાર અને વિધિપૂર્વક. ધર્મની બુદ્ધિવડે ભક્તિથી સાધુઓને જે (સંવિભાગ) દાન દેવું તે મહેટા પુણ્યનું કારણરૂપ અતિથિદાન કહેવાય છે. જેમ પૂર્વભવે આપેલું દાન રપાળ રાજાને સુખનું કારણું થયું તેમ અન્યને પણ-અતિથિને આપેલું દાન સુખનું કારણ થાય છે. પછી ભગવંત શ્રી શાંતિનાથ પ્રભુ મેઘના જલની જેમ સર્વને મધુર વાણીવડે તેની કથા કહે છે. (પા. ૧૯૪ થી ૫ા. ૨૦૨). Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૧ : વળી સુપાત્ર દાનથી ઉત્પન્ન થયેલા ધર્મથી મનુષ્ય આ લેકને વિષે પણ વ્યાધ નામના કૌટુંબિક ખેડૂતની જેમ ઇચ્છિત અર્થને ઉત્પન્ન કરે છે. (પા. ૨૦૩ થી ૨૦૮) પ્રભુ ચક્રાયુધને કહે છે કે આ બાર વ્રતે પાળીને છેવટે ગૃહસ્થ સંલેખના કરવી. ગૃહસ્થ ધર્મને પાળીને બુદ્ધિમાન મનુષ્ય જે દીક્ષાને ગ્રહણ કરે છે તે શુદ્ધ સંલેખના શાસ્ત્રમાં કહી છે. પછી દર્શન પ્રતિમા વગેરે અગ્યાર શ્રાવક પ્રતિમા કરવી જોઈએ. તે ન બની શકે તે સંથારામાં રહીને દીક્ષા ગ્રહણ કરવી. ત્યારબાદ વધતા પરિણામવાળો તે પુરુષ ગુના ચરણ પાસે ત્રણ પ્રકારે કે ચાર પ્રકારે અનશન ગ્રહણ કરે છે. પાપરહિત સવેગને ધારણ કરતે ગુરુમુખથી આરાધના ગ્રંથને સાંભળે છે જેને પાંચ અતિચાર-હું મરીને મનુષ્ય થાઉ તેવો તેમજ ઉત્કૃષ્ટ દેવલેક મને પ્રાપ્ત થાઓ ૧, ધર્મના અર્થીએવડે પિત્તાને મહિમા જોઇએ ૨, અનશન કર્યા પછી સુધાવડે શરીરમાં પીડા પામનાર અને તેને સહન નહિં કરનારને જે થાય તે ૩, શબ્દ, રૂપ, રસ, કામ, ગંધ અને સ્પર્શને વિષે ઈચ્છા થાય ૪ આ સંલેખના ઉપર અહિં ભગવંત સુલસની કથાને વિષે જિનશેખર શ્રાવકનું દષ્ટાંત જણાવે છે. તે દેશના પૂરી થતાં આખી પરિષદા અમૃતથી સિંચાઈ અને તે જ વખતે ચકાયુધે ઊભા થઈ નમન-સ્તુતિ કરી પ્રભુને વિનંતિ કરી કે-દુષ્કર્મરૂપી બેડી ભાંગીને તથા રાગદ્વેષરૂપી - શત્રુને હણીને સંસારરૂપી કેદખાનામાંથી મને કાઢો. પછી પોતાના પુત્રને રાજ્ય આપી, પાંત્રીસ રાજાઓ સહિત ચક્રાયુધ રાજાને જિનેશ્વર દીક્ષા આપે છે. ચક્રાયુધ મુનિ પ્રભુને પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ! શું તત્ત્વ છે? જિનેશ્વર “ઉત્પત્ત તત્વ” કહે છે, બીજી વખત પૂછે છે ત્યારે પ્રભુ “વિગમ તરવ” કહે છે, ત્રીજી વાર તે જ રીતે પૂછે છે અને જિનેશ્વર “સ્થિતિ તત્વ” કહે છે. એ ત્રણે (ત્રિપદી) પ્રભુ જણાવે છે. ચક્રાયુધ દરેક જવાબ ઉપર વિચારણા કરી એમ ત્રણ વાર પૂછે છે (પા. ૨૯) તે ત્રિપદીને અનુસાર ચક્રાયુધ મુનિ દ્વાદશાંગા રચે છે. બીજા ગણધર પણ રચે છે. પછી પ્રભુ પાસે જાય છે. પ્રભુ પણ આસન ઉપરથી ઊભા થયા તે વખતે ઇદ્ર સાર (વાસક્ષે૫) ગંધથી ભરેલા થાળ લઈ પ્રભુ પાસે ઊભા રહે છે. પ્રભુ સકલ સંધને તે વાસક્ષેપ આપે છે. પછી તે સાધુઓ જિનેશ્વરની ચોતરફ પ્રદક્ષિણા કરે છે, સંધસહિત જિનેશ્વર તેઓના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખે છે, અને તેઓની ગણધર પદ (પા. ૨૦૯) ની સ્થાપના કરે છે. ઘણા સ્ત્રીપુરુષે ત્યાં પ્રભુ પાસે દીક્ષા લે છે. પ્રભુને સાધુ સાધ્વીને પરિવાર થયું. ચારિત્ર માટે અસમર્થ હતા તે સ્ત્રી પુરુષો શ્રાવક શ્રાવિકા થયા. તે પ્રમાણે સમવસર્ચ્યુમાં જગદ્ગુરુને ચાર પ્રકારનો સંઘ થયે. પિરસીને છેડે જિનેશ્વર ત્યાંથી ઊઠી બીજા પ્રકારની મધ્યે રહેલા દેવછંદને વિષે વિશ્રાંતિ લેવા પધાર્યા. બીજી પિરસીમાં જિનેશ્વરની પાદપીઠ ઉપર બેસી પ્રથમ ગણધર ચક્રાયુધ સભા સમક્ષ પાપને નાશ કરનારી અત્યંતર કથા સંધને કહે છે. મનુષ્યરૂપી ક્ષેત્ર નગરને વિષે સંસારરૂપી શરીરમાં રહેલા મોહના કુટુંબ તરીકે કષાય, વિષ, કામદેવ, મિથ્યાત્વ, કર્મ વગેરે જણાવે છે. તે નગરમાં ધર્મ રાજા સૈન્યસહિત પેસે છે. તે ધર્મ રાજાનું આજવ, સંતોષ, સમ્યકત્વ, મહાવત, અણુવ્રત, માવ, ઉપશમાદિ, શ્રત વગેરે કુટુંબ અને સૈન્ય તરીકે સંક્ષિપ્તમાં ઘટાવે છે અને પછી મહારાજાને જીતી મનુષ્ય નગરમાંથી કાઢી મૂકે છે અને ધર્મ રાજા મહારાજાને કોઈએ અવકાશ નહિં આપવા અને ફરીથી મોહ રાજાને વશ થનારને કર્મપરિણતિ ફરીથી માર્ગે સ્થાપન કરે છે વગેરે જણાવી તે ઉપર અનીતિ નગરને પ્રાપ્ત થયેલા રત્નચડ નામના વણિકપુત્રની કથા કહે છે. તે રત્નચૂડ ત્યાં જતાં ધૂતારાઓથી છેતરાઇ, ઠગાઈ, લાખો રૂપીયા હારી જતાં તે શહેરની યમઘંટા નામની વેશ્યા જેને રણવંટા નામની વેશ્યા પુત્રી છે તેની પાસે રત્નચૂડ જાય છે. (ભૂતકાળમાં કુલીન વેશ્યાઓ હતી, તેમની પાસે બુદ્ધિને વૈભવ-ભંડાર હતે. જયાં વ્યવહારીયા, રાજા વગેરે પિતાના પુત્રને કલા અને બુદ્ધિના વૈભવમાં તૈયાર થવા મોકલતાં હતાં ) Page #57 -------------------------------------------------------------------------- ________________ : પર : રત્નચૂડ અહિં આવે છે અને હકીકત જણાવે છે. રણવંટા અને તેમની મા યમઘંટા તેમને તે ધૂને મહાત કરવા-હરાવી મીલ્કત પાછી લેવા કેવા જવાબે બુદ્ધિ પૂર્વકના આપવા તે રત્નચૂડને બરોબર બતાવે છે, પછી રત્નચૂડ ત્યાં જઈ તે ધૂર્તોને હરાવી રત્નચૂડ પોતાની મીત પાછી મેળવે છે. તે કથા ગણધર ભગવાન વિસ્તારપૂર્વક અહિં સભા સમક્ષ મધૂર દેશનાવડે જણાવે છે. આ સર્વ વૃત્તાંત મનનપૂર્વક વાંચવા ભલામણ કરીયે છીયે (પા. ૨૦૯ થી ૫. ૨૧૬ ) શ્રી વીરવિજયમહારાજકૃત બાર વ્રતની પૂજામાં આઠમા વ્રતની નવમી પૂજામાં આ દષ્ટાંત આપેલ છે. આ પ્રમાણે ગણધર ભગવાને દેશના અને દ્વાદશાંગી જણાવીને પછી દશ પ્રકારની સાધુ સામાચારી અને તેનું સમગ્ર કાર્ય પણ પ્રકાશિત કર્યું. પછી ભવિ છના કલ્યાણ માટે પ્રતિબંધ કરવા શ્રી શાંતિનાથ પ્રભુ પૃથ્વીતળ ઉપર વિહાર કરવા લાગ્યા, જ્યાં દરેક સ્થળે કેટલાક ભવ્યાત્માઓ ચારિત્ર લે છે, કેટલાક ગૃહથધર્મ અંગીકાર કરે છે, કેટલાક સમ્યગદષ્ટિ અને કેટલાક આત્માઓ ભદ્રિક થાય છે. પ્રભુ જે જે દેશમાં વિહાર કરતા હતા ત્યાં ત્યાં સર્વ લેકેના દુઃખની શાંતિ થતી હતી. વિહારમાં ચોક્કસ એજનને વિષે દુર્ભિક્ષ, ડમર વગેરે ઉપદ્રવ થતા નહોતા. આવી રીતે પ્રભુજીનું માહાત્મ્ય, ગુણે વગેરેનું આ૫ણી જેવા અલ્પ બુદ્ધિવાળા કેટલું વર્ણન કરી શકે? પરંતુ જિનેશ્વરે જ દિવ્યજ્ઞાનવ મહિમા વગેરે જાણી શકે છે. - હવે શ્રી શાંતિનાથ પ્રભુએ પૃથ્વી ઉપર વિચરતાં બાસઠ હજાર મુનિઓને દીક્ષા આપી હતી. એકસઠ હજાર ને છાઁહ સાધ્વી હતી. પ્રભુએ પ્રતિબોધેલા બે લાખ નેવું હજાર શ્રાવકે અને ત્રણ લાખ ત્રાણું હજાર શ્રાવિકાઓ હતી. ચૌદ પૂર્વ ધારણ કરનારા આઠ હજાર મુનિવરે, અવધિજ્ઞાનધારક ત્રણ હજાર, મનઃપર્યાવજ્ઞાનવાળા ચાર હજાર, કેવળજ્ઞાની ચાર હજાર ત્રણસેંહ, વૈક્રિય લબ્ધિવાળા છ હજાર, બે હજાર ચારશૃંહ વાદી-એટલે ભગવંતને પરિવાર હતો. શાસનના વિઘોને નાશ કરનાર ગરૂડ નામને યક્ષ અને નિર્વાણ નામની દેવી શાસનદેવતા હતા. પ્રભુનું શરીર ચાલીશ ધનુષ ઊચું, મૃગના લાંછનવાળું, સુવર્ણની જેવી કાન્તિવાળું અને ચોત્રીશ અતિશય યુક્ત હતું. શ્રી શાંતિનાથ પ્રભુએ પચીશ હજાર વર્ષ સુધી ચારિત્રનું પાલન કર્યા પછી એક વર્ષ એાછા તેટલા વર્ષો કેવળીપણામાં વ્યતીત કર્યા. કુલ મળી પ્રભુનું સંપૂર્ણ એક લાખ વર્ષનું આયુષ્ય હતું. હવે જગદ્ગુરુએ પોતાને નિર્વાણુસમય નજીક જાણી, તીર્થ સમેત્તશિખર ઉપર પધાર્યા. પ્રભુને નિર્વાણસમય જાણી દેવેન્દ્રો તત્કાળ છેલ્લું સમવસરણ કરે છે. દેવાધિદેવ સર્વ પદાર્થોના અનિત્યપણું ઉપર દેશના આપે છે. પછી ગણધર ભગવાન સિદ્ધિ કેવા રવરૂપવાળી છે તેમ પૂછતાં ભગવંત તેમને જણાવે છે કે “ ચંદ્રના કિરણ જેવી ઉજ્વળ તેમજ તેને સમગ્ર વિસ્તાર, જાડાઈ વગેરે સાથે સિહના છે ત્યાં કયાં રહેલા છે તે અંતર જણાવે છે. જ્યાં જન્મ, જરા, મરણું કંઈપણું નથી, અખંડ, અનંત, શાશ્વત સુખે છે. તે અનંત સુખ કેવું છે તેના ઉપર દેવાધિદેવે જણાવ્યા પ્રમાણે ગ્રંથકાર મહારાજ એક ગ્રામ્ય ભીલનું દષ્ટાંત આપે છે. (પા. ૨૧૮) શ્રી સિદ્ધપદજીની પૂજા (શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી કૃત) માં નીચે પ્રમાણે કહેલ છે. “ જાણે પણ ન કહી શકે પુર ગુણ, પ્રાકૃત તેમ ગુણ જાસ; ઉપમા વિષ્ણુ નાણી ભવમાંહે, તે સિદ્ધ દીયા ઉલ્લાસ.” ભાવાર્થ-નગરમાં રહી આવેલ જંગલને મનુષ્ય જેમ નગરની શોભા વગેરે પિતાના સ્વજનોને જણાવી શકતા નથી, તેમ પોતે જોયેલ હોવાથી જાણે છે ખરો પરંતુ તેને પોતાની સાથે રહેલા જંગલવાસીઓને કહી શકતું નથી તેમ સંસારમાં રહેલા પુરુષને તેમના માટે ઉપમા મલી શકતી નથી (વાસ્તવિક ઉપમાઓ આપી વચન દ્વારા સ્વરૂપ કહેવાય છે.) Page #58 -------------------------------------------------------------------------- ________________ : ૫૩ : હવે ભગવંત ત્યાંથી ઊઠીને ગિરિના અન્ય ઊંચા શિખર ઉપર પધારે છે. જ્યાં પ્રભુ કેવલજ્ઞાનધારક નવશે’હું મુનિવરી સહિત એક માસનું અનશન કરે છે. જેઠ માસની કૃષ્ણ ચતુર્દશીને દિવસ ભરણી નક્ષત્રમાં ચદ્ર રહ્યો હતા ત્યારે શુકલધ્યાનના ચાચા ભેદનુ ધ્યાન કરતાં પ્રભુ મેક્ષ પધારે છે. સાધુ પણ સિદ્ધિપદ પામે છે. જ્યાં દેવેન્દ્રો, દૈવ નિર્વાણુ મહાત્સવ કરવા આવે છે, શાક સહિત અન્નુપાત કરે છે અને પ્રભુના ગુણાને સંભારી સભારી વિલાપ કરે છે. પછી તેઓએ ક્ષીર સમુદ્રના જળવડે પ્રભુને સ્નાન કરાવી, શ્રેષ્ઠ ચંદનવડે પ્રભુના શરીરે લેપ કરી, દેવદૂખ્ય વસ્ત્રવડે શરીરને આચ્છાદન કરી, ભક્તિવડે સુગંધી પુષ્પોથી પૂજી, પ્રભુ અને અન્ય મુનિએના દેહને રત્નની શ્રેષ્ઠ શિબિકામાં મૂકી વૈમાનિક દેવાએ તૈયાર કરેલી નૈઋણ ક્રાણુમાં ચંદનની કરેલી ચિત્તામાં પ્રભુના શખને મૂકે છે, ખીજી ચિત્તામાં અન્ય મુનિવરો મૂકે છે. પછી અગ્નિકુમાર દેવા મુખમાંથી અગ્નિ મૂકે છે, વાયુકુમાર દેવા અગ્નિ સળગાવે છે. અળી ગયા પછી મેશ્વકુમાર દેવા શીતળ અને સુગંધી જળવડે ચિંતાને શાંત કરે છે. હાડકા વગરની સર્વ વસ્તુ દુગ્ધ થઇ ગયા પછી ઉપર રહેલી ડાઢા ઇંદ્ર, નીચે રહેલી ચમરેન્દ્ર, ઉપર નીચે રહેલી એ ડાઢાઓ શાનેંદ્ર અને અલીન્દ્ર. બાકીના દાંતા તેટલી સંખ્યાવાળા ઇંદ્રો ગ્રઢણુ કરે છે. અસ્થિ ખીજા દેવા અને સર્વ ઉપદ્રવ નાશ કરનારી ચિતાની ભસ્મ વિદ્યાધરા અને મનુષ્ય ગ્રહણુ કરે છે. પછી દૈવેદ્રો ત્યાં સુવણુ અને રત્નાના સ્તૂપ કરી શ્રી શાંતિનાથ પ્રભુની સુવર્ણમય પ્રતિમા કરી, ભક્તિપૂર્વક પૂજા કરી અને નંદીશ્વર દ્વીપની યાત્રા કરી દેવા સ્વસ્થાને જાય છે. હવે ચક્રાયુધ ગણધર ભગવંતને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને ભવીજીવાને દેશનાવડે ઉપકાર કરતાં શ્રી કેટિશિલા નામના તીથે પધારતાં ત્યાં મેાક્ષમાં પધારે છે. કાટિશિલા—તીથ અહિં ભરતક્ષેત્રના મધ્યખંડને વિષે આવેલુ છે તે દેવાએ પૂજેલુ છે જ્યાં ઘણા મુનિવરા મેક્ષમાં પધાર્યાં છે. શ્રી કુંથુનાથ પ્રભુના તીર્થને વિષે તે તીર્થ ઉપર સંખ્યાત કરોડ, શ્રી અર્નાથ પ્રભુના તીર્થને વિષે આર કોડ, શ્રી મલ્લિનાથ પ્રભુના તી તે વિષે છ કરોડ, શ્રી મુનિસુવ્રત સ્વામીના તીને વિષે ત્રણ કાર્ડ, શ્રી નેમિનાથ પ્રભુના તીને વિષે એક કરોડ મુનિવશે સિદ્ધ થયા છે. અન્ય કાળે પણ ઘણા સાધુએ સિદ્ધિપદ પામ્યા છે. વગેરે કારણોથી આ કાટિશિલા પવિત્ર તી કહેવાય છે. દેવ અને અસુરે પણ તે ભૂમિને વંદન કરે છે. ( આ કાળમાં જન્મેલા આપણે હોવાથી તે પવિત્ર તીથ'નાં દર્શન કરી પવિત્ર થઇ શકવાનુ` સદ્ભાગ્ય નથી. માત્ર નામસ્મરણુ ચિંતવનાવડે જ અહેાભાગ્ય માનવાનુ છે.) અહિં છેલ્લા પ્રરતાવ, પ્રભુના બારમા ભવનું વર્ણન શ્રી શાંતિનાથ દેવાધિદેવનું ચરિત્ર પૂ થાય છે, જેમનું સ્મરણ માત્ર કરવાથી ઉપદ્રવે નાશ પામે છે, જેમના ગુણા જગતમાં સમાતા નથી, તે શ્રી શાંતિનાથ દેવાધિદેવ પરમાત્મા સર્વ જીવાનુ` કલ્યાણ કરો, અને અમારા કોટી કોટી વંદન હા! તેમ હૃદયપૂર્વક ઇચ્છી આ ગ્રંથ પરિચય અહિં સમાપ્ત કરીએ છીએ, તુજારા વર્ષ ઉપરના આવા તીર્થંકર ભગવંતના ચિત્રા કદી ઝાંખા પડતા નથી, તેમજ તેમાંના અમૃત રસ કાઇ કાળે શુષ્ક જ ખનતા નથી, તેથી જ આવા મહાન્ પુરુષાના મહાન મહિમા અને મહાત્મ્ય અવર્ણનીય છે. જે દેવાધિદેવાએ-તીર્થકર મહારાજાઓએ જગતને જ્ઞાનચક્ષુ આપ્યા, જેમણે અનેક ભવ્યાત્માઓને માર્ગ મતાબ્યા, જેમણે પગલે પગલે પ્રકાશ આપ્યો, તેવા મહાન ઉપકારી દેવાધિદેવાના ગુણાનુવાદ ગાતાં જનસમુદાય કદી થાકતા નથી અને અલૌકિક આનંદ અનુભવે છે. શ્રી અજિતપ્રભાચાર્ય મહારાજે આ સુંદર ચરિત્રમાં અનેક મહાન અને સત્ત્વશાળી Page #59 -------------------------------------------------------------------------- ________________ : ૫૪ : નરાના ચરિત્રને સત્ત્વ નિચેાન્યેા છે, ને દરેક પ્રસ્તાવમાં રસના નિર્મળ વી ઝરણા પણુ વહે છે. સારાંશ કે—વાંચક તુ પણ યથાશક્તિ આ રસ, અલંકાર અને વિવિધ ઘટનાઓ, કથાએ અને આવેલ મેધપાઠા યુક્ત આ ચિત્રનું અમૃત પાન કરી બુદ્ધિ, ભક્તિ અને શ્રદ્ધાને ધન્ય કરી મેાક્ષ મેળવ અહિ. છ પ્રસ્તાવમાં શ્રી શાંતિનાથ જિનેશ્વરનું ચિત્ર મૂળ ૪૮૮૯ àાકપ્રમાણમાં આચાર્ય મહારાજે રચેલ છે. ગ્રંથની છેવટે ગ્રંથકી આચાર્ય મહારાજે પ્રશસ્તિ આપી નથી, જેથી તેઓશ્રી કયા ગચ્છના હતા, તેમજ ગુરુ પર'પરા, રચનાકાળ, સ્થળ એ અમા આપી શકયા નથી. આ સેાળમા જિનેશ્વર શાન્તિનાથ પ્રભુનું ચરિત્ર, સુંદર, રસિક અને આધપ્રદ કથાઓ અને અન્ય વિષયેાથી ભરપૂર હાવાથી આ ઉત્તમેાત્તમ ચરિત્ર સાથે કાઇ પુણ્યશાળી જૈન બંધુનુ નામ અંકિત થાય તેા તેના સુંદર મેળ થયેા કહેવાય તેમ સભાની ઇચ્છા હતી. દરમ્યાન આ સભાના માનનીય સભાસદ ભાઇ શ્રી અનુપચંદ ઝવેરભાઇએ પેાતાના સ્નેહી શ્રી રણુજીતકુમાર અને સુરેન્દ્રકુમાર કુસુમગરને જણાવતાં બંને સુબંધુએએ પાતાના પૂજ્ય માતુશ્રી શ્રીમતી જાસુદન્હેનને આ હકીકત જણાવતાં શ્રીમતી જાસુદન્હેને પેાતાના સ્વર્ગવાસી પતિ શેઠશ્રી લાલભાઇ ભોગીલાલ કુસુમગરના સ્મરણાર્થે ગ્રંથમાળા નિમિત્તે પ્રકટ કરવા આ સભાને ધારા પ્રમાણે આર્થિક સહાય આપવાથી આ ગ્રંથ પ્રકટ કરવામાં આન્યા છે; જે માટે શ્રીમતી જાસુદન્હેન તથા શ્રી રણજીતકુમાર અને શ્રો સુરેન્દ્રકુમારના આભાર માનવામાં આવે છે, અને તેને માટે શ્રીયુત્ અનુપચ ંદભાઇએ જે પ્રયાસ કર્યો છે તેથી ખરેખર સાહિય સેવા અને જ્ઞાનકિત કરી છે. અત્યારે વિશ્વયુદ્ધ બંધ થયા છતાં પણ દિવસાનુદિવસ છાપકામના કાગળા, છપાઇ, ડીઝાઇના, બ્લેાકેા, ખાઇડીંગ વગેરેના ભાવ વધતા જ જાય છે; હજી પણ તે માટેનું સાહિત્ય જોઈએ તેવુ મળતુ પણ નથી; છતાં પણ આવા સુંદર ચરિત્ર ગ્રંથૈાનું સુંદર પ્રકાશન કરવા માટે મળતી ( સિરિઝ માટેની ) આર્થિક સહાય ઉપરાંતને મ્હાટે ખર્ચ કરવા પડે છે; કારણ કે ચારિત્રની આંતરિક વસ્તુ અતિ સુંદર હેાવાથી તેની બાહ્ય સુંદરતામાં પણ કેમ વિશેષ સુ ંદરતા થાય તે ષ્ટિ ધ્યાનમાં રાખી આ ગ્રંથ અને અન્ય ગ્રંથાનુ' પ્રકાશન આકર્ષક અને કલાની ઢષ્ટિપૂર્વક બનાવવા આ સભા મને તેટલેા પ્રયત્ન કરે છે. આ શ્રી શાંતિનાથ ચરિત્ર ગ્રંથ અમુક સચેાગા વચ્ચે જલદી પ્રકાશન કરવા માટેનેા નિ ય થતાં શ્રી મહાદય પ્રીન્ટીંગ પ્રેસના માલીક શ્રીયુત શુલાખચ લલ્લુભાઇએ જલદી પ્રકાશન કરવા જે સગવડ કરી આપી તે માટે આ સભા પેાતાના આનંદ વ્યક્ત કરે છે. આ ગ્રંથની શુદ્ધિ માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યા છે, છતાં ઢષ્ટિક્રષ, પ્રેસદોષ કે અન્ય કારણાથી આ ગ્રંથમાં કોઇ સ્થળે સ્ખલના જણાય તા ક્ષમા માંગવા સાથે અમાને જણાવવા નમ્ર વિનંતિ કરીયે છીએ. ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ, આત્માનંદ ભવન દ્વિતીય શ્રાવણ શુક્લ પૂર્ણિમા. ભાવનગર. Page #60 -------------------------------------------------------------------------- ________________ શેઠ શ્રી લાલભાઈ ભોગીલાલ કુસુમગરનો જીવન પરિચય. ૦ ૦ ૦ ૦ ૦ રળીયામણી ગુજરાતનું મુખ્ય નગર અમદાવાદ ગણાય છે. વ્યાપાર, મો વાણિજ્ય, ઉદ્યોગ હુન્નર અને અનેક શ્રીમતવડે નિરંતર પ્રગતિશીલપણાથી ૦ ૦ ૦ – ૭ ૦ ૦ ૦ ૦ 0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ € •••૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ત્રિવેણીના સં. : ગમરૂપ હોવાથી રાજનગર પણ U કે કહેવાય છે. કઠે વિએ, સાહિ- B { ત્યકારે, સાકે ક્ષર, શિક્ષણ પર : સંસ્થાઓ વડે થી તે વિદ્યાધામ | હું પણ મનાય છે. જૈન દર્શનના આ 6 મહીનું ત્યા૪ ગીઓ, આચા ની જન્મભૂમિ હાવા સાથે વિદ્વાન મુનિ પુંગવાના આવાગમનથી ૬ નિરંતરના શા- UR 1 સ્મશ્રવણવડે અને નેક જૈન કુટું બામાં સ સ્કાર ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧૦ઉ••••૭૦ ૦ ૦ ૦ -દશરૂ અને શ્રદ્ધાની ૦ eeeeeee ૦ ૦ ૦ ૦૦૦૦૦૦ ૦ ૦૦૦૦૦ Page #61 -------------------------------------------------------------------------- ________________ FERRESTERSGUJRgRgFUTUBMRUTBREFER HEREFERERS SIESBHURI VA વૃદ્ધિ પણ જોવાય છે. સુંદર જિનેશ્વર ભગવાનના મંદિરેવડ તે જૈન ધd ઓ પુરી પણ છે. આવા એક જૈન સંસ્કારી કુટુંબમાં આ ચરિત્રનાયક શેઠ લાલભાઈ ભેગીલાલનો જન્મ તા. ૧-૫-૦૮ માં થયો હતો. પિતાનું નામ શેઠ ભોગીલાલ કુસુમગર અને માતાનું નામ શ્રીમતી રૂક્ષમણીબાઈ હતું. શેઠ લાલભાઈની બાલ્યાવસ્થામાં જ પિતાને વિરહ થ હતો અને તે વખતે આર્થિક સ્થિતિ સામાન્ય હતી, તેથી શિક્ષણ પૂરું કરી લઘુ વચે જ જીવનની શરૂઆત નોકરીથી કરી, પિતાની બહેશી, અને બુદ્ધિબળે આગળ વધ્યા, અને સાયકલની હેટી વેપારી લીમીટેડ કંપનીની (વ્યાપારી પેઢીની) શરૂઆત કરી, સાથે ટ્રાયસીકલની ફેકટરી બનાવવાનું કારખાનું મુંબઈમાં શરૂ કરવાથી પુણ્યયોગે સારી લક્ષ્મી પ્રાપ્ત કરી. | મીલનસાર સ્વભાવ હોવાથી પોતાના મિત્રો અને ગ્રાહકોમાં બહુ જ પ્રિય થઈ પડ્યા હતા. પોતાના જીવનમાં કદી કૃત્રિમતાને બકુલ પલ ન હવાથી બહુ જ સરલ અને સાદા હતા તેમજ શાંતિમય જીવન ગાળતા હતા. પિતાના વિચારમાં હંમેશા દઢ રહેવાથી કેઈપણ બાબતમાં પિતાની જે માન્યતા ન હોય તે સ્પષ્ટપણે (જરૂરી વખતે) સ્પષ્ટ કરતા હતા વગેરે કારણોથી વિચાર અને વર્તન વચ્ચે શેઠશ્રીનું સમભાવપણું રહેતું હતું. તેઓશ્રો જેનો વિશ્વાસ, કરતા તેના વિષે કદી પણ શંકાશીલ રહેતા હતા. કેટલા વર્ષોથી નાદુરસ્ત તબીઅત રહેવાથી ઘણે ભાગે નિવૃત્તિમય જીવન ગાળતા હતા, છતાં વ્યાપાર તો જેમને તેમ એક જ સ્થિતિમાં ચાલતો હતો દયાળુ સ્વભાવને લઈને કેઈ મનુષ્યની મુશ્કેલીને પ્રસંગે તેને ઉપયેગી થવામાં પિતાનું કર્તવ્ય સમજતા હતા. શેઠ લાલભાઈને જૈનધર્મ પ્રત્યે બહુ જ માન હોવાથી દેવ, ગુરુ અને ધર્મ આરાધના શ્રદ્ધાપૂર્વક કરતા હતા. અને અવારનવાર ઉપધાન, અઠ્ઠાઈ મહોત્સવ, યાત્રા વગેરેમાં હોંશથી ભાગ લેવા સાથે મળેલી સુકૃતની લમીને યથાશક્તિ સુવ્યય કરતા હતા. શેઠશ્રી શિક્ષણપ્રિય હોવાથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી યશોવિજયજી છે જૈન ગુરૂકુલ વગેરે સંસ્થાના સભ્ય અને વાષિક મદદ રૂપે બને તેટલું પણ આર્થિક ફાળે આપતા હતા. આવા પુણ્યશાળી પુરુષને પ૭ વર્ષની ઉમરે સં. ૧૯-૭-૧૯૪૫ ના રોજ ER FEEEEEEEFFERTIFURSURBREFERESERTISTUFFEBRgF STUFFFEBRE Page #62 -------------------------------------------------------------------------- ________________ સુનીથી અજયચ’દ્ર વિજી FUTURE TRUTYFUTURER પરમાત્માના ધ્યાનવડે સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયા હતા. પાતાની પાછળ વૃદ્ધ માતા, સુશીલ પતિપરાયણ ધર્મ પત્ની જાસુદ મ્હેન, રણજીતકુમાર અને સુવર્ણ કુમાર એ સુપુત્રા અને ૯ પુત્રીઓનુ ùાળુ કુટુબ મૂકી ગયા છે. LEVENZU2121 בחבכתב תבחבת VP1212v2.1212 શેઠ શ્રી લાલભાઇના જીવન પરિચય આપવા આ સભાને આગ્રહ થતાં GOOGØÇ તેમના ધ પત્ની જાસુદ હેન ઈચ્છતા નહાતા, કારણ કે પીતળને સાનાના ઢાળ ચડાવી દુની યામાં દેખાડ વામાં આવે છે, તેવુ કંઇ પણ નહિ લ ખવાની સૂચના સાથે ફાટા અને જીવનની મૈં હૂંકી નોંધ COE בבבבה 02 Ocon or condo - OtOC CO આપી છે તે Â અ નુ ક ર ણી ય હાવાથી અત્રે આપીએ છીએ. હું જ પ્રિય હાવાથી તેમનાં DWOW¢excG000000000000000@yo!09;®® સુશીલ ધર્મ - શ્રીમતી સુશીલ જાસુદ હેન પત્ની જાસુંદ 编 UFFFFFF UR UR UR FRRRRRRU RU RUSUF RÉF FUR શેઠ લાલભા ઇને દેવભક્તિ Page #63 -------------------------------------------------------------------------- ________________ LC LEUCUSULGUSUS USUS UEUEUEUEUEUEUEUEUEUEUEUEUEUEUEUSUSUCULUS Uc પણ હેને આ સેલમા “શ્રી શાંતિનાથ જિનેશ્વર” પરમાત્માના સુંદર ચરિત્ર સાથે પિતાના સ્વર્ગવાસી પતિના સ્મરણાર્થે તેમનું નામ અંક્તિ કરવા સિરિઝ થશે તરીકે રૂા. ત્રણ હજાર આ સભાને ભેટ આપ્યા છે, જે આભાર સાથે પી સ્વીકારી આ સચિત્ર અનુપમ દેવાધિદેવનું ચરિત્ર પ્રકટ કરવામાં આવે છે છેવટે ધર્મપરાયણ જાસુદ બહેનની ધર્મશ્રદ્ધા સાથે પતિભક્તિ વધતી જાઓ અને અનેક સખાવતો તે વડે કરી આત્મકલ્યાણ સાથે અને શેઠશ્રીને પુત્ર ના રણુજીતકુમાર અને સુવર્ણકુમાર બંને પિતાના સદ્દગત પિતાને પગલે ચાલી, દીર્ધાયુ થઈ, શારીરિક, આર્થિક, માનસિક અને આધ્યાત્મિક સંપત્તિ વિશેષ વિશેષ મેળવી દેવ, ગુધર્મની આરાધનાવડે આત્મકલ્યાણ સાધે તેવી પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ. PUCUCUCUCUCUCUELPUPULUI בתכתבתכתבתכתנתכתבתכתבתכחלחלחלחכתבתכחלתבחבתפחכהכחלחלתפתלתלהבהבהבהבחנתלהלהלהבהבהלהלהלהלהלהלהלה Page #64 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ. – – પ્રથમ પ્રસ્તાવ (પા. ૧ થી પા. ૧૬.) વિષય. ૧ મંગળાચરણ ૨ અભિનંદિતાનું સ્વપ્ન ૩ સત્યભામા ને કપિલનું પાણિગ્રહણ ૪ કપિલની અકુલીનતા ૫ પ્રમાદના પરિત્યાગ વિષે મંગળકળશની કથા ૬ મંગળકળશનો જન્મ ૭ શૈલોકયસંદરી ને મંત્રીપુત્રને વિવાહ ૮ મંગળકળશનું દેવીએ કરેલ અપહરણ ૯ ભાડુતી તરીકે મંગળકળશે કરેલ પાણિગ્રહણ ૧૦ રાજાના દાયજા સાથે મંગળકળશનું સ્વનગરે પ્રયાણ મંગળકળથના પ્રયાણ બાદ મંત્રીપુત્રનું પ્રગટવું ઐકયસુંદરીની વ્યગ્રતા ૧૩ બૅલેકયસુંદરીએ ધારણ કરેલ પુરુષવેશ ૧૪ સૈકયસુંદરીની કુશળતા અને મંગળકળશની પ્રાપ્તિ ૧૫ મંગળકળશને પૂર્વભવ ૧૬ શ્રીકાંતા માટે ઈદુષેણ ને બિંદુષણની સ્પર્ધા ૧૭ ચારણમુનિએ બંનેને કરેલ બધા બીજો પ્રસ્તાવ (પા. ૧૭ થી પ. ૪૨) ૧૮ સ્વયંપ્રભાના ભાવી પતિ માટે વિચાર ૧૯ અશ્વગ્રીવ પ્રતિવાસુદેવની પિતાને મારનાર સંબંધી પૃચ્છા ૨૦ ત્રિપુષ્ટ કરેલ સિંહને શિકાર ૨૧ ત્રિપૃષ્ટ કરેલ અશ્વગ્રીવને વધ ૨૨ જ્યોતિર્માલા ને સુતારાને સ્વયંવર Page #65 -------------------------------------------------------------------------- ________________ વિષય ૨૩ શ્રીવિજયને નૈમિત્તિકની ચેતવણી ૨૪ યુક્તિથી ઉપસગનુ નિવારણુ ૨૫ મૃગની પાછળ શ્રીવિજયનું પડવું ૨૬ શનીધાર્થે કરેલ મુતારાનું અપહરણ ૨૭ અનીષષની મારીને પૂર્વ ભવ ૨૮ ધર્મ વિષે મનમાં પણ આંતરું રાખવા વિષે મત્સ્યાદરની કથા ૨૯ ધનદે હજાર દર્દીનાવ ખરદિલ એક ગાથા ધનના પિતાએ ગુસ્સે થઈ કાઢી મૂકવુ ૩૦ ૩૧ ધનનુ પર્યટન અને વિઘ્ના ૩૨. ધનદને પ્રાપ્ત થયેલ પાંચ રત્ના ૩૩ તિલકસદરી સાથે ધનદનું સભાષણ ૩૪ વ્યંતરના વધ રૂપ દેવદત્ત કરેલ ધનદ સાથે છેતરપીંડી ૩૬ ધનનું ખીજી વાર સમુદ્રમાં પડવું ૩૭ મત્સ્યનુ ધનદને ગળી જવું ને પુનઃ પ્રાપ્તિ ધનદે સાવાદનું પ્રકટ કરેલ પોગળ ૩૯ ધનદને પ્રિયા વિગેરેની પ્રાપ્તિ : ૫ : ૪૦ ધનનુ સ્વગૃઢ આવવુ ૪૧ ધનદે કરેલ રાજપુત્રનું વિનિવારણુ ૪૨ ધર્મનુ મનવરે પણું ખંડન ન કરવા વિષે મહણાકની કથા ૪૩ અન’નવી' વાસુદેવના જન્મ ૪૪ કષાય વિષે મિત્રાનદની કથા ત્રીજો પ્રસ્તાવ (પા. ૪૩ થી પા. ૭૬ ) ૪૧ અમરદત્ત તે મિત્રાનંદની મિત્રાચારી ૪૬ મિત્રાનંદને પ્રેતનું કથન ૪૭ જ્ઞાનગ મંત્રીનું ખુદ્ધિકૌશલ્ય ૪૮ અમરદત્તને માટે મિત્રાનનુ પરદેશ-ભ્રમણ્ રત્નમંજરીની પ્રાપ્તિ માટે ઉજ્જયિનીમાં મિત્રાન'નું ભાગમન ... ... ... ... ૫૦ મિત્રાન ંદે કરેલ કપટ-કુશળતા ૫૧ રાજાને પોતાની પુત્રી પર આવેલ ડાકિનીને વહેમ અને મિત્રાનંની યુક્તિ... પર અમરદત્તને રાજ્યપ્રાપ્તિ ૫૩ ભવિષ્યવાણીથી મિત્રાનંદની મમતા ૫૪ અશાશ્રીને પૂર્વભવ ... 000 2 મૂક રર ૨૩ ૨૪ ૨૫ ૨૭ ૨૮ ૨૯ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ 33 ૩૪ ૩૫ ૩ ૩૭ ३८ ૩૯ ૪૦ ૪૩ ૪ × ૪ * % < ૫૧ ૧૩-૫૪ ૫૫ ૫૬. ૫૭ Page #66 -------------------------------------------------------------------------- ________________ વિષય પષ રાજાએ પૂછેલ મિત્રાનંદને વૃત્તાંત ૫૬ મિત્રાનંદને ગુરુએ કહેલ વૃત્તાંત ૫૭ પૂર્વભવના વૃત્તાંતથી અમરદત્તને પ્રતિબંધ ૫૮ જિનપાલિત ને જિનરક્ષિતની ભાવી કથા ૫૯ રનદીપની દેવીએ કરેલ બંને પાસે દર માગણી ૬૦ યક્ષનું શિક્ષાવચન ૬૧ જિનપાલિતની કથાનો ઉપાય ૬૨ નારદે ઊભું કરેલ અનંતવીર્ય અને દમિતારી વચ્ચે ઘર્ષણ ૬૩ અનંતવીર્ય વાસુદેવ અને દમિતારી પ્રતિવાસુદેવ વચ્ચે યુદ્ધ ૬૪ કનકશ્રીનો પૂર્વભવ ૬૫ -નરસિંહ રાજાની અંતર્ગત કથા ૬૬ ત્રિદંડીએ નૃસિંહ રાજ પાસે કરેલ વિવિધ સ્થળોનું વર્ણન ૬૭ ધનદેવીએ રાજા સાથે કરેલ પ્રપંચ ૬૮ યશોધર ગણુધરે અપરાજિત કરેલ શેકનિવારણ ચેાથે પ્રસ્તાવ (પા. ૭૭ થી ૫. ૧૧૨.) ૬૯ વાયુધે કરેલ નાસ્તિકવાદને પરિહાર ૭૦ ક્ષેમંકર જિનને ઉપદેશ ૭૧ વત્સરાજ વિગેરે ચાર બંધુઓની સુંદર કથા ૭૨ રાજાના ક્રોધની શાંતિ માટે વ, સરાજે કહેલ ધનદત્તની કથા ૭૩ ધનદત્તનું ધન ઉપાર્જન કરવા પરદેશપ્રયાણ ૭૪ ધનદત્ત તસ્કરનું કરેલ રક્ષણ ૭૫ સાર્થવાહને શિકારીએ કહેલ પોતાની વાર્તા ૭૬ સાહસ ન કરવા વિષે ધનદત–આમ્રની કથા ૭૭ દલભરાજે રાજાના ક્રોધની શાંતિ માટે કહેલ શત્રદમનરાજાની કથા ૭૮ શત્રુદમન રાજાએ કરાવેલ બટુકને વધ ૭૯ કીર્તિરાજે પણ રાજાને કહેલ શત્રુંજય રાજાની કથા ૮૦ શત્રુ જય રાજાએ ઉપકારી પક્ષીને કરેલ ઘાત ૮૧ દેવરાજે રાજા પાસે આવી કરેલ સ્પષ્ટીકરણ ૮૨ દેવરાજને પૂર્વભવ ૮૩ ગુરુમહારાજે કહેલ રોહિણી વિગેરે ચાર સ્ત્રીઓની કથા ૮૪ ચાર સ્ત્રીઓના કાર્યને ઉપનય ૮૫ વજાયુદ્ધનું ચક્રવર્તીત્વ ૮૬ પવનવેગ વિદ્યાધરે ચક્રીને કહેલ વૃત્તાંત Page #67 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ 8 S « ન જ વિષય ૮૭ સહસ્ત્રાયુદ્ધને પ્રાપ્ત થયેલ આકાશગામિની વિદ્યા ૮૮ વિપુલમતિ મુનિએ કહેલ પુણ્યસારનું વૃતાંત ૮૯ રત્નસુંદરી ને પુણ્યસારની પરસ્પર સ્પર્ધા ૯૦ પુયસારની કુળદેવીને પ્રાર્થના ૯૧ પુણ્યસારને પિતાએ કાઢી મૂકવું ૯૨ દેવીઓ સાથે કટરમાં ગયેલા પુણ્યસારે કરેલ સાત કન્યાઓનું પાણિગ્રહણ ૯૩ રહી જવાના ભયથી પુયસારનું કપટપૂર્વક ચાલ્યા જવું ૯૪ પુણ્યસારની શેધ માટે ગુણસુંદરીનું પુરુષવેશે ગમન ૯૫ પુણ્યસારની પ્રતિજ્ઞા પૂર્ણ ને રત્નસુંદરીને સ્વીકાર બુદ્ધિ પ્રભાવ વિષે રોહકની કથા ૯૭ રેહકની ચાતુરી ૯૮ રોહકની વિધવિધ કુશળતા ૯૯ વયુદ્ધ ચક્રીની દીક્ષા ને ઉપસર્ગ પાંચમો પ્રસ્તાવ (પા. ૧૧૩ થી પા. ૧૫૦ ) છે 2 ૧૦૭ ૧૦૮ ૧૧૧ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૨ ૧૨૩ ૧૦૦ મેઘરથને જન્મ ૧૦૧ મેઘરથના પુત્રની કલા પરીક્ષા ૧૦૨ ધનરથે કહેલ કુકડાઓને પૂર્વભવ ૧૦૩ કુકડાઓને પશ્ચાત્તાપ ૧૦૪ મેઘરથને રાજ્યપદ ને સિંહરથ વિદ્યાધરને પૂર્વભવ ૧૦૫ દેવનું પારાપત ને સ્પેનના રૂપમાં મેઘરથની પરીક્ષા માટે આવવું ૧૦૬ વાનરી તેમજ સુવર્ણકારની કથા ૧૦૭ નિષાદ ને વાળને વાર્તાલાપ ૧૦૮ નિષાદે ઉપકારી વાનરીના બચ્ચાનું કરેલ ભક્ષણ ૧૦૮ ચેનને મેઘરથે અનેક પ્રકારે સમજાવ ૧૧૦ પારાપતના બદલામાં મેધરથે અપેલું પિતાનું માંસ ૧૧૧ દેવાનું પ્રગટ થવું અને પ્રશંસા ૧૧૨ મેધરથે કહેલ દેવને પૂર્વભવ ૧૧૩ ઘનરથ તીર્થંકરની દેશના ૧૧૪ અપ્રમત્ત દશ વિષે શરરાજાની કથા ૧૧૫ વત્સરાજનું ખિન્ન થઈને પરદેશભ્રમણ ૧૧૬ વત્સરાજની રાજકુમાર સાથે મૈત્રી ૧૧૭ વત્સરાજને વિદ્યાધરીના કંચુકની પ્રાપ્તિ ૧૧૮ વત્સરાજની ઓળખ ૧૧૯ વત્સરાજનું વ્યંતરી પાસે સ્મશાનમાં ગમન ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૩ ૧૩૫ ૧૩૬ Page #68 -------------------------------------------------------------------------- ________________ કીશ્રી અજયચંદ્ર વિજયજી, : ૧૯ : ૧૩૭ ૧૩૮ ૧૩૯ વિષય ૧૨૦ વ્યંતરીના વસ્ત્રનું વત્સરાજે કરેલ અપહરણ ૧૨૧ ઉત્તમ વસ્ત્રના દેખવાથી રાણીને થયેલ વિશેષ મહ ૧૨૨ વત્સરાજનું ઈચ્છિત વસ્ત્ર માટે ગમન ને શ્રીદત્તાની રક્ષા ૧૨૩ વત્સરાજને પ્રાપ્ત થયેલ દિવ્ય વસ્તુઓ ૧૨૪ વત્સરાજનું બે કન્યાનું અપહરણવું અને સ્વગૃહે આગમન ૧૨૫ વત્સરાજનું રાજાને પિતાને ગૃહે ભેજન માટે નિમંત્રણ ૧૨૬ વત્સરાજના સાહસ ભરપૂર કાર્યો ૧૨૭ વત્સરાજની પત્નીઓની કુશળતા ૧૨૮ વત્સરાજને પૂર્વભવ–શર રાજા ૧૨૯ મેઘરથ રાજાની દીક્ષા, તીર્થંકરનામકર્મ ને અનુત્તર વિમાનની પ્રાપ્તિ ૧૪૧ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૭ ૧૪૯ . ૧૫૦ છો પ્રસ્તાવ. (પા. ૧૫૧ થી પા. ૨૨૨) ૧૫૧ ૧૫૨ : : ૧૫૩ ૧૫૪ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૬ ૧૩૦ અચિરા માતાને આવેલા ચૌદ વને ૧૩૧ શ્રી શાંતિનાથ પરમાત્માને જન્મ ને દિશાકુમારીઓનું આગમન ૧૩૨ દેવએ કરેલ પરમાત્માને જન્માભિષેક ૧૩૩ પ્રભુના ગર્ભાવાસ સમયમાં મરકીની શાંતિ થવાથી શાંતિનાથ એવું સાર્થક નામ, ૧૩૪ ચક્રાયુધ કુમારને જન્મ ૧૩૫ શ્રી શાંતિનાથનું છ ખંડ સાધી ચક્રવર્તિવ ૧૭૬ નવનિધિની પ્રાપ્તિ ૧૩૭ કાંતિક દેવેનું આગમન ૧૩૮ શાંતિનાથનું મહાભિનિષ્ક્રમણ ૧૩૯ સમવસરણની રચના ૧૪. પરમાત્માની દેશના ' ૧૪૧ વિષયના ત્યાગ વિષે ગુણધર્મનું દષ્ટાંત ૧૪૨ કનકવતી સાથે ગૃહધર્મનું પાણિગ્રહણું ૧૪૩ ભૈરવને વિદ્યાસિદ્ધિમાં ગુણધર્મે કરેલી સહાયતા ૧૪૪ ગુણધર્મ ક્ષેત્રપાલનું વશ કરવું ૧૪૫ કનકવતીનાં વિમાનમાં ગુપ્તપણે ગુણધર્મનું ગમન ૧૪૬ વિદ્યાધર સમીપે કનકવતીનું નૃત્ય ને ગુણધમે કરેલ આભૂષણનું અપહરણ ૧૪૭ વિદ્યાધરને ગુણધર્મે કરેલ વધ ૧૪૮ વિદ્યાધરના લઘુબંધુએ ગુણધર્મનું કરેલ હરણ ૧૪૯ કષાયના વિષયમાં નાગદત્તની ભાવી કથા ૧૫૦ નાગદા ને ગાડીની પરસ્પર સ્પર્ધા ૧૫૧ નાગદત્તને પ્રતિબોધ ને ચારિત્ર-સ્વીકાર ૧૫૭ ૧૫૭ ૧૫૮ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૧ ૧૬૨ ૧૬૪ ૧૬૫ ૧૬૭ ૧૬૮ Page #69 -------------------------------------------------------------------------- ________________ વિષય १७० ૧૭૧ ૧૭૩ १७५ १७७ ૧૮૭ ૧૮૯ ૧૮૯ ૧૯૦ ૧૫૯ '' ૧૯૧ બાર વ્રતને વિષે દષ્ટાંત ૧૫ર પહેલા પ્રાણાતિપાતવિરમણ વિષે યમપાશ માતંગની કથા ૧૫૩ બીજા મૃષાવાદવિરમણ વિષે ભદ્રકીની કથા ૧૫૪ ત્રીજા અદત્તાદાનવિરમણ વિષે જિનદત્ત શ્રાવકની કથા ૧૫૫ ચોથા મિથુનવિરમણ વિષે કરાલપિંગની કથા ૧૫૬ પાંચમા પરિગ્રહ પરિમાણ વિષે સુલસની કથા ૧૫૭ છઠ્ઠા દિશાપરિમાણ (૧ લું ગુણવ્રત ) વિષે સ્વયંભૂદેવને વૃત્તાંત ૧૫૮ સાતમા ભેગપભોગમાન ( ૨ નું ગુણવત) વિષે જિતશત્રુની કથા . , , નિત્યમંડિતાની કથા ... ૧૬૦ આઠમા અનર્થદંડવિરમણ (૩ જું ગુણવ્રત) વિષે સમૃદ્ધદત્તની કથા ... ૧૬૧ નવમા સામાયિક (૧ લું શિક્ષાત્રત ) વિષે સિંહ શ્રાવકની કથા ૧૬૨ દશમા દેશાવગાસિક (૨ જું શિક્ષાવત) વિષે ગંગદત્તની કથા ૧૬૩ અગ્યારમાં પૌષધ ( ૩ જું શિક્ષાવત) વિષે જિનચંદ્રની કથા ૧૬૪ બારમા અતિથિ સંવિભાગ (૪ થે શિક્ષાત્રત) વિષે શરપાળની કથા ૧૬૫ સુપાત્રદાન વિષે વ્યાધ્ર રાજર્ષિનું વિસ્તૃત વૃત્તાંત ૧૬૬ સંલેખનાનું રવરૂપ ૧૬૭ ચક્રાયુધની દીક્ષા ૧૬૮ ગણધર પદ સ્થાપના ને ચતુર્વિધ સંઘની રચના ૧૬૯ ચક્રાયુધ ગણુધરે “ રત્નચૂડ”ની કહેલ આશ્ચર્યકારક કથા ૧૭૦ રત્નચૂડની કથાને ઉપનય ૧૭૧ શ્રી શાંતિનાથ ભગવંતને પરિવાર ૧૭૨ શ્રી શાંતિનાથ ભગવંતનું સંમેત્તશિખરે આગમન ૧૭૩ સિદ્ધિના સુખની હકીકત ૧૭૪ શ્રી શાંતિનાથ ભગવંતનું નિર્વાણ ૧૭૫ કટિશિલાનું સ્વરૂપ ૧૯૨ ૧૯૩ ૧૯૪ ૨૦૩ ૨૦૮ ૨૦૮ ૨૦૯ २०६ ૨૧૬ ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૨૦ પૃષ્ટ શદિ અગત્યને સુધારે. અશુદ્ધિ ભરણી નક્ષત્રમાં ! સૂર્ય હત– ટીડ માગે ૧૫૭ I ભરણી નક્ષત્રમાં ચંદ્ર – પતંગીયું માગે ૧૫૮ ૨૧૦ Page #70 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર -~ Page #71 -------------------------------------------------------------------------- ________________ यस्योपसर्गाः स्मरणात्प्रयान्ति, विश्व यदीयाश्च गुणा न मान्ति । यस्याऽङ्गालक्ष्म्या कनकस्य कान्तिः, संगस्य शांति स करोतु शान्तिः ॥१०॥ ज અર્થ-જેના સ્મરણ કરવાથી ઉપસર્ગો નાશ પામે છે, સમસ્ત વિશ્વમાં જેમના ગુણો જેવા બીજે ગુણે દેખાતા | નથી, અરે જેના અંગની શોભાવડે સુવર્ણની કાંતિ શોભે | છે. તે શ્રી શક્તિનાથપ્રભુ સકળ શ્રીસંઘની શાંતિ કરો. (श्री अजितप्रभसूरि) Page #72 -------------------------------------------------------------------------- ________________ *** 580000000 + 00 30000000 beendees sood CCCCCCS FAUSTÜÜM ------------- ॐ अर्हम् ॥ ૐૐ શ્રીશાંતિનાથઽિનેશ્વરાય નમઃ | ॥ ૩૭ શ્રીમદ્રિનયાનંજૂરીશ્વપાપલેમ્પોનમઃ ૫ श्री शांतिनाथ प्रभु चरित्र. (श्री अजितप्रभाचार्यकृत ) • બેકનું . પ્રથમ પ્રસ્તાવ મંગળાચરણ, કલ્યાણરૂપી રત્નની ખાણમાંથી ઉત્પન્ન થયેલી તે અરિહતરૂપી લક્ષ્મીની અમે સેવા કરીએ છીએ, કે જે(લક્ષ્મી)ને બાકીની લક્ષ્મીથી નિવૃત્તિ પામેલા ચિત્તવાળા કયા મનુષ્યા નથી ઈચ્છતા ? જે સ્વામી બ્રહ્મચર્ય વડે કરેલા વૃષ( ધર્મ )વડે અથવા લાંછનમાં રહેલા વૃષ( બળદ )વડે શાલે છે, તે સાર્થક નામવાળા શ્રી વૃષભસ્વામીને નમસ્કાર છે. આભ્યંતર છ શત્રુવ વડે, ઉપસર્ગાવડે અને ઉગ્ર પરીષહેાવડે જે છતાયા નથી, તે અજિતસ્વામી વગેરે તીર્થંકરો આનંદ પામે. ઉત્પાતરૂપી અંધકારની શાંતિ ( નાશ ) કરનારા, સુવર્ણની જેવી મનેાહર શરીરની ક્રાંતિવાળા તથા સંસારના ભ્રમણના નાશ કરનારા શ્રી શાંતિનાથ જિનેશ્વર જચ પામેા, જેના ખાર ભવા ઓતાજનને સુખ કરનારા છે, તે જ શ્રી શાંતિનાથનું ચરિત્ર હું કહું છું. જદ્દીપના આ જ ભરતક્ષેત્રને વિષે પુરુષરૂપી રત્નના નિવાસનો ભૂમિરૂપ રત્નપુર નામનું નગર છે. તે નગરમાં શત્રુઓને દાસ કરનાર, મનેાહેર નીતિવાળા અને રૂપની શે।ભાવડે કામદેવ જેવા શ્રીષેણુ નામે રાજા હતા. તે રાજાને નિર ંતર દાન, માન અને પ્રિય વાતચીતવર્ડ આનંદ પમાડતી અભિનદિતા નામની રાણી હતી, અને બીજી સિંહનદિતા નામની રાણી હતી. એક દિવસ તે રાજાની પહેલી પ્રિયા (અભિન ંદિતા) ઋતુસ્નાનવર્ડ આનંદ પામેલી અને સમાન ધાતુવાળી રાત્રિને વિષે શય્યામાં સુખે સૂતી હતી, તે વખતે તેણીએ સ્વને વિષે પેાતાના ઉત્સંગમાં રહેલા, કિરણાની શ્રેણિવાળા અને ગાઢ અંધકારના નાશ કરનારા સૂર્ય અને ચંદ્રને એકી સાથે જોયા. તે જોઇને આનંદ પામેલી તેણીએ પ્રાત:કાળે સ્વામીને તે સ્વસ કહ્યું. ત્યારે તે Page #73 -------------------------------------------------------------------------- ________________ [૨] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. (સ્વપ્ન)નું ફળ જાણીને પ્રસન્ન વાણવાળા તેણે પણ આ પ્રમાણે કહ્યું કે “હે દેવી! આ સ્વપ્નથી પૃથ્વી ઉપર પ્રસિદ્ધ અને કુળને ઉદ્યોત કરનારા એકી સાથે તમને બે પુત્રો થશે.” ત્યારપછી બે ગર્ભને ધારણ કરતી તે રાણી ઉપકાર કરનાર અને કૃતજ્ઞ પુરુષને ધારણ કરતી પૃથ્વીની જેમ અધિક શોભવા લાગી. ત્યારપછી સંપૂર્ણ સમય થયો ત્યારે જેમ પૃથ્વી ઉપર વિધિ પ્રમાણે પ્રયોગ કરેલી સાચી નીતિ અર્થને અને ધર્મને ઉત્પન્ન કરે, તેમ તે રાણુને બે પુત્ર ઉત્પન્ન થયા. પછી હર્ષ પામેલા તેના પિતાએ મોટા ઉત્સવપૂર્વક તે બન્નેના ઈદુષણ અને બિંદુષેણ એવા શુભ (સાર) નામ કર્યા (પાડયા). આઠ વર્ષના પ્રમાણ(વય)વાળા તે બને કલાચાર્યની પાસે કળાના અભ્યાસ કરવા લાગ્યા અને અનુક્રમે યુવાવસ્થાને પામ્યા. હવે આ તરફ આ જ ભરતક્ષેત્રને વિષે મગધ નામના દેશમાં લક્ષ્મીવડે મનહર અચળગ્રામ નામે શ્રેષ્ઠ ગામ છે. તેમાં વેદ અને વેદાંગના તત્વને જાણનાર ધરણિજટ નામને ઉત્તમ બ્રાહ્મણ હતું, અને તેને યશોભદ્રા નામની પ્રિયા હતી. તે બ્રાહ્મણ યશોભદ્રાથી ઉત્પન્ન થયેલા નંદિભૂતિ અને શ્રીભૂતિ નામના પિતાના પુત્રોને હંમેશાં યત્નપૂર્વક વેદશાસ્ત્ર ભણાવતા હતા. તે બ્રાહ્મણને કપિલા નામની દાસીથી ઉત્પન્ન થયેલ કપિલ નામને પણ પોતાનો પુત્ર હતા. તે (કપિલ) જાતિથી હીન હેવા છતાં પણ બુદ્ધિવડે અધિક (અતિ બુદ્ધિમાન) હતા. પિતાના પિતાવડે ભણાવાતા તે બનેને સાંભળતો તે કપિલ ચૌદ વિદ્યાસ્થાનને જાણવામાં નિપુણ થયે. ત્યારપછી ઘરથી નીકળીને બે ચોપવિત (જનોઈ)ને ધારણ કરતા અને પિતાના આત્માને મહાબ્રાહ્મણ માનતે તે કપિલ પૃથ્વી ઉપર ફરવા લાગ્યું. અનુક્રમે તે રત્નપુર નગરમાં આવ્યો. ત્યાં સત્યકિ નામ ઉપાધ્યાય ઘણા વિદ્યાથીઓને વેદનો અભ્યાસ કરાવતો હતો, ત્યાં તે કપિલે વિદ્યાર્થીઓને વેદ અને ઉપનિષદ તેવી રીતે પૂછયા, કે જે રીતે તે છાત્રે તેને ઉત્તર આપવા સમર્થ ન થયા. તેને મહાવિદ્વાન જાણને ઉપાધ્યાયે તેને પોતાને સ્થાને સ્થાપન કર્યો. કે પુરુષ ગુણવડે કરીને મેટી પદવીને ન પામે? તે ઉપાધ્યાયને જંબુકા નામની ભાર્યા હતી, તથા તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી સત્યભામા નામની પુત્રી હતી. આ કપિલ યોગ્ય છે, એમ જાણીને ઉપાધ્યાયે તેને તે પુત્રી આપી. તેની સાથે સુખેથી રમતે તે કપિલ ત્યાં રહ્યો. “આ કપિલ ઉપાધ્યાયને માન્ય છે, એમ જાણીને લેકે તેને પૂજવા લાગ્યા, અને વિદ્વાનની કથાઓમાં સર્વ ઠેકાણે નિદર્શન (દષ્ટાંતરૂપ) થયા. હવે કઈ વખતે જગતને જીવાડનાર ધાન્યના સમૂહની અને તૃણ(ઘાસ)ની વૃદ્ધિ કરવાથી દુકાળનું રક્ષણ (નાશ) કરનાર વર્ષાઋતુ પ્રાપ્ત થયે. તેવા સમયમાં કોઈ વખત કૌતુકવાળ કપિલ રાત્રિએ પ્રેક્ષણક (નાટક) જેવાને માટે દેવમંદિર વિગેરે ઠેકાણે ગયો. પછી મોટી (અધી) રાત્રિને વિષે નિરંતર (ગાઢ) અંધકાર થયે અને વરસાદ વરસવા લાગ્યો. તે વખતે તે કપિલ ઘર તરફ જતાં વિચારવા લાગ્યું કે –“પ્રથમ તે Page #74 -------------------------------------------------------------------------- ________________ * * પ્રથમ પ્રસ્તાવ-કપિલની અકુલીનતા. [ ૩] આ માર્ગ સંચાર રહિત છે, અને આ વિશ્વ અંધકારવડે મીંચાયેલા નેત્રવાળું પ્રવર્તે છે, તે પછી હું મારાં બે વસ્ત્રોને શા માટે આદ્ર (ભીનાં) કરું?” આ પ્રમાણે વિચારીને બન્ને વસ્ત્રોને કક્ષા(કાખલી)માં નાંખીને નગ્ન થયેલો તે એકદમ પિતાને ઘેર આવ્યા. પછી બને વસ્ત્રો પહેરીને તે ઘરની અંદર પેઠો. તે વખતે તેની ભાર્યાએ બીજા બે વસ્ત્ર તેને આપીને કહ્યું કે “હે નાથ ! જળથી આદ્ધ થયેલા આગળના બે વસ્ત્રોને તમે ત્યાગ કરે, અને આ બે વસ્ત્રો ધારણ કરો.” આ પ્રમાણે કહ્યું, ત્યારે કપિલ બેલ્યો કે–“હે પ્રિયા ! તું જે. મંત્રની શક્તિથી મારાં વસ્ત્રો ભીંજાયા નથી.” ત્યારે હાથના સ્પર્શથી તેની પ્રિયાએ પણ તે વસ્ત્રો તેવાં જ જાયાં. તથા તે વખતે જ વીજળીના ઉોત થવાથી તેનું શરીર જળવડે ભીંજાયેલું જોયું, ત્યારે દના અગ્રભાગ જેવી તીક્ષણ બુદ્ધિવાળી તે સત્યા (સત્યભામા) આ પ્રમાણે વિચારવા લાગી કે –“ખરેખર! વૃષ્ટિના ભયથી આ પતિ માર્ગમાં વસ્ત્રોને ગુપ્ત કરી નગ્ન જ આવ્યા છે, અને પિતાના આત્માની વૃથા પ્રશંસા કરે છે. આવી ચેષ્ટા વડે આ કુળવાન પણ જણાતું નથી, તેથી અરે રે! આના ગ્રહવાસવડે મારી વિડંબના છે.” આ પ્રમાણે અંતઃકરણમાં વિચાર થવાથી તે તેને વિષે મંદ રાગવાળી થઈ, તેં પણ તેની સાથે ગૃહવાસનું પાલન કરતી હતી. હવે અહીં તે કપિલને પિતા બ્રાહ્મણ અને ઘણું વિદ્યાવાળો છતાં પણ કમના દેષથી ક્ષીણ વૈભવવાળો થયે, તેથી તે કપિલને વૈભવવાળે અને લેકવડે પૂજાત જાણુને કેઈક દિવસે ધનની આશાથી તેને ઘેર પરોણા તરીકે આવ્યું. ત્યાં ભેજનને સમયે કાંઈક મિષ દેખાડીને (કહીને) તે કપિલ પિતાના પિતાથી જૂદી (દુર) બેઠે. તે વખતે તે સ્ત્રીને મનમાં રહેલી ભ્રાંતિ વિશેષ કરીને થઈ, તેથી તેણીએ એકાંતમાં તે બ્રાહ્મણને સેગનપૂર્વક પૂછયું કે–“હે પિતા! શું આ તમારે અંગજ (પુત્ર) છે? કે બીજે છે?” ત્યારે તેણે પણ તેને સર્વ યથાર્થ (સાચું) કહ્યું. પછી ઉચિતતા પ્રમાણે કાંઈક ધન આપીને કપિલે વિદાય કરેલ તે ધરણિજટ નામને બ્રાહ્મણ પિતાના નગરમાં ગયા. ત્યારપછી કપિલના ઘરથી (ગ્રહવાસથી) વિરકત થયેલી તે સત્યભામાં શ્રીષેણ રાજા પાસે જઈને હાથ જોડીને બોલી કે- “હે દેવ! તમે જગતનું પાલન કરનારા છે, અને પાંચમા લેકપાળ છે, તેથી દીન, અનાથ અને શરણ રહિત (વિગેરે) સર્વની તમે જ ગતિ (શરણ) છે, તેથી તે પૃથ્વીપતિ ! મારા ઉપર પણ તમે કરુણા કરો.” ત્યારે રાજાએ તેણીને કહ્યું કે –“તારા દુઃખનું કારણ શું છે? કેમકે પ્રથમ તો ઉપાધ્યાય સર્વને પૂજ્ય છે, તેની તું પુત્રી છે, અને કપિલની પણ તું ભર્યા છે, કે જે કપિલ તારા પિતાને જ માન્ય છે.” ત્યારે સત્યભામા બેલી કે– “હે રાજા! એમજ છે, પરંતુ મારે ભર્તા જે કપિલ નામને છે, તે અકુલીનપણથી દૂષિત છે.” ત્યારે રાજાએ કેવી રીતે દૂષિત છે? એમ પૂછ્યું ત્યારે તેણુએ પણ રાજાની પાસે તેની સત્ય કથા કહી, અને ૧, શરીરથી ઉત્પન્ન થયેલા. Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર, ફરીથી તે આ પ્રમાણે ખેલી કે—“ મારે આના ગૃહવાસવડે સર્વથા પ્રકારે સર્યું, માટે હે રાજા ! તમે તે પ્રકારે કરા, કે જે પ્રકારે હું શીલનું આચરણ (પાલન) કરું. ” ત્યારે રાજાએ તરત જ કપિલને મેલાવીને કહ્યું કે—હૈ ભદ્ર ! આ તારી પ્રિયા ગૃહવાસથી અત્યંત વિરક્ત થઇ છે, તેથી સ્નેહરહિત થયેલી આને તું પેાતાના પરિગ્રહથી મુક્ત કર, કે જે પ્રકારે આ પિતાને ઘેર રહીને કુળને ઉચિત કર્મને કરે.” ત્યારે કપિલ પણ એલ્યા કે—“ હે દેવ ! આના વિના એક ક્ષણ વાર પણ રહેવાને હું સમર્થ નથી તેથી આ શી રીતે મારાથી મૂકાય ? ” ત્યારે રાજાએ ફરીથી તે સત્યભામાને પૂછ્યું ત્યારે ખેલી કે “જો આનાથી મારા માક્ષ (ત્યાગ) નહીં થાય, તે અવશ્ય હું મરણ પામીશ. ” ત્યારે રાજાએ ફરીથી કપિલને કહ્યું કે—“હું ભદ્ર! આને બળાત્કારે ધારણ કરીને તુ સ્ત્રીહત્યાને કેમ કરે છે? શું તુ પાપથી ભય પામતા નથી ? હમણાં કેટલાક દિવસ અમારી રાણીની પાસે રહેલી ( રહીને) તે સુખ ઉપજે તેમ ભલે રહે. ” આ પ્રમાણે કહેવાયેલા કપિલે પણ તે વચન અંગીકાર કર્યું. પછી શીલનું રક્ષણ કરતી તે વિનયવાળી સત્યભામા રાજાની રાણી પાસે રહીને દિવસે। નિમન કરવા લાગી. ત્યારપછી કાઈક દિવસ પૃથ્વીતળ ઉપર વિહાર કરતા વિમલબાધ નામના સૂરિ તે નગરમાં આવીને ઉચિત સ્થાને રહ્યા. લેાકેાના મુખથકી સૂરિના આગમનના વૃત્તાંત સાંભળીને તેને વંદન કરવા માટે શ્રીષેણુ રાજા ગયા. ત્યાં સૂરિને નમીને તે રાજા ચેાગ્ય સ્થાને બેઠા. પછી તેને ઉદ્દેશીને મુનીશ્વરે ધર્મદેશના કરી કે—“ મનુષ્યાદિક સામગ્રી પામીને પણ જે પ્રમાદી મનુષ્યા ધર્મનું અનુષ્ઠાન કરતા નથી, તેઓના જન્મ નિરર્થક છે. જેઓ જૈન ધર્મની આરાધના કરીને વૈભવના સ્થાનરૂપ થઈને સિદ્ધિસુખને પામ્યા છે, તે મંગળકુંભની જેમ લાઘા કરવા લાયક છે. તે આ પ્રમાણે.— ઉજ્જયિની નામની મેાટી નગરીને વિષે વૈરિસિંહ નામના રાજા હતા, તેને સામચંદ્ના નામની ભાર્યા હતી, અને ધનદત્ત નામે શ્રેષ્ઠી હતા. તે ધનદત્ત શ્રેષ્ઠી ધર્માંના અથી, અતિ વિનીત આત્માવાળા, સત્ય, શીલ અને દયા સહિત, તથા ગુરુ અને દેવની પૂજા કરવામાં પ્રીતિવાળા હતા. તેને સત્યભામા નામની ભાર્યા હતી, તે શીલરૂપી અલંકારવર્ડ શાલતી અને પતિને વિષે અતિ પ્રેમવાળી હતી, પરંતુ અત્યારસુધી પુત્ર રહિત હતી. તેણીએ એક વખત પુત્રની ચિંતાવડે મ્લાન થયેલા મુખકમળવાળા શ્રેષ્ઠીને જોઈને પૂછ્યું કે—“ હું નાથ ! તમારા દુ:ખનુ શું કારણ છે ?” શ્રેષ્ઠીએ તેણીને તે વાત યથાર્થ કહી, ત્યારે શ્રેષ્ઠિની ફીથી ખેાલી કે—“ આ ચિંતાએ કરીને સર્યું, એક ધર્મ જ મનુષ્યોને આ ભવ અને પરભવમાં સુખ આપનાર છે, તેથી સુખને ઇચ્છતા મનુષ્યે વિશેષે કરીને તે ધર્મનું જ સેવન કરવું. તેથી કરીને તમે દેવ અને ગુરુને વિષે પણ ઉચિત રીતે ભક્તિ કરો, સુપાત્રને દાન આપેા, તથા પુસ્તક લખાવે. આ પ્રમાણે કરતા આપણુને Page #76 -------------------------------------------------------------------------- ________________ - ---- - - પ્રથમ પ્રસ્તાવ-મંગળકળશનો જન્મ. [૫] જે પુત્ર થશે તે સારું, અને જે નહીં થાય તે હે નાથ! આપણે પરલેક નિર્મળ થશે.” તે સાંભળીને હર્ષ પામેલે શ્રેણી આ પ્રમાણે બોલે કે “હે પ્રિયા! તેં સારું કહ્યું, કેમકે સારી રીતે આરાધન કરેલે ધર્મ માણસેને ચિંતામણિ જેવો થાય છે.” ત્યારપછી દેવપૂજા કરવા માટે પુષ્પ ગ્રહણ કરવાને નિમિત્તે તે શ્રેષ્ઠીએ ઉદ્યાનના માળીને બેલાવીને તેને ઘણું ધન આપ્યું. પછી પ્રભાતે તે પિતે તે ઉદ્યાનમાં જઈને, પુષ્પને લાવીને તથા ઘરની પ્રતિમાને પૂજીને જિનાલયમાં જતો હતો. ત્યાં સ્થાનની યોગ્યતા પ્રમાણે નધિકી (નિસાહિ) વિગેરે દશ ત્રિકને કહીને માટી ભક્તિ વડે ચૈત્યવંદન કરતો હતો. ત્યારપછી સાધુઓને નમીને તેમની પાસે પ્રત્યાખ્યાન કરીને તે બુદ્ધિમાન અતિથિસંવિભાગને કરતે હતે. તથા તે બુદ્ધિમાન ધનદત્ત સુખના કારણભૂત બીજા પણ સમગ્ર દિવસ અને રાત્રિ સંબંધી ધર્મકર્મને કરતો હતો. ત્યાર પછી તેને ધર્મના પ્રભાવનડે શાસનદેવતા તુષ્ટમાન થઈ. એક દિવસ તેણુએ પ્રત્યક્ષ થઈને તેને પુત્રનું વરદાન આપ્યું. પછી પુત્ર ગર્ભમાં આવ્યું ત્યારે શેષ (પાછલી) રાત્રિને વિષે તે શ્રેષ્ઠિનીએ સ્વપ્નમાં અષ્ટ મંગળથી આળે ખેલ સુવર્ણમય પૂર્ણ કળશને જે. પછી યેગ્ય સમયે પુત્ર જન્મે. પછી મેંટે ઉત્સવ કરીને તેના પિતાએ મંગળકાશ એવું નામ આપ્યું. પછી આઠ વર્ષના પ્રમાણવાળા (વયવાળો) તે કલાના અભ્યાસમાં તત્પર થયે. તેણે એક વખત પિતાના પિતાને “હે પિતા ! તમે કયાં જાઓ છો ? ” એમ પૂછયું. ત્યારે તે બે કે “હે પુત્ર! હંમેશાં હું ઉદ્યાનમાં જઈને, ત્યાંથી પુ લાવીને જિનપૂજા કરું છું.” ત્યારે કૌતુકવાળે તે પણ કેઈક દિવસ પિતાની સાથે તે ઉદ્યાનમાં ગયો. ત્યાં માળીએ તેને કહ્યું કે “વિશાલ નેત્રવાળો આ બાળક કોણ છે?” પછી તેને શ્રેણીને પુત્ર જાણીને તે માળીએ તેને હર્ષથી નારંગ અને કરણ વિગેરે અતિ- સ્વાદિષ્ટ ઘણાં ફળો આપ્યાં. પછી પિતાને ઘેર આવીને જિનેશ્વરની પૂજા કરતા શ્રેષ્ઠીને તેના પુત્ર પિતે જ પૂજાની સામગ્રી આપી, અને બીજે દિવસે તેણે આદર સહિત પિતાને કહ્યું કે–“હવેથી પુષ્પ લાવવાના કાર્યમાં મારે જ જવું છે, તેથી હે પિતા ! તમારે પિતાને નિશ્ચિતપણે જ રહેવું.” આ પ્રમાણે તેના અતિ આગ્રહથી પિતાએ પણ તેનું તે વચન માન્યું. આ પ્રમાણે કરતાં અને આંતરે આંતરે ધર્મને અભ્યાસ કરતાં તેને કેટલાક કાળ ગયો ત્યારે જે થયું, તે સાંભળે. આ ભરતક્ષેત્રને વિષે ચંપા નામની મોટી નગરી છે. તેમાં મોટી ભુજાવાળો સુરસુંદર નામે રાજા હતા. તેને ગુણુવલી નામની રાણી હતી. તેણુએ કેઈક વખત સ્વપ્નમાં પોતાના ઉત્સંગમાં રહેલી કલ્પલતાને જોઈને રાજાને તે વાત જણાવી. રાજાએ કહ્યું—“હે દેવી! તારે સર્વ લક્ષણવડે સંપૂર્ણ અને સર્વ સ્ત્રીઓના મુગટ સમાન પુત્રી થશે. પછી કાળ સંપૂર્ણ થયે ત્યારે મને હર અંગવાળી તે દેવીને પુત્રીને પ્રસવ થયે. રાજાએ તેનું ઐલાક્યસુંદરી નામ પાડ્યું. પછી યૌવનને પામેલી તે જાણે મૂર્તિમંત Page #77 -------------------------------------------------------------------------- ________________ [૬] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. દેવાંગના હોય તેમ લાવણ્યરૂપી ધનની મંજૂષા (પેટી) સમાન અને સૌભાગ્યરૂપી રસની નદી સમાન થઈ. નિર્મળ અંગવાળી તેને જોઈને રાજાએ આ પ્રમાણે વિચાર કર્યો કે– “આ મારી પુત્રીને ગ્ય યે વર હશે ? ” એમ વિચારીને સર્વ પ્રિયાઓને તેણે કહ્યું કે આ પુત્રી વરને લાયક થઈ છે, તેથી આ કેને આપવી ? તે તમે કહો, આ કાર્યમાં તમારી પ્રધાનતા છે.” ત્યારે તેઓ બોલી કે–“આ પુત્રી અમને જીવિતથી પણ વધારે વહાલી છે, તેથી આના વિના અમે એક ક્ષણ માત્ર પણ પ્રાણ ધારણ કરવાને સમર્થ નથી, તેથી હે પ્રિય! આને અહીં જ મંત્રીના પુત્રને આપવી, કે જેથી નેત્રને આનંદ કરનારી તે હંમેશાં દેખવામાં આવે.” ત્યારે રાજાએ સુબુદ્ધિ નામના પોતાના મંત્રીને બોલાવીને કહ્યું કે “મેં તારા પુત્રને મારી પુત્રી આપી છે.” અમાત્ય પણ બોલ્યા કે “હે દેવ ! આવું અગ્ય કેમ બોલે છે? કેઈ રાજપુત્રને તમારી કન્યા આપવી એગ્ય છે.” રાજાએ કહ્યું-“હે મંત્રી ! આ વિષયમાં તારે કાંઈ પણ બોલવું નહીં. લેયસુંદરી પુત્રી તારા પુત્રને જ અવશ્ય આપવી છે.” પછી મંત્રી પિતાને ઘેર જઈને વિચારવા લાગ્યો કે –“અરે રે! હું વ્યાધ્રદુસ્તટી નામના ન્યાયમાં પડ્યો છું. શું કરું? રાજાની પુત્રી રતિ અને રંભાના જેવા આકારવાળી છે, અને મારો પુત્ર કુકી (કોઢવાળો) છે, તેથી હું જાણતાં છતાં તે બનેનો પેગ (મેળાપ) કેમ કરું? અથવા તે આ ઉપાય મને પ્રાપ્ત થયે કે-કુલદેવતાનું આરાધન કરીને પિતાનું સર્વ ઈચ્છિત હું સાધીશ. ” ત્યારપછી તેણે વિધિવડે (વિધિપૂર્વક) કુલદેવતાની આરાધના કરી. તે પણ પ્રત્યક્ષ થઈને બેલી કે–“હે મંત્રી! મારૂં કેમ સ્મરણ કર્યું?” મંત્રીએ કહ્યું–“મારા સર્વ દુઃખનું કારણ તું પોતે જ જાણે છે, તેથી જે પ્રકારે મારો પુત્ર નીરોગ શરીરવાળો થાય, તે પ્રકારે તું કર.” દેવીએ કહ્યું—“માણસનું પૂર્વે કરેલું કર્મ અન્યથા કરવાને દેવતાઓ પણ શક્તિમાન નથી, તેથી આ તારી પ્રાર્થના વૃથા છે.” મંત્રીએ કહ્યું “જો એમ હોય, તે તેની જેવા આકારવાળા અને રોગ રહિત બીજા કેઈ પુરુષને કઈક ઠેકાણેથી લાવીને મને આપ. તેની સાથે કમળના જેવા નેત્રવાળી મહારાજાની પુત્રી પરણાવીને મારા પુત્રને સંપીશ અને તેનું જેમ ઉચિત હશે તેમ કરીશ.” દેવતાએ કહ્યું – આ નગરીને દરવાજે અશ્વરક્ષક માણસની પાસે શીતની પીડા દૂર કરવા માટે અગ્નિની સેવા કરવામાં તત્પર થયેલ જે બાળક કેઈપણ ઠેકાણેથી લાવીને મેં મૂકેલો હોય, તે બાળકને તે મંત્રી! તારે ગ્રહણ કરો. પછી જેમ યોગ્ય હોય તેમ કરવું.” એમ કહીને તે દેવી અદશ્ય થઈ. પછી હર્ષ પામેલા તે મંત્રીશ્વરે વિવાહની સર્વ સામગ્રી તૈયાર કરી. પછી પોતાના અશ્વપાલ પુરુષને ગુપ્ત રીતે બોલાવીને તેને પ્રથમથી આરંભીને સમગ્ર સત્ય વૃત્તાંત જણાવીને આ પ્રમાણે કહ્યું કે–“કેઈપણ ઠેકાણેથી જે કઈ બાળક તારી પાસે આવે તેને તારે વિલંબ રહિતપણે મને સંપ (આપો). ” પછી મંત્રીની કુલદેવતા તે રાજ પુત્રીને વર તે શ્રેષ્ઠીપુત્ર (મંગલકલશ) Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ–મંગળકળશનું કુળદેવીએ કરેલ અપહરણ થશે એમ જાણીને ઉજજયિની પુરીમાં ગઈ. ત્યાં રહેલી તે દેવી ઉદ્યાનમાંથી પુષ્પ લઈને પિતાને ઘેર જતા તે શ્રેષ્ઠિપુત્રના સાંભળતાં આ પ્રમાણે બોલી “પુષ્પનું ભાજન હાથમાં રાખીને તે આ બાળક જાય છે, કે જે ભાડાવડે રાજકન્યાને પરણશે.” તે સાંભળીને તે બાળક “આ શું ?” એમ સંજમથી આશ્ચર્ય પામ્યા. અને “આ વાત હું પિતાને કહીશ” એમ વિચાર કરતે તે પિતાને ઘેર ગયે. પછી ઘેર ગયેલા તેને તે દેવતાની વાણી વિકૃત થઈ. બીજે દિવસે પણ એ જ પ્રમાણે સાંભળીને ફરીથી તેણે વિચાર કર્યો કે “અહોગઈ કાલે જે આકાશવાણી મેં સાંભળી હતી, તે આજે પણ સાંભળી, તેથી આજે ઘેર જઈને પિતાને હું આ કહીશ.” આ પ્રમાણે જેટલામાં તે વિચારતો હતો, તેટલામાં તેને વાયુવડે ઉપાડીને ચંપાપુરીની પાસે રહેલા મોટા અરણ્યમાં નાંખે. તે વખતે ભયબ્રાંત થયેલા અને થાકી ગયેલા તે બાળકે સારા માનસ સરોવરની ભ્રાંતિને કરનાર એક સરોવરને નજીકમાં જોયું. ત્યાં વસ્ત્રના છેડાવડે પવિત્ર કરેલા (ગળેલા) અતિ , શીતળ જળનું પાન કરીને તેના કાંઠાના સકંધ ઉપર રહેલા વટવૃક્ષને તેણે આશ્રય કર્યો. તે વખતે આવી અવસ્થામાં પડેલા તે શ્રેષ્ઠિપુત્રને ઉપકાર કરવાને જાણે અસમર્થ હોય તેમ સૂર્ય અસ્ત પામ્યું. ત્યારે દર્ભને તૃણવડે રજજુ-દેરડું કરીને તે વડે તે વૃક્ષ ઉપર ચડીને તેણે ઉત્તર દિશા તરફ સમીપે સળગેલે અગ્નિ જે. ત્યારે તે વટવૃક્ષથી નીચે ઉતરીને ભય પામેલે અને શીતથી વિહેળ થયેલે તે અગ્નિને અનુસાર ચંપાપુરીની બહાર (સમીપે) ગયે. ત્યાં અશ્વપાલની પાસે અગ્નિનું સેવન કરતે તે જેટલામાં દુષ્ટ ચેષ્ટાવાળા તેઓ વડે હાંસી કરાતો હતું, તેટલામાં પૂર્વે મંત્રીએ આદેશ કરેલા તે પુરુષે આવીને પિતાની પાસે તેને આયે, અને તેને ઉપદ્રવ રહિત કર્યો. પછી મોટા યત્નવડે તેને ગુપ્ત કરીને પ્રભાત સમયે તે પુરુષે શ્રેષ્ઠ અમાત્યને ઘેર લઈ જઈને ગૌરવ સહિત તેને સેં. અમાત્ય પણ ગૌરવ સહિત ભેજન, આચ્છાદાન વિગેરે કરવા લાગ્યો, અને પિતાના ઘરની અંદર રાત્રિદિવસ તેને ગુપ્ત રાખવા લાગ્યો. ત્યારે તે બાળક વિચારવા લાગ્યું કે –“ આ મારો સત્કાર કેમ કરે છે? અને ઘરની બહાર જવાનું યત્નથી રક્ષણ કેમ કરે છે?” પછી એક વખત તેણે અમાત્યને પૂછ્યું કે–“હે પિતા! પરદેશમાં રહેનારા મારું અધિક સ્વાગત તમે કેમ કરે છે? આ નગરીનું નામ શું છે ? આ કયો દેશ છે ? અને અહીં કેણ રાજા છે? તે મને સત્ય કહે. આમાં મને વિમય વર્તે છે.” ત્યારે અમાત્ય પણ બોલ્યા કે –“આ ચંપા નામની શ્રેષ્ઠ નગરી છે, અંગ નામને દેશ છે, અને અહીં સુરસુંદર નામે રાજા છે. હું તે રાજાને માનનીય સુબુદ્ધિ નામને મહત્તમ (પ્રધાન) છું. હે વત્સ! મોટા કારણને લીધે તને મેં અહીં આણ્યો છે. રાજાએ પોતાની શ્રેયસુંદરી નામની પુત્રી પરણવા માટે મારા પુત્રને આપી છે, પરંતુ તે પુત્ર કુષ્ઠવડે પીડા પામેલ છે. હે ભદ્ર! વિધિવડે બંને તે રાજપુત્રીને પરણને તારે મારા પુત્રને આપવાની છે. આ કાર્યને માટે મેં તને અહીં Page #79 -------------------------------------------------------------------------- ________________ [૮]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. આ છે.” તે સાંભળીને મંગળ બે કે–“આ અકૃત્યને તમે કેમ કરે છે? તે રૂપવાળી બાળા કયાં? અને નિંઘ રેગવાળો તમારો પુત્ર ક્યાં? મુગ્ધ માણસને કૂવામાં નાંખીને દોરડાને કાપવા જેવું અતિ નિડુર આ કર્મ હું કોઈ પણ રીતે નહીં કરું.” ત્યારે મંત્રી બે કે –“હે દુષ્ટ મતિવાળા ! જે આ કાર્ય તું નહીં કરે, તે હું તને મારા જ હાથવડે અવશ્ય મારી નાંખીશ.” આ પ્રમાણે તે સુબુદ્ધિ મંત્રીએ ખરું ખેંચીને કહા છતાં પણ કુલીન પુરુષના મુગટ સમાન તે મંગળ તે અકૃત્ય માન્યું નહીં. ત્યારે ઘરના પ્રધાન પુરુષોએ મંત્રીને તેના મારવાને નિષેધ કર્યો, અને તે બાળકને પણ કહ્યું કે- “હે ભદ્ર ! મંત્રીના વચનને તું માન (અંગીકાર કર.)” ત્યારે તેણે વિચાર્યું કે –“ખરેખર ! આ ભવિતવ્યતા છે, અન્યથા ઉજ્જયિની કયાં? આ ચંપા કયાં? અને અહીં મારું આગમન ક્યાં? તે વખતે દેવતાએ આકાશવાણી વડે પણ આ કહ્યું હતું, તેથી હું પણ આ પ્રમાણે કરું; કેમકે અહે! જે થવાનું હોય, તે થાય જ છે.” આ પ્રમાણે વિચારીને મંગળે ફરીથી મંત્રીને કહ્યું કે –“જે આ નિર્દય કર્મ મારે અવશ્ય કરવું હોય, તે હું પણ હે નાથ ! તમારી પાસે સર્વથા પ્રકારે મારું છું કે-રાજા જે વસ્તુને સમૂહ મને આપે તે સર્વ મારું જ જાણે. અને તે વસ્તુ ઉજયિનીના માર્ગમાં આગળ સ્થાપન કરવું.” ત્યારે “ભલે, એમ છે.” એ પ્રમાણે કહીને બુદ્ધિમાન મંત્રીએ પણ તેનું વાક્ય માન્યું. આ પ્રમાણે મંગળકુંભનું વચન સચિવે અંગીકાર કર્યું, અને વિવાહ સંબંધી સર્વ સામગ્રી અનુક્રમે તૈયાર કરાવી. પછી રાજાએ પિતાના આદેશ કરનારા (નેક) પાસે જાણે આકાશને પ્રતિષ્ઠદ હાય એ પિતાને લાયક ઉત્તમ મંડપ તૈયાર કરાવ્યો. અહીં કુમારે સ્નાન કર્યું, શરીરે ચંદનનો લેપ કર્યો, દશીવાળા વેત વસ્ત્ર પહેર્યા, હાથમાં કંકણું સ્થાપન કર્યા, કુંકુમની ઉપર હાથ રાખે, હસ્તી ઉપર ચડ્યો, અલંકારો વડે ઉત્તમ મેગિરિના શિખર ઉપર રહેલા કલ્પવૃક્ષ જેવો થયે (શોભવા લાગ્ય), શ્રેષ્ઠ સ્ત્રીઓના લાંબા ગીતના ધ્વનિવડે અને પંચ શબ્દવડે આકાશને જાણે અત્યંત શબ્દમય કરતે હોય તે, તથા ઇદ્રધનુષ્ય જેવા દંડવડે કરેલા મોરપીંછના છવડે આતપને નિવારણ કરતો તે (વર) મંડપના દ્વારની પાસે પહોંચ્યા. પછી મેટા હાથી ઉપરથી નીચે ઉતર્યો, ત્યારે પ્રાત:કાળે જેમ સૂર્ય અર્થને ગ્રહણ કરે તેમ કુલ સ્ત્રીઓએ કરેલા અર્થને તેણે ગ્રહણ કર્યો. પછી લગ્ન નજીક આવ્યું ત્યારે હાથીના સકંધ ઉપર ચડાવેલ અને વસ્ત્ર તથા આભરણવડે ભૂષિત કરેલ તે રાજાની પાસે લઈ જવા. તે વખતે મનસ્વીની તે લોક્યસુંદરીએ કામદેવની જેવા તેને જોઈને તે વરની પ્રાપ્તિવડે પિતાના આત્માને કૃતાર્થ માન્યો. ત્યારપછી બ્રાહ્મણ પુણ્યાતું પુણ્યાઉં એમ બાલવા લાગ્યા ત્યારે બને (વર-વહુ) અગ્નિની ફરતા ચાર મંગળ (ફેરા) ફર્યા. પહેલા મંગળમાં રાજાએ તે વરને અનેક મનહર વો આપ્યાં, અને ૧. પિતાના મનની ઇચ્છા પ્રમાણે વર્તનારી. ૨. પુણ્ય દિવસ. Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ-મ ગળકળશનું સ્વનગર તરફ પ્રસ્થાન. [ ૯ ] બીજા મંગળમાં થાળ (વાસણ ) અને આભરણુના સમૂહ આપ્યા, ત્રીજા મંગળમાં મિણુ અને સુવર્ણ વિગેરે આપ્યુ, તથા ચેાથા મંગળમાં રથ વિગેરે આપ્યા. આ પ્રમાણે તે વર-વહુના હસ્તમેળાપના ઉત્સવ થયા. ઉદ્દાહ ( વિવાહ) પૂર્ણ થયા છતાં પણ તે વરે વહુના હાથ મૂકયા નહીં ત્યારે રાજા મેલ્યા કૈ—“હે વત્સ ! તને ઘણું શું આપું? ” ત્યારે તેણે પાંચ જાતિવાન અશ્વ માગ્યા. ત્યારે મનમાં પ્રસન્ન થયેલા રાજાએ તરત જ તેને તે અશ્વો આપ્યા. પછી વાજિત્ર વાગતે સતે ધવળ મંગળ ગવાયા. તે વખતે તે મંત્રી વહુ સહિત તે મંગળને પેાતાને ઘેર લઈ ગયા. ત્યાં મત્રીના ઘરના માણસા છાની છાની રીતે ખેલવા લાગ્યા કે—“ આ પરદેશી નરને હજી સુધી કેમ વિદ્યાય નથી કરતા ? ” ત્યારપછી ત્રલેાકયસુંદરીએ ચેષ્ટાવડે ચંચળ ચિત્તવાળા પેાતાના પતિને જાણીને એક ક્ષણ વાર પણુ તેના સમીપણાના ત્યાગ કર્યું જ નહીં. ત્યારપછી બીજી ક્ષણે ( સમયે ) તે વર દૈચિંતા( ઠહ્વા )ને માટે ઊઠ્યો, તે વખતે તરત જ તે વહુ જળનું પાત્ર ગ્રહણુ કરીને તેની પાછળ ચાલી. તે દૈચિંતા કર્યા છતાં પણ શૂન્ય ચિત્તવાળા અને એકાંતમાં રહેલા તેને પ્રિયાએ કહ્યું કે “હું સ્વામી ! શું તમને ક્ષુધા ખાધા કરે છે ? ” ત્યારે તેણે ‘હા,’ એમ કહ્યું. તે વખતે ત્રૈલેાકયસુંદરીએ પેાતાને ઘેરથી દાસીના હાથવડે માદક મગાવીને તેને આપ્યા. તે માદક ખાઈને પાણી પીતા તેણે કહ્યું કે—“ અહા ! આ સિ'હુંકેસર માઇક ઘણા મનેાહર છે, પરંતુ જો ઉજ્જયિની નગરીનું નિર્મળ જળ પીવાય, તા માદક ખાધા છતાં પણ અવશ્ય તૃપ્તિ થાય. ” તે સાંભળીને તે રાજપુત્રી બ્યાકુળ ચિત્તવડે વિચારવા લાગી કે—“ અહા ! આ સ્વામી અર્થાત ( અયેાગ્ય ) વચન કેમ ખેલે છે ? અથવા તેા આ આર્યપુત્ર( પતિ)ની માતાનું ઘર અવન્તી ( ઉજ્જયિની ) નગરીમાં હશે, તેથી આ પતિ પૂર્વે જોએલ. હાવાથી તેના સ્વરૂપને જાણે છે. ” ત્યારપછી તેણીએ પાતાના હાથવડે મુખની પટુતાના કારણભૂત પાંચ સુગંધી વસ્તુવાળું પાનખીડું તેને આપ્યુ. પછી સધ્યા સમયે ફરીથી મંત્રીના મનુષ્યાએ પ્રેરણા કરાયેલા તે શ્રેષ્ઠ બુદ્ધિવાળાએ Àલેાકયસુંદરીને આ પ્રમાણે કહ્યું કે ઉદરની પીડાને ભજનાર ( પામેલ ) હું ક્રીથી દૈહિચંતા માટે જઈશ (જાઉં છું...), અને તારે એક ક્ષણવાર પછી જળ લઈને ( આવવુ. ” એમ કહીને પછી મંત્રીના ઘરથી તે નીકળ્યા, અને તે પુરુષાને તેણે પૂછ્યુ કે—“ હું પુરુષા ! રાજાએ આપેલી તે મારી વસ્તુઓ કયાં છે ? ” ત્યારે તેઓએ ઉયિનીના માર્ગમાં રહેલી તે સર્વ વસ્તુ ખતાવી. પછી એક શ્રેષ્ઠ રથને વિષે માટી સારી વસ્તુને નાંખીને તે રથમાં ચાર અશ્વોને જોડીને તથા તેની પાછળ એક અશ્વને બાંધીને તથા માકીની વસ્તુને ત્યાં જ મૂકીને તે ચાલ્યેા. તેણે તે મનુષ્યેાને ઉજયનીના માર્ગોમાં રહેલા ગામાને (ગામાના નામને) પૂછયા, ત્યારે તેએ દરેક ગામનુ નામ ગ્રહણુ કરીને Page #81 -------------------------------------------------------------------------- ________________ ' [ ૧૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. વારંવાર કહેવા લાગ્યા. ત્યારપછી રથમાં ચડેલ (બેઠેલે) તે બુદ્ધિમાન તે માટે થોડા દિવસમાં જ પિતાની નગરીએ આવી પહોંચ્યો. હવે અહીં તે મંગળના માતા પિતા તેની શોધ કરીને તથા ઘણા પ્રકારે વિલાપ કરીને ઘણું દિવસે પછી શોક રહિત થયા. ત્યાર પછી રથમાં બેઠેલા તેને પિતાના ઘર તરફ આવતે જોઈને તેને નહીં ઓળખવાથી તેની માતા સંભ્રમ સહિત બોલી કે “હે રાજપુત્ર! કેમ તું મારા ઘરની મધ્યે રથને ચલાવે છે? શું તું પૂર્વના માર્ગને તજીને નવા માર્ગને કરે છે?” આ પ્રમાણે નિષેધ કર્યા છતાં પણ એટલામાં તે વિરામ ન પામ્યો, તેટલામાં વ્યાકુળ મનવાળી તે શ્રેષ્ઠિનીએ શ્રેષ્ઠીને કહ્યું. શ્રેણી પણ તેને નિષેધ કરવા માટે જેટલામાં ઘરમાંથી બહાર નીકળે, તેટલામાં રથથી ઉતરીને તે પિતાના પગને નમે. ત્યારે તેને ઓળખીને તે બનેએ પ્રગટ થયેલા હર્ષના તત્કાળ અશ્રુના સમૂહવડે આદ્ર નેત્રવાળા થઈને તે પિતાના પુત્રને આલિંગન કર્યું. પછી બેઠેલા તેને પૂછયું કે-“હે વત્સ! ક્યાંથી આવી અદ્ધિ પ્રાપ્ત થઈ? અથવા આટલો કાળ તું કયાં રહ્યો? હે પુત્ર! તું કહે.” ત્યારે તેણે પિતાની પાસે આકાશવાણીનું શ્રવણ અને હરણથી આરંભીને પિતાને સ્થાને (ઘર) આવવા સુધીની પિતાની સર્વ કથા કહી. તે સાંભળીને તે બને-“અહે! પુત્રનું સૌભાગ્ય, અહો ! પુત્રની ચતુરાઈ ?, અહો! તેની ધીરજલા? અને અહો ! તેનું ભાગ્ય? કેવું સારું છે?” એમ તેની પ્રશંસા કરવા લાગ્યા. ત્યાર પછી તેણે પિતાનું ઘર પ્રાકારવડે ગુપ્ત કરાવ્યું, તથા અના રક્ષણને માટે અશ્વશાળાદિકનું નિયંત્રણ કરાવ્યું. ત્યાર પછી કેઈક દિવસે તેણે પિતાને કહ્યું કે-“હે પિતા! હજુ મારે કળાની પ્રાપ્તિ ડી થઈ છે, તેને તમારી આજ્ઞાવડે હું પૂર્ણ કરું.” ત્યારે પિતાએ તેને અનુજ્ઞા આપી. ત્યારે તે પિતાના ઘરની પાસે રહેલા કર્માચાર્યની સમીપે કળાને અભ્યાસ કરવા લાગ્યા. હવે આ તરફ તે મંત્રીએ રાત્રિને સમયે મંગળના વેષને ધારણ કરનાર પિતાના પુત્રને વાસભવનમાં (સુવાના ઘરમાં ) વહુની પાસે મોકલ્યા. શગ્યા ઉપર ચડેલા (બેઠેલા) તેને જોઈને લાક્યસુંદરીએ વિચાર કર્યો કે-“કુછના રેગથી પરાભવ પામેલા શરીરવાળો કેણ આ મારી પાસે આવ્યે?” પછી તે કરસ્પર્શ કરવાને ઉદ્યમી થયો ત્યારે તે તત્કાળ શામાંથી ઊઠીને ભવનની બહાર નીકળી ગઈ. દાસીઓએ તેને કહ્યું કે “હે સ્વામિનિ! તું સંભ્રમવાળી કેમ થઈ છે?” તે બેલી કે-“દેવ જેવા રૂપવાળે તે મારે પતિ કઈ પણ ઠેકાણે જ રહ્યો.” તેઓ બેલી કે–“તે તારો પતિ હમણાં જ અહીં બેઠો છે.” તે બોલી–“તે તો અહીં નથી. પણ કેઈ કુકના રેગવાળે છે.” પછી તે કયસુંદરી દાસીઓની મધ્યે સૂતી. તે રાત્રિને નિર્ગમન કરીને પ્રાત:કાળે પોતાના પિતાને ઘેર ગઈ. પછી દુર્ણ બુદ્ધિવાળો તે સુબુદ્ધિ મંત્રી પણ કેઈક દિવસ ચિંતાવડે શ્યામ સુખવાળે થઈને રાજાની પાસે ગયે. પ્રણામ કરીને બેઠેલા તેને આગ્રહ સહિત રાજાએ કહ્યું કે “તને હર્ષને Page #82 -------------------------------------------------------------------------- ________________ - પ્રથમ પ્રસ્તાવ–મંત્રોના જૂઠા કથનથી રાજાને સ્વપુત્ર પ્રત્યે અભાવ. [ ૧૧ ] સ્થાને વિષાદ કેમ થયો છે?” તે બે કે-“હે મહારાજા ! આપણુ મંદ ભાગ્યના વશથી કર્મની વિચિત્ર ગતિ કેમ પરિણામ પામી? હર્ષથી ભરપૂર મનવાળો જીવ અન્ય પ્રકારે કાર્યનું ચિંતવન કરે છે, અને આ મહાવૈરી વિધાતા કાર્યને અન્ય (જુદા) પ્રકારે કરે છે.” રાજાએ કહ્યું-“હે મંત્રી ! પોતાના (તારા) દુઃખનું કારણ કહીને મને તે દુખના સંવિભાગ સહિત કર.” ત્યારે સચિવ નિ:શ્વાસ નાંખીને બોલ્યો કે-“હે દેવ ! દેવ તેવું કાર્ય કરે છે, કે જે કહી શકાય પણ નહીં. અને સાંભળનારાને શ્રદ્ધા કરવા ગ્ય પણ થાય નહીં. પ્રસન્નતાવાળા સ્વામી પાદે (આપે-તમે) મારા પુત્રને તમારી પુત્રી આપી (પરણાવી). તેને પરણ્યા પછી જે થયું, તે સાંભળો. રાજાએ (તમે) પિતે જે મારે પુત્ર જે હતે, તે તે જ હતું, પરંતુ હમણાં કુષ્ઠ રોગને પામેલે દેખાય છે. હવે શું થાય?” તે સાંભળી રાજાએ વિચાર્યું કે-“ખરેખર તે મારી પુત્રી જ ખરાબ લક્ષણવાળી છે, તેના પ્રભાવથી આને પુત્ર કુછી થયે. જગતમાં સર્વે પ્રાણીઓ પિતાનાં કર્મના ફળને ભેગવનારા હોય છે. આ પ્રમાણે જે કે જિનેશ્વરે કહેલે નિશ્ચયનય છે, તે પણ આ વ્યવહાર નય છે કે સુખદુઃખનું જે કારણ છે, તે જ લોકમાં ગુણદોષનું ભાજન કરાય છે. પિતાના કર્મના પરિણામવડે આને પુત્ર કુકી થયે છે, અને તેનું કારણ પણું હોવાથી મારી પુત્રી તે દોષનું ભાજન(સ્થાન) થઈ છે.” એમ વિચારી રાજાએ મંત્રીને કહ્યું કે-“આ અનર્થ મેં કર્યો છે, કેમકે જે મેં મારી પુત્રી ન આપી હત, તે તારો પુત્ર પણ મુકી ન થાત.” ત્યારે અમાત્ય પણ બોલ્યા કે-“હે સ્વામી! હિતકારક કાર્યને કરતા તમારો અહીં શે દેષ છે? મારા કર્મો જ દેષ છે.” એમ કહીને ઊઠીને મંત્રી પિતાને - સ્થાને ગયે. હવે તે શ્રેયસુંદરી ઈષ્ટ છતાં પણ રાજા અને પરિજનને અનિષ્ટ થઈ. તેણીની સાથે કોઈ પણ વાત કરતે હેતે, દષ્ટિવડે પણ કોઈ તેને આનંદ આપતે નહાતે; તેથી તે માતાના ઘરની પાછળ એક ગુપ્ત ગ્રહને વિષે રહી. તે વિચારવા લાગી કે-“મેં પૂર્વજન્મમાં શું દુષ્કર્મ કર્યું હશે કે જેથી તે મારો પરણેલો પતિ નાશીને કોઈ ઠેકાણે જતો રહો ? વળી બીજું એ છે કે લેકમાં મને આ કલંક પ્રાપ્ત થયું. અરેરે ! હવે હું શું કરું? કયાં જાઉં? હું મોટા વ્યસનમાં પડી છું.” આ પ્રમાણે વિચાર કરતી તેણના ચિત્તમાં તે વખતે એવું રહ્યું(કર્યું) કે-“તે મારા પતિ ખરેખર ઉજજયિની પુરીમાં પ્રાપ્ત થયો હશે, કેમકે તે વખતે તેણે માદક ખાઈને કહ્યું હતું કે આ માદક મનહર છે, પરંતુ અવંતીના જળને ઉચિત છે. તેથી કોઈ પણ ઉપાયવડે જે હું ત્યાં જાઉં, તે તેને શોધીને અને મળીને હું સુખભાગી થાઉં ” આ પ્રમાણે વિચારીને પછી કઈક દિવસ તેણીએ પિતાની માતાને કહ્યું કે-“હે માતા! જે પ્રકારે મારા પિતા એક વખત મારું વચન સાંભળે તે પ્રકારે તમે કરે.” તે માતાને અનાદરવાળી જોઈને કેઈક વખત સિંહ નામના સામંતને તેણીએ બે હાથ જેડીને તે અર્થકા) જણાવ્યું. ત્યારે રાજકુળમાં જઈને, રાજાને નમીને, નીચે બેસીને Page #83 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ખાલનારા મનુષ્યમાં શ્રેષ્ઠ એવા એણે અવસર આવ્યે ત્યારે આ પ્રમાણે વિનતિ કરી કે હુ નરનાથ ! તમને પહેલાં માનવા લાયક હતી અને હમણાં અસ’મત( અપ્રિય ) થયેલી તે ખિચારી ત્રૈલેાકયસુંદરી કષ્ટમાં વર્તે છે. તેણીને સન્માન આપવું વિગેરે દૂર રહેા, તથા વાતચિત દૂર રહા, પરંતુ આજે તેનું વચન સાંભળવા માત્રવટે તેના ઉપર પ્રસાદ કરા. ” ત્યારે અશ્રુવડે પૂર્ણ નેત્રવાળા રાજા પણ ખેલ્યા કે હે સિંહ ! પૂર્વભવે તેણીએ કાંઇક અભ્યાખ્યાનાદિ દુષ્કૃત કર્યું હશે, તેથી તેના પ્રભાવથી તે કલંકિત શરીરવાળી થઈ. અને અમને પણ અત્યંત ઈષ્ટ છતાં પણ અનિષ્ટતાને પામી છે. તેથી આજે તેણે જે કાંઈ કહેવાને ઇચ્છયુ. હાય, તે ભલે કહેા, કેમકે ક્રોધ પામેલા પુરુષા પણુ પાતાના જનના પરાભવ કરતા નથી. ” ત્યારપછી તેની અનુમતિથી ત્રૈલેાકયસુદરી ત્યાં આવીને ખેલી કે“ હૈ પિતા ! કુમારને લાયક વેષ મને આપે. ” ફરીથી રાજાએ સિંહને કહ્યું- આ આવું વચન થ્રુ ખેલે છે ? ” તે એક્લ્યા—“ હુ દેવ! આ ચેાગ્ય જ છે, કેમકે આવા ક્રમ જ છે કે-રાજાઓના ઘરને વિષે જો પુત્રી કાઈ પશુ માટા કાર્ય થી પુરુષના વેષ માગે, તેા તેને તે આપવા. તેમાં સંશય નથી. ” ત્યારે તેની અનુમતિથી રાજાએ તેણીને પુરુષવેષ આપ્યા, અને તેણીના રક્ષણને માટે સૈન્ય સહિત તે સિહુને આજ્ઞા કરી. સુદરીએ ક્રીથી કહ્યું કે-“ હે પિતા ! જો તમારી આજ્ઞા હાય, તેા કાર્ય માટા કારણને લીધે હું ઉજ્જયિનીમાં જાઉં. તે ઇચ્છિત થશે ( પૂર્ણ થશે ત્યારે તે કારણ હું તમને કહીશ. હમણાં તે કારણ હું તમને કહુ તા, તેનુ પરિણામ સારું ન આવે ” ત્યારે હે પુત્રી ! જે પ્રકારે મારા વંશને ( કુળને ) કાંઇ પશુ દૂષણ ન લાગે, તે પ્રકારે તારે કરવું, ” એમ કહીને રાજાએ તેને વિદાય કરી. ત્યારપછી સિદ્ધ સામત અને મેટા સૈન્ય સહિત તે સુંદરી અખંડિત (નિરંતર) પ્રયાણુવડે ઉજ્જિયની નગરીમાં ગઈ. તે વખતે ત્યાંના વૈરિસિદ્ધ રાજાએ લેાકેાના મુખથી આ પ્રમાણે સાંભળ્યું કે-“ ચંપાનગરીના રાજપુત્ર અહીં આવે છે ( આવ્યા છે), ” તે વખતે તે રાજા સન્મુખ જવા વિગેરે સન્માન અને સ્વાગત પૂછવાપૂર્વક તેને નગરીમાં પ્રવેશ કરાવીને પેાતાના મંદિરમાં લાવ્યેા. પછી આગમનનું કારણ તેણીને પૂછ્યું, ત્યારે તે એલી કે—“ આશ્ચર્યથી ભરપૂર આ નગરીને જોવા માટે હું કોતુથી આવ્યા છુ.” ત્યારે રાજાએ તેને કહ્યું કે-“તારે મારા ઘરમાં જ રહેવુ', કેમકે સુરસુદર રાજાના અને મારા ઘરનું કાંઈપણુ આંતરું ( જુદાપણું ) નથી. ” પછી રાજાએ આપેલા ઘરને વિષે સૈન્ય અને વાહન સહિત તે રહી, અને તેણીએ નાકરાને આ પ્રમાણે આદેશ આપ્યા કે– “ સ્વાદિષ્ટ જળનું સ્થાન જુએ. ” ત્યારે તેઓએ પૂર્વ દિશામાં તે જાણીને તેણીને જણાવ્યું. પછી રાજાની આજ્ઞાથી તે માર્ગમાં કરાવેલા આવાસમાં ( ઘરમાં ) તે રહી. પછી કાઈક વખત પાણી પીવા માટે જતા તે અવેાને જોઇને જોઇને તેણીએ વિચાર્યું. પિતાના છે. ” પછી તે અવેાની પાછળ ફરીથી નાકરાને કે આ અવેા મારા Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ-ગેલેક્સસુંદરીએ યુક્તિપૂર્વક મેળવેલે મંગળકળશનો પત્તો. [૧૩] મોકલીને તે બુદ્ધિશાળીએ ભર્તાનું ઘર અને નામ વિગેરે સર્વશુદ્ધિ જાણી. કળાને અભ્યાસ કરવામાં તત્પર તે ભર્તાને જાણીને ગેલેક્સસુંદરીએ સિંહ સામંતને કહ્યું કે– “આ અવે શી રીતે ગ્રહણ કરવા?” સિંહે કહ્યું કે-“તારા આદેશ કરેલા ઉપાયવડે તે અ ગ્રહણ કરાય.” ત્યારે તેણુએ છાત્રા (વિદ્યાથીઓ) સહિત તે કલાચાર્યને ભેજન માટે નિમંત્રણ કર્યું. પછી ભેજનને માટે ત્યાં ઉપાધ્યાય આવ્યો ત્યારે છાત્રોની મળે હદયને આનંદ આપનાર પિતાના ભર્તાને તેણીએ જે તે વખતે તેને પિતાનું આસન અને થાળ અપાવ્યા. તથા ભેજનાદિકને વિષે વિશેષ કરીને ગૌરવ કરાવ્યું. ત્યારપછી તેણીએ સર્વ છાત્રોને યોગ્યતા પ્રમાણે વસ્ત્રો આપ્યાં. અને તે ભર્તાને પિતાના શરીરે લાગેલા ( પહેરેલા ) બે મનહર વસ્ત્ર આપ્યાં. અને કલાચાર્યને કહ્યું કે–“આ છાત્રોને મળે જે છાત્ર સારી કથાને જાણતો હોય, તે તમારી આજ્ઞાથી કહે.” પછી સર્વ છાત્રાએ ઈર્ષાવડે નિર્દેશ કરેલ (બતાવેલે) તે બુદ્ધિમાન મંગળ ઉપાધ્યાયના કહેવાથી આ પ્રમાણે કહેવા લાગ્યું કે-“ ચરિત (સત્ય) કે કપિત કથાને કહું?” ત્યારે તે બોલી કે–“હે છાત્ર! ચરિતને કહે. કરિપતવડે સર્યું.” ત્યારે મંગળ વિચાર્યું કે “ચંપાપુરીમાં ભાડાવડે હું જેને પરણ્યા હતા, તે આ રોલકરસુંદરી છે. તે કોઈ પણ કારણથી પુરુષ વેષને ધારણ કરનારી થઈને અહીં આવી છે. ભલે એમ છે. પ્રથમ તો હું મારી કથા કહું.” એમ વિચારીને તે બોલ્યો કે–“આશ્ચર્ય કરનારી કથા લોકોને પ્રિય થાય છે, તે કથા મારા શરીરને વિષે થઈ છે. તેને હું કહું છું, તમે સાંભળો.” એમ કહીને તેણે ત્યાં આદિથી ત્યાં સુધી કથા પ્રકાશ કરી, કે જ્યાં સુધી મંત્રીએ મને ઘરમાંથી કાઢી મૂક્યો. તે વખતે ખેટ કેપ કરીને રાજપુત્રી બોલી કે-“અરે ! અરે ! અસત્ય બેલનારા આને પકડે, પકડો.” આ પ્રમાણે તેણીએ કહ્યું ત્યારે તેના પતિએ તેને પકડવા માટે તૈયાર થયા. તે વખતે તેણીએ જ તેઓને નિવાર્યા અને તે છાત્રને તરત જ ઘરની અંદર આયે. પછી તેને આસન ઉપર બેસાડીને રાજપુત્રીએ સિંહને કહ્યું કે-“હે સિંહ! જેની સાથે હું પરણી છું, તે જ આ મારો પતિ છે. તેથી હવે શું કરવું યોગ્ય છે?” આ પ્રમાણે કહેવાયેલ તે સિંહ પણ બે કે“જે આ તારો ભર્તા હેય, તે શંકા રહિતપણે તેને સેવ.” ત્યારે તેણુએ સિંહને કહ્યું કે-“જે હજુ પણ તારા મનમાં કોઈ શંકા હોય, તે આને ઘેર જઈને થાળ વિગેરે વસ્તુને તું જે.ત્યારે તે કરવા (જાવા) માટે સિંહ ધનદત્તને ઘેર ગયો. તે ધનદત્ત પહેલાં છાત્રોના મુખથી પુત્રના કણને સાંભળીને વ્યાકુળ થયો હતો. તે જાણીને તે સિંહે . પુત્રના ગૌરવને વૃત્તાંત કહીને તેને બેધિત (જાણકાર) કર્યો. અને તે સિંહના કહેવાથી તેણે તેને થાળ વિગેરે વસ્તુ દેખાડી. પછી વહુનું સ્વરૂપ કહેવાવડે તે શેકીને ખુશ કરીને સિંહ ફરીથી રાજપુત્રીની પાસે આવ્યા. પછી સિંહ અનુમતિ આપેલી તે સુંદર સ્ત્રી વેષ ધારણ કરીને તે મંગલ મહાત્માની પ્રિયા થઈ અને તે બને છેકીને ઘેર ગયા. પછી રાજા Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. પણ તે બન્નેને મેલાવીને સર્વ વૃત્તાંત પૂછીને અને સાંભળીને આશ્ચર્ય પામ્યા. પછી રાજાની આજ્ઞાવર્ડ ફરીથી તે પ્રાસાદમાં જઈને શૈલેાક્યસુંદરીની સાથે તે મંગલ વિલાસ કરવા લાગ્યા. પછી સુદરીએ રજા આપેલા સિંહ સૈન્ય અને વાહન સહિત તે પુરુષ વેષને લઇને ચંપાનગરીમાં ગયા. તેણે સર્વ વૃત્તાંત કહ્યો ત્યારે હર્ષ પામેલા તે રાજા મેલ્યા કે—“ અહા ! મારી પુત્રીની બુદ્ધિકુશળતા કેવી છે ? અહા ! પાપકર્મીને કરનારા મારા મંત્રોની કુમુદ્ધિ કેવી છે ? કે જેથી દાષ રહિત પણ મારી પુત્રીને ઢોષવાળી કેમ કરી ? ” પછી તે રાજાએ ફરીથી સિંહને ઉયિનીમાં માકલીને ભર્તા સહિત પાતાની પુત્રીને અણાવીને વિધિ પ્રમાણે તેમના સત્કાર કર્યો. પછી રાજાએ તે અમાત્યને પકડાવીને મારી નાંખવાના આરંભ કર્યાં, ત્યારે મંગળે ગાઢ પ્રાર્થના કરીને રાજાથકી તેને મૂકાવ્યા. તે વખતે “ હું પાપી ! જમાઈના આગ્રહથી મેં તને મુક્ત કર્યાં. ” એમ ખેલતા રાજાએ નગરમાંથી તેને કાઢી મૂકયેા. પછી પુત્ર રહિત તે રાજાએ એ જમાઇને પુત્ર તરીકે માન્યા, અને તેના માતાપિતાને પણ ત્યાં જ અણુાન્યા( મેલાવીને રાખ્યા ). પછી કાઈક દિવસે મંત્રી અને સામતની સંમતિવડે તે બુદ્ધિમાન રાજાએ ઉત્સવપૂર્વક મંગળકળશને રાજ્ય ઉપર સ્થાપન કર્યાં. પછી તે સુરસુ ંદર રાજાએ યશાભદ્ર નામના સૂરિના ચરણની પાસે પરિત્રજ્યા( દીક્ષા ) ગ્રહણ કરી. પછી “ કાઇક વણિક જાતિને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. એમ. ઇર્ષાવડે પ્રત્યંત( સીમાડાના ) રાજાએ તેનું રાજ્ય હરણુ કરવા પ્રાપ્ત થયા. ત્યારે ચતુરગી સેના સહિત મોટા બળવાળા તે મંગળ રાજાએ માટા પુણ્યના પ્રભાવવર્ડ તે સર્વને જીતી લીધા. શત્રુઓને શાંત પાડીને રાજ્યનું પાલન કરતા તેને ત્રલેાકયસુંદરી પત્નીને વિષે જયશેખર નામે પુત્ર થયા. તે રાજાએ પેાતાના દેશમાં અનેક જિનચૈત્યા, જિનેશ્વરની મૂત્તિ અને રથયાત્રા ઇત્યાદિ ધર્મનાં કાર્યો કરાવ્યાં. એક દિવસ ઉદ્યાનમાં આવેલા જયસિંહ નામના ગુરુની પાસે ભાર્યાં સહિત તે રાજાએ જઇને તેને વાંધા અને પૂછ્યું કે હું ભગવાન ! કયા કવર્ડ મેં ઉદ્વાહને વિષે વિડંબના પ્રાપ્ત કરી અને દૈવીએ દૂષણુ પ્રાપ્ત કર્યું ? ” "" ત્યારે સૂરિ ખેલ્યા કે—“ આ જ ભરતક્ષેત્રને વિષે ધન અને ધાન્યની સમૃદ્ધિવાળુ ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર છે. તેમાં સામચંદ્ર નામે કુલપુત્ર હતા, તેને શ્રીદેવી નામની ભાર્યો હતી. તે બન્ને પરસ્પર પ્રીતિવડે શેાતા હતા. આ સામચંદ્ર પ્રકૃતિથી જ ( સ્વભાવથી જ ) આ વાદિક ગુણુ સહિત હાવાથી સર્વ લેાકને માન્ય હતા. અને તેની ભાર્યો પણ તેવી જ હતી. હવે તે જ નગરમાં જિનદેવ નામના બુદ્ધિમાન શ્રાવક હતા. તેની સાથે તેને નિરંતર મૈત્રી હતી. તે જિનદેવ ધન છતાં પણ ધનની ઇચ્છાવાળા થયા, તેથી એકદા દેશાંતરમાં જવાની ઇચ્છાવાળા તેણે પાતાના મિત્રને કહ્યું કે હું ધનને માટે જઈશ. હું ત્યાં જાઉં ત્યારે ( ત્યારપછી ) તારે મારું ધન સાત ક્ષેત્રને વિષે વિધિ પ્રમાણે વાપરવું. તને પણ તે પુણ્યના છઠ્ઠો ભાગ પ્રાપ્ત થાએ. ” એમ કહીને તેના Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ-મંગળકળશને પૂર્વભવ. [ ૧૫ ] હાથમાં દશ હજાર સોનામહોર આપી, તે દેશાંતરમાં ગયો. તેનો મિત્ર સેમચંદ્ર તે ધનને શુદ્ધ ચિત્તવડે યોગ્ય સ્થાને વ્યય કરવા લાગ્યો. તેને અનુસારે તે પોતાના ધર્મને પણ કરવા લાગ્યું. તે જાણીને તેની ભાર્યા પણ અનુમતિથી ધમને ભજવા લાગી. તે જ નગરમાં તેને સખી ભદ્રા નામની હતી. તે નંદન શ્રેણીની પુત્રી અને દેવદત્તની ભાર્યા હતી. કાળે કરીને કઈ પણ કર્મના દેષથી તે દેવદત્ત કુછી થયો ત્યારે તેની ભાર્યા ભદ્રા ખેદ પામી. તેણીએ એક દિવસ સખીની પાસે તે સ્વરૂપ નિવેદન કર્યું. ત્યારે હાસ્ય કરતી તેણીએ તેણીને સંઘમ સહિત કહ્યું કે “હે સખી ! તારા સંગના દોષવડે તારે પતિ કુછી થયે. મારી દ્રષ્ટિએ પણ તું ન આવીશ. તેથી હવે દૂર જા.તે વચનવડે તે મનમાં દુઃખ પામી અને ક્ષણ વાર શ્યામ મુખવાળી રહી. ત્યારે “ આ તે હું હાંસી' કરું છું.” એમ કહીને તેણીએ જ તેને ખુશ કરી. તે સમચંદ્ર તે શ્રીદેવી ભાર્યા સહિત સાધુના સંસર્ગથી પ્રાપ્ત કરેલા શ્રાવક ધર્મને પાળવા લાગ્યો. છેવટ સમાધિવડે મરણ પામીને તે બને સ્ત્રીપુરુષ સૌધર્મ દેવલેકમાં પાંચ પોપમની સ્થિતિવાળા દેવ થયા. તે સમચંદ્રનો જીવ સૌધર્મથી ચ્ચવીને તું રાજા થયો છે, અને શ્રીદેવીનો જીવ ગ્નવીને ગેલેક્સસુંદરી થઈ છે. તે વખતે પરદ્રવ્યવડે તેં જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું, તેથી આ રાજપુત્રીને તું ભાડાવડે પર. પહેલાં આ સ્ત્રીએ પોતાની સખીને હાસ્યવડે પણ જે કલંક આપ્યું હતું, તે કલંક આ ભવમાં તેણીને અવશ્ય પ્રાપ્ત થયું છે. ” તે સાંભળીને વૈરાગ્ય પામેલા તે રાજા અને રાણીએ પોતાના પુત્રને રાજ્ય આપીને ગુરુની પાસે પ્રવજ્યા અંગીકાર કરી. અનુક્રમે તે રાજર્ષિ સર્વ સિદ્ધાંતનો પારગામી થયો ત્યારે ગુરુએ પરિવાર સહિત તેને સૂરિને સ્થાને સ્થાપન કર્યો. તથા શૈલેયસુંદરી સાવીને પ્રવતિની તરીકે સ્થાપના કરી. તે બન્ને મરણ પામીને બ્રહ્મલોકમાં ગયા. ત્યાંથી આવીને મનુષ્યપણું પામીને ફરીથી દેવપણને પામ્યા. એ પ્રમાણે ત્રીજે ભવે તે બને સિદ્ધિપદને પામ્યા. ઈતિ મંગલકલશ કથાનક આ ધર્મકથા સાંભળીને પ્રતિબોધ પામેલા રાજાએ ગુરુની પાસે સમ્યકત્વ સહિત શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. પછી સૂરિએ અન્યત્ર વિહાર કર્યો. તથા શ્રોણ રાજા રાજ્યને અને જૈન ધર્મને યત્નથી પાળવા લાગ્યું. રાજાના જ ઉપદેશવડે તેની પ્રિયા અભિનંદિતા વિશેષે કરીને ધર્મને ભજવા લાગી, અને બીજા લોકો ભદ્રપણું પામ્યા. હવે અહીં કેશાબી નગરીના બળભૂ૫ રાજાએ શ્રીમતીની કુક્ષિથી ઉત્પન્ન થયેલી શ્રીકાંતા નામની પિતાની પુત્રી શ્રીષેણ રાજાના પુત્ર ઈદુષણને માટે રવયંવરા તરીકે તે નગરમાં પરિવાર સહિત મોકલી. રૂપના અતિશયવડે યુક્ત અને નવયોવનવાળી તેણીને જોઈને તેને પરણવાની ઈચ્છાવાળા તે બન્ને રાજપુત્ર દેવરમણ નામના ઉદ્યાનમાં રહીને ગાઢ બખ્તરને બાંધીને ભયંકર વનના હાથીની જેમ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે સ્વ૯૫ કષાયવાળ, સ્વચ્છ મનવાળો, જિનેશ્વરની વાણીવડે ભાવિત, અત્યંત ક્ષમાના સારવાળો Page #87 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. અને પ્રિય વચન બેલનાર તે શ્રીષેણ રાજા પેાતાના તે પુત્રાને આ પ્રમાણે વૈરવાળા જોઇને તેમને નિવારણ કરવાને અસમર્થ હાવાથી વિચારવા લાગ્યા કે—“ અહા ! વિષયનું લંપટપણ કેવુ છે? અહા ! કર્મની વિચિત્રતા કેવી છે ? અહા ! રાગદ્વેષરૂપી શત્રુ કેવા છે ? અને અહા ! માહુના વિલાસ કેવા છે ? કે જેથી આ મારા પુત્રા મહાબુદ્ધિમાન અને મહાત્મા થઇને પણ એક સ્ત્રીને માટે કજીયેા કરે છે. આ બન્નેના દુઘ્ધત્રિવર્ડ લજજા પામતા હું સભાની અંદર નગરના મુખ્ય માણસેાને મારું મુખ શી રીતે દેખાડીશ ? તેથી આ અવસ્થાને વિષે મારે મરવું એ જ શરણુ છે. ” આ પ્રમાણે તેણે પેાતાનેા અભિપ્રાય બન્ને દેવીઓને કહ્યો. પછી તે બન્ને સહિત તે રાજા પંચનમસ્કારનું સ્મરણ કરી વિષથી મિશ્ર કરેલા કમળને સુઘવાના પ્રયાગવડે મરણ પામ્યા. દુષ્ટ શીલવાળા આ કપિલના સંગમથી ભય પામતી સત્યભામાએ પણ તે જ વિધિવડે પેાતાના જીવિતના ત્યાગ કર્યાં. પછી જ અદ્વીપના મહાવિદેહ ક્ષેત્રની અંદર વંતા ( રહેલા ) ઉત્તર નામના કુરૂક્ષેત્રને વિષે તે ચારે જીવા યુગલીયા તરીકે થયા. શ્રીષેણુ અને પહેલી પત્નીના જીવ પહેલા મિથુનરૂપ થયા, સિંહનદિતા અને સત્યભામાના જીવ ખીજા મિથુનરૂપે થયા. હવે અહીં તે ઇંદુભેણુ અને બિંદુષણ યુદ્ધ કરતા હતા ત્યારે એક ચારણુ ઋષિ કાઇપણ ઠેકાણેથી ત્યાં આવીને મેલ્યા કે–“ અરે ! પાતે ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા અને ચરમ શરીરવાળા તમે આવુ કાર્ય કરતા કેમ લજ્જા પામતા નથી ? આવુ અાગ્ય કર્મી જોઈને તે તમારા પિતા ભાર્યા સહિત વિષ સુધવાના પ્રયાગવડે મરણ પામ્યા છે. આ પૃથ્વીતળને વિષે જેઓના ઉપકારની સીમા નથી, તે માતાપિતાના વિનાશને માટે તમે દુષ્ટ પુત્ર ઉત્પન્ન થયા છે, માટે તમને ધિક્કાર છે. તેથી માહની ગેાપી સમાન, વૃષભને દમન કરનારી દામિની સમાન, ઈચ્છા પ્રમાણે ચાલનારી અને કજીયાની ભૂમિ સમાન આ કામિની ( સ )ના ત્યાગ કર.” આ પ્રમાણે તેના વચનથી પ્રતિમાધ પામેલા અને શુભ અંતઃકરણવાળા તે અન્ને યુદ્ધના ત્યાગ કરીને તે મુનિને નમીને હ થી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા કે- તમે અમારા ગુરુ છે, તમે પિતા છે, તમે માતા છે, અને તમે અમારા સ્નેહી મધુ છે, કે જેણે રાગદ્વેષથી ઉપાર્જન કરેલી દુર્ગતિથકી અમારું રક્ષણ કર્યું.... પછી તે સ્ત્રીને તજીને તે બન્ને પાતાને ઘેર ગયા. પછી પિતા વિગેરેનું સર્વ પ્રેત કર્યું. પછી પેાતાના ગાત્રવાળાને રાજ્ય સાંપીને ધરુચિ મુનિની પાસે ચાર હજાર મનુષ્યા સહિત તે બન્નેએ દીક્ષા ગ્રહણ કરી. પછી ચિરકાળ સુધી દીક્ષા પાળીને, વિવિધ પ્રકારના તપ કરીને તથા કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને તે બન્ને સિદ્ધિપદને પામ્યા. "" શ્રીષેણુ વિગેરે તે એ મિથુના ( ચાર જીવ ) ઉત્તર પ્રાક્ કુરુક્ષેત્રમાં સુખને ભાગવીને પછી સૌધર્મ દેવલાકમાં ગયા. ત્યાં પણ ત્રણ પત્યેાપમનું આયુષ્ય હતું. આ પ્રમાણે આચાય શ્રી અજિતપ્રભસૂરિએ રચેલા શ્રી શાંતિનાથ ચરિત્રને વિષે પૂર્વના ત્રણ ભવના વધુ નવાળા પ્રથમ પ્રસ્તાવ સમાપ્ત થયા. ૧ માઢા આત્માવાળા. Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજયચંદ વિશજી; ૨૦૦૦ બીજો પ્રસ્તાવ. શ્રી શાંતિનાથ પ્રભુને ચોથ તથા પાંચમે ભવ. ફૂછoooooooooહૂં હવે અહીં જ વૈતાઢય પર્વત ઉપર ઉત્તર શ્રેણિના ભૂષણરૂપ રથનૂપુરચક્રવાલ 89છળooooooooooo-~ નામનું શ્રેષ્ઠ નગર છે. તેમાં જવલનજી નામનો બળવાન વિદ્યાધર રાજા હતો. જેમાં અગ્નિને સ્વાહા નામની પ્રિયા છે તેમ તેને વાયુવેગા નામની પ્રિયા હતી. તેની કૂક્ષિથી જન્મેલે, શત્રુના સમૂહરૂપી ગાઢ અંધકારને નાશ કરવામાં સૂર્ય જેવો અને સૂર્યના સ્વપ્નથી સુચિત થયેલ તેને અર્કકીતિ નામનો પુત્ર હતે. પછી તે અનુક્રમે સર્વ કળાને શીખ્યો, વિનયાદિક ગુણએ કરીને સહિત થયે અને યુવાવસ્થાને પામ્યા. ત્યારે પિતાએ તેને યુવરાજને સ્થાને સ્થાપન કર્યો. તેની નાની બહેન ચંદ્રલેખાને સ્વપ્નવડે સૂચિત થયેલી સ્વયંપ્રભા નામની પુત્રી હતી, પરંતુ સ્વાતંત્ર્ય રહિત હતી. ત્યાં કેઈક દિવસ આકાશમાં ચાલનારા અને પાપનો નાશ કરનારા અભિનંદન અને જગન્નદન નામના બે શ્રેષ્ઠ મુનિ આવ્યા. તે સ્વયંપ્રભા કન્યા તેમની પાસે ધર્મ સાંભળીને શુદ્ધ સામાચારીવાળી અને શુભ આશય(ચિત્ત)વાળી થઈ. પછી તે સાધુઓએ ત્યાંથી વિહાર કર્યો અને તે સ્વયંપ્રભાએ કઈક પર્વદિવસ પ્રાપ્ત થયો ત્યારે પૌષધ વ્રત ગ્રહણ કર્યું. તેના પારણાને દિવસે ઘરમાં રહેલા જિનબિંબની પૂજા કરીને તેણીએ પિતાની પાસે જઈને તે પૂજાની શેષા આપી. ત્યારે રાજાએ તે શેષાને મસ્તક ઉપર ધારણ કરીને તથા પુત્રીને ઉત્સંગમાં ધારણ કરીને તેનું રૂપ અને વય જોઈને ચિત્તમાં આ પ્રમાણે વિચાર કર્યો કે-“આ મારી કન્યા વરને આપવા લાયક થઈ છે. તેથી આને અનુરૂપ (ગ્ય) ક વિદ્યાધર આને ભર્તા થશે?” એમ વિચારીને “હે પુત્રી ! હવે તું પારણું કર.” એમ કહીને તેણીને રજા આપી તથા મંત્રીઓને બોલાવીને પિતાનો વિચાર તેઓને જણાવ્યું. ત્યારે તેઓની મધ્યેનો સુશ્રત નામને મંત્રી બે કે- “હે દેવ! શ્રેષ્ઠ રત્નપુર નામના નગરને વિષે મયગ્રીવ નામનો વિદ્યાધર રાજા છે, તેને અશ્વગ્રીવ નામે પુત્ર છે. તે અર્ધ ભરતક્ષેત્રને સ્વામી આ પુત્રીને યોગ્ય વર છે.” ત્યારે બહુશ્રુત નામને મંત્રી બેઃ આ મને યોગ્ય જણાતું નથી, કેમકે તે વૃદ્ધ (મોટી વયવાળો) છે, તેથી રૂપવાન તથા વય, શીલ અને કુળવડે સમાન બીજે કંઈ વર આ પુત્રીને કરવો યોગ્ય છે.” ત્યારપછી અવકાશ (સમય) પામીને સુમતિ ૧. “રૂપના અતિશય વડે શેભતી ” એ પણ પાઠ છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. નામના મંત્રીએ કહ્યું કે –“દેવ ! ઉત્તરશ્રેણિમાં પ્રભંકરા નામની નગરી છે. તેમાં મેઘધન નામે રાજા છે, તેને મેઘમાલિની નામની ભાર્યા છે, તેઓને વિદુલ્યભ નામને પુત્ર છે, અને જાતિર્માલા નામની ઉત્તમ પુત્રી છે. તે વિસ્મભ આ તમારી પુત્રીને યેગ્ય વર છે, તથા તે તિમલા તમારા કુમારની પત્ની થવાને યોગ્ય છે.” ત્યારપછી શ્રતસાગર નામના બીજા મંત્રીએ કહ્યું કે –“હે દેવ! આ કન્યાને સ્વયંવર કરવો ગ્ય છે. ” આ પ્રમાણે સર્વના મતને સાંભળીને રાજાએ તે મંત્રીઓને વિદાય કર્યા અને પછી સંભિન્નશ્રોત નામના ઉત્તમ નૈમિત્તિક(જોશી)ને પૂછયું. ત્યારે નૈમિત્તિક બે કે –“હે રાજ! પતનપુરના સ્વામી પ્રજાપતિ નામના રાજાના જે ત્રિપૃષ્ઠ અને અચળ નામના બે પુત્રો છે. તે આ ભરતક્ષેત્રમાં વિષ અને બળભદ્ર થશે. અને આ અશ્વગ્રીવ નામના પ્રતિવિષ્ણુને તેઓ મારી નાંખશે. આવું વચન મેં સાધુના મુખેથી સાંભળ્યું છે. હવે પછી હે રાજા ! હું મારા જ્ઞાનવડે જાણુને કહું છું, તે ત્રિપુછ તમને વિદ્યાધરે. શ્વરપણું આપશે. અને આ સ્વયંપ્રભા તેની અગ્રમહિષી થશે.” તે સાંભળી ખુશી થયેલા તે રાજાએ તેને યોગ્ય રીતે સત્કાર તથા વિદાય કરીને મારીચિ નામના દૂતને પોતનપુરમાં મેક. ત્યારે તેણે ત્યાં જઈને પ્રજાપતિ રાજાને નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું કે“અમારા સ્વામી વિલાપ્રભ નામના વિદ્યાધરેંદ્ર સ્વયંપ્રભા નામની પિતાની કન્યા તમારા પુત્ર ત્રિપૃષને આપવા ઈચ્છે છે, તે કારણથી હે પ્રભુ! તેણે મને તમારી પાસે મોકલ્ય છે.” ત્યારે પ્રજાપતિ રાજાએ કહ્યું કે –“ આ કાર્યને હું બહુ સારું માનું છું.” ત્યારે તે પણ પાછા વળીને પિતાના નગરમાં આવીને તે વાત પોતાના રાજાને કરી. આ તરફ અશ્વીવ રાજાએ જોયેલા વિશ્વાસવાળા અવબિંદ નામના નિમિત્તિયાને પૂછયું કે –“મારું મરણ કેનાથી થશે?” ત્યારે તે બે કે –“તમારા ચંડવેગ નામના દૂતને જે તિરસ્કાર કરશે, તથા શાલિક્ષેત્રને અપકાર કરનાર સિંહને જે હણશે, તે તમને હણશે.” આ પ્રમાણે સાંભળીને રાજાએ સત્કાર કરીને તેને વિદાય કર્યો. તથા પ્રજાપતિના બને પુત્રો ક્રૂર છે એમ લોકો થકી જાણ્યું. પછી તે રાજાએ દૂતને મોકલ્યો, ત્યારે અખલિત (નિરંતર ) ગતિવાળે તે હૂત થતાં પ્રેક્ષ( નાટક)વડે વ્યાપ્ત પ્રજાપતિ રાજાની સભામાં ગયો. તત્કાળ પ્રેક્ષણના રંગને ભંગ જોઈને ત્રિપૃષ્ઠ અને અચળ નામના તે બને કુમાર તેના ઉપર અત્યંત કપ પામ્યા. પછી રાજાએ તે દૂતને સત્કાર કરીને વિદાય કર્યો, અને તે ત્યાંથી ચાલ્યો. તે વાત ત્રિપૃષ્ઠ અને અચળની પાસે તેના પદાતિઓએ (સીપાઈઓએ) કહી. ત્યારે તે બન્નેએ તેની પાસે જઈને તેને રંગના ભંગને અવિનય વારંવાર સ્મરણ કરાવીને ( કહીને ) મુષ્ટિ અને પાણિ(પાની)ના પ્રહારવડે અત્યંત શિક્ષા કરી પુત્રનો તે દુષ્ટ ચેષ્ટા સાંભળીને પ્રજાપતિ રાજાએ તે દૂતને ખમાવ્યો, અને વિશેષ કરીને તેને સત્કાર કર્યો. અશ્વગ્રીવ રાજાએ તે દૂતનું. ઘર્ષણ (અપમાન) ૧. શાલિ એટલે ડાંગર નામનું ધાન્ય. Page #90 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રસ્તાવ-ત્રિપૃષ્ઠ કરેલ સિંહને સંહાર. [ ૧૮ ] ચરપુરુષના મુખેથી સાંભળ્યું. ત્યારપછી તે ચંડવેગ પણ રાજાની પાસે આવ્યા. “રાજાએ આ વૃત્તાંત જાયે છે” એમ જાણીને તેને (રાજાને) યથાર્થ (સત્ય) વાત કહીને ફરીથી કહ્યું કે –“હે દેવ! આ બાળણા જ છે. પ્રજાપતિ રાજા તે કેઈપણ વખત તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરતું નથી, તેથી તે રાજા ઉપર તમારે જરા પણ ક્રોધ કરવો નહીં.” હવે તેના શાલિક્ષેત્રે દરેક વર્ષે સિંહના ઉપદ્રવથી રાજાવડે વારા પ્રમાણે રક્ષણ કરાતા હતા. તે વર્ષે મનમાં ક્રોધ પામેલા તે રાજાએ વારો નહીં છતાં પણ પ્રજાપતિ રાજાને દૂતના મુખવડે તે ક્ષેત્રની રક્ષા કરવાનું કહ્યું. ત્યારે પિતાને નિષેધ કરીને બળવડે શેભતા તે બન્ને કુમારે જ્યાં તે શાલિક્ષેત્રના પ્રદેશની પૃથ્વી હતી ત્યાં ગયા. ત્યારે ત્યાં રહેલા શાલિના રક્ષકપુરુષો (ખેડૂત) વિસ્મય પામીને કહેવા લાગ્યા કેસૈન્ય અને વાહન સહિત જ આવીને રાજાઓ આ શાલિનું રક્ષણ કરે છે, અને તમે તે કઈક નવા શાલિરક્ષક છે કે જે તમે બખ્તર રહિત અને સન્મ રહિત આવ્યા છે.” ત્યારે ત્રિપૃષ્ઠ બે કે –“હે પુરુષ! પ્રથમ તો મને તે સિંહ દેખાડો, કે જેથી તે રક્ષણના કલેશને હું સર્વથા પ્રકારે દૂર કરું.” ત્યારે તેઓએ તેને ગિરિની ગુફામાં સૂતેલા સિંહને દેખાડ્યો. ત્યારે રથમાં બેઠેલ વિપૃષ પણ તે ગુફાના દ્વાર પાસે ગયે. રથના ચીત્કાર શબ્દવડે તે સિંહ જાગ્યા. અને મુખરૂપી ગુફાને પ્રસારીને (લાંબી કરીને) ગુફામાંથી બહાર નીકળે. તેને પદાતિ (પગે ચાલતે) જેઈને કુમાર પણ તે જ થયે (રથમાંથી ઉતર્યો), તથા તેને આયુધ રહિત જોઈને તેણે ખ8 રત્નનો ત્યાગ કર્યો. કુમારની આવી ચેષ્ટા જોઈને વિસ્મય પામેલ સિંહ પણ વિચારવા લાગ્યું કે“અહો ! તે આ પહેલું આશ્ચર્ય છે, કે જે આ અહીં એકલે જ આવ્યો છે. પગે ચાલવાપણું એ બીજું આશ્ચર્ય છે, અને ખડનો ત્યાગ એ ત્રીજું આશ્ચર્ય છે. તેથી આને હું મારી અવજ્ઞાનું ફળ હમણાં દેખાડું છું.” એ પ્રમાણે વિચારીને ક્રોધથી આકાશમાં કુદીને તેના મસ્તક ઉપર તે પડ્યો. તરત જ કુમારે તે સિંહના મુખમાં પોતાના બે હાથ નાંખ્યા. તેમાં એક હાથ વડે તેના એકને અને બીજા હાથ વડે અધરને પકડીને જીર્ણ વસાની જેમ તેને ફાડી નાંખે. આ પ્રમાણે બે ભાગ કરીને તેને કલેવર(શરીર)ને પૃથ્વી ઉપર નાંખ્યું, તે પણ ક્રોધથી તે શરીર ફરકવા લાગ્યું. ત્યારે તત્કાળ સારથિએ કહ્યું કે –“હે સિંહ! આ કુમાર પુરુષસિંહ છે, અને તે પશુસિંહ છે, તે સિંહવડે સિંહ હણાયે, તેમાં તું શોક કેમ કરે છે ? ” આ પ્રમાણે તેના વચનવડે પ્રસન્ન થયા છતાં પણ તે સિંહ મરીને નરકે ગયે. તે વખતે પ્રજાપતિ રાજાના પુત્રે પણ તેનું ચર્મ અશ્વગ્રીવ રાજાને આપ્યું. તેણે જ (ચમેં અથવા ત્રિપૃષ્ઠ જ) આદેશ કર્યો, અને ત્યાં રહેલા વિદ્યાધર પુરુષ પાસે કહેવરાવ્યું કે–“ હવે તું મારા પ્રસાદથી એદન (ભાવ) ૧. ઉપર હોઠ. ૨. નીચેને હા. . Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. "" "" મા. તે ચને જોઈને તથા તે વચન સાંભળીને અશ્વત્રીને પણ આ પ્રમાણે વિચાર્યું કે આ ભુજાખળવટે આ (ત્રિપુષ્ઠ ) મારા પણ અલંકાર છે ( સમર્થ ) છે. તથા જવલનપ્રભ પાસેથી કન્યાના વૃત્તાંતને જાણીને તેણીની માગણી કરી, ત્યારે તેણે પણ તેના પુરુષાને કાંઇક ઉત્તર આપીને તેને બેધ પમાડ્યો. પછી ગુપ્ત રીતે તે કુમારીને પાતન નામના નગરમાં લઈ જઈને નૈમિત્તિકે કહેલા ત્રિપૃષ્ઠની સાથે પરણાવી. પછી શ્મિશ્ર મંત્રીએ કાઇક માણસથકી સ્વય’પ્રભાને પરણેલી સાંભળીને અશ્વત્રીવ રાજાને તે વાત કહી. ત્યારે કાપ પામેલા તેણે તેને આ પ્રમાણે આજ્ઞા આપી કે—“ તે ત્રિપૃષ્ઠને અને અચળને બાંધીને તથા તે માયાવી ખેચરને બાંધીને અહીં લાવ. ” ત્યારે તે મંત્રીએ દૂતને માકલ્યા. તેણે પાતનપુરમાં જઈને ચતુરાઈવાળા ઉદ્ધત વચનવડે જવલનપ્રભ રાજાને કહ્યું કે—“ હું રાજા ! મારા સ્વામીને તારું' કન્યારત્ન આપ. શું તુ નથી જાણતા કે સ્વામી જ રત્નાનું શરણુ હાય છે ? જ્વલનપ્રલે કહ્યું કે—“ હે દૂત ! તે કન્યા મેં' ત્રિપૃષ્ઠને આપી છે, તેથી હવે તેણીની રક્ષા કરનાર તે જ છે. પછી ત્રિપૃષ્ઠ મેલ્યા કે—“ હું દૂત ! ને હું જ પરણ્યા છું. તેને ઇચ્છતા તે તારા સ્વામી શું પેાતાના વિતથી નિવેદ ( ખેદ ) પામ્યા છે ? ” તે વાત દૂતના વચનથી સાંભળીને ક્રોધથી ઉદ્ધૃત થયેલા અશ્વગ્રીવે તે પેાતાના શત્રુઓને હણવા માટે વિદ્યાધર સુભટાને માકલ્યા. સ્વામીએ પ્રેરેલા ( મેાકલેલા ) તેઓ પાતનપુરમાં આવીને પ્રહાર ( યુદ્ધ ) કરવા લાગ્યા. તે સર્વેને બળવાન ત્રિપૃષ્ઠે લીલાવડે જ જીતી લીધા. અને તેઓને કહ્યું કે—તે ખરગ્રીવને ( અશ્વગ્રીવને ) હું ચાદ્ધાએ ! તમે કહેજો કે—જો તુ શૂરવીર હાય તે જલદી આવ. રથાવત ને વિષે આપણું યુદ્ધ હૈ. ” તેએાએ જઇને પ્રમાણે કહ્યું ત્યારે તે ( અશ્વશ્રીવ ) વિદ્યાધરના સૈન્ય સહિત ત્યાં અબ્યા, અને ત્રિપૃષ્ઠ પણુ સૈન્ય સહિત સસરાને ઘેર આવ્યેા. ત્યારપછી એ અગ્ર સૈન્યાનું યુદ્ધ થયુ તેમાં વિદ્યાધરાએ શત્રુને નાશ કરનાર રાક્ષસ, વ્યાઘ્ર અને પિશાચ વિગેરે હિંસક પ્રાણીએ કર્યો ત્યારે તે જોઇને ભય પામેલી ત્રિપૃષ્ઠની સેના પેાતે જ નાશી ગઇ. પછી રથ ઉપર ચડીને અચળને નાના ભાઇ ( ત્રિપૃષ્ઠ) વિદ્યાધરો સાથે યુદ્ધ કરવા આવ્યા અને તેણે શંખ વગાડ્યો. તેના શબ્દવડે પેાતાનું સૈન્ય ફ્રીથી યુદ્ધ કરવા તૈયાર થયું અને શત્રુનું સૈન્ય નાશી ગયું. ખાદ રથ ઉપર ચડીને પાતે અશ્વગ્રીવ પણ જેમ સિંહ શરલની સાથે યુદ્ધ કરવા આવે તેમ ત્રિપૃષ્ઠની સાથે યુદ્ધ કરવા જલદીથી આવ્યેા. પછી તે અશ્વશ્રીવ દિવ્ય શસ્રોવર્ડ યુદ્ધ કરવા લાગ્યા ત્યારે જેમ સૂર્ય અંધકારના ઉચ્છેદ (નાશ) કરે, તેમ ત્રિપૃષ્ઠે તે સર્વ શસ્ત્રોના ક્રીડાવડે જ ઉચ્છેદ કર્યાં. ત્યારે તેણે ત્રિપૃષ્ઠની ઉપર ભય કરનારું ચક્ર મૂક્યું. તેણે ત્રિપૃષ્ઠને છાતીમાં તુંખવડે તાડન કર્યું, અને તે ચક્ર ત્યાં જ રહ્યું. પછી તે ચક્રને ગ્રહણ કરીને તેણે તેને કહ્યુ કે—“અરે! મને નમસ્કાર કરીને તારા પેાતાના મરણનુ નિવારણ કર. અશ્વગ્રીવ ,, ૧. ગધેડાની જેવી ગ્રીવાવાળા. ૨. અષ્ટાપદ મૃગ તે સિંહને પણ જીતી લે છે. [ ૨૦ ] Page #92 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રસ્તાવ–જ્યાતિર્માલા ને સુતારાને સ્વયંવર [ ૨૧ ] આલ્યા કે—“વૈરીને પ્રણામ કરવા કરતાં મૃત્યુ સારું છે, તેથી તું ચક્ર મૂક, વજ્ર દેવને કાણુ અનુકૂળ કરે ( કરી શકે )? ” ત્યારે ત્રિપૃષ્ઠ મૂકેતુ' તે સુદČન ચક્ર તે અધગ્રીવની શ્રીવાને છેદીને ફરીથી ત્રિપૃષ્ઠની પાસે આવ્યું. તે વખતે “ આ પહેલા વાસુદેવ ઉત્પન્ન થયા છે. ” એમ ખેલતા દેવાએ ત્રિપૃષ્ઠની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ત્યારપછી તે ત્રિપૃષ્ઠ અધ ભરતક્ષેત્રના સર્વ રાજાઓને સાધ્યા અને ડાબી ભુજાના અગ્રભાગવડે કાટિશિલાને છત્રની જેમ ધારણ કરી ( ઊંચી કરી ), ભૂચરા અને ખેચરાએ તેને વાસુદેવના અભિષેક કર્યાં, અને તેણે જ્વલનપ્રભને વિદ્યાધરના રાજા કર્યા. તથા ત્રિપૃષ્ઠની આજ્ઞાથી વિદ્યુત્પ્રભની બહેન જ્યેાતિયેલા અકીર્તિની મનેાહર ભાર્યો થઈ. પછી તે ત્રિપૃષ્ઠ પેાતાના નગરમાં ગયા. તેને અત્યંત વહાલી તે સ્વયં'પ્રભા નામની ભાર્યા સાળ હજાર સ્ત્રીઓને વિષે મુખ્ય થઇ. હવે અહીં તે શ્રીષેણુને જીવ સૌધર્મ દેવલેાકથી ચવીને જાતિમાંંલાની કુક્ષિરૂપી સરાવરને વિષે રાજહંસની જેમ ઉતર્યાં ( ઉત્પન્ન થયા ). તે વખતે માતાએ ઘણી પ્રભાથી વ્યાસ સૂર્યનુ સ્વપ્ન જોયું. પછી સમય પૂર્ણ થયે ત્યારે તે પુત્ર જન્મ્યા. તેનું અમિતતેજ નામ પાડયું. પછી તે અક કીર્તિ પિતાએ અભિનંદન નામના સાધુની પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી. પછી સત્યભામાના જીવ પહેલા દેવલાકથી વીને જ્યેાતિલાના ઉત્તરમાં અકીર્તિની પુત્રી થઇ. સારા તારાવાળી રાત્રિને સ્વપ્નમાં જોવાથી તે પુત્રીનું સુતારા નામ પાડ્યુ. અનુક્રમે સારા તારા જેવી નેત્રવાળી તે મનેાહર યુવાવસ્થાવડે શાભિત થઇ. પછી અભિનદિતાના જીવ આયુષ્યના ક્ષય થયે ત્યારે સ્વર્ગથી ચવીને સ્વયંપ્રભા નામની રાણીને વિષે ત્રિપૃષ્ઠના પુત્ર થયેા. તેની માતાએ સ્વપ્નમાં મહાલક્ષ્મીના અભિષેક જોયા હતા, તેથી તેનું શ્રીવિજય એવું નામ પાડયું. ત્રિપૃષ્ઠ વાસુદેવને સ્વયં પ્રભાથી ઉત્પન્ન થયેલે વિજયભદ્ર નામે બીજો પણ પુત્ર થયા. પછી તે સિંહનદિતાના જીવ સૌધર્મ દેવલેાકથી ચ્યવીને ખ્યાતિપ્રભા નામની ત્રિપૃષ્ઠની જ પુત્રી થઈ. વિષ્ણુએ અતિ મનહર અંગવાળી તે પુત્રીને માટે સ્વયંવર કરાવ્યેા. અને દૂતના મુખવડે સારા રાજાઓને ખેલાવ્યા. ત્યારે અકકીર્તિ રાજાએ કેશવની પાસે પેાતાના મંત્રીને માકલ્યે. તેણે આવીને વિષ્ણુને નમસ્કાર કરીને હાથ જોડીને કહ્યું—“હે દેવ! મારા સ્વામિની પુત્રી સુતારા પણ તમારી આજ્ઞાવર્ડ અહીં જ આવીને પેાતાની ઇચ્છાથી વરને વરે. ” ત્યારે હર્ષ પામેલા ગાવિંદે કહ્યું કે—“ ભલે એમ થાશે, આ બાબતમાં શું કહેવું હાય ? કેમકે અર્કકીર્તિના અને મારા આવાસની કાંઇ ભિન્નતા નથી. ” ત્યારપછી પુત્રીને લઇને અમિતતેજ નામના પુત્ર સહિત અકીર્તિ રાજા ત્યાં આવ્યે. તેને વિષ્ણુએ પૂજ્યેા ( સત્કાર કર્યાં ). પછી ત્રિપૃષ્ઠ સ્વયંવર મંડપ કરાવ્યેા. તેમાં ઘણાં માંચાઓ અને નામવડે ચિન્હવાળા આસના નખાવ્યા. ત્યારપછી તે આસના ઉપર અનુક્રમે તે રાજાએ એઠા અને તેઓની મધ્યે તે વિષ્ણુ અને ખળભદ્ર બેઠા. આ અવસરે સ્નાન કરેલી, શ્વેત વજ્રોવરે અતિશે।ભતી, શ્વેત અંગરાગ અને પુષ્પાવર્ડ વ્યાસ ( સહિત ), વિશાલ Page #93 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. શિબિકા ઉપર બેઠેલી, બે ચામરોવડે વીંઝાતી અને જાણે પૃથ્વી ઉપર આવેલી દેવીઓ હાય તેવી સુંદર તે તિપ્રભા અને સુતારા નામની બે કન્યા ત્યાં આવી. શિબિકામાંથી ઉતરીને સ્વયંવર સભામાં આવેલી તે બન્નેને જાણે કે પૂર્વે કઈ પણ સ્ત્રીને જોઈ નથી એવા રાજાઓ જેવા લાગ્યા. તિપ્રભાએ સર્વ રાજાઓને જોઈને અમિતતેજના કંઠમાં વરમાળા નાંખી, અને બીજીએ શ્રીવિજયના કંઠમાં વરમાળા નાંખી. તે વખતે ચિત્તમાં હર્ષ પામેલા રાજાઓ, ભૂચરો અને ખેચરે પણ “અહો ! સારું વર્યું સારું કર્યું.” એમ ઊંચે સ્વરે બોલ્યા. પછી ત્રિપૃષ્ઠ અને અર્ક કીતિએ તે સર્વે રાજાઓને સત્કાર કરીને અને વિદાય કરીને પ્રીતિથી પિતાપિતાની કન્યાને વિવાહ કરાવ્યું. પછી અકીતિ પિતાની પુત્રવધુ નેતિપ્રજાને લઈને તથા સુતારાને ત્યાં મૂકીને પુત્ર સહિત પિતાના નગરમાં આવ્યું. પછી કઈક દિવસ વિરક્ત ચિત્તવાળા તેણે પિતાના પુત્રને રાજ્ય આપીને પિતાના પિતાને દીક્ષા આપનારા જ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ત્રિપૃષ્ઠ વાસુદેવ પરલોકમાં ગયા ત્યારે કોઈક દિવસે પતનપુરમાં સુવર્ણકુંભ નામના આચાર્ય આવ્યા. શ્રેયાંસ જિનેશ્વરના શિષ્ય અને પરિવાર સહિત એવા તેને નમવા માટે અચળ નામને બળભદ્ર તે ઉદ્યાનમાં ગયે. ત્યાં આચાર્યને નમીને અને યોગ્યતા પ્રમાણે બેસીને મહ. રૂપી નિદ્રાને નાશ કરનારી તેની દેશના સાંભળી. અને તેણે અવસરે આ પ્રમાણે પૂછયું, કે–“હે ભગવાન ! જગતમાં પ્રસિદ્ધ અને ગુણવડે મોટે મારે ના ભાઈ ત્રિપૃષ્ઠ કઈ ગતિમાં ગયે છે ? ત્યારે સૂરિએ કહ્યું કે –“પચેંદ્રિયને વધ કરવામાં રાગી અને મહાઆરંભમાં તત્પર તે નૃશંસ (કૂર) મરીને સાતમી નરકમાં ગયો છે.” તે સાંભળીને સ્નેહથી મોહ પામેલ અચળ આ પ્રમાણે કહેવા લાગ્યું કે “હે જગતને વિષે વીર ! અને હે ધીર ! તારી આવી ગતિ કેમ થઈ. ? ” ત્યારે ગુરુએ તેને કહ્યું કે– “તું ખેદ ન કર. સાંભળ. પૂર્વના જિનેશ્વરેએ કહ્યું છે કે –“આનો જીવ અહીં છેલે તીર્થકર થશે. ” ત્યારપછી બળભદ્દે રાજ્ય ઉપર શ્રીવિજયને અને યૌવરાજ્યને સ્થાને બીજા પુત્રને સ્થાપન કરીને આ ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી શ્રીવિજય રાજા રાજ્યનું પાલન કરતે હતો ત્યારે કોઈક વખત સભામાં બેઠેલા તેની પાસે આવીને પ્રતિહારે વિનંતિ કરી કે –“ સ્વામી ! તમારા મંદિરના દ્વારને વિષે તમારા દર્શન કરવામાં ઉસુક એક નૈમિત્તિક આવીને રહેલે છે. તે આવે કે જાય ?” પછી રાજાની અનુમતિથી તે પ્રતિહારે તેને સભામાં આ આશીર્વાદ આપીને તે ચગ્ય આસન ઉપર બેઠા. પછી રાજાએ તેને કહ્યું કે–“ હે નિમિરજ્ઞ! તું જ્ઞાનવડે જે શુભ અશુભને જુએ છે, તે તું કહે કેમકે તારા હાથમાં પુસ્તક, છે.” ત્યારે તે બે કે-“હે દેવ ! હું મારા પિતાના જ્ઞાનવડે જે જેઉં છું (જાણું છું.), તે કહેવાને પણ શક્ય નથી, પરંતુ તમારી આજ્ઞાથી કહું છું. આજથી સાતમે દિવસે પોતનપુરના રાજાના મસ્તક ઉપર વીજળી પડશે. તેમાં કાંઈપણું સંશય નથી.” Page #94 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રસ્તાવ યુક્તિથી ઉપદ્રવનું નિરાકરણ. [ ૨૩ ] તે સાંભળીને જાણે વજથી હણાઈ હોય તેમ તે સભા અતિ દુઃખી થઈ. અને અત્યંત કેપમાં તત્પર થયેલા રાજપુત્રે તેને કહ્યું કે –“અરે ! જે પતનપુરના રાજાના મસ્તક ઉપર વીજળી પડશે, તો હે દુષ્ટ બુદ્ધિવાળા ! તારા મસ્તક ઉપર શું પડશે?” નૈમિત્તિક બા કે– “હે કુમાર! તું મારા ઉપર કેપ કેમ કરે છે? જે આ સમ્યગુ જ્ઞાનને વિષે જોયું છે, તે કદાપિ અન્યથા નહીં થાય. મારા ઉપર તે વસ્ત્ર, આભરણ અને રત્નની વૃષ્ટિ થશે.” પછી રાજાએ તેને કહ્યું કે –“આ નિમિત્ત તું ક્યાંથી શીખે છે?” તે બે કે–“બળદેવની દીક્ષાના સમયે મેં પણ દીક્ષા ગ્રહણ કરી હતી, અને કેટલાક કાળ પાળી હતી. તે વખતે હું આ શાસ્ત્ર શીખે હતા, તેથી કરીને હું જાણું છું કેમકે સર્વજ્ઞના શાસન વિના સમ્યગ જ્ઞાન થતું નથી. પછીથી હે રાજા ! વિષયમાં આસકત થયે તેથી ફરીથી ગૃહી થયો, અને સ્ત્રીને પરિગ્રહ કર્યો. તેથી ધનની આશાએ અહીં આવ્યો છું.” પછી તે નિમિત્ત સત્ય જાણુને તે વખતે સર્વ રાજલક પિતાના સ્વામીના રક્ષણની ચિતાવડે વ્યાકુળ થયે. તેમાં એક મંત્રી બે કે “સ્વામીને સાત દિવસ સુધી વહાણમાં ચડાવીને અતિયત્નથી સમુદ્રની અંદર રાખીએ.” બીજે બોલ્યો કે–“જે કે પાણીમાં વિજળી ક્રાયમાન ન થાય, તો પણ વહાણમાં પડતી તેને કેણ નિવારી શકે? તેથી વૈતાઢ્ય પર્વતના અતિ ગુપ્ત ગુફાગ્રહને વિષે રાખીને વીજળીને પાતના ભયથી સ્વામીનું રક્ષણ કરીએ.” ત્યારે ત્રીજે મંત્રી પણ બોલ્યા કે—“આ ઉપાય પણ શુભને વહન કરનાર નથી, પરંતુ ઉલટ કષ્ટને હેતુ થાય. અહીં તમે દાંત સાંભળો. વિજયપુરને વિષે રૂકમ નામે બ્રાહ્મણ હતું. તેને જવલનશખા નામની ભાર્યા હતા. તેમને શિખી નામનો પુત્ર હતું. તે નગરમાં કોઈક રાક્ષસ માંસમાં લુબ્ધ થવાથી હંમેશાં ઘણું માણસોને મારતો હતો, તેથી તે નગરના રાજાએ-“તને હંમેશાં એક એક મનુષ્ય આપીશ, તેથી તું આ રીતે ઘણા માણસને ન માર.” એ પ્રમાણે તેની સાથે વ્યવસ્થા કરી. પછી નગરના સર્વ જનના નામ અંદર રાખીને ગેળા બનાવ્યા. તેની મધ્યેથી હંમેશાં એક એક ગેળાને લઈને તેમાં લખેલા નામને જોવે છે. જે દિવસે તેમાં નીકળેલું જેનું નામ દેખાય, તેને તે દિવસે બાકીના જનની રક્ષા કરવાની ઈચ્છાથી તે રાક્ષસને અપાય છે. પછી કઈક દિવસે તે બ્રાહ્મણના પુત્રનું નામ નીકળ્યું. તે સાંભળીને અતિદુઃખી થયેલ તેની માતા આકંદ (શાક) કરવા લાગી, તેને આઠંદ સાંભળીને ત્યાં પાસેના ઘરમાં રહેલા ભૂતેએ દયા સહિત થઈને તેને કહ્યું કે –“હે માતા! તું ખેદ ન કર. જ્યારે તારો પુત્ર રાક્ષસને આપેલ થશે, ત્યારે તેનું હરણ કરીને તારી પાસે અમે અવશ્ય લાવશું.” એમ કહેવાથી તે હર્ષ પામી. પછી રાજાએ તેને તે પુત્ર રાક્ષસને આપે. તેની પાસેથી તે ભૂતોએ પણ તેને લઈ લીધે અને તેની માતાને આપે. તેના મૃત્યુથી ભય પામેલી તેણીએ તેને પર્વતની ગુફાની મળે નાંખીને તે ગુફા બંધ કરી. ત્યાં પણ રાત્રિને વિષે તેમાં રહેલ અજગર તેને ગળી ગયે, માટે પ્રાણીઓનું કર્મ Page #95 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] શ્રી શાંતિનાચ પ્રભુ ચરિત્ર. અન્યથા કરવાને કાઇ પણ શક્તિમાન નથી. તેથી જે ભાવ અવશ્ય થવાના છે, તે થશે જ. પરંતુ તે પાપની શાંતિને માટે આપણે તપ કરીએ. ” ત્યારે ચેાથા મંત્રી એલ્યા – “ આ સત્ય છે પરંતુ મારા મનમાં જે વર્તે છે, તે હું તમને કહું છું. હું લેાકા ! "" k આ નિમિત્તિઆએ પેાતનપુરના રાજાના મસ્તક ઉપર વીજળીના પાત કહ્યો છે, પરંતુ શ્રીવિજય રાજાના મસ્તક ઉપર કહ્યો નથી, તેથી સાત દિવસ સુધી અહીં બીજો સ્વામી કરીએ. ” તે સાંભળીને નૈમિત્તિકે પણ 'સારું, સારું. ” એમ કહીને તેના વચનની પ્રશંસા કરી. અને કહ્યું કે—“ આ કાર્ય કહેવાને માટે હું અહીં આવ્યે છુ, તેથી આ કાર્ય કરા. ખીજા દુષ્ટ વિચારાવડે શુ? આ રાજા જિનાલયના વિષે તપ નિયમમાં તત્પર રહેા, કે જેથી માટી આપત્તિ પણ ઉલ્લઘન થાય. ” ત્યારે રાજાએ કહ્યું કે—“ અહીં જે કાઇનુ સ્વામીપણ કરાય, તે પણ મરણને પામે. તે આ પ્રમાણે કેમ કરાય ? ” ત્યારે મંત્રીએ એયા કે—“ હે સ્વામી ! જો આ તમારે સંમત્ત હોય તેા યક્ષની પ્રતિમાના રાજ્યાભિષેક કરીએ. જો દેવતાના પ્રભાવવર્ડ આપત્તિ નહીં આવે તે સારું જ છે. અને જો એમ ન થાય તેા કાષ્ટમય યક્ષની પ્રતિમા જ નાશ પામશે. ત્યારે રાજાએ “ આ ચેાગ્ય છે” એમ કહીને જિનમંદિરમાં જઈને સર્વ અંત:પુર સહિત જઈને પૌષધ વ્રત અંગીકાર કર્યું. સંથારામાં રહેલા, તપ, નિયમ અને સંયમવડે પવિત્ર આત્માવાળા અને નવકાર ગણવામાં તત્પર તે મુનિની જેમ રહ્યો. મંત્રી, સામંત વગેરે ખીજા સર્વે રાજાને સ્થાને યક્ષની પ્રતિમા સ્થાપન કરીને તેણીની પાસે રહ્યા. ત્યાર પછી સાતમે દિવસે એક ક્ષણવારમાં આકાશતળ મેઘવર્ડ વ્યાપ્ત થયું, અને ગરવવડે દિશાના આંતરા વ્યાસ કરીને મેઘ વરસવા લાગ્યા. પછી વારંવાર ઉદ્યોતવાળા વીજળીરૂપી ઈંડ નિર્ભાગ્યને વિષે યમરાજના ઈંડની જેમ તે જ યક્ષના ત્રંબ ઉપર પડ્યો તે જ વિધિવડે તે ઉપસર્ગ પ્રલય (નાશ) પામ્યા ત્યારે નૈમિત્તિકની વાણીવર્ડ રાજા ક્રીથી પેાતાને ઘેર આવ્યેા. પછી ચિત્તમાં હ પામેલી અંત:પુરની સર્વ સ્રીઓએ વજ્ર, અલંકાર અને રત્નના સમૂહવડે તે શ્રેષ્ઠ નૈમિત્તિકની પૂજા કરી. રાજાએ પણ ઘણા દ્વવ્યવડે તેને પૂછને વિદ્યાય કર્યાં, અને યક્ષની નવી પ્રતિમા રત્નમય કરાવી. કલ્યાણના સમૂહને કરનારી જિનબિંબેની પૂજા કરાવી, તથા જેમ પેાતાના જન્મને વિષે હાય તેમ ઉત્સવ પણ કરાયેા. પછી તે વિજય રાજા કાઈક દિવસ સુતારા દેવીની સાથે ક્રીડા કરવા માટે ન્યાતિવન નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં ભર્તાની સાથે પર્વતના છાયાવાળા તળને વિષે વિહાર કરતી તે સુતારાએ એક મનાહર મૃગ જોયા. સુવર્ણના વર્ણ જેવા અંગવાળા અને સારા લેાચનવાળા તે મૃગને જોઇને તેણીએ પેાતાના પતિને કહ્યું કે- હે નાથ ! આને તમે લાવીને મને આપે. ” ત્યારે પેાતાની પ્રિયાના સ્નેહથી માહ પામેલા તે રાજા પાતે જ તેને ગ્રહણ કરવા માટે દાઢ્યો. તે મૃગ પણ ઊડીને ( કૂદીને ) આકાશતળમાં ગયા. આ અવસરે કુટ જાતિના સર્પ વડે ડસાયેલી તેની પ્રિયાએ હે નાથ ! જલદી આવેા, આવા. ” એમ માટા સ્વરે પાકાર કર્યા. તે સાંભળીને રાજા * .. Page #96 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રસ્તાવ અશનિદેષ પ્રત્યે મોકલેલ દૂત. [ ૨૫ ] એકદમ પાછો આવ્યે, અને વિષની વેદનાથી પીડા પામેલી અને વિલાપ કરતી તેણીને જોઈ ત્યારે તરત જ મંત્ર, તંત્ર વિગેરે ક્રિયા આરંભી, તે પણ ઉખર ક્ષેત્રમાં વાવેલા. બીજની જેમ નિષ્ફળ થઈ. એક ક્ષણ વારમાં પ્લાન (કરમાયેલા-શ્યામ) મુખવાળી અને મીંચાયેલા નેત્રવાળી થઈને તે દેવી રાજાના દેખતાં જ જીવિત રહિત થઈ. ત્યારે રાજા મૂચ્છ પામ્ય અને પૃથ્વી ઉપર પડ્યો. પછી કોઈ પણ પ્રકારે સંજ્ઞા પામીને તે આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યું, કે-“હા (અરેરે) ! દેવાંગનાની જેવા આકારવાળી ! મહાઉદાર ! વિવેકવાળી! હા! ગુણના આધારભૂત ! હા! હા! સુતારા ! તું કયાં રહે છે?” આ પ્રમાણે ઘણ રીતે વિલાપ કરીને રાજા મરવા તૈયાર થયે અને આ વૃત્તાંત પદાતિઓએ (સીપાઈઓએ) રાજલકને જણાવ્યું. તે સાંભળીને રાજાની માતા સ્વયંપ્રભા અને વિજય નામને ભાઈ તે બને એટલામાં અત્યંત દુઃખી થયા, તેટલામાં આકાશમાર્ગ વડે એક પુરુષ ત્યાં આવીને બોલ્યો કે-“હે દેવી! ખેદવડે સર્યું. તે સ્વયંપ્રભા ! વાત સાંભળો. રથનૂપુરના અમિતતેજ રાજાએ પૂજેલા સંમિત્રોત નામના મારા પિતા શ્રેષ્ઠ નૈમિત્તિક છે. તેને પુત્ર હું દીપશિખ નામનો છું. એક દિવસ જ્યોતિર્વન તરફ કીડા કરવા માટે અમે પૃથ્વી ઉપર ચાલ્યા, તેટલામાં આગળ ચમરચંચાના ઈશ અશનિઘોષ રાજાવડે હરણ કરાતી રક્ષણ રહિત તે સુતારા નામની રાજાની પ્રિયાને જોઈ. અને આ પ્રમાણે બેલ્યા કે-“હે દુષ્ટ ! હે ધૃષ્ટ ! હે દુષ્ટાવાળા ! હે પાપી ! અમારા સ્વામીની બહેનનું હરણ કરીને તું કયા જઈશ?ત્યારે તેણીએ અમને કહ્યું કે-“આ બાબતમાં તમારે પ્રયાસ વડે સર્યું. અહીંથી જઈને તાલિનીએ મોહ પમાડેલા રાજાને તમે બેધ પમાડે. સુતારાના રૂપને ધારણ કરનારી તે તાલિનીની સાથે તે રાજા મરવાની ઈચ્છાવાળા થયા છે.” ત્યારે અમે રાજાને બંધ કર્યો, અને તે દુષ્ટ તાલિની નાશી ગઈ. દેવીનો વૃત્તાંત જાણીને તે રાજા તેની પ્રાપ્તિ માટે ઉદ્યમી થયા છે. અને તેની આજ્ઞાથી હું તમને તે વૃત્તાંત કહેવા આવે . પછી સ્વયંપ્રભા દેવીએ સત્કાર કરે તે ફરીથી રાજા પાસે ગયે. રાજાને પણ તે બને પોતાના નગરમાં લઈ ગયા. ત્યાં અમિતતેજ રાજાએ તેને આદર કરીને તેને પૂછ્યું, ત્યારે તે શ્રીવિજય રાજાએ પોતાને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને અશનિષની ઉપર ક્રોધ પામેલા તેણે તરત જ મારીચિ નામના દૂતને શિખામણ આપીને વિદાય કર્યો. તે દૂતે ચમરચંચામાં જઈને તેને કહ્યું કે-“તેં અજ્ઞાનથી મારા સ્વામીની બહેન અને શ્રી વિજય રાજાની રાણું સુતારા નામની શ્રેષ્ઠ સતીને આણી છે. તેણીને હમણાં શીધ્રપણે મને આપ. તું પોતાના અનર્થને ન કર. ” ત્યારે ગર્વ સહિત ઊંચી કંધરાવાળે અશનિઘોષ પણ બે કે-“હે દૂત ! શું પાછી આપવાને માટે મેં તેને અહીં આવ્યું છે ? મન્મત્ત અને પિતાના આત્માને નહીં જાણનાર જે કંઈ પણ આને હરણ કરવાને ઈચ્છે છે, તે આ દેદીપ્યમાન મારા Page #97 -------------------------------------------------------------------------- ________________ [ ર૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ખડ્ઝને–દીવાને વિષે શલભપણને (કુદડાપણાને) પામશે.” આ પ્રમાણે કહીને તે રાજાએ તેને કંઠ પકડીને તેને કાઢી મૂક્યું ત્યારે તે દૂત પિતાને સ્થાને ગયે અને તે વૃત્તાંત તેને કહ્યો. પછી અમિતતેજ રાજાએ શ્રીવિજય રાજાને શસ્ત્રનિવારિણી અને બંધમોચનિકા નામની વિદ્યા આપી. તેણે એક એક વિદ્યા સાત દિવસવડે જુદી જુદી સાધી. પછી સિદ્ધવિદ્યાવાળો તે શત્રુને જીતવા માટે ચાલે. તે વખતે અમિતતેજના પુત્રો મોટા બળવાળા રશ્મિવેગ વિગેરે સે સંખ્યાવાળા કુમાર શ્રીવિજય રાજાની પાછળ (સાથે) ચાલ્યા. તથા વિદ્યા અને ભુજાના બળવડે શ્રેષ્ઠ બીજા ઘણું સુભટોની સાથે શ્રી વિજય રાજા અશનિઘોષના પુરની સમીપે પ્રાપ્ત થયો. તે વખતે અકેકીર્તિને પુત્ર અમિતતેજ રાજા પોતે પરની વિદ્યાને છેદ કરનારી મહાજવાલા નામની વિદ્યા સાધવા માટે હિમવાન પર્વત ઉપર ગયે. ત્યાં સહસરશ્મિ નામના મોટા પુત્રવડે પરિવરેલો(સહિત) તે રાજા માસિક ભક્ત વડે વિદ્યા સાધવા લાગે. હવે આ તરફ શ્રીવિજય રાજાને સેન્ય સહિત આવતા સાંભળીને અશનિષ રાજાએ સૈન્ય અને વાહન સહિત પિતાના પુત્રને મોકલ્યા. પછી પિતાપિતાના સ્વામીના જ્યને ઈચ્છનારા અને વિદ્યાના બળવાળા તે બને સૈન્યનું ભયંકર યુદ્ધ થવા લાગ્યું. વિદ્યાથી ઉત્પન્ન થયેલી માયાવડે કોડુક સહિત યુદ્ધ કરતું તે બનેમાંનું એક પણ સન્ય હાર્યું નહીં. એક મહિના સુધી યુદ્ધ કરીને અમિતતેજના કમાએ અશનિઘોષના પ્રૌઢ ( બળવાન ) પુત્રોને પણ પરાજય કર્યો. ત્યારપછી અશનિષ રાજા પોતે રણમાં યુદ્ધ કરવા લાગ્યા, ત્યારે તે બળવાન હોવાથી અમિતતેજના પુત્રો ભગ્ન થયા ( પરાજય પામ્યા છે. ત્યારે શ્રી વિજય રાજા પોતે રણ સંગ્રામને પ્રાપ્ત થયે; કેમકે હાથીઓની સાથે બીજા પ્રાણીઓ શેરડી ખાવાને શક્તિમાન થતા નથી. પછી ક્રોધ પામેલા તે શ્રીવિજય રાજાએ ખડુંગવડે તે શત્રુને હણીને તેના બે કકડા કર્યા ત્યારે બે અશનિષ થયા. તેના પણ બે ભાગ (કકડા) કર્યા, ત્યારે ચાર અશનિષ થયા. આ પ્રમાણે ખંડન (કકડા) કરાતો તે માયાવડે સો પ્રકારે થયો. પછી જેટલામાં શ્રી વિજય રાજા તેને વધ કરવામાં ખેરવાળો થયો, તેટલામાં ત્યાં સિદ્ધ વિદ્યાવાળો અમિતતેજ તૈયાર થયો. તેના ભયથી માયાનો ત્યાગ કરીને નાશી જતા તેને જોઈને અમિતતેજ રાજાએ સિદ્વમુખા નામની વિદ્યાને આ પ્રમાણે આદેશ કર્યો કે-“તારે આ પાપીને દૂરથી પણ અહીં પ્રગટ રીતે લાવ.” ત્યારે તે વિદ્યા તેની પાછળ લાગી અને તે રાજા સીમ નામના પર્વત ઉપર ગયો. ત્યાં શ્રી વૃષભસ્વામી જિનેશ્વરના મંદિરની પાસે રહેલા, ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાનવાળા અને સુર અસુરોએ વંદન કરાતા બળદેવ ષિને જોઈને તે રાજાએ તેને શરણને આશ્રય કર્યો. ત્યારે દેવતાએ (વિદ્યાએ) પણ પાછી વળીને તેવા પ્રકારને વૃત્તાંત અમિતતેજને કહ્યો. ત્યારે “તું સુતારા દેવીને લઈને મારી પાસે આવજે.” એમ મારીચિ દૂતને આદેશ કરીને તે અમિતતેજ શ્રીવિજય સહિત ૧. શસ્ત્રનું નિવારણ કરનાર. ૨, બંધન થી મુક્ત કરનાર. Page #98 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રસ્તાવ : અશનિષ વિગેરેને પૂર્વભવ. [ ર૭ ] તથા સર્વ સૈન્ય સહિત ભેરીના ભાંકાર શબ્દવડે દિશાઓને પૂર્ણ કરતે ત્યાં સીમગિરિ ઉપર બળભદ્ર મુનિને નમવા ગયે. જિનાલયમાં જઈને, પહેલા જિનેશ્વરને નમીને તથા સ્તુતિ કરીને તે બને રાજા બળદેવ ષિની પાસે ગયા. પછી તરત જ દેવીને લઈને મારીચિ ત્યાં ગયો, અને અખંડ ચારિત્રવાળી તેને શ્રીવિજય રાજાને સોંપી. પછી અશનિઘે ઊભા થઈને તે બને રાજાને ખમાવ્યા અને તે બન્નેએ તેનું સન્માન કર્યું. તે ત્રણે મત્સર (ઈર્ષા) રહિત થયા. આ અવસરે કેવળીએ ભવ્યજનોનાં કર્ણને દેશના રૂપી અમૃતવડે ભરપૂર કરનારી ધર્મદેશના પ્રારંભી, તે આ પ્રમાણે “રાગ દ્વેષને વશ થયેલા દુષ્ટ અંત:કરણવાળા પ્રાણીઓ અનર્થની પરંપરા કરીને (કરવાવડે) જન્મને નિરર્થક કરે છે. જે બેવડે બંધનને પામેલા પ્રાણીઓ મેક્ષ પામવાને શક્તિમાન નથી, તે આ રાગદ્વેષરૂપી શત્રુને હે મનુષ્ય! તમે ત્યાગ કરો.” તે દેશનાને સમ્યફપ્રકારે સાંભળીને માણસોના સમૂહે પ્રતિબોધ પામ્યા. તેમાં કેટલાકે દીક્ષા ગ્રહણ કરી અને બીજાએ શ્રાવકપણું અંગીકાર કર્યું. પછી અશનિઘુષ રાજાએ તે કેવળીને પૂછયું કે-“હે પ્રભુ! મેં આ સુતારાને રાગના અધિકપણ વિના પણ હરણ કરીને મારે ઘેર કેમ આ?” કેવળી બોલ્યા કે-“પૂર્વભવે રત્નપુર નામના નગરમાં આ અમિતતેજને જીવ શ્રીષણ નામનો રાજા હતે.” ઈત્યાદિ તે સર્વ ભવ કહીને તે કેવળી ફરીથી બોલ્યા કે-“તે વખતે તે કપિલ હતો અને સત્યભામાં તારી પ્રિયા હતી. તે સત્યભામાં આ સુતારા થઈ છે. અને તે કપિલ ભવમાં ભમીને, તપસ્વીના કુળમાં મનુષ્યપણું પામીને ત્યાં બાળ(અજ્ઞાન )તપ કરીને પછી મરીને આ તું થયા છે. તેથી તે પૂર્વભવના સંબંધથી હે રાજા ! રાગ વિના પણ આને હરણ કરી છે. પૂર્વભવમાં પણ આ તારા ઉપર નેહ, રહિત હતી, તેથી તું પણ આના ઉપર મંદ અનુરાગ(નેહ)વાળ વતે છે.” આ પ્રમાણે પોતપોતાના પૂર્વ સાંભળીને અમિતતેજ વિગેરે રાજા હર્ષિત થઈને બોલ્યા કે-“અહા ! જ્ઞાનને કાંઈ પણ અસાધ્ય નથી.” પછી વિદ્યાધરના સ્વામી અમિતતેજે કેવળીને પૂછયું કે-“હે પ્રભુ! હું ભવ્ય છું કે અભવ્ય છું? તે કહો.” કેવળી બોલ્યા-“હે રાજા! આ ભાવથી નવમે ભવે તું આ ભરતક્ષેત્રમાં પાંચમો સાર્વભૌમ (ચક્રવત) રાજા થઈશ, તથા સોળમો જિનેશ્વર થઈશ. તથા આ શ્રીવિજય રાજા તારો જ પુત્ર થઈને તારે જ પહેલો ગણધર થશે.ત્યારપછી તે કેવળી મુનિને પૂછીને તથા સાંભળીને તે બન્ને રાજાએ સમ્યકત્વમૂળ સુશ્રાવક ધર્મ અંગીકાર કર્યો. અને વૈરાગ્યની બુદ્ધિવાળા અશનિઘેષ રાજાએ પોતાના રાજ્ય ઉપર પિતાના પુત્રને સ્થાપન કરીને તે કેવળીની પાસે દીક્ષા અંગીકાર કરી. શ્રી વિજય રાજાની માતા તે સ્વયંપ્રભા દેવીએ ઘણું સ્ત્રીઓ સહિત તેના ચરણની પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી કેવળીને નમીને પિતાના પરિવાર સહિત શ્રીવિજય અને અમિતતેજ પિતપતાને સ્થાને ગયા. તે બન્ને રાજા દેવપૂજા, ગુરુની ઉપાસના (સેવા) અને તપ વિગેરે કર્મવડે શ્રાવકપણાને શોભાવતા કાળને નિર્ગમન કરવા Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. લાગ્યા. પવિત્ર આત્માવાળા તે અમિતતેજે પેાતાના પ્રાસાદની અંદર પાંચ વર્ણના શ્રેષ્ઠ રત્નાવર્ડ બનાવેલુ જિનમદિર કરાવ્યું. પછી એક દિવસ તે જિનમંદિરની પાસે કરાવેલી પૌષધશાળામાં બેઠેલા તેણે વિદ્યાધરની સભાને વિષે ધર્મ કહ્યો. તે વખતે શાશ્વત જિનેશ્વરાને નમવા માટે આકાશમાર્ગે જતાં એ ચારણુ મુનિએ તે જિનાલય દેખ્યુ. ત્યારે તે ચૈત્યને વાંઢવા માટે તે અને નીચે ઉતર્યા. ત્યારે રાજાએ તેમને આસન ઉપર એસાડીને ભક્તિપૂર્વક વંદના કરી. તેમાંથી એક સાધુએ કહ્યુ કેહે રાજા ! જો કે તુ પાતે જાણે છે, તેા પણ અમારે ધર્મ કહેવા ઉચિત છે, તેથી તું સાંભળ, મનુષ્યાદિક સામગ્રી પ્રાપ્ત કરીને તથા ભવની સ્થિતિ જાણીને નિરંતર સુખને ઇચ્છનારા પ્રાણીઓએ નિરંતર ધર્મ કરવા. તે ધનું મનવડે જે આંતરુ' રાખ્યુ તે જેમ મત્સ્યાદર નામના ધનદને થયું, તેમ અવશ્ય સુખનું આંતરું થાય છે. ” ત્યારે ભક્તિને ભજનાર રાજાએ એ હાથ જોડીને પૂછ્યું કે—“ હે મુનિ ! મત્સ્યાદર કાણુ ? તેની કથા મને કહેા. ” મુનિ એલ્યા—“ આ ભરતક્ષેત્રમાં દેવના નગર જેવું કનકપુર નામનું પૃથ્વી ઉપર પ્રસિદ્ધ નગર છે. તેમાં સુવર્ણની જેમ શત્રુના કાપાગ્નિવર્ડ મેટા તેજવાળા કરાયેલા કનકરથ નામના રાજા હતા. તેને રૂપની સ'પદ્માવઢે રતિને જીતનારી અને વિનયાકિ ગુ@ાવડે સર્વ સ્રીઓમાં શ્રેષ્ઠ નશ્રી નામની મુખ્ય રાણી હતી. તે નગરમાં ઔદાર્યોદિક ગુણના આધાર ધર્મિષ્ઠ પુરુષામાં અગ્રેસર અને રાજાને માનવા લાયક રત્નસાર નામે શ્રેણી હતા. તેને અમૂલ્ય શીલરૂપી રત્નવર્ડ વ્યાસ, પ્રિય આલાપવાળી અને લજજાદિક સ્ત્રીના ગુણૢાવડે વ્યાસ રત્નમૂલા નામની પ્રિયા હતી. તેમને અભિમાનરૂપી ધનવાળા, બુદ્ધિમાન, ધનનું ઉપાર્જન કરવામાં તત્પર અને કળાના પાત્રરૂપ ધનદ નામનેા પુત્ર હતા. હવે તે જ નગરમાં સિંહલ નામને કિતવ ( જુગારી ) હુ ંમેશાં પુરની દેવીના મંદિરમાં કમ ( કાડીએ )વડે રમતા હતા. તે હંમેશાં દ્યુતક્રીડાવડે તેટલું જ ધન મેળવતા હતા કે જેટલા માત્ર કરીને તેનું કાંઇક કર ( લૂખું) ભાજન થતું હતું. એક દિવસ મંદભાગ્યપણાને લીધે તે કાંઇ પણ જીત્યા નહીં. તેથી દુષ્ટ બુદ્ધિવાળા તે ક્રોધ પામીને દેવતાને આ પ્રમાણે કહેવા લાગ્યા કે—“હું રાક્ષસી ! હુ ંમેશાં તારા દેવકુળમાં રમતા મને જે દ્રવ્ય પ્રાપ્ત થતું નથી, તે તારી જ વિક્રિયા ( વિપરીત પ્રક્રિયા ) છે. તેથી આજે પ્રગટ થઇને તુ મને કાંઇક દ્રવ્ય આપ નહીં તે હું તારા માટા અનર્થ કરીશ.” ત્યારે દેવતા એલી કે—“ અરે દુષ્ટ ! શું તારા પિતાએ કે તે મને દ્રવ્ય આપ્યું છે ? કે જેથી એકદમ મારી પાસે તું તે માગે છે ? ” ત્યારે પથ્થરને ઉપાડીને તે એલ્સે કે— “ કાઇ પણ ઠેકાણેથી લાવીને મને તું ધન આપ; નહીં આપે તે અવશ્ય તને હું ભાંગી નાંખીશ. ” દેવતાએ વિચાર્યું કે—“ મનું કાંઇ પણ અકૃત નથી એમ નથી (અકૃત્ય જ છે ). તે ધન આપવાથી જ તુષ્ટ થશે; અન્યથા નહીં થાય. ” એમ વિચારીને તેણીએ ૧. ધન આપનાર. ૨. કરકસરવાળું. Page #100 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રસ્તાવ : મત્સ્યોદરની કથા. [ ૨૯ ] તેના હાથમાં ગાથા સહિત એક પત્ર આપ્યું ત્યારે તે બે કે–“હે રંડા (રાંડ)! આ પત્રના કકડાવડે હું શું કરું ?” દેવતા બેલી કે–“ આ ગાથા તારે વેચવી. મારી આજ્ઞાથી તું એક હજાર દીનાર (સોનામહાર) મેળવીશ.” ત્યારે તેની વાણથી તે પત્ર લઈને તે ચોટાની મધે ગયે. અને આ પ્રમાણે છે કે –“આ ગાથા વેચવી છે. અહા! તેને કોઈ ગ્રહણ કરે.” તે અસાર વસ્તુને જોઈને કૌતુક પામેલા વણિકે તેનું મૂલ્ય પૂછયું. ત્યારે તેણે એક હજાર દીનાર માગી. તેનું અસંભવિત મૂલ્ય હોવાથી સમગ્ર (કોઈ પણ) માણસે તે ગ્રહણ કર્યું નહીં ત્યારે અનુક્રમે તે શ્રેષ્ઠીપુત્રની દુકાને ગયે. તેને આપીને તેનું મૂલ્ય કહ્યું ત્યારે તેણે તે પત્ર ગ્રહણ કરીને તેમાં લખેલી ગાથાને આ પ્રમાણે વાંચી – "जकिर विहिणा लिहियं, तं चिय परिणमइ सयललोयस्य । ય માવિન ધી, વિરે વિ જ ય હુંતિ ૨૬૨ છે” અર્થ_વિધાતાએ જે લેખ લખ્યા હોય તે સર્વલકને અવશ્ય પરિણમે છે. આ પ્રમાણે ભાવના ભાવીને ધીર પુરુષો કચ્છમાં પણ કાયર થતા નથી.” તે વાંચીને ધન્ય એવા તેણે વિચાર્યું કે-“આ ગાથા લાખ દીનારવડે પણ મળે તેવી નથી. તેથી હજાર દીનારવડે સસ્તી આ ગાથા ગ્રહણ કરવી.” પછી તેને તેનું માગેલું મૂલ્ય આપીને તે મોટી બુદ્ધિવાળે તે પત્રને અંગીકાર કરીને તેને વારંવાર વાંચવા લાગ્યું. આ અવસરે તેના પિતા ત્યાં આવ્યે અને તેને કહ્યું કે-“આજે તેં કાંઈ વેપાર કર્યો કે નહીં? તે મને કહે.ત્યારે પાસે રહેલા વણિકપુત્રએ હાંસી સહિત આ પ્રમાણે કહ્યું કે-“હે શ્રેષ્ઠી ! તમારા પુત્રે આજે મોટો વેપાર કર્યો છે કે–એક હજાર દીનાર આપવાવડે એક ગાથા ગ્રહણ કરી છે, આ વાણિજ્ય કળાવડે તે લક્ષમીને વૃદ્ધિ પમાડશે.” ત્યારે ક્રોધ પામેલા શ્રેણીએ પુત્રને કહ્યું કે-“હે દુષ્ટ ! તું અહીંથી જતો રહે. શાળા શન્ય સારી પણ ચારોથી ભરેલી સારી નથી. ” આ પ્રમાણે અપમાનને પામેલ ધનદ પણ તે જ વખતે દુકાનથી ઉઠીને તે ગાથાને અર્થે વિચાર નીકળી ગયો. માનરૂપી ધનવાળો તે નગરમાંથી નીકળીને ઉત્તર દિશામાં નજીક રહેલા વનને વિષે દિવસને છેડે (સાંજે) પ્રાપ્ત થયું. ત્યાં તેણે સાધુના ચિત્ત જેવું ગંભીર, રસવાળું, સ્વચ્છ, સદ્દવૃત્ત અને સત્ત્વવડે શોભતું એક સરોવર જોયું. તેમાં સ્નાન કરીને તથા પાણી પીને તેની પાસે રહેલા ન્યગ્રોધ (વટ) વૃક્ષની નીચે રાત્રિને વિષે તે વૃક્ષના પાંદડાની શવ્યા ઉપર તે સૂતે. આ અવસરે ત્યાં ધનુષ્યને ધારણ કરનાર એક વ્યાધ (શિકારી નર) જળપાન કરવા માટે આવેલા વનચર જીવોને હણવા માટે આવ્યા તે વખતે કાંઈક નિદ્રાને કરતા અને ચિંતાવાળા તે શ્રેષ્ઠીપુત્રે પોતાનું અંગ કાંઈક ચલાયમાન કર્યું ત્યારે તે શુક ૧. સરવર સારૂં ગેળ, અને સાધુનું ચિત્ત સારા આચરણવાળું. ૨. સરોવરના પક્ષમાં સત્વ એટલે પ્રાણીઓ અને સાચિતના પક્ષમાં સત્વ એટલે આત્મવીર્ય. Page #101 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] શ્રી શાંતિનાય પ્રભુ ચરિત્ર. પાંદડાંથી ઉત્પન્ન થયેલેા શબ્દ થયા. ત્યારે “ આ કેાઈક વનચર જીવ જાય છે” એમ ધારીને તે લુબ્ધકે જેમ અસજ્જન વાણીવર્ડ હૃદયમાં વીંધે તેમ તેને શરવડે પગમાં વીંધ્યા. પછી વીંધવા લાયક પશુ વીંધાયેા એમ જાણીને વ્યાધ તેની પાસે આન્યા. પ્રહારથી પીડા પામેલ ધનદ પણ તે ગાથાના ઉચ્ચાર કરતા હતા. તે સાંભળીને લુબ્ધકે વિચાર્યું કે—“ હા ! મૂઢ ચિત્તવાળા મેં કાઇક ખેદ પામેલ સૂતેલા પથિકને બાણવર્ડ માર્યા. ” એમ વિચારીને એલ્સે કે—“ હે ભદ્ર ! અજાણતા મેં કયા અંગને વિષે તને વીંધ્યેા છે ? ” એમ કહીને તેણે તેના પગમાંથી માણુને ખેંચી કાઢવુ. પછી તે ત્રણને વિષે પાટા બાંધવાનુ કરતા તેને ધનન્દે નિવાર્ય, અને પેાતાને સ્થાને જા એમ કહીને તેને વિદાય કર્યો. તેના ત્રણમાંથી રુધિર નીકળવા લાગ્યું અને રાત્રિ વ્યતીત થઇ ત્યારે એક ભાર ડપક્ષી તેને મરેલાની બુદ્ધિથી આકાશમાં લઇ ગયા. પછી સમુદ્રના મધ્ય દ્વીપમાં તેને મૂકીને તે તેને ખાવા માટે તૈયાર થયા. તે વખતે તેને જીવતા જાણીને તે પક્ષી ઊડીને જતા રહ્યો. પછી ધનદ ઉઠીને જેટલામાં ચાતર દિશાએને જોવા લાગ્યા તેટલામાં ત્યાં ભયંકર અને મનુષ્યરહિત અટવીને જોઇ. અને તે વિચારવા લાગ્યા કે અહે। મારું નગર કયાં ? અને આ ભયંકર અટવી કયાં ? અથવા આ ચિતાએ કરી સર્યું. દૈવની ચિંતા જ ખળવાન છે.” પછી ક્ષુધા અને તૃષાથી પીડા પામેલા ડાવાથી ફળની આશાવર્ડ ત્યાં ભ્રમતા તેણે પડી ગયેલા ઘરના સમૂહવાળું એક શૂન્ય નગર જોયું. તથા એક કૂવા જોઈને કાંઈક કષ્ટથી તેનુ પાણી કાઢીને અને પીને શરીરમાં રહેલી તૃષાનુ નિવારણ કર્યું. તથા કદલી( કેળ )થી ઉત્પન્ન થયેલા ફ્ળા( કેળાં )વડે પ્રાણયાત્રા કરીને ભય પામેવા તે તે નગરથી પણ દૂર ગયા. આ અવસરે તેજ રહિત થયેલે સૂર્ય “હું પણ આવી અવસ્થાને પામ્યા છે. ” એમ જાણે ધનદને એધ કરતા હાય તેમ અસ્ત પામ્યા. સૂર્ય અસ્ત પામ્યા ત્યારે વિશેષ જ્ઞાનના અભાવથી પ્રસરતા અજ્ઞાનવર્ડ જેમ ફ્લેશ પામે તેમ જગત અધકારવર્ડ કલેશ પામ્યું. પછી કાઇ પર્વતની પાસે કાવર્ડ અગ્નિ ઉત્પન્ન કરીને તેના તાપવડે ઠંડી રહિત થયેલા તેણે રાત્રિને નિર્ગમન કરી. પછી પ્રભાતસમયે અગ્નિના પ્રદેશની પૃથ્વીને તેણે તત્કાળ સુવર્ણમય થયેલી જોઇ, અને વિસ્મય સહિત આ પ્રમાણે વિચાર્યું. કે—“ અવશ્ય આ સુવર્ણ દ્વીપ જ છે કે જેથી આ પૃથ્વી સળગેલા અગ્નિથી તત્કાળ સુવર્ણમય થઇ. તેથી હું સુવર્ણ ઉત્પન્ન કરું, ” એમ વિચારીને તેણે ઈંટોના માટા સમૂહ કર્યો, તે સર્વે અગ્નિવર્ડ સુવર્ણ રૂપ થયા. પછી એક દિવસ ભમતા તેણે કેાઈ પતના નિકુંજમાં ( ગુફામાં ) રત્નાના સમૂહ જોયા. તેને તે સુવર્ણની પાસે લાખ્યા. આ પ્રમાણે તેણે સુવર્ણ અને રત્નના મેાટા રાશિ ( ઢગલા ) કર્યાં. અને હ ંમેશાં તે કદલી વિગેરેના ફળવડે પ્રાણયાત્રા કરતા હતા. પછી કાઇક દિવસ સુદત્ત નામના સાવાહ તે પ્રદેશમાં આવ્યા. તેના વહાણુમાં પૂર્વે સંચય કરેલ જળ અને ઇંધન ખૂટી ૧. વિચારવડ, Page #102 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રસ્તાવ : ધનદને પ્રાપ્ત થયેલ પાંચ રત્ન. [ ૩૧ ]. ગયા. તેણે તે દ્વીપ જોઈને પિતાના પુરુષોને જળ તથા ઇંધન લાવવા માટે મોકલ્યા. ત્યાં તેઓએ ધનદને છે. તેઓએ પૂછયું કે-“હે પુરુષ! તું કોણ છે?” તે બોલ્યો કે-“હું વનચર છું.” તેઓએ કહ્યું કે-“તો તું અમને કઈક જળનું સ્થાન દેખાડ.” ત્યારે તેણે તેઓને તે કૂવે દેખાડ્યો. તેઓએ પણ તે કૂવાની પાસે તેણે પૂર્વે જે સંચિત (એકઠું) કર્યું હતું, તે સુવર્ણાદિક જોયું અને પૂછ્યું કે-“આ ધન કેનું છે?” તેણે પણ તેઓને કહ્યું કે-“આ ધન મારું છે. તેથી આ ધનને જે પુરુષ મારા સ્થાને લઈ જાય, તેને આનો ચેાથે ભાગ આપું.” એમ તેણે કહ્યું ત્યારે તે સાર્થવાહ પણ ત્યાં આવ્યો. ધનદે તેની પ્રણામાદિક ઉચિત ક્રિયા કરી. સાર્થવાહે તેને આલિંગન કરીને તથા કુશલાદિક પૂછીને તે સુવર્ણ અને રત્નો લઈ જવાનું અંગીકાર કર્યું. પછી તે ધન નોકર પાસે ઉપડાવીને પિતાના વહાણમાં નંખાવ્યું. ધનદે પણ તે સર્વ ગણીને તેઓને સોંપ્યું. તે ઘણું ધન જોઈને ચલાયમાન ચિત્તવાળા સાર્થવાહે પિતાના માણસોને આદેશ કર્યો કે આને કૂવામાં નાંખો.” ત્યારે તેઓએ ધનદને કહ્યું કે-“હે ભદ્ર! તું કૂવામાંથી જળને ખેંચ. અમે બરાબર જાણતા નથી, અને તેં તો તે ખેંચવાનું કામ પૂર્વે કર્યું છે.” ત્યારે તે કરવાને ઉદ્યમી થયેલા તેને કુપા રહિત તેઓએ કૂવામાં નાંખે. કેમકે અર્થમાં લુબ્ધ થયેલા મનુષ્યો બંધુને પણ હણે છે, તે પછી બીજાની શી કથા કહેવી ? તે ધનદ તે કુવાની મથે પાંદડાંવડે વ્યાપ્ત મેખળા ઉપર પડ્યો. તેથી ભાગ્યને લીધે તેને થોડી પણ અંગની પીડા થઈ નહીં. પછી તે ગાથાને વિચારતો તે કૂવાના પાર્શ્વ ભાગને જેવા લાગે. એક ઠેકાણે વિવર જોઈને તેમાં કૌતકથી તે પઠે. પછી મનહર પગથિયાની શ્રેણિવડે કાંઈક નીચે જઈને સરળ માર્ગ વડે જ જતા અને અનેક આશ્ચય જોતા તેણે એક દેવકુલ જોયું, તથા તેની મળે ગરુડ ઉપર ચડેલી, કાંતિવાળી હાથમાં ચકવાળી ચકેશ્વરી દેવીને જોઈ. તેને નમીને મોટી ભક્તિવડે મસ્તક ઉપર અંજળી (બે હાથ) જોડીને બોલનારાઓમાં શ્રેષ્ઠ પનદે આ પ્રમાણે વિનંતિ કરી કે-“શ્રી વૃષભસ્વામી જિનેશ્વરની હે શાસનદેવી! હે દુષ્ટ અરિષ્ટને હરણ કરનારી ! અને તે સ્તુતિ કરનારને સર્વ સંપદા કરનારી! તું જય પામ. હે દેવી! કષ્ટથી પીડાયેલા મેં આજે તને જોઈ, તે બહુ સારું થયું. તેથી તારા ચરણ મારું શરણ થાઓ.” તેની ભક્તિથી હર્ષ પામેલી તે બોલી કે-“હે વત્સ! આગળ ગયેલા તારું સર્વ ભદ્ર (સારું) થશે. મારી પાસે પણ કાંઈક માગ.” ત્યારે તે બે કે-“હે દેવી! પુણ્ય રહિત પ્રાણીઓને અત્યંત દુર્લભ તમારું દર્શન થવાથી પૃથ્વી ઉપર શું પ્રાપ્ત નથી થયું?” પછી તે દેવીએ તેના હાથમાં મોટા પ્રભાવવાળાં પાંચ રનો આપ્યાં, અને તેનો પ્રભાવ કહો કે “એક રત્ન સૌભાગ્ય કરનારું છે, બીજું લક્ષમીનું સ્થાન છે, ત્રીજું તત્કાળ રોગને નાશ કરનારું, ચોથું વિષને નાશ કરનારું અને આ પાંચમું રત્ન આપત્તિને નાશ કરનાર છે.” એમ કહીને દેવી અદશ્ય થઈ ગઈ. ધનદ પણ ત્યાંથી આગળ ચાલે, એક ઠેકાણે સંહિણી નામની ઉત્તમ ઔષધિ જોઈને Page #103 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. તેણે તે ગ્રહણ કરી. પછી છરીવડે પેાતાની જ ઘાને ફાડીને તેમાં તે પાંચે રત્ના નાંખ્યાં. પછી ત્રણને સાહિણી માટી ઔષધિવડે રૂઝવીને આગળ ચાલતા તેણે એક પાતાલનગર જોયુ. તેમાં 'ભક્ષ્ય અને રમ્રાજ્યવડે વ્યાસ તથા આશ્ચર્યકારક ઘરા અને દુકાનેાની શ્રેણિ મનુષ્ય રહિત જોઇ. બીજે સ્થાને મારીએ, દરવાજા અને માટા પ્રાકારવર્ક શેાલતા મેટા રાજમહેલ તેણે જોયા. કૌતુકથી તેમાં પ્રવેશ કરીને તે સાતમી ભૂમિકાએ (માળે) ગયા. ત્યાં રૂપવડે દેવાંગનાને જીતનારી એક માળા(કન્યા)ને દેખી. તેણીને જોઈને વિસ્મય પામેલા અને તેની વાત જાણવાની ઈચ્છાવાળા તેને તે કન્યાએ કહ્યું કે—“ હે ભદ્ર ! તુ કયા સ્થાનથી આવ્યે છે ? હું ભદ્ર! અહીં આવેલા તારા પ્રાણના સંશય વર્તે છે. તેથી શીઘ્રપણે ખીજે ઠેકાણે જતા રહે, કે જેથી તારું કુશળ થાય. ” ત્યારે ધનદ એલ્યા કે— “હે મુશ્રુ ! તું ઉદ્વેગ ન કર, મને તું કહે, કે આ નગર કયું છે ? અથવા તે જનરહિત કેમ છે ? અને તુ કાણુ છે ? ” ત્યારે તેના ધૈર્ય અને રૂપવડે વિસ્મય પામેલી તે ફરીથી ખેલી કે“ હું સુંદર ! જો તને કૌતુક હાય, ા તું તેનુ કારણ સાંભળ. આ ભરતક્ષેત્રમાં શ્રીતિલક નામનું રમણીય નગર છે. તેમાં મહેદ્રરાજ નામે રાજા મારા પિતા હતા. કાઇ દિવસ ખીજા રાજાઓની સાથે યુદ્ધ કરતા તેની પાસે કેાઇ વ્યંતરે આવીને સ્નેહ સહિત તેને કહ્યું, કે—“ તું પૂર્વ ભવના મારા મિત્ર છે. તેથી તુ કહે, હું શું કરૂ ? ” ત્યારે તે એક્ષ્ચા—“ તુ મને સહાય કર, મારા શત્રુઓના નાશ કર. વ્યંતર પણ ખેલ્યા કે— “ હે મિત્ર ! આ શત્રુએ મારાથી હણી શકાય તેમ નથી, કેમકે મારાથી અધિક (મેટા) વ્યંતરાવર્ડ આ અધિષ્ઠિત થયા છે. પરંતુ હું સહાય કરું એમ કહીને તેણે પુરના લેાકેા સહિત અને પરિવાર સહિત મારા પિતાને શીવ્રપણે અહીં આણ્યે. અને તેણે પાતાલપુર નામનું નગર વસાળ્યું. હું સુંદર ! તેના પ્રવેશ અને નિ`મ એક કૂવાવડે જ છે. તે કૂવાની પણ રક્ષાને માટે બીજું નગર બનાવ્યું. તેથી વહાણેાવડે કરીને અહીં વિવિધ વસ્તુઓનુ આવવુ થાય છે. આ પ્રમાણે કેટલાક કાળ ગયા પછી કાઇક દિવસ કાઇ રાક્ષસ કૂવાના પ્રવેશના પગથીમાંની શ્રેણીને ભાંગીને અહીં આવ્યે. માંસમાં લુબ્ધ થયેલા તે દુષ્ટાત્મા માણસાને ખાવા લાગ્યા. અને કેટલાક દિવસેા પછી તેણે આ નગર મનુષ્ય રહિત કર્યું. બહારના નગરના લેાકેાને પણ તેણે મારવાના આરંભ કર્યાં ત્યારે તે લેાકેા વહાણુમાં ચડીને બીજે કાઈ ઠેકાણે ગયા. આ પ્રમાણે તેણે આ બન્ને નગર શૂન્ય કર્યા, પરંતુ મને પરણવા માટે તે દુષ્ટાત્માએ એક મારુ જ રક્ષણ કર્યું. આજના દિવસથી વ્યતીત થયેલા સાતમા દિવસે તે મારી પાસે આ પ્રમાણે એલ્યે કે“ હે ભદ્રા ! હું પ્રચંડ રાક્ષસ છું. મનુષ્યના માંસમાં લુબ્ધ થયેલા મે અહીં આવીને નગરના સર્વ લેાકેાને મારી નાંખ્યા છે, પરંતુ કારણને લીધે એક તારું જ રક્ષણ કર્યું છે. તે એ કે આજથી સાતમે દિવસે "" "" ૧. ધાન્ય, ૨. વાસણ, ૩. સારી ભૂઢિવાળી. Page #104 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રસ્તાવ : દેવદત્તનું ધનદને કૂવામાંથી બહાર કાઢવું અને સમુદ્રમાં નાંખવું. [૩૩]. શુભ ગ્રહોએ જોયેલું લગ્ન છે. તે દિવસે હું તને પરણીશ, અને તને મારી બેહિની (ભાર્યા) કરીશ. તેથી આજે સાતમો દિવસ છે, તેને આવવાના આ સમય છે. એટલામાં તે અહીં ન આવે, તેટલામાં સુંદર આકૃતિવાળા! તું જતો રહે.” ત્યારે ધનદ બે કે-“કે મુગ્ધા! તું ભય ન પામ. હમણાં સાંભળ. પોતાના પાપવડે જ હણાયેલો આ (તે) મારા હાથથી જ મરશે.” ત્યારે તે બોલી કે “તે તેના મૃત્યુનો સમય હું તને કહું. વિદ્યાની પૂજાના સમયે તારે તેને મારવો, કેમકે તે સમયે તે ઊભો થતો નથી, અને બોલતું નથી. તે વખતે તારે મારા પિતાનું આ ખર્શ ગ્રહણ કરવું.” તે વખતે તે રાક્ષસ મનુષ્યનું શબ હાથમાં લઈને ત્યાં આવ્યો અને આગળ(નુખ) ધનદને જોઈને હાંસી સહિત આ પ્રમાણે બે કે-“અહો! આશ્ચર્ય છે કે-આજે મારું ભક્ષ્ય પિતાની જાતે જ આવ્યું.” એમ કહીને અવજ્ઞાવડે જ તેણે તે શબને તજી દીધું. પછી જેટલામાં તે વિદ્યાની પૂજા કરવા પ્રવર્યો ત્યારે તે ધનદે તેને આ પ્રમાણે કહ્યું કે “અરે! હમણાં હું ખડ્ઝને ખેંચીને તને હઈશ.” પછી અવજ્ઞાથી હસતાં તેણે વિદ્યાની પૂજા કરી. પછી તે ધનદે ખગ્ગવડે તત્કાળ તેનું મસ્તક પૃથ્વી પર પાડીને તેને મારી નાંખ્યો. પછી રાક્ષસે જ કરેલી વિવાહની સામગ્રીવડે તે ધનદ રૂપવડે યુક્ત તે તિલકસુંદરી નામની કન્યાને પરણ. તેણીની સાથે કેટલાક દિવસ ભેગ ભેળવીને ત્યાર પછી તેને અને સાર તુને ગ્રહણ કરીને તે જ કૂવાને વિષે તે આવ્યા. ફરીથી પાછા વળીને તેણે મનની પ્રિય વસ્તુ આણુ અને માર્ગમાં ફરીથી ચકેશ્વરી દેવીને ભક્તિપૂર્વક વાંદી. તે વખતે તે દ્વિીપની પાસે કોઈક વહાણું આવ્યું તેમાંથી માણસે પાણીને માટે તે કૂવા પાસે આવ્યા. તેઓએ તેમાં દેરડું નાંખ્યું. તેને પકડીને ધનદ બે કે-“હે પુણ્યશાળી પુરુષ ! આ કૂવામાં હું પડેલો છું, તેથી મને તમે ઉગારો (બહાર કાઢો.” તેઓએ તે વાત તરત જ દેવદત્ત નામના સાર્થવાહને કહી ત્યારે કૌતુકથી ભરપૂર મનવાળે તે પણ ત્યાં આવ્યું. પછી દેરડાવડે માંચીને બાંધીને તે માંચી કૂવામાં નાંખી. તેના ઉપર ચડીને ધનદ કૂવાની બહાર નીકળે. સુંદર આકારવાળા અને વસ્ત્ર તથા આભરણથી ભૂષિત તેને જોઈને અત્યંત વિસ્મય પામેલા સાર્થવાહે ગૌરવથી તેને પૂછયું, કે–“હે ભદ્ર! તું કોણ છે? અથવા આ કૂવામાં તું કેમ પડ્યો?” તે બોલ્યો કે-“હે સાર્થપતિ ! મારી ભાર્યા પણ આમાં પડેલી છે. તથા દેવતાએ આપેલી અમારી રત્નાદિ બીજી વસ્તુ પણ છે, તે બહાર કાઢીને પછી મારી સર્વ શુદ્ધિ (વાત) હું તને કહીશ.” ત્યારે “ભલે, એમ કર.” એમ તેના વડે કહેવાયેલા તેણે પણ તે પ્રકારે કર્યું. તે વખતે તિલકસુંદરીને જોઈને તે સાથે પતિ આશ્ચર્ય પામ્યું. ફરીથી પણ તેના વડે પૂછાયેલ ધનદ પણ આ પ્રમાણે બોલ્યો કે-“હે સાર્થવાહ! આ ભરતક્ષેત્રમાં રહેનારે જાતિવડે વણિક છું. પ્રિયા સહિત હું વહાણવડે કટાહ દ્વીપ તરફ ચાલ્યા ૧. સરળ-ભેાળી, Page #105 -------------------------------------------------------------------------- ________________ - - - - - - [ ૩૪ ]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. હતે. અને સમુદ્રમાં વહાણ ભાંગી ગયું, તેથી પ્રિયા સહિત અહીં આવ્યું. પાણી લેવામાં આકુળ થયેલી મારી પ્રિયા આ કૂવામાં પડી ત્યારે હું પણ પડ્યો, કે જેથી આ ભવમાં આની સાથે નેહ બંધાયેલ છે. અમે જળની અંદર પડ્યા નહીં, પરંતુ ભાગ્યને લીધે તેના કાંઠે પડ્યા. તેમાં તુષ્ટમાન થયેલી જળદેવીએ મને રને આપ્યાં, અને તે દેવીએ આ પ્રમાણે કહ્યું કે-“અહીં વહાણું આવશે. તેના ઉપર ચડીને હે ભદ્ર! તું પિતાને સ્થાને ખુશીથી જજે. હે સાર્થવાહ! મેં તમને આ મારી વાત કહી. તું પણ પિતાની (તારી) વાત કહે, કે જેથી મિત્રામાં વૃદ્ધિ પામે.” ત્યારે તે બે કે-“અહે! દેવદત્ત નામને હું પણ ભરતક્ષેત્રથી કટાહ દ્વીપે ગયે હતું, અને હવે ઘર તરફ ચાલે છું; તેથી હે ભદ્ર! તું પણ આવ કે જેથી આપણે સાથે જ જઈએ. મારા વહાણને વિષે વસ્તુને તથા પ્રિયાને આરોપણ કર (રાખ).” ધનદ પણ બે કે-“હે સાથે પતિ! એમ કર. જેથી ઘેર ગયેલા હું આ વસ્તુને છઠ્ઠો ભાગ તને આપીશ.” ત્યારે “અસાર ધનવડે શું છે? તું જ મારે ગૌરવ કરવા લાયક છે.” એમ બોલતા સાર્થવાહે પિતાના વહાણમાં તે વસ્તુ આપણુ કરી. પછી માર્ગમાં જ તે દુરાત્મા સાર્થવાહનું ચિત્ત તે સ્ત્રીને તથા ધનને જોઈને ચલાયમાન થયું. પછી રાત્રિને વિષે પુરીષના વ્યુત્સર્ગને નિમિત્તે માંચી ઉપર રહેલા તે ધનદને સાર્થવાહ મોટા સમુદ્રમાં નાંખે. ઘેડીવાર પછી તેણે કહ્યું કે-“શરીરચિંતનને માટે ગયેલ ધનદ જેથી કરીને હજુ સુધી આવ્યું નથી, તેથી કરીને તે જરૂર સમુદ્રમાં પડ્યો હશે.” પછી કપટથી આ સાર્થવાહ પિતાના માણસો સાથે ચિરકાળ સુધી શોધ કરવા લાગ્યો. પછી તેની પ્રિયાને પ્રિય વચનવડે આશ્વાસન આપવા લાગ્યા. પછી કોઈક દિવસે તેણે તે તિલકસુંદરીને કહ્યું કે-“હે ભદ્રા! તારો પતિ મરી ગયેલ છે, તેથી તે પાપ રહિત! તું મારી પત્ની થા.” તે સાંભળીને બુદ્ધિશાળી તેણુએ એમ વિચાર્યું કે-“મારા અંગમાં લુબ્ધ થયેલા આણે જરૂર મારા પતિને મારી નાંખે છે. આ બળાત્કારથી પણ મારા શીલનો બંશ(નાશ) કરશે, તેથી અહીં કાંઈક ઉત્તર આપીને કાળક્ષેપ કરવો યોગ્ય છે.” આ પ્રમાણે વિચારીને તે બોલી કે-“નગરને તું પ્રાપ્ત થઈશ ત્યારે રાજાની અનુજ્ઞા લઈને હું તારી ભાર્યા થઈશ.” તેણે પણ હર્ષ પામીને વચન અંગીકાર કર્યું, અને એ વિચાર કર્યો કે-“હું ધન આપવાવડે રાજાને પ્રસન્ન કરીને ઇચ્છિત કાર્ય કરીશ.” આ તરફ તેણે જળમાં નાંખેલ તે ધનદ પૂર્વે ભાંગેલા વહાણના એક કકડાને (પાટિયાને) વિધિના વશથી પામે. તેને છાતીવડે ગાઢ આલિંગન કરીને તરવડે ભ પામતે (ઉછળત) તે પાંચ દિવસે પિતાના નગરની પાસેના કાંઠે પ્રાપ્ત થયે. અંત:કરણમાં હર્ષ પામીને ઊંચું મુખ કરીને દષ્ટિવડે પિતાના નગરને જોતા તેને પાટિયા ૧, ઠલ્લાનાં ત્યાગને કારણે. Page #106 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રસ્તાવ : સુદત્ત અને ધનદને મેલાપ ખતે રાજાએ જાણેલ ધનનું સત્ય સ્વરૂપ [ ૩૫ ] સહિત જ એક 'માટેા મત્સ્ય ગળી ગયા. પછી નરક જેવા મત્સ્યના ઉત્તરમાં પડેલા તે વિચાર કરવા લાગ્યા કે–“હું જીવ! દેવના ઢોષવડે તું આ સ્થિતિને પામ્યા છે. તેથી ગાથાનું ચિંતવન કર. અથવા તેા પૂર્વભવે આચરણ કરેલા કાઇ પણ કર્મના દોષવર્ડ જીણું વાડને વિષે છિદ્રની જેમ મારે વિષે જ દુ:ખ પડે છે. ” એ પ્રમાણે વિચારીને તેણે આપત્તિનુ’ નિવારણ કરનાર મણિનું સ્મરણ કર્યું. તેના પ્રભાવથી તે મત્સ્યને ધીવરાએ( મચ્છીમારીએ ) ત્યાં પકડ્યા. તેના ફાટેલા ઉદરમાં તેને જોચા, તેથી વિસ્મય પામેલા તેએએ તેને પાણીવડે ધાયે, અને રાજાને તે વાત કહી. મનમાં વિસ્મય પામેલા રાજાએ પશુ તેને પેાતાની પાસે અણુાવીને પૂછ્યું કે “હું ભદ્ર ! તને આ અઘટિત છું થયું ? અરે ! તું કાણુ છે ? અથવા મત્સ્યના ઉદરમાં તું કેમ પડ્યા ? તે વાત તું મને સત્ય કહે. મને માઢુ કૌતુક થયું છે. ” ત્યારે ધનદ પણ ખેલ્યું. કે—“ પ્રથમ તા મને ણિક જાતિના જાણેા. હે પ્રભુ! વહાણુ ભાંગવાથી તેના પાટિયાને પામીને હું અહીં આવ્યેા. નગરને જોતાં મને મત્સ્ય ગળી ગયા. તે મત્સ્યને ધીવરાએ ગ્રહણ કર્યાં, અને તેનુ ઉદર ફાડ્યું. તેની મધ્યે મને જોયા. તેથી વિસ્મય પામેલા તે મને તમારી પાસે લાવ્યા છે. હે રાજા ! આ મારા વૃત્તાંત છે.” ત્યારે રાજાએ તેને સુવર્ણ ધાયેલા પાણીવડે સ્નાન કરાવ્યુ' અને મત્સ્યાદર નામ પાડીને પાતાની પાસે રાખ્યા. તે રાજાએ તેની પ્રાર્થનાથી તેને સ્થગીધર( છડીદાર ) કર્યા. એ પ્રમાણે પેાતાના સ્વરૂપને નહીં જણાવતા તે દિવસેને નિર્ગમન કરવા લાગ્યું. પછી કાઈક દિવસ પૂર્વે તેના અપકાર કરનાર સુદત્ત સાવાર્હ વાયુએ પ્રેરણા કરેલા વહાણુવડે ત્યાં આવ્યા. તે પણ પ્રાભૂત(લેટ ) ગ્રહણ કરીને પ્રતીહારના નિવેદન કરવાથી રાજાની પાસે આવ્યેા. અને નમસ્કાર કરીને બેઠા. રાજાએ પણ તે વણિકની સાથે પાતે પ્રિય આલાપ કર્યો, અને સ્થગીધરના હાથવડે તેને તાંબૂલ અપાવ્યું. ત્યારે તેને ઓળખીને તેણે તેની સન્મુખ થઈને તેને તે તાંબૂલ આપ્યું. સુદત્તે પણ ધનદને આળખ્યા, પરંતુ અઘટિતપણાને લીધે કાંઇ સ`દેહમાં તત્પર થયેલા તેને રાજાએ કહ્યુ', કે—“તારે અધું દાણ આપવું.” ત્યારે “તમારા માટો પ્રસાદ મને થયેા.” એમ આવીને તે પેાતાના સ્થાને ગયા. પછી કાઈક દિવસે તે નગરમાં વસનારા કાઇક ભદ્ર પુરુષને તેણે પૂછ્યું, કે—“હું ભદ્ર! રાજાના આ સ્થગીધર શું ક્રમે કરીને આવેલા છે?” ત્યારે તેણે પણ તેનુ સ્વરૂપ યથા કહ્યું. આ અવસરે તે રાજાને માનીતા ગીતતિ નામના માતગ( ચંડાળ) તે સાવાહની પાસે આવ્યા. ત્યાં પેાતાના પરિવાર સહિત તે ગાયન કરવા લાગ્યા. સાવાહ પણ તેના ગીતની મેાટી કળાવડે ખુશ થયેા. તેને દાનવર્ડ સતાષ પમાડીને તેને કહ્યું કે—“હું માતંગ! જો તું મારું કાર્ય સાથે તા હું તને ઘણું ધન આપું.” તે મળ્યેા—“હું સર્વ સાધીશ. મને સ્ફુટપણે તું કહે. જેને રાજા વશ છે, તેવા મારે દુષ્કર શું છે ? ” સાર્થવાહ એલ્સેા—“ તા તારે રાજાને એકાંતમાં આ પ્રમાણે કહેવુ કે આ મત્સ્યાદર મારા અધુ છે, ’’ ત્યારે તેણે તે કાર્ય અંગીકાર કર્યું. એટલે Page #107 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. પ્રસન્ન મનવાળા તે બુદ્ધિમાને તેને સુવર્ણની ઇંટના ચાર સંઘાટ(સંપુટ) આપ્યા. પછી તે રાજાની પાસે ગયો. સભામાં બેઠેલા તેની પાસે માતંગ પણ આવીને ગાવા લાગ્યો. તે ગીતથી રંજિત થયેલા રાજાએ સ્થગીધરને કહ્યું કે –“હે સ્થગીધર ! આ શ્રેષ્ઠ ગાંધર્વને તું તાંબૂલ આ૫” ત્યારે તાંબૂલ દેતા તેના કંઠ પકડી ભેટીને કહ્યું કે “હે ભાઈ! ઘણે કાળે તને જે.” એમ બોલતે તે રોવા લાગે. “આ શું ?” એમ રાજાએ પૂછતાં તે સારી બુદ્ધિવાળો મત્સ્યોદર હૃદયમાં ઉપાયને વિચારીને બોલ્યો કે-“હે દેવ ! આણે સત્ય કહ્યું છે. આ નગરમાં પહેલાં અમારા બંને પિતા માતંગ મેટ ગાયક હતે, તેથી તે રાજાની પ્રીતિનું પાત્ર હતો. તેને બે ભાર્યા હતી, હે પ્રભુ! તે બેના અમે બે પુત્રો થયા. મારી માતા તેને કાંઈક અનિષ્ટ હતી, તેથી હું પણ મારા પિતાને અનિષ્ટ હતું. તે અદીર્ઘદશી મારા પિતાએ મારી જંઘામાં પાંચ રને નાંખ્યાં, અને તેને બહાર રૂઝ. તથા મને કહ્યું કે –“હે વત્સ! વિપત્તિમાં આનું ભક્ષણ કરજે.” તથા તેણે આના અંગને વિષે ઘણાં રત્નો નાંખ્યાં.” એમ કહીને રાજાને વિશ્વાસ ઉપજાવવા માટે શ્રેષ્ઠ બુદ્ધિમાન તે ધનદે પિતાની જાંઘ ફાડીને તે તેનો દેખાડ્યાં. ત્યારે રાજાના આદેશથી સીપાઇઓ ગીતરતિને બાંધીને વિદારવા લાગ્યા. ત્યારે અતિ દીનવાણુવાળે તે આ પ્રમાણે બોલે, કે-“હે સ્વામી ! આ મારો ભાઈ નથી, પરંતુ તે પાપી સાર્થવાહ મને ધન આપીને મારી પાસે આ નિંદ્ય કર્મ કરાવ્યું છે. હે દેવ! જે મારી વાણી વડે તમને પ્રતીતિ વિશ્વાસ) ન થતી હોય, તો મારે ઘેરથી તે સુવર્ણના સંઘાટ મંગાવો.” ત્યારે રાજાએ પણ મદરના મુખ તરફ જોયું. ત્યારે તેણે પણ રાજાને કહ્યું કે–“હે પ્રભુ! આ પણ સત્ય છે.” ફરીથી રાજાએ કહ્યું કે-“હે મત્સ્યોદર! પરમાર્થ(સત્ય)ને જણાવ, કેમકે આ સર્વ મોટું આશ્ચર્યકારક છે.” ત્યારે તે બે કે-“હે રાજા ! આ વણિકના વહાણ વિષે મારા સવા આઠસો સુવર્ણના સંઘાટ છે. તથા કાંતિવાળા પંદર હજાર રન છે. આ સર્વ જાણુને હે પૃથ્વીના સ્વામી ! જે કરવા લાયક હોય તે કરો. વળી અહીં આ અભિજ્ઞાન છે કે, તે સર્વે સંપુટો ઓળખવા માટે મેં પિતાના(મારા) નામથી અંકિત કર્યા છે. પછી રાજાએ તેને તેનું નામ પૂછયું ત્યારે તેણે તે પિતાનું નામ (ધનદ ) કહ્યું. પછી રાજાએ તે માતંગના ઘેરથી તે સંઘાટ મંગાવ્યા. પછી બે ભાગ કરીને તેની અંદર તે ધનદ નામ જોઈને તત્કાળ તે માતંગ અને વણિક ઉપર ક્રોધ કર્યો. પછી રાજાવડે હણતા તે બનેને મત્સ્યોદરે જ મૂકાવ્યા. અને પછી તે ધનદ કલ્યાણજળવડે રચનાન કરીને પવિત્ર થશે. તે વણિક પાસેથી અને માતંગ પાસેથી પણ પિતાની વસ્તુ લઈને તેમનું ઉચિત કરીને તે ધનદ ધનદ(કુબેર ભંડારી દેવ) જેવો થા. પછી રાજાએ ફરીથી પૂછેલા તેણે પિતાની સાચી કથા કહી કે–“હે દેવ! હું આ ગામમાં ૧ લાંબો વિચાર નહીં કરનાર. ૨ નિશાની-ચિહ. Page #108 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રસ્તાવ : ધનદતે પુનઃ મળેલી પેાતાની પ્રિયા તે વસ્તુઓ. [ ૩૭ ] રહેનારા શ્રેણીના પુત્ર છું. મેં એક ગાથાને હજાર દીનારવર્ડ પેાતાને આધીન કરી હતી, તેથી મારા પિતાએ મને કાઢી મૂક્યા. પછી હું દેશાંતર ગયા.” ઇત્યાદિ સમગ્ર વાર્તા કહીને તેણે રાજાને કહ્યું કે—“ હે દેવ ! હજી પણ મને કાઇની પાસે પ્રગટ કરવા જ નહીં, કેમકે મારા વિત્તનું અને ભાર્યાનું હરણ કરનાર બીજો સાર્થવાહ પણ જો અહીં આવે, તે હે પ્રભુ! સારું' થાય. ’” પછી કાઇક દિવસ સાÖવાહ દેવદત્ત પશુ ત્યાં આળ્યે, અને તિલકસુંદરી સહિત તે રાજાની પાસે આણ્યે. રત્નના સમૂહ ભેટ કરીને બેઠા. આ મત્સ્યેાદરે કહેલા વણિક છે. ” એમ રાજાએ જાણ્યુ. તે વખતે મત્સ્યાદર પણ તેને તથા તિલકસુંદરીને જોઇને તેમના અભિપ્રાય જાણવાની ઇચ્છાથી ગુપ્ત અંગવાળા થયા. પછી સભ્રમ સહિત રાજાએ સા વાહને કહ્યું કે—“ હું ભદ્ર ! તું ક્યાંથી આવ્યે અને આ શ્રેષ્ઠ ખાલિકા કાણુ છે ? ” ત્યારે તે મેલ્યા કે—“ હું કટાહુ નામના દ્વીપથી અહીં આવ્યેા હું, તથા સમુદ્રના અંત પમાં મને આ એકલી પ્રાપ્ત થઇ છે. સારાં વજ્ર, આહાર, તાંબૂલ અને અલકારવડે સત્કાર કરેલી પણ આ હે રાજા ! તમારી અનુમતિવડે જ મારી ભાર્યા થવાની છે. ’” રાજાએ કહ્યું કે “હું સુશ્રુ! શું આ વર તને રુચે છે? કે આ કામી પુરુષ મળાત્કારથી તારી સાથે રમવા ઈચ્છે છે? ” તે મેલી“ આ પાપીનુ નામ ક્રાણુ ગ્રહણ કરે? કે જેણે ગુણરૂપી રત્નના નિધાનરૂપ મારા પતિને સમુદ્રમાં નાંખ્યા. આનાવડે પ્રાર્થના કરાયેલી મેં હૈ સ્વામી! તેને આ ઉત્તર આપ્યા, ૩–રાજાએ આપેલી હું તારી પ્રિયા થઈશ. આ પ્રમાણે રક્ષણ રહિત મેં આનાથી મારા શીળનું રક્ષણ કર્યું છે. હવે તા હું સળગતા અગ્નિમાં પ્રવેશ કરીશ. સ્ત્રીઓને ભર્તાના સંગમાં અગ્નિ અવશ્ય સાક્ષી હાય છે. તેના વિરહમાં તે સ્ત્રીઓનું તે જ શરણુ ચાગ્ય છે. ” ત્યારે રાજાએ તેને આ પ્રમાણે કહ્યું, કે તું મૃત્યુનું સાહસ ન કર, કેમકે હું તારા પરણેલા પતિને દેખાડીશ. ” તે એલી કે “ હું નરેંદ્ર ! તમારે હાંસી કરવી ચેાગ્ય નથી. તે મારા પતિ કયાં છે, કે જેને અગાધ સમુદ્રમાં નાંખ્યા છે. ” ત્યાર પછી તાંખેલ દેવા માટે ધનદને ઉઠાડીને રાજાએ કહ્યુ કે “હે ભદ્રા ! આ તારા ભર્તાને દૃષ્ટિવરે જો,” તેને જોઇને તથા એાળખીને પણ તેના સમાગમને( આવવાના), અસ’ભવ કરતી જેટલામાં હજી સુધી તેવા હુના પ્રકને ધારણ કરતી નથી, તેટલામાં ધનદ એલ્યેા કે–“ હે દેવ ! આના પતિ પ્રગટ છે, કે જે કાઇપણ ઠેકાણેથી અકસ્માત શૂન્ય ગૃહમાં રહેલી આની પાસે માન્યા હતા, આણે જ જેને રાક્ષસના ઘાત કરનાર મર્ગ આપ્યું હતું, જેણે રાક્ષસ હણ્યા હતા, અને જે અનુરાગવાળી આને પરણ્યા હતા. ” ઇત્યાદિ સર્વ વૃત્તાંત મૂળથી આરભીને કહ્યો ત્યારે સૂર્યના પ્રકાશમાં કમલિનીની જેમ તે તત્કાળ વિકવર મુખવાળી થઈ. પછી રાજાની આજ્ઞાથી કીથી તે મત્ચાદરની પત્ની થઇ. પછી રાજાવર્ડ મરાવાતા સા વાહને તે ધનદે જ મૂકાવ્યા. બીજાની સરખામણીમાં ન આવે તેવી સ અલંકારાદિક તે વસ્તુ વણિકે આણી અને રાજાને દેખાડી. પછી કાઇક દિવસ બીજા કાર્ય કરીને તે Page #109 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર ધનદ રાજાની આજ્ઞા લઈને મોટા પરિવારવટે પિતાને ઘેર ગયે. ત્યાં “આ રાજાને માન્ય છે” એમ જાણીને તેને આસન આપવા વિગેરે સ્વાગત ક્રિયા કરીને ઉદાર બુદ્ધિવાળો ૨સાર પણ આ પ્રમાણે બે, કે-“હું ધન્ય છું, કે જેને ઘેર રાજાને વલભ તું આવ્યા. જેનાવડે તારે પ્રજન હોય, તે વસ્તુને તું કહે. મારું સર્વ તારું જ છે.” ધનદ પણ બોલ્યો કે-“હે પિતા! જે તમે કહે છે, તે સત્ય છે. પરંતુ મોટા કારણને લીધે હું તમને કાંઈક પૂછું છું, કે-“તમારો ધનદ નામને જે પુત્ર હતા, તે હમણાં કયાં છે? તેની શુદ્ધિ તમે જાણે છે કે કેઈપણ ઠેકાણે તે છે કે નથી?” આ પ્રમાણે અભિપ્રાયવાળું તેનું વચન સાંભળીને તથા પુત્રના આકારવાળા તેને જોઈને વિતર્ક સહિત તે શ્રેણીએ પુત્રને વૃત્તાંત કો, કે-“મારા પુત્ર હજાર દીનારવડે એક ગાથા ગ્રહણ કરી. તેને માટે મેં તેને કઠોર વચન કહ્યું. ત્યારે અભિમાનના વશથી ઘરમાંથી નીકળીને તે કેઈપણ ઠેકાણે ગમે છે. તેના જવાને ઘણે કાળ થયો છે, તેની શુદ્ધિ હું જાણતો નથી. પરંતુ આકૃતિવડે અને વચનવડે હું એમ માનું છું, કે તે જ તું છે. અને તું તારા આમાને ગમ કરતો હોય તો અહો! શંકા કરું કેમકે આ પૃથ્વીતળ ઉપર સરખા લેાકો ઘણા દેખાય છે. તેથી તે પણ મારા પુત્રની જેવો હોઈશ.(દેખાય છે.)” ધનદે કહ્યું-“હે પિતા! તે જ હું તમારો પુત્ર છું.” ત્યારે તેના જમણા ચરણમાં ચિહ્ન જોઈને તે શ્રેષ્ઠીએ પણ તેને ત્ર જાયે. તે ધનદ પિતાના પગને નમ્યો. તેણે પણ તેને ગાઢ આલિંગન કર્યું. તથા હર્ષના અશ્રુના પૂરવડે પૂર્ણ નેત્રવાળે તે ગદગદ સ્વરે બે , કે-“હે પુત્ર! અહીં આવ્યા છતાં પણ તેં તારા આત્માને કેમ ગુપ્ત રાખ્યો ચિરકાળે મળેલા માતાપિતાને વિષે શું તારી ઉત્કંઠા ન હોય ? હે વત્સ ! આટલે કાળ તું ક્યાં રહ્યો ? દેશાંતરમાં ગયેલા તે દુઃખ કે સુખ શું ભગવ્યું ? ” ત્યારે અથુવડે પૂર્ણ નેત્રવાળા ધનદે પણ સંક્ષેપથી પિતાની કથા માતાપિતાને નિવેદન કરી, તથા તે બન્નેને ખમાવ્યા. અને આ પ્રમાણે તે બે કે-“હે પિતા ! મને રાજા પાસેથી મૂકા, કે જેથી હું અને તમારી વધુ પિતાના ઘેર આવીએ.” ત્યારે તેણે રાજકુળમાં જઈને તે કામ કર્યું, તથા પુત્રની સાથે રાજાને પણ તેણે આમંત્રણ કર્યું. પછી પ્રિયા સહિત ગજેન્દ્ર ઉપર ચડેલો અને રાજાવડે અનુસરાતે તે ધનદ પિતાને ઘેર આવ્યા. પુત્ર દેશાંતરમાંથી આવે અને રાજા પિોતાને ઘેર આવ્યો તેથી હર્ષ પામેલા તે શ્રેષ્ઠીએ ઉત્તમ મહોત્સવ પ્રવર્તાવ્યો(કર્યો). આ અવસરે રાજાના ઉત્સર્ગમાં રહેલા રાજાને પુત્ર પોતાની ક્રીડાવડે મનને સંતોષ ઉત્પન્ન કરતો જેટલામાં રહ્યો છે, તેટલામાં કઈ માળીએ પિતાના કંડિયામાંથી પુષ્પ લઈને રાજાને આપ્યાં. અને તે પુ રાજપુત્ર ગ્રહણ કર્યો. તે પુષ્યની અંદર રહેલ ના(ઝી) રાજ સર્પ નાસિકાના અગ્ર ભાગે સુંઘતા એવા તે રાજપુત્રને ડો. તેથી તેણે પિકાર કર્યો. રાજા પણ પુષ્પની મધ્યે રહેલા તે સપને જોઈ અત્યંત દુઃખી થયો, તેથી તેણે ગાડિકને કહ્યું કે-“હે ભદ્ર ! આ પુત્રને તું વેદના રહિત કર.” ત્યારે Page #110 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રસ્તાવ : ધનદે મણિપ્રભાવથી રાજપુત્રનું કરેલું ઝેર નિવારણ. [ ૩૯ ] તે મેલ્યા કે–“ સર્વ સર્વાંના શિશમણિ( મુગટ )રૂપ આ રાજસ છે, તેથી અમારે અહીં મંત્ર ક્રિયા કરવા લાયક છે. ” ત્યારે ચક્રેશ્વરીએ આપેલા મણુિના જળવડે ધનદે તેને તત્કાળ વિષ રહિત કર્યું અને રાજા હર્ષ પામ્યા. પછી ધનદનું સન્માન કરીને પેાતાને ઘેર આવીને રાજાએ જન્મની જેમ પુત્રનું વર્ષોપન કરાવ્યું. પછી તે રાજાના પુત્ર અનુક્રમે યૌવનવયને પામ્યા, ત્યારે કાઇક દિવસ હાથી ઉપર ચડીને રાજવાટિકા માટે નીકળ્યેા. નગરની શેાભાને જોતાં શરરાજાની પુત્રી શ્રષણા નામની મનેાહર કન્યાને જોઈ. ઉત્કટ રૂપવાળી તેણીને જોઇને કુમાર કામદેવથી પીડિત થયા, અને તે કન્યા તેને જોઇને કાંઈ પણ પ્રીતિવાળી ન થઇ. ઘેર પ્રાપ્ત થયેલા કુમાર તેણીના વિરહથી અરતિને પામ્યા. અને તેના મિત્રાએ તે અભિપ્રાય રાજાને નિવેદન કર્યા. ત્યારે રાજાએ આદેશ કરેલા એક મત્રોએ શૂર રાજા પાસે જઇને કુમારને માટે તે શ્રીષેણા નામની શ્રેષ્ઠ કન્યાની માગણી કરી. ત્યારે મેાટા અનુગ્રહને માનતા તે રાજાએ જેટલામાં મંત્રીનું અતિ ગૌરવ કર્યું, તેટલામાં તે ખાલિકા એલી, કે“ હું પિતા! જો તમે મને તેને આપશે, તે હું અવશ્ય આત્મહત્યા કરીશ.” તે સાંભળીને તે રાજા ખેદ પામ્યા, અને તેણે મંત્રીને કહ્યું કે 66 પ્રથમ તેા તમે રાજા પાસે જાએ. આ કન્યાને સમજાવીને પછી હું તમને કહેવરાવીશ... ” પછી મંત્રીએ જઇને તે વાત રાજાને કહી. શૂર રાજાએ પણ કન્યાને કહ્યું, પરંતુ તે શ્રીષેણા તા પતિને ઇચ્છતી જ નથી. પછી તેણે તે વાત રાજાને કહી. રાજાએ પણ તે વાત પુત્રને કહી. તે પુત્ર અત્યંત કામાતુર થયેા. આ અવસરે તે ધનદ રાજાની પાસે આવ્યા, અને આ પ્રમાણે પૂછ્યું કે—“હે મહારાજા ! તમે ચિ ંતાતુર કેમ છે ? ” રાજાએ પણ પુત્રની અવસ્થાનું સ્વરૂપ કહ્યું. તે સાંભળીને શ્રેષ્ઠીપુત્રે કહ્યું કે“ હું રાજા ! વિષાદે કરીને સ`, ચક્રેશ્વરી દેવીએ આપેલા ર્માણુના મહાત્મ્યથી આ કાર્યને હું ક્ષણવારમાં સાધીશ. ” એમ કહીને તે મણિને લાવ્યો, અને કુમારને તે આપ્યાં. તે કુમારે પણ ધનદે કહેલ વિધિવડે તેની આરાધના કરી, તેથી તે મણુિ તેના ઉપર તુમાન થયેા. ત્યારે તે શૂર રાજાની પુત્રીએ તે રાજપુત્ર ઉપર પ્રીતિને ધારણ કરી; અને તે વાત સમીપે રહેલી સ્નેહી સખીને જણાવી. તેણીએ તેના પિતાને તે વાત કહી. તેણે પણ જઇને રાજાને કહી, રાજાએ પણ પુત્રને કહી, ત્યારે તે સ્વસ્થ થયા. પછી જ્યાતિ:શાસ્ત્રને જાણનારને ખેાલાવીને રાજાએ વિવાહના ઉત્તમ દિવસ પૂછ્યો. ત્યારે તેણે તેને બીજે દિવસે જ શુભમુહૂત્ત કહ્યું. દોષરહિત અને શુભ ગ્રહેાએ દેખેલા તે લગ્ન(મુહૂત્ત)ને વિષે તે બન્નેને સારાં શકુનાવર્ડ ઉત્સાહભરેલા વિવાહ થયા. તે કુમાર તેની સાથે વિલાસસુખ ભોગવવા લાગ્યા. પછી કાઇક દિવસ રાજાને મસ્તકને વિષે ઉગ્ર શૂલના વ્યથા થઇ. વૈદ્યોને દુ:સાધ્ય તેની તે પીડાને રાગાપહારી નામના સારા મણિના પ્રભાવથી ધનન્દે પણુ શમાવી દીધી. ત્યારે રાજાએ વિચાયું. કે—“ અહા ! ગુણુરૂપી રત્નાના મેટા સમુદ્રશ્ય આના જેવા બીજો કાઈ પણ પુરુષ આ પૃથ્વીતળ ઉપર નથી. મારા કાઈ Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર, પણ ભાગ્યના ઉદયથી આ મારે મિત્ર થયેા છે. ” એમ વિચારીને તે સદા તેને પોતાના પુત્રથી પણ અધિક માનવા લાગ્યા. ત્યાર પછી કાઇક દિવસ ચાર જ્ઞાનને ધારણ કરનારા અને એ પગવડે પૃથ્વીને પવિત્ર કરનાર શીલધર નામના સૂરિ તે નગરમાં આવ્યા. તેને વંદના કરવા માટે સર્વ નગરના લેાકેા ભક્તિથી ગયા. તેને જોઇને તે વૃત્તાંત જાણીને રથમાં બેઠેલા ધનદ પણુ ગયેા. સર્વે માણસા તેને નમસ્કાર કરીને ચેાગ્ય સ્થાને બેઠા ત્યારે તે શીલધર સૂરિએ ધર્મ દેશના આપી કે—“ આ સંસારમાં જીવાને ધર્મ વિના સુખ નથી, તેથી હું ભળ્યે ! પ્રમાદના ત્યાગ કરીને તમે ધર્મને વિષે આદર કરી. ધને કરનાર જે જીવ વચ્ચેવચ્ચે મનવર્ડ પણ તેને જો કકત કરે, તેા તે જીવ મહણાકની જેમ દુઃખમિશ્રિત સુખને પામે, ” ત્યારે ધનદે પૂછ્યું કે—“હે ભગવાન ! આ મહેણાક નામનેા કાણુ છે? તેણે ધર્મ કરતા છતાં પણ કેવી રીતે તેને કલંકિત કર્યાં? ” ત્યારે સૂરિ મેલ્યા કે—“ આ ભરતક્ષેત્રમાં રત્નપુર નામના નગરમાં મેાટા ધનવાળા શુભદત્ત નામના શ્રેષ્ઠી રહેતા હતેા. તેને વસુંધરા નામની ભાર્યા હતી, અને મહાક નામના તેમને પુત્ર હતા. તેને પણ સામશ્રી નામની ભાર્યા હતી. કાઇક દિવસે તે મહેણાક રથ ઉપર ચડીને ઉજાણીમાં ગયેા. ત્યાં ઉદ્યાનને વિષે માટે વિસ્તારવાળા મંડપ રચ્ચેા. ત્યાં મિત્રાની સાથે ઈચ્છા પ્રમાણે ખાદ્ય, ભાય, લેહ્ય અને પેય એ ભેદવડે ચાર પ્રકારના શ્રેષ્ઠ આહારનુ તેણે ભાજન કર્યું. પછી સુગંધી વસ્તુવાળું શ્રેષ્ઠ તાંખલ લઈને તથા ષ્ટિને આનંદ કરનાર તારકને ક્ષણવાર જોઇને ઘણાં વૃક્ષાવડે વ્યાસ અને ફળપુષ્પની ઋદ્ધિવડે વ્યાસ ઉદ્યાનને જોતા તેણે એક મહામુનિને જોયા. મિત્રાથી પ્રેરા ચેલા તેણે તે તપેાધનને વાંદ્યા. તેણે પણ ધ્યાનને તજીને તેને ધર્મ લાભને આશીર્વાદ આપ્યા. તેની ધદેશના સાંભળીને પ્રતિષેધ પામીને શુદ્ધ બુદ્ધિવાળા તેણે તેની પાસે સમ્યક્ત્વ મૂળવાળા ગૃહી ધર્મ અંગીકાર કર્યો. ફરીથી સાધુને નમસ્કાર કરીને તે પેાતાને ઘેર ગયા. પછી પેાતાના દ્રવ્યવš તેણે માટું જિનાલય કરાવ્યું. પછી તેણે વિચાર્યું કે— “ ધર્મના રસથી અધિક પરાધીનપણાએ કરીને મેં ઘણાં દ્રવ્યના વ્યય કેમ કર્યા ? ' આ પ્રમાણે તેણે કેટલાક દિવસ ઉત્સાહરહિત થઇને ત્યાર પછી લેાકેાના આગ્રહથી જિનપ્રતિમાને પણુ કરાવી. અને શ્વેત ભિક્ષુ। પાસે તેની પ્રતિષ્ઠા કરાવી, જીવહિંસાનુ નિવારણ કર્યું અને ઉચિતતા પ્રમાણે દાન આપ્યું. ફરીથી તેણે વિચાર્યું` કે—“અહા ! ધર્મને વિષે મેં ઘણાં દ્રવ્યના વ્યય કર્યો. ઉપાર્જન કરેલાં ધનના ચેાથા ભાગ જ અહીં યેાગ્ય છે. આનુ' ફળ થશે કે નહીં? એમ મને સદૈહ થાય છે. અને શાસ્ત્રને વિષે તા થાડા વ્યયનુ પથ્રુ માટું ફળ સભળાય છે. ” આ પ્રમાણે સંશય કરતા છતાં પણ તે પૂજાર્દિક સત્(ધર્મ) ક્રિયા કરતા હતા. અને કાઇક દિવસ પેાતાને ઘેર આવેલા એ તપાધનને (સાધુને) જોયા. ત્યારે તેણે પોતે જ ઊઠીને શુભ આહારવડે તેમને પ્રતિલાભ આપ્યા. પછી તે બન્ને ગયા ત્યારે તેણે “હું ધન્ય છું. ” એમ વિચાર કર્યાં. હવે કાઇક દિવસ રાત્રિમાં Page #112 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રસ્તાવ-શુભાશુભ ભાવનું ફળ. [ ૪૧ ] નિદ્રાને ક્ષય થયે તે વખતે તેણે ફરીથી વિચાર કર્યો કે –“અપ્રત્યક્ષ ફળવાળે ધર્મ કરવાથી અહીં શું છે?” પછી કઈક દિવસ બે મુનિઓને મળવડે મલિન જોઈને તેણે આ પ્રમાણે વિચાર્યું કે–“અહો ! આ મલિન સાધુને ધિક્કાર છે. જે આ મહર્ષિઓએ નિર્મળ વેષને ધારણ કર્યો હોત તો જૈનધર્મને શું દૂષણ થાત? અથવા અરે ! મેં દુષ્ટ વિચાર કર્યો, કેમકે સંયમવડે જે નિર્મળ ઉત્તમ મુનિઓ આવા પ્રકારના હોય છે.” આ પ્રમાણે તેણે શુભ ભાવવડે શુભ કર્મ ઉપાર્જન કર્યું, અને આંતરઆંતરે અશુભ ભાવવડે અશુભ કર્મ ઉપાર્જન કર્યું. પછી આયુષ્યને ક્ષય થયો ત્યારે તે મરીને ભુવનપતિ દેવ થયા. ત્યાંથી ચવીને તું ધનદ નામે ઉત્પન્ન થયો છે. તે ભવમાં તે ધર્મ કરીને આંતરામાં જે દૂષિત કર્યો છે, તેથી અહીં તે પ્રગટ રીતે દુઃખથી મિશ્ર સુખ પ્રાપ્ત કર્યા છે.” તે સાંભળીને ધનદ ક્ષણવાર મૂચ્છ પામીને પૃથ્વી ઉપર પડ્યો, અને જાતિસ્મરણવડે પોતાના પૂર્વભવને ભાવ(વૃત્તાંત) જે. અને બે કે-“હે પ્રભુ! તમે જે કહ્યું, તે સત્ય છે. તેથી હવે બંધુઓની અનુમતિ લઈને હું અનગારપણા(ચારિત્રને) ગ્રહણ કરીશ.” એમ કહીને ઘેર જઈને માતાપિતાને આ પ્રમાણે કહ્યું કે-“હે માતા ! હે પિતા! તમે મને દીક્ષા લેવા રજા આપો.” ત્યારે તે બનેએ નિષેધ કર્યા છતાં પણ એટલામાં તે વિરામ ન પાપે, તેટલામાં તે બને બોલ્યા કે-“અમે પણ તારી સાથે દીક્ષા લેશું” પછી તે રાજા પાસે ગયા, અને પિતાને અભિપ્રાય તેણે જણાવ્યું. ત્યારે તે પણ બે કે-“ પણ તારી સાથે જ વ્રત ગ્રહણ કરીશ.” ત્યારે ધનદ બે કે-“ગૃહસ્થાશ્રમમાં તમે મારા સ્વામી હતા, યતિપણામાં પણ તમે સ્વામી થશે. તેથી આ સંયેગે મને પ્રિય છે.” પછી રાજાએ પોતાના પુત્ર કનકપ્રભને રાજ્ય ઉપર સ્થાપન કર્યો, અને ધનદના પુત્ર ધનાવહને શ્રેષ્ઠીને સ્થાને સ્થાપન કર્યો. ત્યાર પછી રાજા, માતા, પિતા અને ભાર્યાની સાથે ગુરુની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. બે પ્રકારની શિક્ષા ગ્રહણ કરીને તથા વિવિધ પ્રકારના તપ કરીને અંતે મરીને તે સર્વે પૂણ્યાત્મા સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચવીને મહાવિદેહક્ષેત્રને વિષે મનુષ્યપણું પામીને તથા ચારિત્રને ગ્રહણ કરીને તે સર્વ મોક્ષપદને પામ્યા. છે ઈતિ મત્સ્યોદર(ધનદ)ની કથા. હે વિદ્યાધર રાજા ! આ ધનદની કથા સાંભળીને તારે નિરંતર ધર્મ કરો. એમ તે મુનિએ કહ્યું તે સાંભળીને તે અમિતતેજ રાજા ગુરુની આજ્ઞાને મરતક ઉપર ધારણ કરતો ઊઠીને ફરીથી પણ તે શ્રેષ્ઠ બે મુનિઓના ચરણને નમ્યો. પછી તપના માહાભ્યને પામેલા તે બને ચારણ મુનિ આકાશમાં ઊડીને ઈચ્છિત સ્થાને ગયા. પછી શ્રી વિજય નરેશ્વર અને અમિતતેજ બેચરેશ્વર તે બને ધર્મમાં તત્પર થઈને કાળ નિગમન કરવા લાગ્યા. Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ભાગ્યશાળી તે બને રાજા દરેક વર્ષે ત્રણ યાત્રાઓ કરતા હતા. તેમાં બે યાત્રા શાશ્વતી અને એક અશાશ્વતી છે. ચૈત્ર માસના શુકલ પક્ષમાં એક શાશ્વતી યાત્રા હોય છે અને બીજી આશ્વિન માસમાં અષ્ટાહિકા નામની પ્રસિદ્ધ છે. તેમાં દેવો અને વિદ્યારે નંદીશ્વર નામના દ્વીપમાં તથા મનુષ્ય પિતા પોતાના સ્થાનના ચિત્યને વિષે બે યાત્રાઓ કરે છે. ત્રીજી યાત્રાને પણ તે બન્ને રાજા સીમગિરિ ઉપર બળદેવ ષિના કેવળજ્ઞાનની ઉત્પત્તિને સ્થાને શ્રી બાષભદેવના મંદિરમાં કરતા હતા. પછી ઘણા હજાર વર્ષ સુધી રાજ્ય કરીને તે બન્ને રાજાએ કોઈક દિવસ મેરુપર્વત ઉપર જઈને સનાતન શાશ્વતા) જિનેશ્વરના ચરણને વાંઘા. પછી ત્યાં નંદન નામના વનમાં બેઠેલા વિપુલમતિ અને મહામતિ નામના બે ચારણ મુનિને જોયા. તેમને નમીને તથા તેમનું વ્યાખ્યાન સાંભળીને તે બને મુનિને પૂછ્યું કે-“હે ભગવાન! અમારું કેટલું આયુષ્ય છે તે કહે?ત્યારે છવીસ દિવસનું આયુષ્ય બાકી રહ્યું છે.” એમ તેઓએ તે બન્નેને કહ્યું. ત્યારે આકુળ થયેલા તે બન્ને ફરીથી આ પ્રમાણે બોલ્યા, કે-“વિષય અને આમિષ(માંસ)માં લુબ્ધ થયેલા અમે આટલા કાળ સુધી વ્રત કર્યું નથી, તે હવે હા! હા! અ૯પ આયુગવાળા અમે શું કરશું ?” ત્યારે મુનિઓએ તેમને કહ્યું કે “તમારું શું નાશ પામ્યું છે ? હજુ પણ તમે સ્વર્ગ અને મોક્ષને આપનાર વ્રતને ગ્રહણ કરે.” ત્યારે તેઓએ પોતપોતાના નગરમાં જઈને પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને અભિનંદન નામના ઉત્તમ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. તે બને અનશનવડે અને પાદપિપગમવડે રહ્યા. તે શ્રીવિય મુનિએ પિતાનું બળ સ્મરણ કર્યું તેથી “આ તપવડે હું પણ અહો ! પિતાની જેવો થાઉં.” એ પ્રમાણે તેણે પ્રગટ નિદાન(નિયાણું) કર્યું. આ પ્રમાણે નિદાનને કરનાર આ અને નિદાનને નહીં કરનાર બીજો તે બન્ને મરીને પ્રાણુત નામના દેવલોકમાં નંદિકાવર્ત તથા સ્વસ્તિકાવર્ત નામના વિમાનમાં દિવ્યચૂલ અને મણિચૂલ નામના મહદ્ધિક ઉત્તમ દેવપણે ઉત્પન્ન થયા. - ત્યાં પ્રથમ સમગ્ર દેવકાર્યના સમૂહને કરીને પછી સ્થિતિને જાણનારા તે બન્ને હર્ષથી દિવ્ય ( દેવ સંબંધી) વિષયસુખને સેવવા લાગ્યા. તથા જિનેશ્વરના ચેત્યના વંદન વિધિને અને નંદીશ્વર દ્વીપને વિષે યાત્રાને કરતા શુભ મતિવાળા તે બન્ને પિતાના સમ્યકત્વરૂપી રત્નને અત્યંત ઉજવળ કરવા લાગ્યા. આ બીજા પ્રસ્તાવમાં શ્રી શાંતિનાથ પ્રભુના ચેથા અને પાંચમા ભવનું વર્ણન આપવામાં આવેલ છે, Page #114 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. આ 3 હવે આ જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રને વિષે રહેલા રમણીય નામના વિજયમાં સુભગા નામની માટી નગરીમાં વૃત્ત, ગાંભીર્ય, મર્યાદા અને લક્ષમીરૂપ ગુણવડે સમુદ્રને જીતનાર તથા મોટા પ્રતાપવડે યુક્ત સ્તિમિતસાગર નામે રાજા હતા. તેને અમૂલ્ય શીખાની પૃથ્વી સમાન વસુંધરી નામની ભાર્યા હતી, તથા સ્ત્રીના ગુણે વડે વ્યાપ્ત અનુદ્ધથી નામની બીજી ભાર્યા હતી. પછી પ્રાણુત દેવલોકથી તે દિવ્યગ્નલ દેવ ચવીને રાજાની વસુંધરી પત્નીના ઉદરમાં ઉતર્યો. તે વખતે તેણીએ બળદેવના જન્મને સૂચવન કરનારા હાથી, પા સરોવર, ચંદ્ર અને વૃષભ એ ચાર શુભ સ્વપ્રો જોયાં. પછી પૂર્ણ સમયે તેણીએ સુવર્ણ જેવી કાંતિવાળા પુત્રને પ્રસન્ચે. તેના પિતાએ તેનું અપરાજિત એવું શુભ નામ પાડયું. પછી એક વખત સરોવરમાં હંસની જેમ અનુદ્ધરીની કુક્ષિમાં સ્વર્ગથી ચવેલ મણિ ચૂલ પુત્રપણે ઉત્પન્ન થયો. તે વખતે તેણીએ પોતાના મુખમાં પ્રવેશ કરતા સિંહ, સૂર્ય, કુંભ, સિંધુ, શ્રી, રત્નેને સમૂહ અને અગ્નિ આ સાત સ્વમ જોયાં. તેણીએ તે સ્વપ્નો પોતાના પતિને કહ્યા. તેણે પણ તેના જાણનારને પૂછયું, ત્યારે તે બે -“હે! રાજા આ વનેથી તમારો પુત્ર વિષ્ણુ( વાસુદેવ) થશે અને આગળને આ પુત્ર બળભદ્ર થશે.” એમ કહીને રાજાએ વિદાય કરેલ તે સ્વપ્ન પાઠક પિતાને ઘેર ગયે. તે દેવીએ પણ પૂર્ણ સમયે શયામ કાંતિવાળા પુત્રને પ્રો . પિતાએ તેનું અનંતવીર્ય એવું નામ પાડયું. પછી યોગ્ય કાળે તે બને એ કળાને અભ્યાસ કર્યો, અનુક્રમે રૂપ અને લાવવડે શોભતા યુવાવસ્થાન પામેલા તે બે કુમારને પિતાએ બે કન્યા પરણાવી. પછી કેઈક દિવસ તે નગરના ઉદ્યાનમાં વિશિષ્ટ જ્ઞાનવડે સહિત(જ્ઞાનવાળા) સ્વયંપ્રભ નામના મુનિ આવીને સમવસર્યા(રા). એટલામાં અશ્વક્રીડા કરીને થાકી ગયેલે તે રાજા વિશ્રાંતિને માટે નંદનવનની જેવા તે ઉદ્યાનમાં આવ્યો. ત્યાં એક ક્ષણવાર તેણે વિસામે લીધે. ત્યાં અશોકવૃક્ષની નીચે ધ્યાનવડે નિશ્ચળ શરીરવાળા તે શ્રેષ્ઠ મુનિને જેયા. તેને ભક્તિથી ત્રણ પ્રદક્ષિણા કરીને તથા નમશકાર કરીને અને મેગ્ય સ્થાને બેસીને તેણે આ પ્રમાણે દેશના સાંભળી – “કષાયે કડવા વૃક્ષે છે, દુર્થીને તેનું પુષ્પ છે, તથા આ લેકમાં પાપકર્મ અને પરલોકમાં દુર્ગતિ એ તેનું ફળ છે, તેથી અનર્થના કારણભૂત Page #115 -------------------------------------------------------------------------- ________________ [૪૪] . શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. આ કષાયે સંસારથી વિરક્ત ચિત્તવાળા અને મેક્ષના સુખને ઇચ્છનારા મનુષ્ય ત્યાગ કરવા ચગ્ય છે.” ત્યારે રાજાએ કહ્યું- “હે મહાત્મા ! આ સત્ય જ છે, પરંતુ તમે મને કહે, કે કષાયે કેટલા ભેદવાળા છે ? ” મુનિ બેલ્યા–“ ક્રોધ, માન, માયા અને લાભ નામના આ ચાર કષાય છે. તથા તેમના દરેકના પણ આ ભેદો છે. અહીં પહેલ અનંતાનુબંધી, બીજે અપ્રત્યાખ્યાની, ત્રીજે પ્રત્યાખ્યાની અને ચોથી સંજ્વલન નામને છે. તેમાં હે રાજા ! પહેલો અનંતાનુબંધી ક્રોધ પર્વતની રેખા જેવો નિશ્ચળ, ભયંકર અને દુઃખને આપનાર છે. અપ્રત્યાખ્યાનીય નામને બીજે ક્રોધ પૃથ્વીની રેખા જે છે, ત્રીજો પ્રત્યાખ્યાની ક્રોધ ધૂળની રેખા જે માને છે અને ચોથા સે જ્વલન ક્રોધ પાણીની રેખા જેવો કહે છે. એ જ પ્રમાણે માન પર્વત, અસ્થિ, કાષ્ટ અને તિનિશ વૃક્ષના સ્તંભ જે કહેલો છે. માયા વંશી, મેષનું શીંગડું, ગોમૂત્ર અને અવલેહના જેવી કહેલી છે. તથા લેસ કમિરાગ, પંક, અંજન અને હળદરના રંગ જેવો કહે છે. પહેલા ત્રણ અનામે જન્મ, વર્ષ અને ચાર માસની રિથતિવાળા છે, અને ચોથે ભેદ એક પખવાડિયાની રિથતિવાળે છે. તે ચાર ભેદે નરક વગેરે ગતિના કારણભૂત છે. હે રાજા! આ પ્રમાણે સેળે કષાયે કહા, કે જે કષાયે ગાઢ સંરંભથી કર્યા હોય તે તે ગાઢ દુઃખને આપનારા થાય છે. અને સંરંભ વિના કર્યા હોય તે ચેડા ભવ સુધી અત્યંત દુઃખ આપે છે. તથા હે રાજા! તારે થોડા પણ કષાય ન કરવા. હે રાજા ! થોડા પણ દુષ્કૃત્યનું મોટું ફળ થાય છે, કે જે પ્રકારે મિત્રાનંદ વગેરે પ્રાણુઓનું તે ફળ ડાહ્યા પુરુષોએ દેખ્યું છે.” ત્યારે “મિત્રાનંદ વગેરે કોણ છે ?” એમ રાજાએ ફરીથી પૂછયું ત્યારે સ્વયંપ્રભ મુનિ બોલ્યા કે “તેમની કથાને તે સાંભળ. આ ક્ષેત્રમાં સ્વર્ગના જેવી અદ્ધિવાળું, વિવિધ પ્રકારનાં આશ્ચર્યવડે મનોહર અને પૃથ્વીને વિષે પ્રસિદ્ધ અમરતિલક નામનું નગર છે. તેમાં અતિશયવાળો, રૂપની શોભા વડે કામદેવને જીતનાર અને પરાક્રમી મકરધ્વજ નામે રાજા હતા. તેની મદનસેના નામની ભાર્યાને વિષે પમ સરવરના સ્વપ્નવડે સૂચન કરેલ પદ્દમકેસર નામે પુત્ર થયો હતો. એક વખત રાજાના મતકના કેશને સાફ કરતી તે પત્નીએ પળીને જોઈને હે દેવ! દૂત આવ્યે.” એમ કહ્યું. તે સાંભળીને ચિત્તમાં ભ્રાંતિ પામેલા અને દિશાઓનું ઈક્ષણ જોવું) કરતાં તે પતિને તે વેત વાળ દેખાડીને તેને ફરીથી કહ્યું, કે“વૃદ્ધાવસ્થા આવે છે, કાર્ય કર.” એમ જાણે બોલતો હોય તેમ પળીના મિષથી ધર્મરાજાએ આ દૂત મોકલ્યો છે.” ત્યારે રાજાએ વિચાર્યું કે “મારા પૂર્વના મહાત્માઓએ પળાને જોયા પહેલા જ ધર્મસેવા કરી છે. રાજ્યમાં લુબ્ધ થયેલા અને સ્થિતિનો વિચ્છેદ કરનારા મને ધિકાર છે, કે વિષયમાં આસક્ત થયેલા જ જે મારે જરાનું આવવું થયું છે.” આ પ્રમાણે ચિંતાવડે ખેદ પામેલા મુખવાળા પતિને જોઈને તેના ભાવને નહીં જાણતી તે રાણું મશ્કરીનાં વચન સહિત ફરીથી આ પ્રમાણે બોલી કે-“હે નાથ! જે Page #116 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રસ્તાવ–તાપસપતિએ દેવધરને સાંપેલ રાજપુત્ર. [ ૪૫ ] તમે વૃદ્ધપણાને લીધે સર્વથા લજ્જા પામેા છે, તેા હું આ પ્રમાણે પટહની ઉદ્ઘાષણા કરાવું કે-જે કાઇ આ રાજાને વૃદ્ધ કહેશે, તે માણુસ અવશ્ય અકાળે પણ યમરાજાના અતિથિ થશે. ’ ત્યારે રાજા મલ્યે કે—“ હે દેવી ! અવિવેકી જનની જેમ તું આ શું ખેલે છે ? કેમકે અમારી જેવાને તા જરા જ અલ'કારરૂપ છે. ” તે “તમે શ્યામ સુખવાળા કેમ થયા છે ? એમ કહ્યું ત્યારે તેણે તેણીને પેાતાના વૈરાગ્યનું કારણ કહ્યું. પછી પેાતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને પ્રિયા સહિત તે રાજાએ તાપસ થઇને વનવાસના આશ્રય કર્યો, ગુપ્તગ વાળી તે રાણીએ તાપસવ્રત અંગીકાર કર્યું. પછી અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામ્યા ત્યારે તેણીનું ઉદર પણ વૃદ્ધિ પામ્યું. ત્યારે આ શું? ' એમ જોઇને ( પૂછાયેલી ) તેણીએ પતિને તે વાત યથાર્થ કહી. અને વ્રતનાં દૂષણથી ભય પામેલા તે રાજાએ પણ તે વાત કુલપતિને કહી. પછી તાપસીઆવડે પાલન કરાતી તેણીએ. સમયને વિષે શુભ લક્ષણૢાવડે શાભતા દેવકુમારની જેવા પુત્રને પ્રસન્ગેા. પછી અનુચિત આહારને લીધે તેણીના શરીરમાં ભયંકર રોગ થયા, તેથી દુ:ખવડે પીડા પામેલા તે તપાવનના તાપસેા વિચાર કરવા લાગ્યા, કે “ માતા વિના બાળકને ગૃહસ્થા પણ દુઃખે કરીને પાળી શકે છે, તેથી કરીને આ માતા મરી ગયા પછી આ ખાળકને શી રીતે પાળવા ? ’” તે વખતે દૈવયેાગથી વેપારને માટે ક્રૂરતા દેવધર નામના વિક્ ઉજ્જયિની નગરીથી ત્યાં આળ્યેા. તેણે તાપસના ભક્ત હાવાથી તે તપસ્વીઓને નમીને તથા તેને ચિંતાતુર જોઇને ઉદ્વેગનું કારણ પૂછ્યું ત્યારે તે કુલપતિએ કહ્યું કે“ જો તું અમારા દુ:ખથી દુભાતા(દુ:ખી થતા) હા, તા હું શ્રેષ્ઠી! અમે આપેલા આ બાળકને તું ગ્રહણ કર. ” ત્યારે તેણે તેને ગ્રહણ કરીને પહેલા પુત્રી પ્રસવેલી દેવસેના નામની પાતાની ભાર્યાને સાંપ્યા. તે મદનસેના દેવી સારા સ્થાને પ્રાપ્ત થયેલા તે પુત્રને જોઇને ચિત્તના સમાધાનવાળી થઈ, અને તે રાગની પીડાવડે રહી. પછી પેાતાને ઘેર ગયેલા તે શ્રેષ્ઠીએ ઉત્સવપૂર્વક તે પુત્રનુ અમરદત્ત એવુ' નામ પાડ્યુ અને પુત્રીનું સુરસુંદરી એવું નામ પાડ્યુ. તે વખતે એવી જનશ્રુતિ થઇ કે દેવધરની પત્નીએ અપત્યનું યુગલ પ્રસન્ગ્યું છે. પછી મિત્રશ્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ સાગર શ્રેષ્ઠીનેા મિત્રાનંદ નામના પુત્ર અમરદત્તના મિત્ર થયા. એ નેત્રની જેમ સમાન હર્ષ અને શાકવાળા, સમાન જાગરણ અને નિદ્રાવાળા તથા ધન્ય એવા તે બન્નેની મૈત્રી( મિત્રાઇ ) નિરંતર વૃદ્ધિ પામી. પછી એક વખત મેઘરૂપી હાથીના સમૂહવડે શાભતા, ૧રના શબ્દવડે શેાલિત, વીજળીરૂપી ખ લતાને ધારણ કરનાર, ગર્જનારૂપી વાજિંત્રના શબ્દવડે મનેાહર, કેકી(મયૂર ) અને ચક્રવાકીના આલાપ( શબ્દ )રૂપી ગ્રામ્ય શ્રીએના ગીતવડે મંગળકારક અને પૃથ્વીને પ્રિય એવા વર્ષાઋતુરાજ પ્રાપ્ત થયા. તે અવસરે સીપ્રા નદીની રેતીમાં વટ વૃક્ષની પાસે ૧ ઋતુના પક્ષમાં હિર એટલે મયૂર અથવા દેડકા, અને રાજાના પક્ષમાં હિર એટલે અન્ય. Page #117 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ૧ઉન્નતિકા નામની ક્રીડાવડે તે મને મિત્રા થી રમવા લાગ્યા. એક વખત અમરદત્તે પ્રેરેલી( ઉડાડેલી ) તે ઉન્નતિકા વટ ઉપર બાંધેલા એક ચારના સુખમાં પડી. ત્યારે મિત્રાનંદ હસીને ખેલ્યા કે− અહા ! આ માટું આશ્ચયૅ. જો કે આ અઢાલિકા( ઉન્નતિકા ) અકસ્માત્ મડદાના મુખમાં શી રીતે પેઢી ?' ત્યારે કાપ પામેલા તેણે ( મડદાએ ) તેને કહ્યું કે- “હું મિત્રાનંદ! અહીં જ લટકાવેલા તારા પણ મુખમાં અવશ્ય અડાલિકા પ્રવેશ કરશે. ” તે સાંભળીને મૃત્યુથી ભય પામેલેા અને આનંદ હિત હૃદયવાળા તે આયે કેરુ મિત્ર ! જેથી કરીને મડદાના મુખમાં પડેલી આ ઢાલિકા અશ્રુચિ( અપવિત્ર) ૨૫ વાળી થઈ છે, તેથી આ ક્રીડાવડે સર્યું ” ત્યારે અમરદત્તે તેને કહ્યું કે “મારી પાસે બીજી પણ અડાલિકા છે. ” આ પ્રમાણે ા છતાં પણ તેને ક્રીડાથી વિમુખ જોઇને હૃદયના ભાવને જાણનાર આ અમરદત્ત તથા મિત્રાનંદ પેાતાને ઘેર આવ્યા. બીજે દિવસે પણ તેને શ્યામ સુખકમળવાળા જોઇને અમરદત્તે પૂછ્યું કે-“હું મિત્ર ! તારા દુ:ખનુ શું કારણ છે?” અતિ આગ્રહથી પૂછાયેલા તેણે પણ તે શખનુ વચન કહ્યું, જેથી કરીને મિત્રજનને વિષે કાંઇપણ ગેાપવવા લાયક હાતુ નથી. તે સાંભળીને અમરદત્તે કહ્યું કે-“ કાઈપણુ વખત શખે! કાંઇપણ ખેલતા નથી તેથી કાઇ વ્યંતરની ક્રીડા હશે, પરંતુ આ સત્ય છે કે અસત્ય છે ? અથવા ઢાંસીનુ વચન છે, તે સારી રીતે જણાતુ (જાણી શકાતું) નથી; તા પણ હે મિત્ર! પુરુષે પુરુષાકાર( પુરુષાર્થ -પ્રયત્ન કરવા જોઈએ જ. મિત્રાનંદ એલ્યા કે– દૈવને આધીન ખાખતમાં પુરુષાર્થ શું કરે ? ” ત્યારે અમરદત્તે તેને કહ્યું- શું તે આ નથી સાંભળ્યું કે-નિમિત્ત શાષવડે જોયેલી જીવિતના અંતને કરનારી જ્ઞાનગ મંત્રીની આપત્તિ શાંત થઈ ( નાશ પામી ). ’ “ ત્યારે તે જ્ઞાનગ મંત્રી કેણુ ? ” એમ મિત્રાનંદે કહેલા અમરદત્તે તેની પાસે તે કથા આ પ્રમાણે કહી. "" “આ ભરતક્ષેત્રમાં ધાન્ય અને ધનની ઋદ્ધિવડે વ્યાસ ( સહિત ), પૃથ્વી ઉપર પ્રસિદ્ધ અને ગુણુ કરીને અલકા નગરીના જેવી ચપા નામની નગરી છે. તેમાં કીર્તિ અને યશના નિધાન સમાન તથા ગર્વિષ્ઠ શત્રુરૂપી અનેક હાથ એના કુંભસ્થલને કાપવામાં સિંહ જેવા જિતશત્રુ નામે રાજા હતા. તેના રાજ્યમાં સર્વના સ્વામી પૂર્વે કહેલે (જ્ઞાનગ`) મ ંત્રી હતા, કે જે પેાતાની બુદ્ધિવડે દેવાના ગુરુ( બૃહસ્પતિ )ની પણ અવગણના કરતા હતા. તેને ગુણાવલી નામની ભાર્યા હતી, તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા રૂપની શે।ભાવડે કામદેવને જીતનાર સુબુદ્ધિ નામના તેને પુત્ર હતા. કાર્ષક દિવસ રાજના સમૂહવડે સેવાયેàા અને મ ંત્રીના સમૂહ સહિત તે રાજા જેટલામાં સભાને વિષે બેઠેલા હતા, તેટલામાં પ્રતિહારે નિવેદન કરેલા અષ્ટાંગ નિમિત્તને જાણવામાં પતિ ૧ મેઇડાંડીચાની ક્રીડા, ઉન્નતિકા એટલે માઈ Page #118 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રસ્તાવ-નાનગર્ભ મંત્રીને બુદ્ધિપ્રભાવ. [ ૪૭ ] કોઈક રાજપુરુષ સભામાં આવ્યું. પછી તે આશીર્વાદ આપીને શ્રેષ્ઠ આસન ઉપર બેઠા. ત્યારે “તારું કેટલું જ્ઞાન છે?” એમ રાજાએ તેને પૂછયું ત્યારે તે આ પ્રમાણે છે.-“હે રાજા! માણસને લાભ અને અલાભ, જીવિત અને મરણ, સુખ અને દુઃખ તથા ગમન અને આગમન એ સર્વ હું જાણું છું. ” રાજાએ કહ્યું-“મારા પરિવારને મળે એક પખવાડીયાની અંદર જે કેઈનું અતિ અદભુત કાંઈક તું જેતે( જાણતો) હોય તે તું કહે.” ત્યારે નૈમિત્તિક બોલ્યો કે-“કુટુંબ સહિત જ્ઞાનગર્ભ મંત્રીનો મારવાના સ્વરૂપવાળા ઉપસર્ગ હું જેઉં( જાણું) છું.” તે સાંભળીને રાજા પીડા પામ્યા, તથા સમગ્ર રાજલક પીડા પાપે, પરંતુ મંત્રી હૃદયમાં દુભાયા ( દુઃખ પામ્યા) છતાં પણ ઘેર્ય સહિત તે નૈમિત્તિકને સાથે લઈને પિતાને ઘેર ગયે. તેને એકાંતમાં એમ પૂછયું કે-“હે ભદ્ર! કયા કારણથી તું મારી આપત્તિ જુએ છે?” તેણે પણ તેના મોટા પુત્રથી થનારી તે આપત્તિ કહી. પછી જ્ઞાનગર્ભે તે જ્ઞાનીને સત્કાર કરીને તેને વિદાય કર્યો. પછી તેણે તે પુત્રને એમ કહ્યું કે-“હે વત્સ! જે તું મારે આદેશ કરે તે આ જીવિતનો અંત કરનારી આપત્તિ તરી જવાય.” ત્યારે “હે પિતા! શુભ અથવા અશુભ જે કાંઈ કાર્યને તમે મને આદેશ કરે, તે મારે અવશ્ય કરવું.” એમ તે વિનયવાળો બોલ્યો ત્યારે મહાબુદ્ધિમાન તે મંત્રીએ પુરુષના પ્રમાણવાળી પેટીને વિષે પાણી અને આહાર વિગેરે સહિત તેને નાખે, તે પેટીને આઠ તાળી દઈને તે પેટી રાજાને સોંપી,. અને “હે દેવ! આ મારું સર્વસ્વ તમે રક્ષણ કરે.” એમ તેણે વિનંતિ કરી. રાજાએ કહ્યું-“હે મંત્રી ! આ ધનને ધર્મના વિષે નિગ કર. (જેડ-વ્યય કરે છે. તારા વિના આ ધનવડે હું શું કરું?” ફરીથી મંત્રીએ કહ્યું કે-“નાકરેનો આ ધર્મ જ છે કે, વિપત્તિને વિષે પણ ધનાદિકવડે આર્ય( સ્વામીને ) છેતરવો નહીં. ” ત્યારે રાજાએ તે અંગીકાર કર્યું. પછી મંત્રીએ જિનાલયને વિષે અણહિકાઉત્સવ કર્યો, અને સંઘની પૂજા કરી. ઉચિતતા પ્રમાણે દીન અને અનાથ વગેરે પ્રાણીઓને દાન આપ્યું, શાંતિની ઉદ્દઘોષણા કરાવી, અને પ્રાણીઓને અભયદાન આપ્યું. કવચ(બખ્તર)ને પહેરેલા તથા વિવિધ શસ્ત્રો ધારણ કરનારા પુરુષવડે અને અશ્વ તથા હાથીઓ વડે ઘરની રક્ષા કરાવી. એ પ્રમાણે અનુક્રમે પંદર દિવસ પ્રાપ્ત થયો ત્યારે રાજાના અંતઃપુરને વિષે અકસ્માત આવી ફુટ વાણી નીકળી કે-“અહા ! દુષ્ટ મતિવાળો સુબુદ્ધિ નામને મંત્રીને પુત્ર રાજપુત્રીના કેશપાશને છેદીને કોઈ પણ ઠેકાણે જતો રહ્યો.” તે સાંભળીને કપ પામેલા રાજાએ વિચાર્યું કે “અતિસન્માન કરેલા, મૂર્ણ અને મરવાની ઈચ્છાવાળા મંત્રીપુત્રે આવું કર્મ કર્યું. આના અપરાધમાં કુટુંબ સહિત પણ આ મંત્રી મારે વધ કરવા લાયક છે.” એમ વિચારીને સમગ્ર સમાજનેને તેણે જણાવ્યું. ત્યાર પછી “સર્વજનેને મારવા, તેની કામ કરનારને પણ છોડવી નહીં.” એ પ્રમાણે આદેશ આપીને રાજાએ મંત્રીને ઘેર સૈન્ય મોકલ્યું. તે ઘર મંત્રીના સુભટોએ રૂંધ્યું હતું, અને તે સારી બુદ્ધિવાળા તથા Page #119 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર, ધ્યાનમાં રહેલા મત્રીએ તે વૃત્તાંત સાંભળ્યુ. પછી પેાતાના પત્તિઓને નિવારીને સૈન્યના મુખ્ય પુરુષાને તેણે આ પ્રમાણે કહ્યું કે-“ મને એક વાર રાજાની પાસે લઇ જાઓ. ’ ત્યારે તેઓએ તેમ કર્યું. રાજા તેનાથી પરાભ્રુખ( અવળા મુખવાળા) થયા. ત્યાં પણુ તેની સન્મુખ થઈને તેણે નમસ્કાર કરીને આ પ્રમાણે વિનતિ કરી કે—“ હે રાજા ! મે જે પેટી તમારી પાસે મૂકી છે, તે તા જુએ. તેમાં રહેલ્લી વસ્તુને ગ્રહણ કરીને પછી ઉચિતતા પ્રમાણે કરા. ” રાજા મેલ્યા કે~ અરે ! મને દ્રવ્યવડે લાભ પમાડીને મેટા અપ રાધ કર્યાં છતાં પણ તુ તારા આત્માના મેાક્ષને ઇચ્છે છે ? ' મંત્રી એલ્યે!— હે નાથ ! મારા પ્રાણુ ર્હંમેશા તમારે જ આધીન છે, પરંતુ પેટી જોવામાં મારી ઉપર પ્રસાદ કરો.' પછી તેના આગ્રહથી અને લેાકેાની પ્રાર્થનાથી રાજાએ તે પેટીનાં સર્વ તાળાં ઉઘાડ્યાં. તે પેટીમાં વેણી સહિત ડાબા હાથવાળા અને અદ્ઘિધનુ સહિત ખોજા(જમણા) હાથવાળા તથા ખાંધેલા પગવાળા તે સુષુદ્ધિને જોયા. તેને જોઇને વિસ્મય પામેલા રાજા મંત્રીને પૂછ્યું કે−‘આ શું ? ’તે મત્સ્યેા કે–‘હું કાંઈ જાણતા નથી. હે રાજા ! તમે જાણ્ણા જ છે, કે જે તમે ભક્તિવાળા મારે વિષે અસત્યનું ચિંતવન કરીને મૂળથી છેદવાને તૈયાર થયા છે.” ત્યારે તું મને પરમાર્થ કહે. એમ રાજાએ કહેવાથી તે ફરીથી એલ્યે કે-‘હે સ્વામી ! કોઇ પણ ક્રોધ પામેલા ઉગ્ર નૃતરાદિકે મારા નિર્દોષ પુત્રને પણ દ્વેષ ઉત્પન્ન કર્યા છે. એમ ન હાય તા આ પ્રમાણે ગુપ્ત કરેલા આની આ અવસ્થા કેમ થાય ? આ નિમિત્તથી અતિ દુસ્સહ આપત્તિ પ્રાપ્ત થઈ છે. આ જાણીને જેમ યુક્ત હાય તેમ વિચારે અને કરો.’ ત્યારે રાજાએ કહ્યું કે હું મંત્રી ! સર્વ પ્રકારે હું તારા ઉપર તુષ્ટમાન થયેા છું, પરંતુ આ તેં શી રીતે જાણ્યું? તે પ્રગટ રીતે કહે. * ત્યારે નૈમિત્તિકને પૂછ્યુ વિગેરે કહીને તે એન્શ્યા કે− હું દેવ ! આ સંસારમાં વિષય ભોગવનારાને વિપદા સુલભ છે. હું જગતના પતિ ! ધ્રુવે, મનુષ્યે, તિર્યંચે અને પાતે કરેલી આ ચાર પ્રકારની આપત્તિ ધર્મના જ પ્રભાવવડે નાશ પામે છે. ' પછી રાજ્યને વિષે અને મંત્રીપદને વિષે પાતપેાતાના પુત્રને સ્થાપન કરીને તે બન્ને દીક્ષા ગ્રહણ કરીને અતિ ઉગ્ર તપ કરવા લાગ્યા. તેથી હું મિત્ર! જેમ તે મંત્રીએ બળવš( બુદ્ધિવડે) આપદાનું ઉલ્લંઘન કર્યું, તેમ જ આપણે પણ કરશુ. તુ ખેદ પામ નહીં. ” ત્યારે મિત્રાન ંદ એલ્યા કે-“હું મિત્ર! આપણે થું કરવું? તે તું કહે. ” તે આયેા કે“ આ આપણું સ્થાન મૂકીને આપણે અને બીજે સ્થાને જઈએ. ” ત્યારે તેના ચિત્તની પરીક્ષા કરવા માટે ફરીથી મિત્રાનંદ આણ્યે. કે હું મિત્ર! દેશાંતરમાં ગયેલા તારા શરીરને ખેદ થશે. તે મડદાએ કહ્યું છે તે તે કેટલેક કાળે થશે. અને તારું અતિ કામળપણ હાવાથી હમણાં જ મરણુ થશે. ” ત્યારે અમર ( અમરદત્ત ) મેલ્યા કે “હું મિત્ર! દૂર દેશાંતરને વિષે પણ જવુ' છે. અને ત્યાં તારી સાથે મારે સુખ કે દુ:ખ ભેાગવવુ છે. ત્યાર પછી કરેલા સંકેતવાળા તે બન્ને ઘરમાંથી નીકળીને ક્રમના ગે( અનુક્રમે ) પાટલીપુર નગરમાં ગયા. તે નગરની બહાર અશાર્ક, "" Page #120 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રસ્તાવઃ અમરદત્તની પૂતળીની આકૃતિ વિષે આસક્તિ [ ૪૯ ] શક, પુનાગ, નાગ, મૂળ, પ્રિયંગુ, નારંગાદિક, કદલી અને આમ્ર વિગેરે મનહર વૃક્ષવડે શોભતા, ઊચા પ્રાકાર(ગઢ)વડે વીંટાયેલા તથા વજની શ્રેણિવડે શોભતા એક પ્રાસાદને તે બન્નેએ છે. ત્યારે તેમણે વાવના જળમાં મુખ, પગ અને હાથને પવિત્ર (શુદ્ધ) કરીને તથા અંદર પ્રવેશ કરીને પ્રાસાદના રૂપની શોભા દેખી. તેમાં વિશ્વકર્માએ જાણે કે આરસની વર્ણિકા (પ્રતિકૃતિ–વાનકી) બનાવી હોય એવી એક પાંચાલિકા (પુતળી) અમરદતે દેખી. પછી તેને જોઈને ઊચું જેતે અને કામદેવથી આતુર થયેલ તે અમરદત્ત તૃષ્ણાને, સુધાને અને અમને જાણ ન હતું. પછી મધ્યાહ સમય થયે ત્યારે તેને મિત્રે કહ્યું કે-“હ આર્ય! ચાલ, આપણે નગરમાં જઈએ, કેમકે ઉછર (અસૂર) પ્રવતે છે.” તે બે -“હે ભદ્રા ત્યાં સુધી તું એક ક્ષણવાર વિલંબ કર, કે જ્યાં સુધી આ પાંચાલિકાને હું સમગ્ર રીતે જેઉં.” પછી કૌતુકથી જે દ્રષ્ટિ તેણના ઊંચા કુચસ્થળને વિષે ચડી, તે તેની દષ્ટિ જાણે થાકી ગઈ હોય તેમ ત્યાં જ સ્થિર રહી. ક્ષણ વાર પછી તે જ પ્રમાણે મિત્રે (મિત્રાનંદ) તેને ફરીથી કહ્યું, ત્યારે તે બે કે “જે આ સ્થાનથી હું ચાલું, તે મારું મરણ થાય (થશે). ” ત્યારે મિત્રાનંદ આ પ્રમાણે છે કે-“નિરંતર કૃત્ય અને અકૃત્યને જાણનારા તારે આ પથ્થરની પુતળી ઉપર રાગની અધિકતા કઈ છે? જે સ્ત્રીની સાથે રમવાની તારી ઈચ્છા હોય તે નગરની અંદર જઈને તથા જન કરીને ક્ષણ વારમાં તે ઇચ્છાને પણ પૂર્ણ કરજે.” આ પ્રમાણે તેણે કહ્યા છતાં પણ તે તેના સમીપપણને મૂકતે ન હતું ત્યારે મોટા ક્રોધના ભારથી વ્યાપ્ત થયેલ તે મિત્રાનંદ અત્યંત રેવા લાગ્યા. અમરદત્ત પણ રેવા લાગ્યું પરંતુ તે સ્થાનને તે મૂકતો નહોતો. તેટલામાં ત્યાં તે પ્રાસાદને કરાવનાર શ્રેષ્ઠી આવ્યું. તે રતનસાર નામના શ્રેષ્ઠીએ તે બનેને એમ કહ્યું કે-“હે ભો! તમે સ્ત્રીની જેમ કેમ વૃથા રૂદન કરે છે?” ત્યારે પિતાની જેવા તેની પાસે મિત્રાનંદે પ્રથમથી કથા કહીને તે મિત્રની ચેષ્ટા નિવેદન કરી. પછી તે શ્રેષ્ઠીએ બાધ કર્યા છતાં પણ તે પાંચાલિકામાં રહેલા રાગને જેટલામાં ત્યાગ કરતો નથી. તેટલામાં તેણે ખેદ સહિત વિચાર કર્યો, કે-“પથ્થરથી બનાવેલું પણ જેનું રૂપ પુરુષના મનને હરણ કરે છે, તે સ્ત્રીઓ વિશ્વને મોહ પમાડવા માટે વિધાતાએ કરી છે, એમ હું માનું છું. મોની, યતિ, જ્ઞાની, સાર તપસ્વી અને જિતેંદ્રિય ત્યાં સુધી હોય છે, કે જ્યાં સુધી પુરુષ સ્ત્રીઓની દ્રષ્ટિના વિષયમાં ન આવે.” આ પ્રમાણે ચિંતામાં તત્પર તે શ્રેષ્ઠીને મિત્રાનંદે ફરીથી કહ્યું કે-“હે તાત ! આ સંકટવાળા કાર્યમાં છે ઉપાય હશે ? ” તે શ્રેષ્ઠ વણિક કાંઈ પણ ઉપાયને નથી જેતે ત્યારે બુદ્ધિમાન મિત્રાનંદે ફરીથી તેને કહ્યું, કે-“હે તાત! જેણે આ પુતળી બનાવી છે, તે કારીગરને જે હું જાણું તે આની ઇચ્છા પૂરવાને ઉપાય હું કરું.” ત્યારે રત્નસાર બોલ્યો કે-“હે ભદ્ર ! અહીં સુરદેવ નામને સૂવકૃત ( કારીગર) છે. પણ તે તે કુંકણ દેશની અંદર પારક નામના નગરમાં Page #121 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. છે. હું આ પ્રાસાદનો કરાવનાર છું, તેથી તે જાણું છું. તું પણ પ્રથમ પિતાને તર્ક કરે ઉપાય મને કહે ” તે બે-“હે તાત ! જે તમે મારા આ મિત્રની સારસંભાળ કરે, તે હું સોપારકપુરમાં જઈને સૂત્રધારને પૂછું જે આ પૂતળી તેણે પ્રતિકૃતિવડે કરી હોય, તે તે અહીં લાવવાથી આનું ઈચ્છિત સિદ્ધ થશે.” શ્રેણીએ તેની સારવાર અંગીકાર કરી ત્યારે અમરદત્ત બે કે-“જે હું તારું કણ સાંભળીશ, તે મારા પ્રાણ જતા રહેશે.” ત્યારે બીજાએ કહ્યું કે-“જે હું બે માસની અંદર ન આવું, તે તારે એમ જાણવું કે-અહે ! મારો મિત્ર નથી.” પછી તેને કષ્ટવડે બંધ પમાડીને શ્રેણીની અનુમતિવાળો અને અખંડિત પ્રયાણવાળે તે અનુક્રમે પારકપુરમાં ગયો. ત્યાં પોતાની અંગુલીય( વીંટી)ને વેચીને અને વસ્ત્રો વિગેરે લઈને તથા હાથમાં તાંબલ રાખીને તે રથપતિ( કારીગરોને ઘેર ગયે. આ લક્ષમીવાળો છે એમ જાણીને તેણે હર્ષથી તેની પ્રતિપત્તિ (સેવા) કરી, અને શુભ આસન ઉપર બેઠેલા તેને આવવાનું કારણ પૂછયું. ત્યારે-“હે ભદ્ર ! હું તારી પાસે મનહર દેવકુળ કરાવીશ, પરંતુ કાંઈક પ્રતિકૃતિ મને દેખાડ.” એમ તેણે કહ્યું. સૂત્રકૃત બોલ્યો કે-“મેં પાટલિપુત્ર નામના નગરમાં પ્રાસાદ કર્યો છે, તે તેં શું નથી જે ?ત્યારે બીજાએ કહ્યું, કે-“હા જોયા છે. પરંતુ ત્યાં અમુક પાંચાલિકા છે તે પ્રતિછંદવડે કરી છે? કે પોતાની બુદ્ધિથી રચી છે (કરી છે)?” તે બોલ્ય-“અવંતિપુરમાં મહાસેન રાજાની પુત્રી રત્નમંજરીના પ્રતિષ્ઠદવડે તે કરી છે.” પછી “સારો દિવસ પૂછીને હું આવીશ.” એમ કહીને તે મિત્રાનંદે દુકાને જઈને મનહર વસ્ત્રોને વેચીને પાથેય( ભાતાની) રચના કરી. પછી અખંડ પ્રયાણવડે જતો તે ઉજજયિની નગરીએ ગયે. ત્યાં દરવાજાના મધ્યમાં રહેલા દેવીના દેવાલયમાં રહો. આ અવસરે તેણે આ પ્રમાણે પડહની ઉદ્દઘાષણ સાંભળી કે-“ જે માણસ રાત્રિના ચાર પહેાર સુધી આ મુડદાનું રક્ષણ કરે, તેને વણિકને સ્વામી(મેટે શ્રેણી) એક હજાર દીનાર આપે.” તે વખતે મિત્રાનંદે આ સાંભળીને દ્વારપાળને પૂછયું, કે “ હે દ્વારપાળ! આટલા પણ કાર્યને વિષે અત્યંત ઘણું ધન કેમ અપાય છે? ” તે બે -“હમણાં આ નગરી મરકીથી ઉપદ્રવ પામેલી છે. એટલામાં શ્રેષ્ઠીને ઘેર મારીએ કરેલું આ શબ હતું, તેટલામાં સૂર્ય અસ્ત પામ્યા, અને આ દરવાજો બંધ થયા. આ પ્રમાણે મારીથી હણાયેલા આને કેઈપણ રક્ષણ કરવાને સમર્થ નથી, તેથી આના રક્ષણને વિષે ઘણું ધન પ્રાપ્ત કરાય છે. પછી “આ પૃથ્વીતળ ઉપર ધન રહિતના કાર્યો સિદ્ધ થતા નથી.” એમ વિચારીને મિત્રાનંદે ધનના લાભ માટે શવની રક્ષા અંગીકાર કરી. તેને ઈચ્છત ધનને અર્ધભાગ આપીને તથા તે શવને સંપીને “બાકીનું ધન હું પ્રભાતે આપીશ” એમ કહીને તે ઈશ્વર પિતાને ઘેર ગયે. પછી ધીરતાને ધારણ કરતા તેણે શાકિની, ભૂત અને વેતાલના ઉપસર્ગો થયા છતાં તે રાત્રિને વિષે તે શવનું ૧. સારી આકૃતિવડે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રસ્તાવ: રત્નમંજરી મેળવવા માટે મિત્રાનંદનું ઉજજયનીમાં આગમન. [૫૧ ]. રક્ષણ કર્યું. પ્રભાતે તે મડદાને સવજનેએ ભમસાત્ કર્યું (બાળ્યું). અને ધનને માગતા મિત્રાનંદને તેઓએ ધન આપ્યું નહીં. તે બોલ્યા કે–“જે અહીં મહાસેન રાજા હશે, તે હું ધનને મેળવીશ” એમ કહીને તે એક દુકાને ગયે. ત્યાં એક સે દીનારવડે મનહર વસ્ત્ર ગ્રહણ કરીને તે ઉદ્દભટ(સુંદર) વેષ ધારણ કરીને વેશ્યાને ઘેર ગયે. ત્યાં રૂપ અને યૌવનવડે યુક્ત વસંતતિલકા નામની વેશ્યાએ તેના અભ્ય. સ્થાનાદિક સત્કાર કર્યો. તેણે કટ્ટિનીને ચારસો દીનાર આપ્યા ત્યારે હર્ષ પામેલી તેણુએ પોતાની પુત્રીને આ પ્રમાણે આદેશ આપે, કે–“હે પુત્રી ! આ ઉદાર પુરુષને તારે ગૌરવથી જે કે જેણે પ્રથમ જ મને ઘણું ધન આપ્યું. ” ત્યારે તેણુએ પોતે જ તેની નાનાદિક સક્રિયા કરી. પછી પ્રદોષ સમયે તેણીના વાસગૃહમાં તે ગયે. ત્યાં તે શયામાં રહ્યો હતો ત્યારે પૃથ્વી પર આવેલી જાણે દેવી હોય તેવી પહેરેલા ઘણા અલંકારવાળી તે ગણિકા ત્યાં આવી. ત્યારે તેણે વિચાર્યું કે “ આ જગતમાં વિષયમાં આસક્ત થયેલા પ્રાણીઓના કાર્યો સિદ્ધ થતાં જ નથી. ” એમ વિચારીને તેને તેને કહ્યું કે-“હે ભદ્રા! હું કાંઈક સ્મરણ કરું છું, માટે તું ૫ લાવ.” એમ કહ્યું ત્યારે તેણીએ સૂવર્ણમય પટ્ટ આર્યો. તેના પર બેસીને, ગાઢ પાસ કરીને અને વસ્ત્રવડે શરીરને ઢાંકીને બુદ્ધિમાનને વિષે શ્રેષ્ઠ તે ધ્યાનમાં રહ્યો. પછી પહેલો પહેર ગયો ત્યારે તેણુએ રમવા માટે પ્રાર્થના કરે તે ધ્યાનવડે શાંતની જેમ વૃથા મનમાં તત્પર રહ્યો. એ પ્રમાણે ધ્યાનમાં તત્પર રહેલા તેની આખી રાત્રિ ગઈ. પ્રાત:કાળે ઉઠીને તે દેહચિંતા કરવા ગયે. પછી તેણીએ પોતાનું અક્કા(માતા)ને તે સાચી હકીકત કહી ત્યારે તેણીએ ફરીથી કહ્યું કે-“હે પુત્રી ! તારે પુરુષને સર્વ પ્રકારે સેવ, કેમકે તે કામિત થવાથી તેનું આ વિત્ત સ્થિર થશે. અન્યથા મુંડેલા મસ્તક ઉપર રહેલા પુષ્પની જેમ તે ધન અસ્થિર થશે.” બીજી રાત્રિ પણ તે જ પ્રમાણે ગઈ, તથા અપરા(ત્રીજી) રાત્રિ પણ તેજ પ્રમાણે ગઈ, ત્યારે રોષ પામેલી કુદિનીએ તેને ઠપકા સહિત આ પ્રમાણે કહ્યું કે-“હે ભદ્ર! રાજાને પણ અતિ દુર્લભ અને તારે વિષે અનુરાગવાળી પણ આ મારી પુત્રીને નહીં ઈચ્છતે તું વિડંબના કેમ કરે છે?” ત્યારે તે બે -“હે અકા! સમય આવશે ત્યારે હું સર્વ સારું કરીશ, પરંતુ હું પૂછું છું કે-રાજાના ઘરને વિષે તારો પ્રવેશ છે કે નહી?” તે બોલી “હે વત્સ! આ મારી પુત્રી રાજાના ચામરને ધારણ કરનારી છે, તેથી તેને ઘેર હું રાત્રિદિવસ નિવારણ વિના જ જાઉં છું.” “જે એમ છે, તે હે અકા! તેની રત્નમંજરી નામની પુત્રીને જાણે છે?” એમ તેના વડે પુછતાં તે બોલી કે- “ તે કન્યા મારી પુત્રીની સખી છે.” મિત્રાનંદ બોલ્યો કે-“તે તેની પાસે તું કહેજે કે-હે ભદ્રા! જેને ભણાતે (ગવાત) ગુણને સમૂહ તે સાંભળ્યો છે, તથા અનુરાગવાળી થયેલી તે હર્ષથી જેને લેખ કર્યો છે, તે અમરદત્તને મિત્ર અહીં આવ્યા છે. બસ, આ પ્રમાણે કહેજે.” ૧. ઊભા થવું તે. ૨. વેશ્યાની માતાને. Page #123 -------------------------------------------------------------------------- ________________ [ પર ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. "" પછી તે કાર્ય અગીકાર કરીને તે અમા તે રાજકન્યા પાસે ગઇ. તેણીએ હર્ષિત સુખવાળી તેણીને જોઇ અને પૂછ્યું, ત્યારે તે આ પ્રમાણે ખેલી કે“હું તમારા પ્રિયની વાત તમને નિવેદન કરવા આજે આવી છું, તેથી કરીને ૐ રાજપુત્રી ! હું વિકસ્તર સુખવાળી છુ. “ આ મારા પ્રિય કાણુ છે ? ” એમ તેણીએ કહ્યું ત્યારે તેણીએ મિત્રા નદના સુખથી સાંભળેલા તેના સર્વ વૃત્તાત તેણીને નિવેદન કર્યું. તે સાંભળીને રાજપુત્રીએ એમ વિચાર્યું કે આ સર્વ પૂર્તના વિલાસ છે, કેમકે અત્યાર સુધી મારે કાઇ વલ્લભ નથી. પરંતુ જે વાણિયાએ આવી કૂટરચના કરી છે, તેને હું Ðિવડે જોઉં. ” એમ વિચારીને તેણીએ અક્કાને કહ્યું કે મારા પ્રિયના સ ંદેશ કહેનારા તે પુરુષને લેખ સહિત તારે આજે આ ગવાક્ષ( ગાંખખારી )ના માર્ગે લાવવા.” પછી હર્ષથી ભરપૂર થયેલી તે કુટ્ટિનીએ પેાતાને ઘેર આવીને બુદ્ધિમાન મિત્રાન ંદને તેનું વચન કહ્યું. પછી રાત્રિએ તેને તે કુટ્ટિની રાજગૃહના દ્વાર પાસે લઇ, અને સાત પ્રાકાર( ગઢ )વડે દુય આ છે એમ કહ્યું. પછી કન્યાના વાસગૃહને જોઇને મિત્રાન કે તેણીને વિદાય કરી, અને 'વિદ્યુત્તુત્મિસ કરવાવŠ રાજગૃહમાં પેઠા. પ્રાકારનું ઉલ્લંઘન કરતા તેને જોઇને “ આ મહાવીર છે. ” એમ મનમાં નિવૃત્તિ પામેલી તે કુટ્ટિની પેાતાને ઘેર ગઇ. હવે મિત્રાનંદ પણ રાજપુત્રીના ઘર ઉપર ચડ્યો. તે પણ તેની વીરચર્ચા જોઇને કપટથી સૂઈ ગઈ. તેણે તેણીના હાથમાંથી રાજાના નામના ચિન્હવાળું કડું ગ્રહણ કર્યું, અને તે વીરે છરીવડે તેણીના જમણા સાથળમાં લક્ષણ(ચિન્હ) કર્યું. ત્યાર પછી તે જ વિધિવડે રાજમદિરમાંથી નીકળીને કાંઈક દેવકુળમાં જઈને સૂતા અને રાજકન્યાએ આ પ્રમાણે વિચાર્યું કે-“ આ ચરિત્રવડે આ પુરુષ સામાન્ય નથી જ. તેથી મેં ઠીક( સારું) ન કર્યું, કે જેથી તેની સાથે મેં ભાષણ ન કર્યું... ( હું તેની સાથે ખેલી નહીં). આ ચિંતા( વિચાર )વડે રાત્રિને નિ મન કરીને રાત્રિને છેડે તે માળા નિદ્રાને પામી, અને તે શ્રેષ્ઠ વીર તે વખતે ઊઠીને તથા રાજ ગૃહના દ્વારના પ્રદેશમાં જઇને તે બુદ્ધિમાન “ અહા! અન્યાય. ” એમ ઊંચે સ્વરે પાકાર કરવા લાગ્યા. ત્યારે રાજાએ આદેશ કરેલા પ્રતીહારે ખેલાવેલા તે મિત્રાનદે રાજા પાસે જઈને રાજાને નમીને આ પ્રમાણે વિન ંતિ કરી કે—“હે દેવ ! તમે ઉશ્ર શાસનવાળા રાજા છતાં પણ ઇશ્વર વાણીયાએ પરદેશમાં રહેનારા મારા પરાભવ કર્યા.” ત્યારે રાજાએ “ કેવી રીતે ? ” એમ કહેતાં તેણે તેને દ્રવ્ય લાભના અંતવાળી તે શવના રક્ષણની કથા કહી. ત્યારે રાજાએ રક્ષક( કાટવાલ )ને આજ્ઞા આપી કે-“ અરે ! તુ દુરાચારી વણિકને બાંધીને જલદી અહીં લાવ. ત્યારે જાણેલા વૃત્તાંતવાળા તે વિષ્ણુકે પાતાની જાતે રાજા પાસે આવીને તેને દીનારા આપ્યા, અને રાજાને આ પ્રમાણે કહ્યું, “ હે દેવ ! તે વખતે શાકવડે વ્યાકુલ ચિત્તવાળા મેં શવના કાર્ય માં પરાધીન ડાવાથી આને ધન આપ્યું નથી, જેથી કરીને લેાકના આચારવડે ત્રણ દિવસ ગયા, તેથી કરીને દ્રવ્ય આપ ન ,, ૧ વીજળીની જેમ દવાવડે Page #124 -------------------------------------------------------------------------- ________________ ત્રીજે પ્રસ્તાવ રાજાને પિતાની પુત્ર પર પ્રગટેલ શંકા. [ ૫૩ ] વામાં વિલંબ થયે, તેમાં હે પ્રભુ! મારો શો દેષ છે?” ત્યારે “નિર્દોષ છો” એમ કહીને રાજાએ તે વણિકને વિદાય કર્યો અને મિત્રાનંદને શવના રક્ષણની કથા પૂછી. તે બો –“દેવ! જે તમને આ કૌતુક હોય, તે એક મનવાળા થઈને તમે સાંભળે. હું કહું છું. ખરેખર હું ધનના લેભવડે શવનું રક્ષણ અંગીકાર કરીને હાથમાં છરીને ગ્રહણ કરીને જેટલામાં પ્રમાદ રહિત રહ્યો હતો, અને રાત્રિને પહેલો પ્રહર વ્યતીત થયે, ત્યારે બ્રહ્માંડને જાણે ફોડતા હોય તેવો શીયાળનો પ્રચંડ શબ્દ પ્રગટ થયે, અને ક્ષણવારમાં જ મારી પોતાની તરફ સળગતા દાવાનળની જવાળાના સમૂહ જેવા પિંગળ (રાતા) રૂંવાડાવાળી શિયાળીઓને મેં જોઈ. આ શરીર માણસના જીવિતને નાશ કરનારી તે વડે હું ક્ષોભ ન પામ્યો ત્યારે રાત્રિના બીજા પહોરે રાક્ષસો પ્રગટ થયા. અત્યંત ભયંકર, કૃષ્ણ વર્ણવાળા અને કિલકિલ શબ્દવડે ઉર્જિત તે રાક્ષસે મારા વીર્યરૂપી વાયુવડે મેઘની જેમ નાશી ગયા. પછી રાત્રિના ત્રીજા પહેરે “હે દાસ ! તું કયાં જઈશ?” એમ બેલતી કત્રિકાવાળી શાકિનીઓ આવીને નાશી ગઈ. પછી હે રાજા ! ચોથા પહોરે અસરાની જેવી આકૃતિવાળી, દિવ્ય વાવડે ઢાંકેલા શરીરવાળી, વિવિધ પ્રકારના આભરણવડે ભૂષિત, છૂટા મૂકેલા કેશવાળી, જવાળાવડે ભયંકર મુખવાળી, હાથમાં કત્રિકાવાળી અને ભય કરનારી કઈ બાળા મારી પાસે આવી. “હે દુર ! તને આજે ક્ષય પમાડીશ.” એમ બોલતી તેને જોઈને હું રાજા ! “ તે જ આ મારી ( મરકી) છે” એમ મેં વિચાર્યું. તે વખતે અત્યંત પાસે આવેલી તેને મેં ક્ષણ વારમાં મારા ડાબા હાથવડે તેણીને પકડી, અને બીજા (જમણા) હાથવડે શઝિકા ઉપાડી. હે દેવ ! મારા હાથને બળાત્કારે મરડીને તે ચાલી, અને મેં જતી એવી તેને છરીવડે જમણા સાથળમાં ચિન્હવાળી કરી. હે પ્રભુ ! તેનું કડું મારા હાથમાં રહ્યું. આ અવસર કમલિનીને બંધુ સૂય ઉદય પામે.” તે સાંભળીને વિસ્મય પામેલા રાજાએ કહ્યું કે હે વીર શિરોમણિ ! મારીના હાથથી જે કડું ગ્રહણ કર્યું, તે મને દેખાડ.” ત્યારે પહેરેલા વસ્ત્રની ગાંઠના મધ્ય ભાગથી તે કડું તરત જ ખેંચીને(કાઢીને) મિત્રાનંદે રાજાના હાથમાં આપ્યું. તેને પિતાના નામના ચિન્હવાળું જોઈને તેણે વિચાર્યું કે“અહા! શું મારી કન્યા જ મારી થઈ છે કે જેથી તેનું જ આભૂષણ(કડું) છે. ” પછી દેહચિંતાના મિષવડે ત્યાંથી ઉઠીને રાજાએ કન્યા પાસે જઈને તેને સુતેલી જોઈ. તેનો ડાબો હાથ અલંકાર રહિત જોઈને તથા ત્રણને સ્થાને બાંધેલે પાટે જોઈને જાણે વાથી હણાયો હોય તે તે થયે. અને વિચાર કરવા લાગ્યો કે-“ ચંદ્રમંડળ જેવા નિર્મળ મારા વંશને આ દુર કન્યાએ સર્વથા કલંકિત કર્યો. જે કુળને વિષે ચીજન કુર, અસત્યભાષી, કુશળવાળે અને ચપળ ચિત્તવાળે થાય છે, તે કુળ નિર્મળ નથી. જ્યાં સુધી સમગ્ર નગરીના લોકોને આ ન મારે, ત્યાં સુધીમાં કઈપણ ઉપાયવડે આને નિગ્રહ કરે.” આ પ્રમાણે વિચારીને અને પાછા વળીને રાજાએ મિત્રાનંદને પૂછયું Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. કે-“હે ભદ્ર! શું સાહસવડે જ તે તે મડદાનું રક્ષણ કર્યું ? કે તારી પાસે કાંઈ પણ મંત્રશક્તિ છે?” તે બોલ્યો. “કુળના ક્રમથી આવેલે મંત્ર પણ મારી પાસે છે.” પછી એકાંત કરીને રાજાએ કહ્યું કે-“હે ભદ્ર! મારી પુત્રી જ મારી છે. તેમાં કાંઈ સદેહ નથી. તેથી તું તેને નિગ્રહ કર.” મિત્રાનંદ બે કે-“હે દેવ! તમારા કુળમાં ઉત્પન્ન થયેલી કુમારી મારી થાય, આવું વચન ઘટતું (ગ્ય) નથી.” રાજા બે -“હે ભદ્ર! આ જગતમાં અઘટિત શું છે? મેઘના સમૂહમાં ઉત્પન્ન થયેલી વીજળી શું પ્રાણને હરણ કરનારી થતી નથી?” ત્યારે બીજો (મિત્રાનંદ) બોલે કે-“જે એમ હેય, તો મને તે કન્યા દેખાડે, કે જેથી તેને દષ્ટિવડે જોઈને સાધ્ય છે? કે અસાધ્ય છે? તે હું જાણું.” ત્યારે “તું ત્યાં જઈને તેને જે.” એમ રાજાએ કહેલે તે ત્યાં ગયો. સૂઈને ઉકેલી તે કન્યાએ તેને આવતો જોયે. અને આ પ્રમાણે વિચાર્યું કે-“જેણે મારું કડું હરણ કર્યું, તે જ આ પુરુષ છે. પરંતુ હું માનું છું કે-રાજા એ આજ્ઞા આપેલ આશંકારહિત આવે છે. પછી તેણુએ આપેલા આસન ઉપર તે બેસીને આ પ્રમાણે કે-“હે સુબ્રુ! તને અતિ મોટું કલંક આપ્યું છે, હે સુંદરી ! આજે તને રાજા મને સંપશે. તેથી જો તારી સંમતિ હોય, તો હું તને મારે સ્થાને લઈ જાઉં. અને જો એમ ન હોય, તે આટલું થયા છતાં પણ હું તને કલંક રહિત કરું, પરંતુ હે ભદ્રા! તે વખતે તારે મને જલાંજલિ દેવી.” તે સાંભળીને તેના ગુણવડે રાગી થયેલી તે કન્યાએ વિચાર્યું કે “અહો! કોઈ પણ આ પુરુષ મારે વિષે અકૃત્રિમ (સ્વાભાવિક) પ્રેમવાળે છે, તેથી મારે દુખને પણ અંગીકાર કરીને આને આશ્રય કરવો જોઈએ કેમકે રાજ્યલાભ તે સુલભ છે. પરંતુ નેહવાળ જન સુલભ નથી.” પછી તે બોલી કે–“હે સારા ભાગ્યવાન! આ મારા પ્રાણે તારે આધીન છે. તારી સાથે જ હું આવીશ. શું તું આ નથી જાણતો કે-અંધ માણસ, રાજાનું ચિત્ત, વ્યાખ્યાન, સ્ત્રી અને પાણી આ સર્વે જ્યાં શિક્ષિત નિપુણ) માણસ લઈ જાય, ત્યાં જાય છે.” આ પ્રમાણે પિતાના મનોરથને સિદ્ધ થયે જાણને મિત્રાનંદે તેણીને કહ્યું કે-“હું તારા ઉપર સર્જવ નાખું ત્યારે રાજાની પાસે તારે ફેકાર શબ્દ મૂકવા (કરવા).” પછી તે રાજાની પાસે આવીને બોલ્યો કે-“તે મારી મારા ગ્રહણને (વશને) પ્રાપ્ત થઈ છે, પરંતુ હે રાજા! એક શીઘ્ર વાહન મને આપે. તેમાં તેને બેસાડીને રાત્રિને વિષે તમારા દેશને છેડે હું તેને લઈ જાઉં. જે વચ્ચે સૂર્ય ઉદય પામશે, તે તે મારી તે જ પ્રમાણે રહેશે. ” ત્યારે ભય પામેલા અને લેકના હિતને ઇરછનારા રાજાએ તેને વાયુની જેવા વેગવાળી પિતાની પ્રાણપ્રિયા વડવા (ઘેડી) આપી. પછી સંધ્યાકાળે તે કન્યાને કેશમાં પકડીને તેને સંપી. તેણે પણ ફેકારને મૂકતી તેને વારંવાર હાંકી. પછી વડવા ઉપર ચડેલી તેને આગળ કરીને તે ચાલ્યું. રાજા પણ નગરના દરવાજા સુધી તે બન્નેની પાછળ જઈને પાછો પિતાને ઘેર ગયે. પછી તેણીએ મિત્રાનંદને ૧. પ્રાણની જેવી વહાલી. Page #126 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રસ્તાવ : અમરદતને રાજ્ય પ્રાપ્તિ. [ ૫૫ ] કહ્યું કે-“હે સુંદર ! તું પણ આ વડવા ઉપર ચડ, કેમકે છતે વાહને પગવડે ચાલવાથી શું?” ત્યારે “એક ક્ષણવાર હું પગવડે ચાલીશ.” એમ તે બોલ્યા. પછી સીમાડાને પાપે ત્યારે ફરીથી તેણીએ તે માટે (બેસવા માટે) અત્યંત પ્રાર્થના કરી. ત્યારે તે મિત્રાનંદ બે કે-“હે સુબ્રુ! મેં મારે માટે તને આણી નથી, પરંતુ મારા મિત્ર અમરદત્તને માટે આણી છે.” પછી મિત્રને વૃત્તાંત તેણીને કહીને નિવેદન કર્યું કે“તારી સાથે મારે એક સ્થાને શયન કે આસન કરવું યોગ્ય નથી.” તે સાંભળીને મનમાં વિસ્મય પામેલી તે રાજપુત્રીએ વિચાર્યું કે “અહો ! આ મહાપુરુષનું ચરિત્ર ભુવનેત્તર છે. જેને માટે પુરુષો પિતા, માતા, મિત્ર અને ભાઈને છેતરે છે, તે સ્ત્રી હું પ્રાપ્ત થયા છતાં પણ જે પુરુષે મારી ઈચ્છા કરી નહીં. સ્વાર્થને સિદ્ધ કરવામાં તત્પર થયેલ સર્વ માણસ પણ કલેશને સહન કરે છે. અને પરને અર્થ સાધવામાં કંઈક વિરલે મનુષ્ય જ તે કલેશને અંગીકાર કરે છે.” આ પ્રમાણે મનમાં વિચારતી તે સ્ત્રીરત્ન રત્નમંજરીને તે મિત્રાનંદ ધીમે ધીમે પાટલીપુત્ર નગરની પાસે લઈ ગયા. ' હવે અહીં તે અમરદને બે માસની અવધિ પૂર્ણ થયા છતાં પણ મિત્રાનંદ આવ્યું નહીં ત્યારે રત્નસાર શ્રેષ્ઠીને આ પ્રમાણે કહ્યું, કે-“હે તાત ! મારો મિત્ર આવ્યું નથી, તેથી કાષ્ટની ચિતા કરાવે છે જેથી તેના દુઃખથી બળેલો હું અગ્નિમાં પ્રવેશ કરું.” તે સાંભળીને અધિક દુઃખથી પીડાયેલા તે શ્રેષ્ઠીએ પુરના લકે સહિત આઠંદ કરીને તેના અતિ આગ્રહવડે ચિતા રચાવી. પછી અગ્નિની પાસે રહેલા સર્વે નગરના જનોએ તેને કહ્યું કે-“હે ભદ્ર! હજુ(આજે) પણ રાહ જે, કેમકે આજે અવધિને (છેલ્લો) દિવસ છે.” આ પ્રમાણે લોકેએ મરણને નિષેધ કરવાથી તે અશુ મુખવાળો થયે, ત્યારે પાછલા ભાગમાં તેણની સાથે મિત્રાનંદ ત્યાં આવ્યું. તેને આવતે જોઈને અમરદત્ત સંજમ સહિત ઉઠીને અશ્રુના જળવડે મુખકમળને ધોઈને તેને આલિંગન કર્યું. મળેલા તે મિત્રને તે વખતે જે સુખ થયું, તેને જાણનારા તેઓ જ છે. બીજે કઈ તે કહેવાને પણ સમર્થ નથી. મિત્રાનંદે કહ્યું-“હે મિત્ર! મેં કણની પરંપરા અંગીકાર કરીને તારા ચિત્તને ચોરનારી અને આણુ છે.બીજે (અમરદત્ત) બોલ્યો કે-“હે બંધુ! મારે માટે તું હંમેશાં સત્ય નામવાળા જ છે. અને આ કાર્ય સાધવાથી વિશેષ કરીને સત્ય નામવાળો થયે છે.” પછી ચિતાના કાષ્ઠ દૂર કરાવીને તે સ્થાને અગ્નિની સાક્ષીએ મિત્રાનંદે તે બન્નેને પાણિગ્રહણ કરાવ્યું. રનમંજરીનું રૂપ જોઈને નગરના લેકનો સમૂહ બોલ્યો કે“આ અમરદત્ત આના પ્રતિઈદવડે મોહ પામ્યો, તે કાંઈ આશ્ચર્ય નથી.” કરેલા વિવાહવાળા ને ભાગ્યવાળા અમરદત્તને ત્યાં જે થયું, તે હવે કહેવાય છે. તે જ નગરમાં પુત્ર રહિત રાજા મરણ પામે, તેથી રાજલકે દિવ્યની અધિવાસના(તૈયારી ) કરી. તે દિ આખા નગરમાં ત્રિક, ચતુષ્ક વિગેરે સ્થાનોમાં ભમીને ૧. ભુવનમાં શ્રેષ્ઠ. Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. "" જ્યાં તે કુમાર હતા ત્યાં આવ્યા. અને તરત જ અવે હૈષારવ કર્યાં, હાથીએ ગુલગુલ શબ્દ કર્યાં, તથા છત્ર તેના ઉપર પેાતાની મેળે જ રહ્યું, એ ચામરો વીંઝાયા તથા કળશે તેને રાજાપણાના અભિષેક કર્યો. પુણ્યવર્ડ થ્રુ ન થાય ? પછી સુવર્ડ ઉપાડીને તેને પેાતાના સ્કંધ ઉપર બેસાડ્યો. ત્યારે થયેલા અનેક મગળવાળે તે નગરમાં પેઠા. પછી નગરપ્રવેશને વિષે શ્રીએના સમૂહ એકઠા થયા. અને રાજા તથા રાણીનું તે સ્વરૂપ જોઈને પરસ્પર આ પ્રમાણે ખેલવા લાગ્યા. તેમાં કાઈક સ્રી ખેતી કે—“ હું સખી ! કામદેવના જેવી વિશ્વજનને શ્લાઘા કરવા લાયક અને ઉત્તમ આ રાજાની સૌંપદાને જો ” બીજી માલી કે હે મુગ્ધા ! પ્રગટરૂપે તુ બીજી' કેમ વર્ણન કરે છે? કેમકે ત્રણ ભુવનને વિષે પણ આ દેવીના સમાન રૂપવાળી કેઈપણુ સ્રી નથી. ” બીજી ખેલી કે જેથી કરીને આ દેવીનું રૂપ ત્રણ ભુવનમાં શ્રેષ્ઠ છે, તેથી કરીને તેના પ્રતિચ્છદવડે આ રાજા માહ પામ્યા હતા. ” બીજી ખેલી કે–“ હું સખી ! આ દેવી પૃથ્વીતળ ઉપર પુણ્યશાળી છે, કે જેણીએ સજનામાં શ્રેષ્ઠ આવા પ્રકારના પતિ પ્રાપ્ત કર્યાં છે.” બીજીએ કહ્યું કે આ રાજા પણ ધન્ય છે, કે જેણે પરદેશમાં ગયા છતાં પણ કૃષ્ણે લક્ષ્મીની જેમ આવી પ્રિયા પ્રાપ્ત કરી. ” શ્રીજી આ પ્રમાણે એલી કે-“ જેણે મોટા ઉદ્યમ કરીને આ મૃગના સરખા લેાચનવાળીને આણી છે, તે આનેા ભાગ્યવાન મિત્ર શ્લાઘા કરવા લાયક છે. વળી બીજી ખેલી કે—“ આ શ્રેષ્ઠીને તુ કેમ અત્યંત વખાણતી નથી ? કે જેણે અજાણ્યા પણ આનુ પુત્રની જેમ પાલન કર્યું, ” આ પ્રમાણે નગરની સ્ત્રીઓના આલાપને સાંભળવાથી પ્રસન્ન મનવાળા આ અમરદત્ત રાજગૃહના દ્વારે ગયે. ત્યાં હાથીથકી નીચે ઉતરીને સભામંડપમાં તે પેઠા, અને ત્યાં જ રાજાએના સમૂહવટે સેવાયેલા તે બેઠા. તે રત્નમજરી દૈવી તથા મિત્રાનઢ મિત્ર રાજાની પાસે બેઠા. તથા બીજા સર્વે ચેાગ્ય સ્થાને બેઠા. ત્યાં સામતાએ અને મત્રીઓએ તેને રાજ્યાભિષેક કર્યો, અને રાજાએ તે રત્નમજરીને પટરાણી કરી. તથા મહાબુદ્ધિમાન મિત્રાનન્દને સર્વના અધિકારી કર્યાં, અને રત્નસાર શ્રેષ્ઠ વણિકને પિતાને સ્થાને સ્થાપન કર્યા. આ પ્રમાણે તેઓનુ ચિત કાર્ય કરીને કૃતજ્ઞના શિરામણુ( મુગટ ) સમાન અને અખંડ શાસનવાળા તે રાજા રાજ્યનું પાલન કરવા લાગ્યા. આ પ્રમાણે રાજ્યના કાર્યમાં આસક્ત થયેલા પણ મિત્રાન ંદ શવે કહેલું તે મૃત્યુને સૂચન કરનારું વચન કદાપિ વિસરતા( ભૂલતા ) નથી. પછી એક વખત તેણે રાજાને તે કારણ જણાવ્યું અને ફરીથી પેાતાને દેશાંતરમાં જવાની પ્રાર્થના કરી. ત્યારે રાજાએ તેને પણ જવાબ આપ્યા કે હૈ મિત્ર ! તુ ભય ન પામ. તે દુષ્ટ વ્યંતર પણ અહીં રહેલા આપણને શું કરશે ? ” મિત્રાનંદ એન્શ્યા કે—“ હે રાજા ! નજીકપણાને લીધે હજી પણ મારું મન દુભાય છે, તેથી મને દૂર મોકલ. ” ફરીથી રાજાએ વિચારીને કહ્યું કે હું મિત્ર ! જો એમ હાય, તા વિશ્વાસુ ઢાકાની સાથે તુ વસંતપુર નગરમાં જા. ” તેને આદેશ તેણે અંગીકાર કર્યો Page #128 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રસ્તાવ-ધર્મઘોષસૂરિએ કહેલ અશકશ્રીને પૂર્વભવ. [૫૭] . ત્યારે રાજાએ તેને વિદાય કર્યો, અને તેની સાથે આ પ્રમાણે શિક્ષા આપીને પુરુષને મોકલ્યા. “ ત્યાં ગયેલા તમારા મધ્યેથી કઈ પુરુષએ આવી કુશળ વાર્તા કહેવા માટે અહીં આવવું.” પછી તે મિત્ર ગયો ત્યારે તેના વિયેગથી પીડા પામ્યા છતાં પણ તે રાજા દેવીની સાથે પુણ્યથી પ્રાપ્ત થયેલી રાજલક્ષમીને ભેગવવા લાગ્યું. તે માણસોમાંથી કઈ પણ આવ્યું નહીં, ત્યારે રાજાએ તેની શુદ્ધિ જાણવાને માટે બીજા માણસોને મોક લ્યા. તે પુરુષોએ પાછા આવીને રાજાને આ પ્રમાણે કહ્યું કે– ત્યાં અમે તેને જે નથી, અને તેની વાર્તા પણ સાંભળી નથી.” ત્યારે ચિત્તમાં ભ્રાંતિ પામેલા રાજાએ દેવીને કહ્યું કે–“હે પ્રિયા ! હવે મારે શું કરવું? કે જેથી અરે ! મેં મિત્રની વાર્તા પણ સાંભળી નથી.” ત્યારે તે બોલી કે-“હે પ્રાણનાથ ! અહીં જે કંઈ પણ જ્ઞાની આવે, તે તે આ સંદેહને છેદે. બીજે કઈ છેડી શકે નહીં.” આ અવસરે રાજાને ઉદ્યાનપાળે આ પ્રમાણે વિનંતિ કરી કે–“હે દેવ! તમારા નગરમાં ધર્મઘોષ નામના સૂરિ આવ્યા છે. અને અશોકતિલક નામના ઉદ્યાનમાં પ્રાસુક( અચિત્ત) થંડિલમાં (ભૂમિ ઉપર ) રહ્યા છે. તે ચાર જ્ઞાનને ધારણ કરનારા છે, અને લોકોને ધર્મને ઉપદેશ આપે છે.” તેનું યોગ્ય સમયે આગમન સાંભળીને ભક્તિમાં તત્પર તે રાજા પ્રિયા સહિત તેને વંદન કરવા માટે સામગ્રી સહિત ગયે. પછી ખર્ચ વિગેરે રાજાનાં ચિહ્નોને છોડીને ગુરુની પાસે ગયે, અને પરિવાર સહિત તે ગુરુને નમીને મેગ્ય સ્થાને બેઠે, ત્યારે ગુરુ બેલ્યા કે “હે લેકે ! સ્વર્ગ અને મોક્ષ વિગેરેના સુખને ઈચ્છનારા મનુષ્યોએ દુષ્ટ આઠ કર્મનો નાશ કરનાર આ ધર્મ જ કરવા લાયક છે.” આ અવસરે અશોકદર નામના શ્રેષ્ઠી વણિકે આ પ્રમાણે પૂછયું કે-“હે ભગવાન! મારી અશોક શ્રી નામની પુત્રી ક્યા કર્મ વડે સર્વ અંગોને વિષે અત્યંત વેદનાએ કરીને વ્યાપ્ત થઈ છે? તેની ઘણી ચિકિત્સા કરી, પરંતુ રોગની શાંતિ થઈ નથી. ” સૂરિ બોલ્યા કે “તે પૂર્વભવે ભૂતશાલ નગરમાં ભૂતદેવ નામના શ્રેણીની કરૂમતી નામની પ્રિયા હતી. એક દિવસ તેને ઘેર બિલાડીએ દૂધ પીધું ત્યારે ગાઢ(મોટા) કોપના વશથી તેણીએ દેવમતી નામની પુત્રવધૂને આ પ્રમાણે કહ્યું, કે–“શું તું શાકિનીવડે ગ્રહણ કરાઈ છે? કે જેથી તે દૂધનું રક્ષણ કર્યું નહીં?” ત્યારે તે પણ તેના વચનથી ભય પામી અને શરીરે મોટા કંપવાળી થઈ. તે વખતે શાકિનીના મંત્રવડે યુક્ત પિતાનું કામ કરનારી દુષ્ટ માતંગીએ તે છળ(મિષ) પામીને તરત જ તેણીને(વહુને) વળગી–ગ્રહણ કરી. ત્યારે તે વેદનાથી વ્યાપ્ત થયેલી તેની વૈદ્યો પાસે ચિકિત્સા કરાવી તે પણ તેને દોષ શાંત થયો નહીં તેવામાં ત્યાં કોઈ યોગી આવ્યું. તેણે મંત્રને ઉચાર આરંભ કર્યો, અને અગ્નિને વિષે યંત્રને તાડન કર્યું ત્યારે વેદનાથી પીડાયેલી અને છૂટા કેશવાળી તે માતંગી ત્યાં આવી. ત્યારે “તેં આને ક્યાં ગ્રહણ કરી ?” એમ તે ગીએ તેને Page #129 -------------------------------------------------------------------------- ________________ - [ ૧૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. પૂછયું ત્યારે “સાસુના દુષ્ટ વચનથી ભય પામેલા અંગવાળી આને મેં ગ્રહણ કરી.” એમ તે બેલી. પછી તે વધુ રોગરહિત થઈ, અને વિનાશ કરનારી તે શક્તિને તે યેગીનાં વચનથી રાજાએ નગરમાંથી કાઢી મૂકી. કુરુમતીને પણ લોકોએ કાળજહુવા એવા નામે કહી. ત્યાર પછી તેણીએ ભાવથી સાથ્વીની પાસે વ્રત(ચારિત્ર) ગ્રહણ કર્યું. તે વિશુદ્ધ વ્રત પાળીને મરીને દેવલેકમાં ગઈ. ત્યાંથી ચવીને તે આ હે શ્રેણી તારી પુત્રી થઈ છે. જેથી કરીને આ આકાશદેવતાના દેષથી દૂષણવાળી થઈ છે. તે કન્યાને તું અહીં લાવ, કે જેથી મારુ વચન સાંભળીને તે જાતિસ્મરણવડે પૂર્વભવને જુએ. એ ઉપદ્રવથી તત્કાળ તે મુક્ત થાય” એમ સૂરિએ કહ્યું ત્યારે શ્રેષ્ઠી તત્કાળ તેણીને તેનાં ચરણ પાસે લાવ્યું. સૂરિના પ્રભાવથી તે આકાશગામિની વિદ્યા ક્ષણવારમાં નાશી ગઈ, અને તે પુત્રી પિતાનું ચરિત્ર સાંભળીને જાતિસમરણ પામી. બાદ બોલી કે-“હે પ્રભુ! તમે જે કહ્યું તે સત્ય છે, તેથી સંસારમાં વસવાથી મારે સયું, મને પ્રવજ્યા આપે” ગુરુ બેલ્યા કે-“હમણા તારું ભેગનું ફળવાળું કમ છે. તે જોગવ્યા પછી હું શુભ આશયવાળી ! તું સાધ્વી થઈશ.” પછી “એમ હ.” એ પ્રમાણે તે અંગીકાર કરીને તે શ્રેષ્ઠી પિતાને ઘેર ગયે. તે જોઈને વિસ્મય પામેલા તે રાજાએ વિચાર્યું, કે-“આ પૃથ્વીતળ ઉપર આ ભગવાનનું જ્ઞાન અતિ અદ્ભુત છે, કે જેણે પૂર્વ ભવમાં જે થયું તે પ્રત્યક્ષ હોય તેમ કહ્યું.” પછી તેણે પૂછ્યું કે–“હે પ્રભુ! તમે મારા ઉપર મોટે પ્રસાદ કરીને મને પણ મારા મિત્ર મિત્રાનંદની કથા કહો.” ગુરુએ કહ્યું કે-“હે મોટા રાજા ! તારી પાસેથી ચાલેલો તે અનુક્રમ જળદુર્ગને ઓળંગીને સ્થળદુર્ગમાં ગયે. ત્યાં એક પર્વતની નદીના પ્રવાહમાં તે રહ્યો, તે વખતે તે તારા સર્વે સેવકે ભેજન કરવા બેઠા. તેટલામાં દેવના દુર્યોગથી કઈ પલ્લીના મધ્યથી આવેલી મિલેની ધાડ અકસ્માત્ આવી પડી. તે પ્રચંડ ભિલેએ સર્વે પત્તિઓને પરાજય કર્યો. અને તે મિત્રાનંદ એકલો કોઈક દિશામાં નાશી ગ. લજજાવડે પોતાનું મુખ દેખાડવાને અસમર્થ તે પદાતિઓ કેઈક ક્યાંક જતા રહ્યા. તારી પાસે કઈ પણ આવ્યા નહીં. પછી અરણ્યમાં જતા મિત્રાનંદે એક સરોવર દીઠું. ત્યાં પાણી પીને ન્યોધ(વટ) વૃક્ષની નીચે સૂતો. ત્યારે વટના કોટર(છિદ્ર)માંથી નીકળીને એક કૃષ્ણસર્પ તેને ડર્યો, અને તેને ત્યાં આવેલા એક તપસ્વીએ જે. ત્યારે ચિત્તમાં કરુણાને પામેલા તેણે વિદ્યાવડે મંત્રેલાં જળને તેના સર્વ અંગમાં છાંટીને તેને જીવાડ્યો. અને આ પ્રમાણે પૂછયું કે-“હે ભદ્ર ! તું એકલો કયાં ચાલ્યો છે?” ત્યારે તેણે પણ પોતાની સત્ય વાર્તા કહી. તે તાપસ પિતાને સ્થાને ગયે. મિત્રાનંદે પણ વિચાર્યું કે– “હા! સુખેથી પ્રાપ્ત થયેલું પણ મરણ હું પામ્યો નહીં. તથા હું મારા કદાહને લીધે મિત્રના સંગમથી પણ ભ્રષ્ટ થયે. અથવા તે હજુ પણ તેની પાસે હું જાઉં. આ ચિંતાવડે શું છે?” પછી તે માર્ગમાં પાછો વળ્યો. તસ્કરોએ ફરીથી તેને પકડ્યો, અને પિતાની પલીમાં લઈ જઈને તેઓએ એક વણિકને વેચાતો આપો. તે વણિક પણ પારસી નામના દેશમાં જવાની ઈચ્છાથી એક દિવસ ઉજજયિનીપુરીમાં આવ્યું, અને તેની બહાર રહો. ત્યાં રાત્રિને વિષે કોઈ પણ પ્રકારે બંધન રહિત થયેલ તે મિત્રાનંદ તે Page #130 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રસ્તાવ-શ્રી ધમધેવરિએ કહેલ મિત્રાનંદન વૃત્તાંત. [ ૫૯ ] વખતે નગરીના નિર્ધમન(ગટર)વડે અંદર પેઠો. પરંતુ તે કાળે તે નગરી તસ્કરથી ઉપદ્રવ પામેલી હતી, તેથી રાજાએ ચોરને નિગ્રહ કરવા માટે આરક્ષકને વિશેષે કરીને જોડ્યો હતો. પ્રવેશ કરતા તે મિત્રાનંદને તેણે ચોરની જેમ જે, અને વિધાતાના વિપરીતાણાના વશથી મયૂરબંધવડે તેને બાંગે. અને યષ્ટિ, મુષ્ટિ વગેરેના ઘાતવડે તેને અત્યંત મારીને તે આરક્ષકે તેને વધ કરવા માટે પિતાના મનુબેને સેં. અને–“સિપ્રા નદીને કાંઠે મોટા વટવૃક્ષ ઉપર ઊંચે બાંધીને તમારે આને વધ કરે.” એમ તેઓને આજ્ઞા આપી. ત્યારે તેઓ વડે લઈ જવાતે તે આ પ્રમાણે મનમાં વિચારવા લાગ્યો કે-“પહેલાં શવે જે કહ્યું હતું, તે વચન સત્ય થયું. આ પ્રાણ જ્યાં ત્યાં ભલે જાઓ, અને જેમ તેમ કાર્ય કરે, તે પણ પૂર્વે કરેલાં કર્મથી તે મૂકાતું નથી. વૈભવ અને નિર્ધનતા, તથા બંધન અને મરણ જે પ્રાણીને જે ઠેકાણે જે વખતે પામવાનું છે, તેને તે ઠેકાણે તે વખતે થાય જ છે. ભયથી વ્યાપ્ત થયેલે આ જીવ કષ્ટના સ્થાનથી દૂર જાય છે, તે પણ મોટા કર્મવડે મારી જેમ તે જ સ્થાને લવાય છે. તેથી હે જીવ! જે તું પરલોકમાં પણ પિતાના સુખના લેશને ઇરછતે હોય, તો આ વધ કરનારા ઉપર પણ તું કેપીશ નહીં.” આ પ્રમાણે વિચારતા તેને અપરાધ રહિત છતાં પણ, અહા ! તે આરક્ષકના પુરુષોએ ત્યાં લઈ જઈને વટવૃક્ષ ઉપર બાંધે. પછી એક દિવસ ક્રીડા કરતા ગોપાળની ઉન્નતિકા(મેઈ) ઊડીને દૈવયેગથી પૂર્વની જેમ તેના પણ મુખમાં પેઠી.” આ પ્રમાણે સૂરિના મુખેથી સાંભળીને અમરદર રાજા તે મિત્રના ગુણના સમૂહને સંભારી સંભારીને આ પ્રમાણે વારંવાર વિલાપ કરવા લાગ્યો કે-“હા! નિર્મળ અંત:કરણવાળા મિત્ર! હા! પરોપકારમાં આસક્ત! હા! પ્રશંસા કરવા લાયક ગુણના સમૂહવાળા ! હા! ભાઈ! હા! તું કયાં ગયો છે?” તથા રાણી પણ આ પ્રમાણે વિલાપ કરવા લાગી કે-“હા! દિયર ! હા! મિત્રને વહાલા! સારા વિચારવાળા ! ગુણના આધાર ! અને વિકારરહિત ! તું કયાં રહે છે? જ્યારે તે મને આણી, ત્યારે તે અનેક ઉપાયે કર્યા હતાં, તે ઉપાય હા! મહાબુદ્ધિમાન ! પિતાની વિપત્તિ વખતે ક્યાં ગયા ?” આ પ્રમાણે પ્રિયા સહિત વિલાપ કરતા રાજાને ગુરુએ એમ કહ્યું કે-“હે રાજેદ્ર! તું શક ન કર, સંસારના ભાવને વિચાર કર. આ ચાર ગતિવાળા સંસારને વિષે પરમાર્થથી પ્રાણને સુખ છે જ નહીં, પરંતુ નિરંતર દુઃખ જ છે. સંસારમાં એવું કઈ પણ પ્રાણી નથી, કે જે મૃત્યુવડે પીડા પામ્યો ન હોય. આ સિદ્ધમાર્ગને જાણીને કે બુદ્ધિમાન શેક કરે ? હે રાજા! શેકના આવેશને ત્યાગ કરીને ધર્મને વિશે ઉદ્યમ કર, કે જે ધર્મથી આવાં દુઃખનુંભાજન (સ્થાન) તું ન થાય.” રાજા બા કે-“હું ધર્મ કરીશ, પરંતુ હે મુનીશ્વર ! આ મિત્રાનંદને જીવ ક્યાં ઉત્પન્ન થયે? તે મને કહે.” સૂરિ બોલ્યા કે–“તે જીવ આ તારી દેવીની કુક્ષિમાં પુત્રપણે આવ્યો છે, કેમકે તેણે તે વખતે તેવી ભાવના ભાવી હતી. જન્મેલ તે તારો કમલગુસ નામને સારા પરાક્રમવાળે પુત્ર પ્રથમ કુમારપણાને પામીને અનુક્રમે રાજા થશે.” ફરીથી રાજાએ પૂછયું કે-“અપરાધ રહિત પણ તે મહાત્માને આ પ્રમાણે તરકરની જેમ મરણ કેમ થયું? તથા હે પ્રભુ! આ દેવીને કલંકને સંભવ કેમ થયે? Page #131 -------------------------------------------------------------------------- ________________ - [ ૬૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. અને મને બાલ્યાવસ્થાથી આરંભીને પણ બંધુનો વિયેગ કેમ થયો? તથા અમારો અત્યંત અધિક નેહ કેમ ? તે હે ભગવાન! તમે કહે.” આ પ્રમાણે પૂછેલા તે મુનીશ્વર જ્ઞાનવડે જાને બેલ્યા કે– “હે રાજા ! આ ભવની પહેલાના ત્રીજા ભવે તું ક્ષેમકર નામનો કોટુંબિક હતા, તેને સત્યશ્રી નામની ભાર્યા હતી. તેઓને ચંડસેન નામને કર્મકર(નેકર) હતો. તે કર્મ કરવામાં નિપુણ, તે બન્નેને ભક્ત, અનુરાગી અને વિનયસહિત હતું. એક દિવસ તેના ક્ષેત્રમાં કામ કરતા તેણે બીજાના ક્ષેત્રમાં ધાન્યની શંબા(ડુંડી)ને ગ્રહણ કરતા કેઈક મુસાફરને જોયો. અને તે બોલ્યો કે-“અહો ! આ ચારને વૃક્ષ ઉપર લટકાવ.” એમ કહ્યું તો પણ તે ક્ષેત્રના સ્વામીએ તેને કાંઈ પણ કર્યું નહીં, અને તેના વચનવડે તે મુસાફર દુભાય. કર્મ કરે પણ ક્રોધની ચેષ્ટાવડે દુર્વાકયથી ઉત્પન્ન થયેલ તે કર્મ બાંધ્યું. પછી એક વખત તે સત્યશ્રીની પુત્રવધૂ ઘરને વિષે ઉતાવળથી ખાતી હતી, ત્યારે કોઈપણ રીતે તેણીના ગળામાં એક કવલ(કેળીઓ) એંટી ગયો. ત્યારે સત્યશ્રીએ તેને કહ્યું કે હે પાપી ! નિશાચરી(રાક્ષસી)! નાના કવલવડે તું કેમ ખાતી નથી ? કે જેથી તે ગળામાં લાગે નહીં.” પછી કોઈ દિવસ તે કર્મ કરને સ્વામીએ કહ્યું કે-“હે કમકર ! આજે આ કારણવડે તું અમુક ગામને વિષે જા.” તે બોલ્યો કે “આજે હું મારા બંધુઓને મળવાથી વ્યાકુળ છું.” ત્યારે કોપ પામેલા તેણે કહ્યું કે-“ સ્વજને તને ન મળો.” આ અવસરે તેને ઘેર બે મુનિ આવ્યા. ત્યારે તેણે પિતાની ભાયને એમ કહ્યું કે-“આ મુનિને તું દાન આપ.” ત્યારે તેણીએ “આ સુપાત્ર છે.” એમ હર્ષથી અકૃત અને અકારિત તથા પ્રાસુક ભક્ત પાનાદિવડે તેને પ્રતિલાભ આપે. કર્મ કરે પણ વિચાર્યું કે-“આ બને ધન્ય છે, કે જેમણે ઉચિત સમયે પોતાને ઘેર આવેલા બે મહામુનિને ભક્તિથી પ્રતિલાભ આપે.” આ અવસરે તે ત્રણેની ઉપર ક્ષણવારમાં વીજળી પડી, તેથી તેઓ એક સાથે જ મરણ પામ્યા અને સૌધર્મ દેવલોકમાં પ્રીતિવડે ભરપૂર તેઓ દેવપણાને પામ્યા. ત્યારપછી ક્ષેમકર રાવને હે રાજા! તું થયો છે. સત્યશ્રીને જીવ તે આ રત્નમંજરી થઈ છે, અને કર્મકરનો જીવ તારો મિત્ર મિત્રાનંદ થયો છે. હે રાજા! જેણે પૂર્વ જન્મમાં વચનવડે જે દુષ્કર્મ બાંધ્યું હોય, તે તેનું કામ આ જન્મમાં તમને પ્રાપ્ત થયું છે. તેથી કરીને હે રાજા ! પૂર્વભવે હસતા હસતા પ્રાણીઓ વડે જે કર્મ બંધાય છે, તે કર્મ આ ભવમાં રુદન કરતા પ્રાણીઓથી અવશ્ય વેદાય છે.” તે સાંભલીને રાજા પ્રિયાસહિત મૂછ પામ્યો, અને જાતિસ્મરણ થવાથી તે પૂર્વે કરેલું સર્વે જાયું. અને તે બોલ્યો કે–“હે પ્રભુ! જ્ઞાનવડે સૂર્ય સમાન તમે જે કહ્યું, તે હમણાં પણ જાતિસ્મરણવડે મને પ્રત્યક્ષ થયું છે, તેથી આ અવસ્થાને વિષે જે ધમની યોગ્યતા હોય, તે ધર્મ કૃપા કરીને તમે મને કહે.” ત્યારે ગુરુ બેલ્યા કે-“હે રાજા! તારે પુત્ર થયા પછી પ્રવજ્યા થશે. હમણું ગૃહીધર્મ તારે ચગ્ય છે.” ત્યારે વિવેકી અમરદત્તરાજાએ પોતાની પ્રિયા સહિત બાર પ્રકારને Page #132 -------------------------------------------------------------------------- ________________ ત્રીજે પ્રસ્તાવ-શ્રી ધર્મષરિએ કહેલ જિન પાલિત ને જિનરક્ષિતની ભાવિ કથા. [ ૬૧ ] અહીધર્મ અંગીકાર કર્યો. ફરીથી રાજાએ પૂછયું કે- “ તે વખતે તે મડદાએ જે કહ્યું હતું, તેનું કારણ મને કહે. અહીં મને વિમય છે.” ગુરુએ કહ્યું-“હે રાજા! શબાને ગ્રહણ કરનાર તે મુસાફર મરીને, ભવમાં ભમીને અનુક્રમે તે વટ ઉપર વ્યંતર થ. મિત્રાનંદને ઓળખીને તથા તેનું કરેલું વૈર સંભારીને શવના મુખમાં ઉતરીને તેણે તે વચન કહ્યું હતું.” આ પ્રમાણે છેદાયેલા સંદેહવાળા અમરદત્ત રાજા સૂરિને નમીને પરિવાર સહિત પોતાને ઘેર ગયે. અજ્ઞાનથી મોહ પામેલા પ્રાણીઓને પ્રતિબંધ કરવામાં રક્ત ધર્મશેષ મુનીશ્વરે પણ પૃથ્વીતળ ઉપર વિહાર કર્યો. પછી એગ્ય સમયે રત્નમંજરી દેવીને પુત્ર જન્મ્યો પછી ગુરુએ જે કહ્યું હતું, તે જ તેનું નામ (કમલગુપ્ત) થયું. પછી ધાત્રી માતાવડે પાલન કરાતો તે બાલ્યાવસ્થાને ઓળંગીને તથા કળાઓ શીખીને પૃથ્વીને ધારણ કરવામાં સમર્થ થયે. એક દિવસ તે જ ગુરુ ફરીથી ત્યાં આવ્યા ત્યારે ઉદ્યાનપાળે રાજાને તેનું આગમન કહ્યું. ત્યારે પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને પ્રિયા સહિત તેણે તે ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી પરિવાર સહિત રાજાને દીક્ષા આપીને ગુરુએ તેને તથા બીજાઓને બંધ કરવા માટે આવા પ્રકારની શિક્ષા આપી. કે “ભવરૂપી સમુદ્રમાં પડતાં જંતુઓને તારવામાં વહાણના જેવી દીક્ષાને પ્રાણુઓ કેઈપણ પ્રકારે પુણ્યના ભેગથી પામે છે. પ્રવજ્યા ગ્રહણ કરીને પણ જેઓ વિષયની ઈચ્છાવાળા થાય છે, તેઓ જિનરક્ષિતની જેમ ભયંકર સંસારરૂપી સમુદ્રમાં પડે છે. અને જેઓ પ્રાર્થના કર્યા છતાં પણ વિષયને વિષે અપેક્ષા રહિત હોય છે, તેઓ જિન પાલિતની જેમ આ સંસારમાં સુખને ભજનારા થાય છે. ” ત્યારે તે રાજર્ષિએ પૂછેલા તે સૂરિ સિદ્ધાંતમાં કહેલી તેઓની ભાવી કથાને કહેવા લાગ્યા, કે– પ્રસિદ્ધ ચંપાપુરીમાં જિતશત્રુ રાજા હતા. તેને રૂપવડે શોભતી ધારિણી નામની પ્રિયા હતી. તે પુરીમાં મોટા ધનવાળો, શાંત, સરલ, દાની અને બંધુરૂપી કરવ(પિયણાને વિકવર કરવામાં ચંદ્ર જેવો માકંદી નામને શ્રેષી હતો. તેને ભદ્રા નામની ભાર્યા હતી. તેમને ક્રમે કરીને ઉત્પન્ન થયેલા બે પુત્રો હતા. તેમાં પહેલે જિન પાલિત નામને અને બીજે જિનરક્ષિત નામને હતો. વહાણ ઉપર ચડીને પરદેશમાં જવું અને આવું કરતા તે બને પુત્ર અગ્યાર વાર સમુદ્રને તર્યા. અને તેમણે ઘણું ધન ઉપાર્જન કર્યું. પછી અતિ ભથકી કરીને ત્યાં જવાની ઈચ્છાવાળા તેમણે પિતાના પિતાને પૂછયું. ત્યારે તે બે કે-“હે પુત્ર ! આગળનું પણ ઘણું ધન છે. તેના વડે જ તમે પિતાની ઈચ્છા પ્રમાણે ત્યાગ(દાન) અને ભેગા કરે. આ બારમી વેળા મુસાફરી ઉપદ્રવ સહિત પણે થાય, તેથી સમુદ્રમાં જવું યોગ્ય નથી. એમ મારી મતિ છે.” ત્યારે તેઓ બેલ્યા કે–“હે પિતા! તમે આવું વચન ન બેલો. આ પણ વહાણની યાત્રા તમારા પ્રસાદથી ક્ષેમવડે( કુશળતાવડે) થશે.” ત્યારે તેણે અતિ આગ્રહમાં તત્પર તે બનેને વિદાય કર્યા. ત્યારે તેમણે ગણિમાદિક ચાર પ્રકારનું ક્રમણક(કરિયાણું) Page #133 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ગ્રહણ કર્યું. સર્વ સામગ્રી કરીને તથા જળાદિકનો સંગ્રહ કરીને પછી વહાણ ઉપર ચડીને તેઓ સમુદ્રમાં પેઠા. તેઓ મહાસમુદ્રમાં ગયા ત્યારે ક્ષણવારમાં કાળ વિનાને દુર્દિન થયે, અને આકાશમાં મેઘ ગર્જના કરવા લાગ્યો. વારંવાર વીજળી વિલાસ કરવા લાગી, કલેલો ઉછળવા લાગ્યા, અને જોરાવર વાયુ વાવા લાગ્યું. તેથી તે વહાણ નાચવા લાગ્યું. અને ક્ષણવારમાં જ વિધુર અવસ્થામાં અધીર પુરુષના ચિતની જેમ તે ફૂટી ગયું. તેમાં રહેલા કે મરી ગયા. અને વહાણના સ્વામી તે બન્ને કાંઈક પાટિયાને પામીને અને તેને ગાઢ આલિંગન કરીને ત્રણ દિવસે રત્નદ્વીપના તીરને પામ્યા. ત્યાં નાળિયેરના ફળવડે પ્રાણયાત્રા કરીને તે અને તેના તેલના અયંગના ગવડે સારા શરીરવાળા થયા. પછી ત્યાં રત્નદ્વીપદેવી નામની, કૂર, નિર્દય અને હાથમાં તીર્ણ ખર્શને ધારણ કરનારી દેવતા આવી. અને એમ બોલી કે-“અહો ! જે તમે મારી સાથે વિષયની સેવા કરો, તે તમારા પ્રાણની કુશળતા થશે. નહીં તે આ ખવડે નિત્યે તમારાં મસ્તક છેદી નાંખીશ.” આ પ્રમાણે તેણીએ કહ્યું ત્યારે ભય પામેલાં અંગવાળા તે બને પણ આ પ્રમાણે બોલ્યા કે-“હે દેવી ! વહાણ ભાંગી જવાથી અમે અહીં તારે શરણે આવ્યા છીએ, તેથી તું અમને જે કાંઈ આદેશ આપીશ, તે અમે શંકા રહિત કરશું.” પછી પ્રસન્ન મનવાળી તેણીએ તેમને પોતાના પ્રાસાદમાં લઈ જઈને તેમના શરીરમાંથી અશુભ પુદ્ગલોને દૂર કર્યા. પછી તેમની સાથે ઈચ્છા પ્રમાણે વિષય સંબંધી સુખ ભોગવવા લાગી, અને દરેક દિવસે( હંમેશાં) તેમને સુધાફળનો આહાર આપતી હતી. આ પ્રમાણે રહેલા તે બન્નેના કેટલાક દિવસો જેટલામાં ગયા, તેટલામાં ત્યાં એક દિવસે તેણીએ તેમને આ પ્રમાણે કહ્યું કે-“લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવે મને આજ્ઞા આપી છે કે- “હે ભદ્રા! તું એકવીશ વાર આ સમુદ્રને શુદ્ધ કર. તેમાં જે કાંઈ તૃણ, કાષ્ઠ વગેરે અશુચિ પદાર્થ હેય, તે સર્વેને મારી આજ્ઞાથી એકાંતમાં ત્યાગ કર.” તેથી મારે ત્યાં જવું છે. અને હું શુભ આશયવાળા ! તમે આ શ્રેષ્ઠ ફળાવડે પ્રાણવૃત્તિને કરતા અહીં જ રહેજે. કોઈપણ પ્રકારે વિજાપણું હોવાથી જે તમને અહીં અરતિ (અપ્રીતિ) ઉત્પન્ન થાય, તે તમારે શંકારહિત પૂર્વ દિશાના વનખંડમાં જવું. ત્યાં સર્વદા ગ્રીષ્મ અને પ્રવૃષ નામના બને જતુ રહ્યા છે, તે તમારા પણ વિનેદને માટે થશે. અને ત્યાં પણ તમારું ચિત્ત કઈ પણ પ્રકારે ન આનંદ પામે, તે અહો ! મારી આઝાવડે. ઉત્તર વનખંડમાં જવું. ત્યાં પણ નિરંતર શરદ અને હેમંત નામની બે ઋતુઓ હશે. તે તમોને સ્વાધીન છે. ત્યાં પણ તમને જે પ્રીતિ ન થાય તો પશ્ચિમના વનની અંદર જવું ત્યાં પણ શિશિર અને વસંત નામની બે ઋતુ સ્થિર છે. પછી ઉત્સુક્તાને સંભવ થાય તો આ પ્રાસાદને વિષે જ આવવું, પરંતુ આ દક્ષિણ તરફના વનમાં કઈ પણ રીતે જવું નહીં. કેમકે ત્યાં શ્યામ કાંતિવાળે, ભુમ કાયાવાળે, બે જિહવાવાળે અને પૃથ્વીરૂપી સ્ત્રીને વેણીરૂપ દષ્ટિવિષ સર્ષ છે.” એ પ્રમાણે કહીને તે દેવી ગઈ. અને તે માર્કદીના પુત્રો પૂર્વે કહેલા તે ત્રણે વનખંડમાં જતા હતા. પછી તેઓ આ Page #134 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રસ્તાવ–સંકટમાં આવી પડેલ અને ભાઇઓને યક્ષનુ સૂચન [ ૬૩ ] પ્રમાણે વિચારવા લાગ્યા કે દક્ષિણ દિશાના વનમાં જતા આપણુને તેણીએ વારંવાર કેમ નિવાર્યો એમ વિચારીને શંકાવાળા તેઓ જેટલામાં ત્યાં જવા લાગ્યા તેટલામાં તેમના નાકને વિષે, અત્યંત દુસંહ ગધ પેઠા. ત્યારે ઉત્તરીય વસવર્ડ નાસિકાના રંધ્રને ઢાંકીને તે બન્નેએ તે વનમાં મનુષ્યેાના કલેવરોના સમૂહ જોયા. ભય પામેલા તે વિશેષે કરીને આ વનને જોવા લાગ્યા ત્યારે શૂલિકા ઉપર રહેલા એક માણસને તેમણે જોયા. જીવતા અને વિલાપ કરતા તેને જોઈને તેઓએ પૂછ્યું કે–“ હે ભદ્ર ! તું કાણુ છે? તારી અવસ્થા આવી કેમ છે? અને આ મડદા કાના છે ? ” તે પણ ખેલ્યે કે—“ હું કાદી નગરીમાં રહેનારા વણિક છુ. વેપારવડે આવતા મારું વહાણ સમુદ્રમાં ભાંગી ગયુ. તેથી અહીં આવ્યેા. રત્નદ્વીપ દેવીએ મારી અભિલાષા કરી. કાઇક દિવસ ઘેાડા અપરાધમાં પણ તેણીએ મને આવી રીતે હણ્યા. આ પ્રક્રિયાવડે તેણીએ આ પ્રમાણે આ શખા કર્યા છે તેથી તમે ક્યાંથી આવ્યા છે ? અને આ દૈવીને ઘેર તમે કયાંથી આવ્યા ? ” ત્યારે તેઓએ પેાતાની વાત જણાવીને તેને કહ્યું કે હે ભદ્રે ! આ પ્રમાણે છે તેા પછી અમારા કાઇ પણ જીવવાના ઉપાય છે ? ” તે એલ્યેા કે—“ હે ભદ્રો ! પૂર્વ દિશાના વનમાં શૈલક નામના યક્ષ છે. તે પત્ર દિવસને વિષે અશ્વનું રૂપ ધારણ કરીને આ પ્રમાણે ખાલે છે, કે“ યા માણસનું રક્ષણ કરું ? અથવા કાને વિપદાથી તારું ? ” તેથી તે યક્ષરાજ પાસે જઇને તમે ભક્તિથી તેની આરાધના કરા. પછી જ્યારે ઉદ્ઘાષણા થાય ત્યારે “ અમારું રક્ષણુ કર એમ તમારે ખેલવું. ” આ પ્રમાણે તેને શિક્ષા આપીને તે પુરુષ સ્થિર રહ્યો. પછી તેઓએ ત્યાં જઈને પુષ્પાવર્ડ તે યક્ષની પૂજા કરી. અને તેનાવડે કહેવાયેલા તેએ “ અમને જલદી તારા ” એમ મેલ્યા. ત્યારે શૈલક ખેલ્યા કે “ તમને હું તારીશ, પરંતુ સાવધાન થઈને તમે મારું એક વાક્ય સાંભળેા. જતા એવા તમારી પાછળ તે દેવતા આવશે. તથા અનુરાગ સહિત અને કામના સહિત વચનાને પણ મેલશે. તેથી જો તમે તેણીને વિષે અનુરાગ કરશે, તેા હું તમને ઉછાળીને સમુદ્રમાં નાંખીશ. અથવા તેા તમે જો તેણીને વિષે અપેક્ષા રહિત થશેા, તેા હું ફ્રેમવર્ડ તમને ચંપા નગરીમાં અવશ્ય પહોંચાડીશ. ઘણું શું કહેવું ?~~ દ્રષ્ટિવર્ડ પણ તેણીનું સન્માન કોઇ પણ પ્રકારે ન કરવું. તે ફ્રુટ રીતે ભય દેખાડે, તે પણ તમારે ભય પામવેા નહીં. હું ભદ્રો ! આ અવસ્થાવડે જો તમે નિર્વાહ કરવાને શક્તિમાન હા, તેા મારા પૃષ્ઠ ઉપર ચડા, કે જેથી તમને શીઘ્ર લઇ જાઉં. ” ત્યારે તેના વચનને અંગીકાર કરીને તે મને તેના પૃષ્ઠ ઉપર ચડ્યા. તે પણ આકાશમાં ઊડીને સમુદ્રની મધ્યે ગયા. આ અવસરે તે દેવી પાતાના ઘરમાં તેમને નહીં જોવાથી વનખંડને વિષે ફરવા લાગી. ત્યાં પણ તેમને જોયા નહીં. પછી જ્ઞાનના ઉપયેગŠ તે અન્નેનુ' તે ગમન જાણીને કાપમાં તત્પર થયેલી તે ખડ્ગ લઇને તેમની પાછળ ફ્રૉડી. તેમને જોઈને તે આ પ્રમાણે મેલી કે—“ અરે ! મને મૂકીને તમે કેમ જાઓ છે ? જો Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. આ તમે તમારા જીવિતને ઇચ્છતા હૈા, તેા ક્રીથી આવેા. જો નહીં આવા તા આ ખડ્ગવટે તમારાં મસ્તકને પાડી નાંખીશ. ” આ પ્રમાણે તેણીએ કહ્યું ત્યારે તે યક્ષે કહ્યું કે હું ભો! મારા પૃષ્ઠ ઉપર રહેલા તમે કાઇ પણ રીતે આનાથી ભય પામશે! નહીં. પ્રમાણે ધીરજ આપેલા તેઓ સ્થિર ચિત્તવાળા થયા. ત્યારે તેણી આ પ્રમાણે અનુકૂળ વચન મેલી કે–“ હું પ્રિય ! મને દીનને એકલી મૂકીને તમે ક્યાં ચાલ્યા ? ” ઇત્યાદિક દીન વચનેાવર્ડ તેણીએ કહ્યા છતાં પણ યક્ષના અવષ્ટભ( આશ્રય-ટેકા )વડે શાભતા તેમનુ ચિત્ત ચલાયમાન થયુ નહીં, ત્યારે ભેદ કરવામાં ચતુર તેણીએ જિનરક્ષિતને કહ્યું કે “હુ મહાશય ! વિશેષે કરીને તું જ મને પ્રિય છે. જોવું, આલાપ કરવા અને સન્માન વગેરે ક્રિયાનુ સમાનપણું હાવા છતાં પણ પ્રાણીઓના ચિત્તને આહ્લાદ કરનાર પ્રેમ કાઇકને વિષે જ થાય છે. એ પ્રમાણે તમારી સાથે સંગને કરતી મારા સ્નેહ હૈ જિનરક્ષિત ! સદ્ભાવથી તારે વિષે જ નિશ્ચળ છે; તેથી હું કાંત ! તું આવ, અને મને એકાંત રતિનું સુખ આપ. નહી તેા તારા વિયેાગરૂપી રાગથી પીડા પામેલી હું મરી જઇશ. હે નાથ ! નાથરહિત અને મરણ પામતી તું મને વિડે કેમ જોતા નથી ? રાગવાળી સ્ત્રી પાતાના પ્રાર્થેાને આપે છે, એ અર્થમાં શું સંશય છે ? ” ત્યારે તેણીના કપટથી મેાહ પામેલા તે જિનરક્ષિત તે વાત સત્ય છે.” એમ વિચારતા દુર્ગતિની જેવી તેણીની સન્મુખ દૃષ્ટિવડે જોવા લાગ્યા. ત્યારે તે યક્ષે તેને પેાતાના પૃષ્ઠ ઉપરથી ઉછાળીને નીચે નાંખ્યા. પાણીને નહીં પામેલા તેને તેણીએ ત્રિશૂળવડે ગ્રહણ કર્યો, અને “ અરે પાપી ! મને છેતરવાથી ઉત્પન્ન થયેલા ફળને તું જલદી પામ, ” એમ કહીને ખડ્ગવર્ડ તેના કકડા કરીને તેને પાડવો ( મારી નાંખ્યા ). પછી ફૂટ કપટની રચનાને ભજવતી તે નટી ચાટુ( ખુશામત )વડે જિનપાલિતને વિશ્વાસ પમાડવા લાગી. ત્યારે યક્ષે તેને કહ્યુ` કે—“ જો આના વચન ઉપર તને રુચિ થશે, તે અવશ્ય તારા નાના ભાઈની જેવી તારી ગતિ થશે.” ત્યારે તે તેણીના ફ્રૂટને દૂર કરીને તે નિશ્ચળ ચિત્તવાળા થયા, અને કુશળતાથી યક્ષની સાથે પેાતાની ચંપાપુરીએ આજ્યેા. પછી તે વ્યંતરી પાછો વળી. તે યક્ષ પણ પાછા વળ્યો. તે યક્ષને કૃતાર્થ થયેલા શ્રેષ્ઠિપુત્રે ભક્તિથી ખમાભ્યેા. જિનપાલિત પેાતાને ઘેર જઈને પેાતાના લેાકેાને મળ્યે, અને શાકથી વ્યાસ પેાતાના ભાઈનું મરણ તેણે કહ્યું. પછી સ્વજના સહિત માર્કદી અને તે પુત્ર તેના મરણનાં કાર્યો કરીને ગૃહવાસને પાળવા લાગ્યા. પણ એક દિવસ ત્યાં શ્રી વીર જિનેશ્વર સમવસર્યા. તેને વાંઢવા માટે તે માકદી અને જિનપાલિત ગયા. તેની પાસે ધમ સાંભળીને પ્રતિધ પામેલા તે મોટા આશયવાળા વ્રત લેવાના પરિણામવાળા થયા, અને જિનેશ્વરને નમીને પેાતાને ઘેર ગયા. પછી પૌત્રને વિષે કુટુંબના ભાર સ્થાપન કરીને પુત્ર સહિત તે શ્રેષ્ઠીએ મહાવીર જિનેશ્વરની ૧ આ શ્રી શાંતિનાથ ભગવાનના ચરિત્રમાં ભાવિ તી કર શ્રી મહાવીર પ્રભુ પાસે જિનપાલિત દીક્ષા લે છે. આ કથા પા. ૬૧ મા પાનાના પ્રથમ પારેગ્રાફમાં શ્રી ધધોષસૂરિ જ્ઞાની હાવાથી “સિદ્ધાંતમાં કહેલી તેની ભાવિ કથા કહે છે” એમ ગ્રંથકર્તા સરમહારાજ જણાવે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રસ્તાવઃ રાજાએ પિતાના પુત્ર અનંતવીર્યને કરેલો રાજ્યાભિષેક. [ ૬૫ ] પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી પિતા સહિત તે જિનપાલિત સાધુ દુષ્કર તપ કરીને પિતાના કાર્યને સાધનાર થયો.” આ કથા કહીને તે ધર્મઘોષ મુનીશ્વર તે અમરદત્ત રાજષિને તે કથાને ઉપનય (તત્વાર્થ) કહેવા લાગ્યા કે-“જે પ્રમાણે તે બે વણિકપુત્રો તે પ્રમાણે સર્વ સંસારી જીવે કહ્યા છે, તથા રત્નદ્વીપની દેવતા જેવી અવિરતિ કહી છે. જેમ આ દેવીને શવને સંચય તેમ અવિરતિથી ઉત્પન્ન થયેલું દુઃખ. જેમ શાળા ઉપર રહેલે મનુષ્યને તેમ હિતને કહેનારા ગુરુ જાણવા. જેમાં તેણે અનુભવેલું તે સ્વરૂપ કહ્યું, તેવી જ રીતે ગુરુ પ્રાણીઓને અવિરતિનું દુઃખ કહે છે. જેમ આ શિલક યક્ષ તારનાર છે, તેમ સંયમ તારનાર છે. સમુદ્રની જે સંસાર આ જીવે અવશ્ય તરવાનો છે. જેમ તેણીને વશ થયેલે જિનરક્ષિત નાશ પામ્યો. તેમ જ અવિરતિને વશ થયેલા પ્રાણી વિનાશ પામે છે. જેમ દેવતાના વચનની આકાંક્ષા રહિત અને યક્ષના આદેશને નહીં ખંડન કરતો આ જિનપાલિત કુશળતાથી પિતાના નગરને પામે, તેમ આ અવિરતિથી વિરામ પામેલે અને ચારિત્રની વિરાધનાને નહીં કરનાર પ્રાણી કર્મ રહિત થઈને નિર્વાણ(મોક્ષ)સુખનું ભાજન થાય છે, તેથી હે મુનિ ! ચારિત્ર અંગીકાર કરીને ફરીથી હવે ભોગને વિષે મન કરવું નહીં.” આ પ્રમાણે ગુરુએ શિક્ષા આપી, ત્યારે તે મુનિ હર્ષ પામે. ત્યાર પછી આ રનમંજરી સાધ્વી પ્રવર્તિનીને સોંપી. તે બન્ને ઉદાર (મોટો) તપ કરીને મોક્ષ પદને પામ્યા. આ પ્રમાણે મિત્રાનંદ અને અમરદત્તની કથા કહેવામાં આવી. આ પ્રમાણે સ્વયંપ્રભ મુનિને અતિ પવિત્ર ધર્મોપદેશ સાંભળીને સ્તિમિતસાગર રાજા પ્રતિબોધ પામે, તેથી તે રાજાએ અનંતવીર્ય પુત્રને રાજાપણાને વિષે અને બીજા પુત્રને કુમારપણુ વિષે સ્થાપન કરીને તે મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. તે અંત સમયે મન વડે કાંઈક ચારિત્રની વિરાધના કરીને તથા મરણ પામીને અધભુવનને વિષે ચમરેંદ્ર નામનો અસુરાધિપ થયે. હવે આ તરફ પ્રભુતા (રાજાપણાને ) જોગવતા તે અપરાજિત અને અનંતવીર્યને કઈક વિદ્યાધરની સાથે મિત્રી થઈ. તેણે તે બન્નેને આકાશમાં ગમન કરવાને સમર્થ (આકાશગામી) વિદ્યાઓ આપી, અને તેના સાધવાના ઉપાયની સર્વ સામગ્રી નિવેદન કરી (જણાવી). તે બનેને ગીત અને નાટ્યની કળાને જાણનારી બર્બરી અને ચિલાતિ નામની બે દાસીઓ અદભૂત વિનોદનું સ્થાન હતી. એક દિવસ સભામાં બેઠેલા અને રંગ(આનંદ)થી ભરપૂર તે બને ભાઈઓ જેટલામાં તે બે દાસીઓની શ્રેષ્ઠ નાટ્યક્રિયાવડે વ્યાકુળ થયા હતા, તેટલામાં બ્રહ્માચારી, વેચ્છાચારી, કલાપ્રિય અને સમ્યગદર્શનવડે પવિત્ર આત્મવાળા નારદ ઋષિ ત્યાં આવ્યા. તે વખતે વ્યાકુળ થયેલા તે બને તેની સન્મુખ ઊભા થયા ૧ પિતાની ઇચ્છા પ્રમાણે ચાલનાર. ૨ જેને કજિ પ્રિય છે તે. Page #137 -------------------------------------------------------------------------- ________________ [$$] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. તું. નહી ત્યારે રાષ પામેલા તે ઋષિએ વિચાર્યું. કે- ચેટીના નાટ્યથી માહ પામેલા આ બન્ને અહીં આવેલા મને પણ જાણતા નથી, તેથી મહા માત્ર અને કળાનુ પાત્ર આ અને ચેટીને અવશ્ય હું કાઇની પાસે હરણુ કરાવીશ. ” ત્યારપછી તે નારદ વિદ્યાધરાના અધિપતિ અને ત્રિખંડ વિજયના સ્વામી મિતારિ નામના પ્રતિવાસુદેવની પાસે ગયા. ત્યારે 'અભ્યુત્થાન વિગેરે સત્કાર કરીને તે રાજાએ આસન ઉપર બેઠેલા તે મુનિને પૂછ્યું કે આ પૃથ્વી ઉપર તમે કાંઇપણુ અદ્ભુત જોયુ' છે ? ” ત્યારે તે મેલ્યા કે“ હે રાજે ! સાંભળેા. સુભગા નગરીના સ્વામી અનંતવીર્ય રાજાની પાસે હું ગયા હતા. ત્યાં તેની ખરી અને ચિલાતી નામની ચેટીએની વિશ્વને વિસ્મય કરનારી શ્રેષ્ઠ નાટ્યક્રિયા મે જોઈ છે. હે રાજા ! તે મે ચેટી વિના પ્રચંડ વિદ્યાએવડે શુ? રાજ્યવટે શુ ? અને આજ્ઞાવર્ડ શુ' ? ” એમ કહીને તે નારદ ત્યાંથી ગયા. પછી તે રાજાએ તને માકલ્યા. તે ત્યાં જલદી જઈને તે બન્નેની પાસે પેાતાના સ્વામીના મળથી ગવ પામેલે આ પ્રમાણે આયેા, કે-“ હે રાજાએ ! રત્ના અવશ્ય રાજાની પાસે જ જનારા હૈાય છે, તેથી નાટ્યકરનારી આ છે . ચેટી સ્વામીને આપે. ” ત્યારે તે બન્ને આ પ્રમાણે મેલ્યા કે–“ડે_ભદ્ર ! ખરેખર તું યુક્ત ખેલે છે. આ કાર્ય વિચારીને અમે કરશું. હુમણાં તું સ્વામીની પાસે ” પછી તે દૂતને વિદાય કરીને તે બન્ને આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે આ રાજા વિદ્યાના ખળવટે આપણેા પરાભવ કરે છે, તેથી આપણે પણ આપણા મનમાં રહેલી વિદ્યાએને સાધીને તેના ગર્વનુ હરણુ કરશું. આ પ્રમાણે તે વિચાર કરતા હતા ત્યારે પૂર્વ જન્મમાં સાધેલી તે વિદ્યાએ પેાતાની જાતે જ ત્યાં આવી, અને સિદ્ધ થયેલી પેાતાને કહીને તેમની પાસે પેઠી ( રહી ). મેાટા બળવાળા તે બન્ને તેના પ્રભાવથી વિદ્યાધર થયા, અને ગ ંધ, માધ્ય વિગેરે વસ્તુવડે તેમણે વિદ્યાએની પૂજા કરી. મા અવસરે તે રાજાને દૂત ફરીથી આબ્યા, અને આ પ્રમાણે આણ્યેા કે“ અહા ! શું તમે મૃત્યુના અતિથિ થવાના છે. ? કે જેથી હજુપણુ સ્વામીને માટે તે એ ચેટીએને મેાકલતા નથી ? ” ત્યારે તે મેલ્યા કે “ સ્વામીનું હિત અવશ્ય કરવું જોઇએ. ” પછી તે રાજાની પુત્રી સ્વણુશ્રીના લેાભવડે તે બન્ને ભાઈએ તે બન્ને ચેટીઓનુ રૂપ કરીને જલદીથી તે નગરમાં ગયા. તેમનું કળા કુશળપણું જોઇને રાજાએ તેમને કહ્યુ કે તમારે કનકશ્રીને વિનાદ કરાવવા. ’” ત્યારે દૂધની રક્ષામાં ખિલાડા અને સિદ્ધ થયેલા અન્નની રક્ષામાં ભૂખ્યા માણસ જેમ હવાળા થાય, તેમ રાજાના તે આદેશમાં તે અને હર્ષ પામ્યા. પછી સર્વ ઉપમાના રદલના સમૂહવડે જાણે વિધાતાએ જે બનાવી હાય તેવી અને રતિના જેવા રૂપવાળી તે સારી કન્યાને તેએએ જોઇ. અને સંભ્રમ સહિત ભાવવડે મધુર, પરિહાસવર્ડ મનેાહર અને દેશી ભાષાના ગર્ભવાળા પ્રિય આલાપ( વચન ) વડે તેણીની સાથે ભાષણ કર્યું" ( મેલ્યા ). પછી તેણીએ તેમનો પાસે અનંતવીર્ય નું સ્વરૂપ પૂછ્યું. ત્યારે અપરાજિતે "" ૧. ઊભા થવુ, ૨. પરમાણુના. Page #138 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રસ્તાવ : વાસુદેવ અનતવીર્યનુ પ્રતિ વાસુદેવ સાથે યુદ્ધ. [ ૬૭ ] "" તેણીની પાસે આ પ્રમાણે તેના ગુણુ કહ્યા, કે રૂપ, ચતુરાઇ, ગંભીરતા, વી અને ઉદારતા વિગેરે અનંતવી ના સદ્ગુણ્ણા એક જિહ્વાવડ કહેવાને શક્ય નથી. વળી ક્ષમા માી )ને ધારણ કરતા જેણે ક્ષમા( પૃથ્વી )ને ધારણ કરતા કુટિલ શેષનાગને પણ સરળ અંગવાળા તેણે જીત્યેા છે, તથા વિશ્રુતિ (કાન રહિત) તે નાગને શ્રુતિ (કાન અથવા શાસ્ત્ર)વડે શાભતા તેણે જીત્યા છે. ” તે સાંભળીને હર્ષોંથી શમાંચિત થયેલી તેણીને જોઇને ક્રીથી તે ઓલ્યા કે “જો તને કૌતુક હાય, તે હમણાં જ તને તે બતાવું.” ત્યારે તેણીએ “ આમ ( ઘા એમ હૈ। ) ” એમ કહ્યું ત્યારે તે અને પેાતાના રૂપવાળા થયા. તેમને જોઈને તે એટલી કે–“હું તમારી આજ્ઞાને કરનારી જ છું." ત્યારે વિષ્ણુ ખેલ્યા કે જો એમ હાય તેા ચાલ, આપણે આપણી નગરીમાં જઈએ.' તે એવી કે- મારા પિતા તમારા પરાભવ કરશે.’ ત્યારે તે બન્નેએ તેને કહ્યુ` કે—તારે સર્વ પ્રકારે ભય પામવેા નહીં. તે અમારી સામે યુદ્ધમાં રહેવાને એક ક્ષણવાર પણ સમર્થ નથી.’ આવુ તેનુ' વચન સાંભળીને પ્રેમરૂપી પાશથી બંધાયેલી અને તેમનાં રૂપ તથા શોર્ય વડે આશ્ચર્ય પામેલી તે કન્યા તે બન્નેની સાથે ચાલી. પછી વિદ્યાવડે વિમાન કરીને તેના પર ચડીને આકાશમાં રહેલા અન ંતવીયે સભામાં રહેલા દમિતારિ રાજાને કહ્યું કે- ‘હૈ સામત, મંત્રો વગેરે જેએ રાજાના સેનાપતિએ હૈાય તે સવે સાંભળા કે–તમારા સ્વામીની આ પુત્રીનું હું હરણ્ કરું છું. તેવા ભાવથી તમારે ન કહેવુ" કે-અમારા અજાણતા ગ્રહણ કરી.' આ પ્રમાણે કહીને પરિવાર સહિત અનંતવી આકાશમાં ગયા (ચાલ્યા). તે સાંભળીને જાજવલ્યમાન કાપવડે ભયંકર પ્રતિવાસુદેવે કહ્યુ` કે- અરે રે ! આ દુરાત્માને જલદી ગ્રહણ કરો, ગ્રહણુ કરા.' ત્યારે ‘હે દુષ્ટ બુદ્ધિવાળા ! તું ક્યાં જઈશ ?' એમ હુંકાર શબ્દને કરતા ખેચરા (વિધાધરા) હાથમાં શસ્ર ગ્રહણ કરીને સિંહની પાછળ શિયાળીયાની જેમ તેની પાછળ દોડ્યા. ત્યારે તૃણુના સમૂહને વાયુની જેમ એક ક્ષણ વારમાં વિષ્ણુએ તેઓના ઉપદ્રવ (પરાભવ) કર્યા. પછી તેઓને તેવા પ્રકારના જોઇને દમિતાર રાજા ચાહ્યા, સૈન્યરૂપી કલેલાના સમૂહવડે વ્યાસ, હાથી, અશ્વ અને પત્તિરૂપી ગ્રાહ(મઘરમત્સ્ય)વડે સહિત, અને તેમના વિરાવ(શબ્દ)રૂપી મેધના નિવાળા જાણે કલ્પાંતકાળના સમુદ્ર હાય, તેવા તે ઢેખાતા હતા. પછી તેને આવતા જોઈને ભયથી વ્યાપ્ત થયેલી તે ભીરૂ ( શ્રી )ને આશ્વાસન આપીને તે અનંતનીચે શત્રુના નાશ કરવા સૈન્ય રચ્યું. તે વખતે તે પ્રતિવાસુદેવ અને વાસુદેવના અગ્રસૈન્યના યેહાના કલકલ શબ્દવર્ડ વ્યાપ્ત કજિયા થયા. તે વખતે શત્રુના સૈન્યના સુભટાએ ભાંગેલું પેાતાનું સૈન્ય જોઇને હરિ ( વાસુદેવ ) કાંઇક ચિંતાને વશ થયા. ત્યારે આ પ્રમાણે રત્ના ઉત્પન્ન થયાં,—વનમાલા ૧, ગદા ૨, ખ ૩, મણિ ૪, શ ંખ ૫ તથા ધનુષ્ય ૯ અને પ્રતિવાસુદેવનું' તે ચક્રરત્ન સાતમું પછી થશે. પછી અનંતવીર્ય શ ંખને લઇને મોટા ખળવટે તેને વગાડયો. તેના શબ્દવ તત્કાળ શત્રુનું સૈન્ય મૂર્છા પામ્યું. તે વખતે વિષ્ણુનુ પેાતાનું સર્વ સૈન્ય ઉત્સાહ Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. વાળું થયું. તેવામાં દમિતારિ પણ સર્વ સૈન્ય સહિત આવ્યે. તથા બખ્તર પહેરીને રથ ઉપર ચડીને અને ઘણાં શો લઈને વિષ્ણુ પણ ઊભું થયું. તે જ પ્રમાણે અપરાજિત પણ થયો. તે વખતે રણસંગ્રામની પૃથ્વી ઉપર મુગટરૂપી કમળ વડે ભયંકર લેહીની નદીઓ વહેવા લાગી, અને કબંધ' નાચવા લાગ્યા. તે વખતે નવા ઉદયના લશથી વિષ્ણુએ દમિતારીએ નાંખેલાં સર્વ શસ્ત્રોને પણ ક્ષણવારમાં જ નાશ કર્યો. પછી સ્મરણ માત્રથી જ પ્રાપ્ત થયેલું અને દિશાઓને દેદીપ્યમાન કરતું ચક્ર રત્ન તેણે મૂર્યું. તે તુંબવડે (હરિની) છાતીને હણને હરિના હાથમાં રહ્યું. તે ચક લઈને વિષ્ણુ બોલ્યો કે- તું રાજ્ય ભગવ, મર મા, હે રાજા! તું કનકશ્રીને પિતા છે, તેથી મેં તને મૂક્યો છે, તે જા.” તે બોલ્યો કે-“મેં મૂકેલું આ ચક્ર જેમ નિષ્ફળ થયું, તેમ તે મૂકેલું પણ તે નિષ્ફળ થશે, એવી મારી મતિ છે. અથવા આ મંડલા2વડે ઘાત કરનારા તે ચક્રને અને તને ખંડન કરીશ.” એમ કહીને તે આકાશમાં દેડ્યો. ખરું અને ખેટક( હાલ)ને ધારણ કરતા અને પિતાની સન્મુખ આવતા તેને અનંતવી મૂકેલા તે ચક્રે તત્કાળ પાડી દીધે (મારી નાંખે). તે વખતે હર્ષથી આ પ્રમાણે બોલતા વ્યંતરોએ આકાશમાંથી પુન સમૂહ અનંતવીર્યની ઉપર મૂકો. “આ વિજથાઈનો પતિ બળવાન વાસુદેવ થયે છે, અને બીજો બલદેવ થયે છે, તેથી આ બને ચિરકાળ સુધી જય પામો.” પછી તે વિદ્યાધરના સુભટેએ પ્રણામ કરીને અનંતવીર્યનો આશ્રય કર્યો. તેણે પણ તે સર્વેનું સન્માન કર્યું. ત્યારપછી અપરાજિત અને અનંતવીર્ય વિદ્યાધરો સહિત મનોહર વિમાન ઉપર ચડીને પિતાના નગર તરફ ચાલ્યા. પછી કનકાચળ(મેરુપર્વત)ને પામેલા તે બન્નેને વિદ્યાધરોએ કહ્યું કે-“અહીં જિન ચે છે. તેને વાંદવા યોગ્ય છે.” ત્યારે ત્યાંથી ઉતરીને તે ચિત્યોને ભક્તિથી વાંદીને ત્યાં તે બન્નેએ કીર્તિધર નામના મુનિને જોયા. વર્ષના ઉપવાસના તપવડે ઉત્પન્ન થયેલા કેવળદર્શન વાળા તે ફષિના ચરણેને મોટા હર્ષથી તે બને એ વાંદ્યા. પૃથ્વીપીઠ ઉપર બેસીને હર્ષથી રોમાંચિત શરીરવાળા તે બન્નેએ આ પ્રકારની તેની વિશુદ્ધ ધર્મદેશના સાંભળી, તે આ પ્રમાણે –“મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને દુષ્ટ ચેગ આ પાંચ દુઃખને આપનારા અને બંધના કારણભૂત છે. અદેવને વિષે જે દેવપણું માનવું, અગુરુને વિષે જે ગુરુપણું માનવું, અને અતત્વને વિષે જે તત્વબુદ્ધિ માનવી, તે મિથ્યાત્વ કહ્યું છે. પાપકર્મને વિષે થોડું પણ વર્જવું નહીં, તેને સર્વ દુઃખના કારણરૂપ અવિરતિને તમે જાણે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાય સંસારવાસના મૂળરૂપ (કારણરૂપ) જિનશાસનમાં કહ્યા છે. કેપ એ ક્ષમાને વિપર્યય (ઊલટ) છે, માન એ અમૃદુતા સંજ્ઞાવાળા છે, માયા એ સરળતાનું અવળા૫ણું છે, અને લેભ એ મુક્તિનો વિપર્યય (અવળો) છે. મદિરા, વિષ, નિદ્રા તથા વિકથા એ કષાય સહિત પાંચ પ્રમાદ કહ્યા છે. તેમાં કાણ ૧. મસ્તક વિનાના શરીરે. Page #140 -------------------------------------------------------------------------- ________________ - ર : -- - - - --- = = = = - - - - - ત્રીજો પ્રસ્તાવ : કનકશ્રીના પૂર્વભવનું ગુરુએ કહેલ વૃત્તાંત. અને પિન્ટાદિકવડે બનાવેલી બે પ્રકારની મદિરા કહેલી છે, તથા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ નામના પાંચ વિષયે કા છે. નિદ્રા, નિદ્રા નિદ્રા, ત્રીજી પ્રચલા નામની, જેથી પ્રચલાપ્રચલા અને પાંચમી ત્યાનદ્ધિ (એ પાંચ નિદ્રા) હોય છે. તેમાં નિદ્રા સુખેથી બંધ થાય તેવી છે, અતિનિદ્રા (નિદ્રાનિદ્રા) દુઃખથી બંધ થાય તેવી છે, પ્રચલા બેઠેલાને હોય છે, ચંથી (પ્રચલાલા) ચાલતા હોય છે, તથા પાંચમી (ત્યાનદ્ધિ) ચિંતવેલા કાર્યને સાધનારી હોય છે. અને તે (ત્યાદ્રિ) પ્રાણીને અતિ કિલષ્ટ કર્મના ઉદયને વિષે થાય છે. સ્ત્રીકથા, ભેજનકથા, રાજકથા અને દેશકથા આ ચાર વિકથાને વિવેદીએ વર્જવી જોઈએ. મન, વચન અને કાયા નામના ત્રણ ભેગ કહ્યા છે. અપ્રશસ્ત ( અશુભ) એવા તે કર્મના બંધના હેતુ થાય છે. પાપકર્મના કારણરૂપ આ સર્વને ત્યાગ કરીને ભવ્ય પ્રાણીએ મુક્તિના સુખને આપનારા ધર્મને વિષે બુદ્ધિ કરવી જોઈએ.” આ અવસરે તે કનકશ્રીએ તે મુનિને આ પ્રમાણે પૂછયું કે-“હે પ્રભુ! મારે બંધુજનને વિયેગ અને પિતાનું મરણું કેમ થયું ?ત્યારે કીર્તિધર મુનિએ તે કહ્યું કે-“હે ભદ્રા! જેનાથી તારે બંધુનો વિગ વિગેરે દુખ થયું, તેનું કારણ હવે તું સાંભળ આ ધાતકીખંડ દ્વીપને વિષે પૂર્વ ભરતક્ષેત્રમાં ઘણા ધન અને ધાન્યથી વ્યાસ શંખપુર નામનું નગર છે. તેમાં ઉગે છેદ પામેલા સંતાનવાળી કઈક શ્રીદત્તા નામની દુખી સ્ત્રી હતી, તે બીજાને ઘેર કામ કરવાવડે આજીવિકાને કરતી હતી. ગરીબાઈવડે પીડા પામેલી તે કઈક દિવસે મુનિની પાસે ધર્મચક્રવાલ નામનો તપ સાંભળીને તે તપ કરવા લાગી. તેમાં પ્રથમ બે અઠ્ઠમ તપ કરાય છે. અને સાડત્રીશ ચતુર્થ ભક્ત (ઉપવાસ) કરાય છે. અને શકિત પ્રમાણે ગુરુ અને દેવની પૂજા કરાય છે. તે જાણીને પ્રસન્ન થયેલ સર્વ જને પારણાને દિવસે તેણીને મનહર ભક્ષ્ય અને ભેજ્ય આપતા હતા; કેમકે લોકમાં તપ પૂજાયેલું છે. “આ તપગુણમાં રત છે ” એમ જાણુને કર્મને અંતે મોટા શ્રેણીઓ તેણીને બમણી, ત્રણગણી વૃત્તિ આપવા લાગ્યા અને વસ્ત્રો આપવા લાગ્યા, તેથી તે કાંઈક ધનવાળી થઈ. પછી કેઈક દિવસ પિતાના ઘરની ભીંતનો એક ભાગ પડી ગયે, તેમાંથી તે ધનના સમૂહને પામી. પછી એક દિવસ તેણુએ ત૫નું ઉદાપન કરવાનો પ્રારંભ કર્યો, તેથી વિધિપૂર્વક જિનેશ્વરની પ્રતિમાની પૂજા કરાવી. સાધમિકના સમૂહને ભેજન કરાવ્યું. તે વખતે તેણીના ઘરના આંગણાને વિષે માસના ઉપવાસવાળા તે સુવત નામના શ્રેષ્ઠ સાધુ આવ્યા. મોટા હર્ષવડે પૂર્ણ અંગવાળી તેણીએ તેને પ્રાસુક (અચિત્ત) જન અને પાણી વડે પ્રતિલાભ કર્યો, અને સારા ભાવથી તેને વાંદ્યા. અને ધર્મને પ્રભાવ જેવાથી તેણીએ તેની પાસે ધર્મ પૂછયે. ત્યારે તે બોલ્યા કે “અત્યારે ધર્મદેશના આપવી યોગ્ય નથી. જે ધર્મ સાંભળવાની તારી ઈચ્છા હોય, તો અવસરે હે ભદ્રા! ૧. લોટ-આટે. ૨. કુલ ૪૩ ઉપવાસ અને ૩૯ પારણુ મળીને ૮૨ દિવસે આ તપ પૂર્ણ થાય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ઉપાશ્રયમાં આવીને વિધિવŠ વિસ્તાર સહિત ધર્મ સાંભળવા. ” એમ કહીને પાતાના ઉપાશ્રયમાં જઈને રાગાદિકથી રહિત તેણે વિધિ પ્રમાણે પારણું કર્યું, અને પછી ક્ષણવાર સ્વાધ્યાય કર્યો. તે વખતે ત્યાં નગરના લેાકેા અને શ્રીદત્તા સર્વે આવ્યા. તે શ્રેષ્ઠ મુનિને પ્રણામ કરીને તેની પાસે બેઠા. પછી ધર્મ લાભના આશીર્વાદ આપીને તે મુનિ શ્રીદત્તાને અને લેાકેાને પ્રતિખાધ કરવા માટે ધર્મ દેશના આપવા લાગ્યા. તે આ પ્રમાણે“ધર્મથી અથ તથા કામ પ્રાપ્ત થાય છે, અને માક્ષ પણ પ્રાપ્ત થાય છે. તેથી કરીને ચાર વર્ગને વિષે ધર્મોની મુખ્યતા કહી છે. “ આ અર્થ છે, અને બીજા અનર્થ છે. એમ નિશ્ચયવરે શાલતા વિવેકી પુરુષે ધર્મ વડે જ અસ્થિ અને મલજાને ભાવવી. ત્યારે શ્રીદત્તાએ કહ્યું કે—“ હે ભગવાન ! અમૂર્તિમાન ધર્મ વડે અસ્થિ અને મજાની અધિવાસના શી રીતે કરાય ?” ત્યારે આ સૂત્રત સાધુએ તેણીના અને પૌરજનાના ઇચ્છિત અર્થાને જણાવનાર હૃષ્ટાંત કહ્યું કે ઉજ્જયિની નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા, તેને ધારિણી નામની પ્રિયા હતી, અને નરસિંહ નામે તેમને પુત્ર હતા. તે કળાના સમૂહથી સ‘પૂર્ણ થઇને યુવાવસ્થા પામ્યા. તેને તેના પિતાએ ખત્રીશ મનેાહર કન્યા પરણાવી. એક દિવસ શરદ્ ૠતુમાં તે નગરને વિષે અરણ્યમાંથી શ'ખની જેવા શ્વેત, મદવડે ઉન્મત્ત અને પર્વત જેવા ઊંચા એક હાથી આવ્યો. યમરાજની જેવા ક્રોધ પામેલા અને માણસાને ઉપદ્રવ કરનારા તે હાથીને કાઇ પુરુષે રાજાને આવ્યા. તેમ જણાવ્યું ત્યારે તે રાજાએ સૈન્ય માકલ્યુ, તે તેની પાસે દીનતાને પામ્યું. ત્યારે સૈન્ય સહિત રાજા પાતે જ ચાલ્યા. ત્યારે નરસિહુકુમાર રાજાને નિવારણ કરીને તે હાથીને દમન કરવા માટે સેના સહિત ચાહ્યા. નવ હાથ લાંબા, સાત હાથ ઊંચા, ત્રણ હાથ પહેાળા, લાંબા દાંત અને સુંઢવાળા, નાના પુવાળા, મઘની જેવી રાતી ષ્ટિવાળા અને ચાર સે ને ચાળીસ લક્ષણાવટ શેાલતા તે ગજેન્દ્રને કુમારે જોયા. પછી સન્મુખ જવુ, પાછું હઠવું, નીચે પડવું અને ઊઁચે કૂદવુ, એ વગેરેવર્ડ ઘણે પ્રકારે તેને ખેદ પમાડીને તેણે વશ કર્યા. અરાવણુની જેવા તેના ઉપર ચડેલા તે કુમારને જાણે સાક્ષાત્ ઇંદ્ર હાય તેમ લેાકાએ માન્યા. પછી તે ગજેંદ્રને ૧આલાનમાં લઇ જઈને રાખ્યા. ઊતરીને કુમારેપાતે તેની આરતી કરી. પછી વિનય સહિત તે પિતાએ પણ તેનુ આલિંગન કરી ગોરવ કર્યું. અને વિચાર્યું કે ભાર ઉપાડવામાં સમ થયા છે, તેથી આને રાજા કરીને મારે અગા થવું ( સંયમી થવું) યેાગ્ય છે. ” ત્યાર પછી મંત્ર, સામત અને પુરના લેાકાએ સંમતિ આપેલા તેને રાજાએ સારા મુહુતૅ પેાતાના સ્થાને સ્થાપન કર્યા. પછી તેણે જયધર ગુરુની પાસે ગ્રહણ કરી. નરસિંહ રાજા ન્યાયવડે પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. પછી કાઇ વખત અતિ પ્રચંડ, માયાવી, ગ્રહણ ન થાય તેવા, અને આળખાય નહીં તેવ ૧. હાથીને બાંધવાનું સ્થાન. પુત્ર પૃથ્વીના ( ઘર ) રહિત અદ્ભૂત શાભાવાળા પછી તેના ઉપરથી પિતાની પાસે ગયે.. આ Page #142 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રસ્તાવ : કનકશ્રીના પૂર્વભવનુ વણૅન. [02] એક ચાર તે નગરીને ચારવા (લુંટવા) લાગ્યા. તેવૃત્તાંત મહાજને જણાવ્યેા. ત્યારે રાજાએ ચારને નિગ્રહ કરવા માટે આરક્ષકને આદેશ આપ્યા. ફરીથી કાઇક દિવસે મહાજને રાજાને વિનંતિ કરી કે હૈ દેવ ! ચારે તમારી આખી નગરી લૂટી છે. જે કાઈ સારા રૂપવાળી અને યૌવનવાળી સ્ત્રી હતી તેને પણ તે ચાર રાત્રિમાં ખળાત્કારે પણ લઇ ગયા છે. તેથી અમને ફ્રાઈક બીજી વાસસ્થાન દેખાડા, કે જેથી ડે નરનાથ ! અમે ત્યાં ઉપદ્રવ રહિત રહીએ. ” ત્યારે ક્રોધ પામેલા રાજાએ આરક્ષકને કહ્યું કે—“ અરે ! રક્ષણ કર્યા વિના ધનને ગ્રહણ કરતા તું શું મારા લેણદાર છે ? ” મહાજને કહ્યું કે- આને કાંઈ પણ દોષ નથી. સૈન્ય સહિત પણ આનાવર્ડ તે ચાર ધારણ કરી શકાય તેમ નથી, ’ ત્યારે “ જેમ ઠીક થશે, તેમ હું કરીશ. ” એમ કહીને રાજાએ મહાજનને વિદાય કર્યાં. પછી વર્ડના વેષવાળેા રાજા રાત્રિએ પાતાના ઘરમાંથી નીકળીને શંકાના સ્થાનને વિષે ચારની શેાધ કરતા ફરવા લાગ્યા. રાત્રિને વિષે નગરીમાં ક્યાં, અને દિવસે નગરીની બહાર ફર્યા. તાપણુ કાઇ ઠેકાણે તેણે તે દુષ્ટ ચાર જોયા નહીં. પછી સાયંકાળે માર્ગોની ધૂળથી વ્યાપ્ત થયેલા અને વૃક્ષના મૂળમાં રહેલા તે રાજાએ કષાય વસવાળા એક ત્રિદ’ડીને આવતા જોચા. પેાતાની સમીપે આવતા તેને તે રાજા નમ્યા. ત્યારે “ તું ક્યા સ્થાનથી આભ્યા છે ? ” એમ તેણે પણ તેને પૂછ્યું. રાજા મેલ્યા કે—“ હે ભગવાન! હું દ્રવ્યને અથી મુસાફર છું. ઘણા દેશેામાં હું ભમ્યા છું. પણ કાઇ ઠેકાણે ધનને પામ્યા નથી.” ત્યારે ત્રિદ'ડી આવ્યે કે“ અહા ! તે જે દેશેા જોયા છે તેનું સ્વરૂપ નામ ગ્રહણ કરીને તું મને કહે. રાજા મેલ્યા કે અહીં ચારાશી લાખ સખ્યાવાળા દેશેા છે. તેમાંથી કેટલાકનું સ્વરૂપ હું તમને કહુ' છું, તે તમે સાંભળેા. જેમાં એક વસવાળી સ્ત્રીઓ છે, પ્રાયે કરીને લોકેા પ્રિય વચન બાલનાર છે, અને વાળ કેશ કહેવાતા નથી, તે લાટદેશ મે' જોયા છે. જેમાં અતિ લાંખા કેશવાળી, મનેાહર શબ્દવાળી અને કખલના વસ્ત્રવાળી સ્ત્રીઓ છે, તે સૈારાષ્ટ્રે નામના દેશ મે જોયા છે. જ્યાં ભાજનને વિષે નાળીએરી અને કેળના ફળ, શાક તથા નાગવલ્લીના પત્ર છે, તે કુંકુણુ દેશ મેં જોયા છે. જ્યાં પવિત્ર વેષવાળા, પ્રિય વચનવાળા અને વિવેકવાળા લેાકેા છે, તે વૈદષી( ચતુરાઇ )વડે મનેાહર ગુર્જર દેશ મેં જોયા છે. જ્યાં સર્વ મનુષ્યના હારમાં એક ભક્તિવાળુ વજ્ર અસ્ત પામ્યું છે, અને અતિ કઠોર ભાષા છે, તે મારુક નામના દેશ મેં જોયા છે. જ્યાં ઇક્ષુ અને ત્રીહિ ઉત્પન્ન થાય છે, ત્રણ ખેતી છે, અને સર્વસાધારણ લેાક છે, તે મધ્ય દેશ મેં જોયા છે. અને જયાં ઘઉં છે, તથા લવણુ મળતું નથી, તે જળ સહિત સમગ્ર પશુ માલવ દેશ મે જોયેા છે. ’” આ પ્રમાણે સાંભળીને ત્રિદડીના વેષને ધારણ કરનાર તે ચારે વિચાર્યું કે ખરેખર આ થિક મારી જેવા દ્રશ્યને અથી છે. ” પછી તેણે કહ્યું કે “ હું પથિક ! જો તું મારું વચન માનીશ, તે તરત જ મનવાંછિત દ્રશ્યને પામીશ. ’ રાજા એલ્યેા—“ જે મનવાંછિત દ્રવ્યને આપે, તેની આજ્ઞાને કરનાર માત્ર હું જ એક "" Page #143 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. નહીં પણ સર્વ જન તેની આજ્ઞા કરે છે.” તે બોલ્યો-“હે પથિક ! તે હમણાં રાત્રિ વર્તે છે. તે પર સ્ત્રીને સેવનારાને ચારેને અને દુષ્ટોને પ્રીતિ કરનારી છે. તેથી તું ઉભો થા, અને હાથમાં ખડ્ઝ ધારણ કર, કે જેથી નગરમાં પ્રવેશ કરીને કઈ પણ શ્રેણીના ઘરમાંથી દ્રવ્ય લાવીએ.” રાજાએ વિચાર્યું કે-“ખરેખર તે જ આ ચોર છે. તેથી આને હણું, અથવા તે જે આ કરે, તે જોઉં.” પછી તે રાજાએ ખળું ખેંચ્યું. તે જોઈને યોગીએ પણ વિચાર્યું કે આવા ખડગવડે જ આ રાજા જણાય છે, તેથી કેઈપણું ઉપાયવડે મારે આને માર. ” એમ વિચારીને તે આગળ જઈને એકદમ પાછા વન્યા. અને “હે પથિક ! હજુસુધી નગરીને લોક જાગે છે, તેથી ફરીને એક ક્ષણવાર આપણે અહીં વિશ્રામ કરીએ.” એ પ્રમાણે તેને રાજાને કહ્યું. પછી તેની આનાથી રાજાએ પાંદડાના બે સંથારા કર્યા. તેમાંથી એક ઉપર તે વિશ્રાંતિ લેવા બેઠો, અને બીજા ઉપર રાજા પોતે બેઠો. પછી “મારા જાગવાથી આ પણ કોઈ રીતે સૂશે નહીં.” એમ વિચારીને તે ચોર તે સંથારા ઉપર સૂતો. પછી જલદીથી ઉઠીને રાજાએ પોતાને સ્થાને મોટું કાણું સ્થાપન કર્યું, અને પોતે ખડ્ઝ સહિત વૃક્ષના કોટરમાં રહ્યો. પછી તે ત્રિદંડી તકરે પણ પિતાના ખડ્ઝને ખેંચીને ઊભે થયે, અને રાજાની બ્રાંતિથી ખર્શના ઘાતવડે તે કાઇને તેણે બે ભાગ કર્યા પછી વસને દૂર કરીને તથા સ્પર્શાદિકવડે તેને કાણું જાણીને “ધૂર્ત વડે હું ઠગા છું” એમ તેણે પશ્ચાત્તાપ કર્યો. પછી રાજાએ તેને કહ્યું કે-“હે દુખ ! હમણાં હું તને મારું છું. જે તારે પુરુષાર્થ હોય, તે મારી સન્મુખ થા. “ત્યારે “સારૂં, સારૂં, ” એમ બોલતે તે દુખ બુદ્ધિવાળો ચોર પણ હાથમાં ખડગ રાખીને બળથી રાજાની સામે યુદ્ધ કરવા આવ્યા. પછી ખર્શ ખવડે ચિરકાળ સુધી યુદ્ધ કરીને બળવાન રાજાએ તેના મર્મસ્થાનમાં મારીને તેને પૃથ્વીતળ ઉપર પાડી નાંખે. તે ઘાતથી વિવળ થયેલ તે ચોરે રાજાને કહ્યું કે-“હે વીર ! જેણે આ નગરીને લુંટી છે, તેજ હું ચોર છું. હવે હું મરી જઈશ. તું મારું વચન સાંભળ. આ દેવકુલની પાછળ પાતાલ મંદિર છે. તેમાં ઘણું ધન છે, મારી બહેન ધનદેવી છે, અને નગરીમાંથી જે મેં હરણું કરી તે બીજી સ્ત્રીઓ પણ છે. આ મારા ખગ્નને લઈને તું જલદીથી ત્યાં જા. અને શિલાના છિદ્રવડે તે મારી બહેનને બોલાવજે. તેણીને મારું મરણ કહેજે, અને આ ખર્ચ દેખાડજે. ત્યારે તેણી તારા પ્રવેશને માટે દ્વાર ઉઘાડશે. તે સર્વે તારે ગ્રહણ કરવું. અથવા તે જેનું જે હેય, તેને તે તું આપજે.” એમ કહીને તે ચાર મરણ પામે. પછી રાજા પણ ત્યાં જઈને તેના કહ્યા પ્રમાણે કરીને તે પાતાલ ભવનને વિષે પેઠે, અને તે સર્વ તેણે જોયું. પછી “આ પયંક ઉપર પ્રથમ તમે ક્ષણવાર વિશ્રાંતિ .” એમ રાજાને કહીને તે તસ્કરની બહેનો દ્વાર બંધ કર્યું. છાની છાની રીતે પિતાની સન્મુખ જેતી તેણીને જોઈને શંકાવાળા રાજાએ ત્યાં (પલંક ઉપર ) ઓશીકું સ્થાપન કર્યું. અને બુદ્ધિમાન પિતે દીવાની છાયામાં રહ્યો. ત્યારે તે ધનદેવીએ શગ્યા ઉપર યંત્રશિલા Page #144 -------------------------------------------------------------------------- ________________ નીશ્રી-અજયચંદ્ર વિજ્યજી, ત્રીજો પ્રસ્તાવ-શ્રીદતાએ સ્વીકારેલ શ્રાદ્ધધર્મ. [ ૭૩ ] મૂકીને તે શવ્યાને ભાંગી નાંખી. પછી તે તાળીઓ વગાડતી આ પ્રમાણે બેલી કે“અહે! મેં ઠીક કર્યું, કે જેથી મારા ભાઈના વધ કરનારને મેં મારી નાંખ્યો.” ત્યારે તેણીને કેશમાં પકડીને રાજા બે કે-“હે રાંડ! આ પ્રમાણે કરતી તું તારા ભાઈના માર્ગને અનુસરનારી થઈશ.” પછી દીન વચનને બોલતી તેણને મૂકીને તથા દ્વારને ઉઘાડીને તે રાજા જલદીથી પિતાને ઘેર ગયે. પછી નગરના લોકોને એકઠા કરીને (તથા ત્યાં લઈ જઈને) જેની જે વસ્તુ હતી, તેને તે સર્વ આપી, અને તે ભવનને ભાંગી નાંખ્યું. તે સ્ત્રીઓને પોતપોતાના ઘરને વિષે આણું, પરંતુ તે ચરે મોહ પમાડેલી હેવાથી ચપળ ચિત્તવાળી તેઓ ત્યાં (પિતાના ઘરમાં) પ્રીતિને પામી નહીં, તેથી વારંવાર ચારને સ્થાને જવા લાગી. ત્યારે લેકેએ તે વાત રાજાને કહી. તે રાજાએ પણ ભિષક(વેદ્ય)ને કહ્યું. ત્યારે તે બે કે-“આ સ્ત્રીઓ ચેરના ચૂર્ણ વડે આવા પ્રકારની થઈ છે, તેથી હે રાજેન્દ્ર! હું તેમને મારું ચૂર્ણ આપીને સ્વભાવમાં રહેલી (તારી) કરું છું.” પછી રાજાની આજ્ઞાથી તેણે તે સ્ત્રીઓને કામણ રહિત કરી, પરંતુ એક સ્ત્રી તે અવસ્થાવાળી રહી, એમ કહ્યું, ત્યારે રાજાએ તે પણ ભિષકને પૂછયું, ત્યારે તે બેલ્યો કે-“હે દેવ! મેગીના ચર્ણ વડે કેટલીક સ્ત્રીઓની ચામડી વાસિત થઈ છે, તથા કેટલીકનાં માંસ અને રુધિર વાસિત થયાં છે, તે સર્વને પ્રતિચર્ણ વડે સ્વભાવમાં રહેલી (સારી) કરી છે, પરંતુ હે રાજા! આ સ્ત્રીનાં તો તેણે અસ્થિ અને મજજા પણ વાસિત કર્યા છે, તેથી હે રાજા ! જે આને તે ચોરના અસ્થિને ઘસીને પવાય, તે સ્વભાવમાં રહેલી થાય, બીજી રીતે નહીં થાય.” ત્યારે સદા પરના હિતને ઈચ્છનારા તે નરસિંહ રાજાએ જલદીથી તે પ્રકારે તે કરાવીને તેણીને પણ વિકાર રહિત કરી. પછી કઈક દિવસ તે શ્રી જીવંધર આચાર્ય ત્યાં આવ્યા, કે જેની પાસે રાજાને પિતા જિતશત્રુ વ્રતવાળો (ચારિત્રવાળો) થયો હતો. તેની પાસે ધર્મ સાંભળીને તે નરસિંહ રાજા પણ પ્રતિબંધ પામ્યા. અને તેણે ગુણસાગર નામના પિતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. પછી દીક્ષા ગ્રહણ કરીને તથા અતિ દુષ્કર તપ કરીને કર્મ રહિત થયેલ તે નરસિંહ ત્રાષિ મોક્ષની સંપત્તિને પામ્યા. ઇતિ નરસિંહ ઋષિની કથા. પછી સુવત મુનિએ કહ્યું કે-“હે ભદ્રા! જેમ યોગીના ચૂર્ણ વડે તે સ્ત્રીના અસ્થિ અને મજજા અધિવાસિત કર્યો, તેમ જોયેલા વિશ્વાસવાળી હે શ્રીદત્તા! તું પણ કલ્પવૃક્ષ અને ચિંતામણીથી પણ અધિક લક્ષમીવાળા આ ધર્મવડે તારા આત્માની ભાવના કર.” ત્યારે સરળ અંત:કરણવાળી તેણીએ તે મુનિની પાસે શુદ્ધ સમકિત સહિત શ્રાદ્ધધર્મ અંગીકાર કર્યો. પછી મુનિએ અન્યત્ર વિહાર કર્યો, શ્રીદત્તા પણ ઘેર ગઈ, અને અંગીકાર કરેલા પિતાના ધર્મને વિધિ પ્રમાણે પાળવા લાગી. એક દિવસ Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. કર્મના પરિણામના વથી તે શ્રાવિકાએ ધર્મના વિષયમાં આ પ્રમાણે મનમાં રહેલી વિચિકિત્સા કરી, કે-“આ રમણીય જૈન ધર્મને વિષે હું યત્ન કરું છું (પાળું છું, પરંતુ આનું ફળ થશે કે નહીં? તે જણાતું નથી.” આવી વિપરીત ચિકિત્સા કરીને આયુષ્યના ક્ષયે મરીને તે જ્યાં ઉત્પન્ન થઈ, તે સ્થાન હવે હું કહું છું. આ જ વિજયમાં તાત્ય પર્વત ઉપર સુરમંદિર નામના નગરમાં કનકપૂજ્ય નામે રાજા હતા, તેને વાયુવેગા નામની પ્રિય હતી. કીર્તિવાળા તે રાજાને હું કીતિધર નામનો પુત્ર છું. મારે પણ અનિલગા નામની પ્રિયા હતી. હાથી, કુંભ અને વૃષભ એ ત્રણ સ્વપ્નથી સૂચન કરાયેલે મારે પુત્ર દમિતારિ નામને પ્રતિવાસુદેવ રાજા થયે. મોટા યૌવનવાળા તેને મેં ઘણી કન્યાઓ પરણાવી. પછી મેં તેને પોતાના રાજ્ય ઉપર સ્થાપન કર્યો, અને મેં દીક્ષા ગ્રહણ કરી. આ દમિતારિ રાજાને મદિરા નામની પ્રિય હતી, તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી તું કનકશ્રી નામની પુત્રી થઈ. તે પૂર્વભવે જે ધર્મની વિચિકિત્સા કરી હતી, તેથી હે ભદ્રા! બંધુવિયેગાદિક આ દુઃખ તેને થયું છે.” આ પ્રમાણે પિતામહ મુનિના મુખેથી પિતાને પૂર્વભવ સાંભળીને તે દમિતારિ રાજાની પુત્રી સંસારથી વૈરાગ્યવાળી થઈ, તેથી બે હાથ જોડીને અપરાજિત અને અનંતવીર્યને આ પ્રમાણે કહ્યું કે-“જે તમે મને અનુજ્ઞા આપે, તો હું આજે પ્રવજ્યા ગ્રહણ કરું.” તેઓએ તેણીને કહ્યું કે-“સુભગા પુરીએ જઈને હે શુભા! સ્વયંપ્રભ જિનેશ્વરની પાસે તું વ્રતવાળી થજે.” પછી તે તપોધનને નમીને તથા વિમાન ઉપર ચડીને તેની સાથે તે બન્ને પિતાની નગરીને વિષે ગયા. પછી એક દિવસ સુર, અસુર અને મનુષ્યવડે પૂજાતા સ્વયંપ્રભ જિનેશ્વર પ્રભુ સુભગાપુરીમાં આવીને સમવસર્યા. ત્યારે તે કનકશ્રી સહિત આ બળદેવ અને કેશવે ત્યાં જઈને તેને ભક્તિથી વાંદ્યા, અને ધર્મ સાંભળ્યો. પહેલા પણ તે કનકશ્રી વિષયોથી વિરક્ત બુદ્ધિવાળી હતી. અને તે વખતે જિનેશ્વરની વાણી સાંભળીને વિશેષ કરીને વિરક્ત બુદ્ધિવાળી થઈ. પછી હરિ અને બળદેવે તેને દીક્ષાને ઉત્સવ કર્યો. તેણીએ દીક્ષા લીધી, અને એકાવળી વિગેરે મોટું તપ કર્યું. શુકલધ્યાનરૂપી અગ્નિવડે ચાર ઘાતી કર્મને બાળીને, કેવળજ્ઞાન પામીને તે મોક્ષપદને પામી. આ તરફ અપરાજિતને વીરતા નામની ભાર્યા હતી, તેના અંગથી ઉત્પન્ન થયેલી સુમતિ નામની પુત્રી થઈ. તે બાલ્યાવસ્થાથી જ જીવાજીવાદિક તત્વને જાણનારી, તપકર્મમાં ઉદ્યમવાળી અને જિનશાસનમાં કુશળ થઈ. એક દિવસ તેણીને ઘેર શાંત, દાંત અને ક્ષમાવાળા વરદત્ત નામના મહામુનિ ઉપવાસના પારણુને માટે આવ્યા. પારણને માટે પોતાના થાળમાં પીરસેલી મને રૂપ રસવતીવડે તેણુએ સાધુને પ્રતિલાવ્યા. તે જ વખતે તે મુનિના પ્રભાવથી તેણીની ભક્તિ વડે રંજિત થયેલા દેએ કરેલા પાંચ દિવ્યે ત્યાં થયાં ને સાધુ પિતાના સ્થાને ગયા. તે જોઈને બળદેવ અને કેશવે વિચાર્યું કે-“પુણ્ય કરનારી આ કન્યા ધન્ય છે.” પછી મંત્રીની સાથે વિચાર કરીને મોટા આનંદવડે તે બનેએ તેને માટે સુંદર Page #146 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રસ્તાવ–યશોધર ગણુધરે શેક નિવારણુ કરવા જણાવેલ એલ. [ ૭૫ ] સ્વયંવરમ′ડપ કરાવ્યે, કૃતવર્ક એલાવેલા સર્વે રાજાએ આવીને તે સ્વયંવરમંડપમાં ઊંચાં આસના ઉપર બેઠા. કન્યા પણ શૃંગાર સજીને સખીઓના સમૂહ સહિત હાથમાં વરમાળાને ધારણ કરીને જેટલામાં ત્યાં આવી, તેટલામાં કરેલ સ`કેતવાળી અને ત્યાં આવેલી પૂર્વભવની બહેન દેવતાએ તેણીને તને માટે પ્રતિમાષ આપ્યા. ત્યારે સ્વયંવરમાં આવેલા સર્વ રાજાને જણાવીને વાસુદેવ અને ખળભદ્ભવડે વિશેષે કરીને અનુજ્ઞા આપેલી તેણી પાંચ સેા કન્યા સાથે સુત્રતા સાથ્વીની પાસે દીક્ષા ગ્રહણ કરીને નિર્માંળ તપ કરવા લાગી. અનુક્રમે ક્ષેપકશ્રેણિ ઉપર ચડીને, કેવળજ્ઞાન પામીને તથા ભવ્યના સમૂહને પ્રતિએધ કરીને તે સતી પણ મેાક્ષે ગઈ. પછી ચારાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને તે અન ંતવીર્ય વિષ્ણુ મરણ પામ્યા અને નિકાચિત કર્મ વડે તે પહેલી નરકમાં ખેતાળીશ હજાર વર્ષના આયુષ્યવાળા નારકી થયા. પછી તેના વિયાગ થવાથી અપર ( ખળદેવ ) અત્યંત શાક કરવા લાગ્યા. તેને નીતિધમાં નિપુણ મત્રીએ આ પ્રમાણે કહ્યું, કે—“ જો તમારી જેવા પણ માહરૂપી પિશાચવડે ઠગાય છે, તેા હૈ ધીર ! આ ધીરતા કથા ખીજા પુરુષને આશ્રય કરે ? ” આ પ્રમાણે તેના વચનથી તે કાંઇક શાક રહિત થયા. પછી એક દિવસ ત્યાં યશેાધર નામના ગણુધર આવ્યા. તેનુ આગમન જાણીને સેાળ હજાર રાજાએવર્ડ પરિવરેલા તે મળદેવ ભક્તિથી તેને વાંઢવા માટે ગયા. તે ગણધરને નમીને ચેાગ્ય સ્થાને બેઠેલા તેણે બે હાથ જોડીને આ પ્રમાણે દેશના સાંભળી કે—“ ઈજનના વિયેાગથી લેાકને વિષે મેાટા શેક થાય છે. તે શેક સત્પુરુષાએ ત્યાગ કરવા, કેમકે તેનુ સ્વરૂપ આ પ્રમાણે છે. આ શાક બીજા નામવાળા પિશાચ છે, તથા જૂદા રૂપવાળા પાપી છે, આ અજ્ઞાનની યુવાવસ્થા છે, અને આ વિશેષે કરીને વિષની યુવાવસ્થા છે, તેથી ઈવિયેાગ નામના માટા રોગથી પીડા પામેલા લેાકેાએ સારા શાસ્ત્રમાં કહેતી ક્રિયાવા યુક્ત થઇને મોટું ધરૂપી ઔષધ કરવું. આ જગતમાં સ ંપદા હાથીના કાન જેવી ચપળ છે, સંગમા પ્રિયના વિચેાગવડે નિષ્ફળ છે, અને જીવિત મરણના દુઃખથી નીરસ છે, તેથી ડાહ્યા પુરુષે અક્ષય ( નાશ રહિત) માક્ષને ઉપાર્જન કરવા. ’ આ પ્રમાણે ધર્યુંદેશના સાંભળીને અપરાજિત શાક રહિત થયા, વ્રતના પરિણામવાળા થયા, તેથી તે ગણધરને નમીને, પેાતાને ઘેર આવીને, પેાતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને, તેણે રાજાઓના સમૂહ સહિત દીક્ષા ગ્રહણ કરી. પછી ઘણા કાળ સુધી તપ કરીને તથા છેવટે અનશન કરીને તે મરણ પામીને અચ્યુત દેવલેાકને વિષે દેવેન્દ્ર થયા. હવે આ તરફ જ મૂદ્દીપના ભરત નામના ક્ષેત્રને વિષે વૈતાઢ્ય પતની દક્ષિણ શ્રેણિને વિષે ગગનવલ્લભ નામના નગરમાં મેઘવાહન નામના વિદ્યાધર રાજાને ગુણે કરીને યુક્ત અને રૂપે કરીને શાલતી મેઘમાલિની નામની ભાર્યો હતી. અનંતવીર્ય નરકમાંથી નીકળીને તેમના મેઘનાદ નામનેા પુત્ર થયા, અને તે યોવનને પામ્યા. ત્યારે મેઘવાહન રાજાએ તેને ઘણી કન્યાઓ પરણાવીને તથા પેાતાના રાજ્ય ઉપર સ્થાપન Page #147 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. કરીને દીક્ષા ગ્રહણ કરી. પછી બન્ને શ્રેણિના સ્વામી તે માટી બુદ્ધિવાળા મેધનાદે પેાતાના પુત્રાને અનુક્રમે એકસેા ને દશ દેશે। આપ્યા. પછી કોઇક દિવસે મેરુપર્વત ઉપર જઈને તેણે શાશ્વત અરિહંતાની પ્રતિમાઓની ભક્તિપૂર્વક પૂજા કરી, અને પ્રજ્ઞપ્તિ વિદ્યાની પૂજા કરી. તે વખતે ત્યાં સ્વર્ગમાં વસનારા સર્વે દેવા આવ્યા. તેમાં અચ્યુતૅ તેને જોયા, અને સ્નેહથી તેની સાથે વાત કરી. પછી તે ઇંદ્ર ધર્મ સહિત પૂર્વભવનું સ્વરૂપ કહીને પેાતાને સ્થાને ગયા. વિદ્યાધરના રાજા મેઘનાદ પણ ભક્તિથી અમરગુરુ નામના મુનીંદ્રની પાસે દીક્ષા ગ્રહણ કરીને નંદન પર્વત ઉપર જઈને તપ કરવા લાગ્યા. ત્યાં એક રાત્રિની પ્રતિમાને ધારણ કરીને રહેલા તેને અશ્વથીવના પુત્રને જીવ જે અસુર થયેા હતેા તેણે મેટા ઉપસર્ચો કર્યો. પછી તે પ્રતિમાને પારીને તથા પૃથ્વીતળ ઉપર વિહાર કરીને અને છેવટ સમાધિથી મરણ પામીને તે પણ અચ્યુતેદ્ર થયા. શ્રી શાંતિનાથ જિનેશ્વરના કષાયના વિચ્છેદની કથાએ કરીને સુંદર આ સાતમા ભવ સહિત છઠ્ઠો ભવ કહ્યો. તે સંઘને વિષે કલ્યાણની પરંપરાને કરી. Page #148 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ. *** - હુવે આ તરફ આ જ યુદ્વીપના મધ્યમાં પૂર્વમહાવિદેહને વિષે મલાવતી નામના વિજયમાં સીતા નદીના કાંઠે તીર્થંકરાદિક પુરુષરાના સમૂહવાળી રત્નસંચયા નામની સિદ્ધાંત(શાસ્ત્ર)માં પ્રસિદ્ધ શાશ્વતી શ્રેષ્ઠ નગરી છે. તેમાં દુીતિનું નિવારણ કરવાવડે પ્રજાની કુશળતાને કરનારી ક્ષેમર નામના રાજા હતા, અને તે તી કરપણે હતા. તે રાજાને સતીપણારૂપી વૃક્ષના ક્યારા સમાન અને ગુણુલક્ષ્મીવડે અતિ વિશાળ રત્નમાળા નામની પ્રિયા હતી. આ અપરાજિતના જીવ ખાવીશ સાગરાપમની સ્થિતિવાળા અચ્યુતેદ્રની પદવીથી ચવીને તેણીની કુક્ષીમાં અવતર્યું. તે દેવીએ રાત્રિએ ચક્રવતીના જન્મને સૂચવનારા વજ્રના સ્વપ્ન સહિત ચૌદ મેાટાં સ્વપ્ન જોયાં. પ્રભાતે ઊઠેલી તેણીએ રાજાને તે સ્વપ્ના કહ્યાં. તેણે પણ સારા પુત્રના જન્મ કહેવાથી તેણીને ખુશ કરી. પછી સંપૂર્ણ સમયે તે રાણીએ પુત્રને ઉત્પન્ન કર્યાં. તે વખતે દાસીએએ રાજાને પુત્રના જન્મની વધામણી આપી. પુત્રજન્મને નિવેદન કરનારી તે દાસીઓને સાત કુલ( પેઢી) સુધી આજીવિકાવર્ડ પ્રસન્ન કરીને રાજાએ તેનુ વર્ધાપન કરાવ્યું. દેવીએ વજ્રને જે સ્વપ્નમાં જોયું હતું તેથી તેના પિતાએ તે પુત્રનું વાયુધ નામ પાડ્યું. આઠ વર્ષના પ્રમાણુ( વય )વાળા તેને કળાચાર્ય પાસે ગુણસંપદાના નિવાસરૂપ કળાભ્યાસ કરાભ્યા. પછી યુવાવસ્થાને પામેલા તેને માટા ઉત્સવવર્ડ લક્ષ્મીવતી નામની શ્રેષ્ઠ રાજકન્યા પરણાવી. પછી અનતી ના જીવ અચ્યુત દેવલાકથી ચવીને વજ્રાયુધ કુમારની ભાર્યા લક્ષ્મીવતીના પુત્ર થયા. સહસ્રાયુધ નામના તે પણ યુવાવસ્થાને પામ્યા, અને સારા રૂપવાળી નશ્રી નામની રાજકન્યાને પરણ્યા. તેણીની સાથે મનેાહર ભાગ ભાગવતા તેને પણુ કાળના ક્રમવડે શતમળ નામના પુત્ર થયે.. પછી એક દિવસ પુત્ર અને પૌત્ર સહિત આ ક્ષેમ કર રાજા સભાને વિષે સિ`હાસન ઉપર જેટલામાં બેઠા હતા, તેટલામાં ઇશાન દેવલાકમાં રહેનારા મિથ્યાત્વથી માહ પામેàા કાઈ ચિત્રચૂલ નામના દેવ આવ્યે . “ દેવ નથી, ગુરુ નથી, પુણ્ય નથી, પાપ નથી, જીવ નથી, પરલેાક નથી, ” ઇત્યાદિ આ નાસ્તિકવાદી આા. ત્યારે વજ્રાયુધ કુમારે કહ્યું કે હે દેવ ! તારી આ નાસ્તિકવાદ ચેાગ્ય નથી. તેમાં તું પણ કારણરૂપ છે. જો તે પહેલા કાંઈ પણું સુકૃત કર્યું' ન હાત, તા તું Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. સુખના સ્થાનરૂપ આ દેવપણું પામ્યો ન હેત. તું પહેલાં અહીં મનુષ્ય હતો, પછી તું દેવ થયે છે, તેથી જે જીવ ન હોય, તે આ પણ શી રીતે ઘટે?” વગેરે હેતુઓ વડે વાયુધ કુમારે તે દેવને પ્રતિબોધ પમાડ્યો, ત્યારે તુષ્ટમાન થયેલે તે બે કે –“હે કુમાર ! તે સારું કર્યું, કે જેથી ભવસાગરમાં પડતા મારે સારા જ્ઞાનરૂપી હેસ્તના આલંબનવડે ઉદ્ધાર કર્યો.” પછી તેણે તે કુમારની જ પાસે સમ્યકૃત્વ ગ્રહણ કર્યું. અને “તારું હું શું પ્રિય કરું?” એમ તે કુમારને કહ્યું. ત્યારે ઈચ્છા રહિત તેને ઉત્તમ અલંકાર આપીને તે દેવ વર્ગમાં ઈશાનેંદ્રની પાસે ગયો. પછી છે આ જિદ્ર થશે.” એમ જાણીને ભક્તિ વડે રંજિત ચિત્તવાળા ઈશાને તે વજાયુધ કુમારની પૂજા કરી. પછી કઈક દિવસ વસંત ઋતુને સમયે કામદેવની જેવા તે કુમારને ક્ષુધા (નીચ-હલકી ) સુદર્શનાએ પુપો આપીને વિનંતિ કરી, કે–“હે દેવ! લકમીવતી દેવી તમારી સાથે સૂરનિપાત નામના ઉદ્યાનમાં સારી ક્રીડા કરવાને ઇચ્છે છે.” ત્યારે વાયુધ કુમાર સાતસો (પોતાની) રાણીઓમાં અગ્રેસર તે લક્ષમીવતી દેવીની સાથે તે શ્રેષ્ઠ ઉદ્યાનમાં ગયા. ત્યાં લેકે વિવિધ પ્રકારની ક્રીડા કરવા પ્રવર્તી, અને પ્રિય દર્શનવાળે કુમાર પ્રિયા સહિત વાવમાં ગયે. તેમાં પ્રવેશ કરીને અનુરાગવાળી પત્નીઓ સહિત લજજાને દૂર કરીને તે જળક્રીડા કરવા લાગ્યું. તે વખતે દમિતારિને જીવ સંસારમાં ભમીને પૂર્વ ભવમાં કાંઈક અનુષ્ઠાન કરીને વિદષ્ટ્ર નામે દેવ થયે. તે કુમારને જળક્રીડામાં તત્પર જેઈને પૂર્વના મત્સર(ઈર્ષા)ને લીધે તેના વધને માટે તેણે વાવની ઉપર મેટો પર્વત મૂકો. અને નીચે તે દુષ્ટ આશયવાળાએ તે કુમારને નાગપાલવડે બાપે. વાયુધ પણ મોટા બળવડે ચક્રવતી છે તેથી બે હજાર યક્ષવડે અધિષિત (આશ્રિત) થયેલા તેણે તે પર્વતને ભેદી નાંખે, અને નાગપાશને તેડી નાંખે. પછી વાવમાંથી નીકળીને સર્વ રાણુઓના સમૂહથી પરિવરેલા, અક્ષત અંગવાળા તે કુમારે ચિરકાળ સુધી તે ઉદ્યાનમાં ક્રીડા કરી. આ અવસરે ઇદ્ર જિનેશ્વરને નમીને શાશ્વતી યાત્રાને માટે મહાવિદેહમાંથી નંદીશ્વર દ્વીપ તરફ પાછો વળ્યો. તે વખતે પર્વતને ભેદીને તથા પાસને છેદીને પ્રિયા સહિત વાવમાંથી નીકળતા તે કુમારને વિસ્મય સહિત જે. પછી જ્ઞાનના ઉપયોગથી તેને ભાવી (થવાના) તીર્થકર જાણને મોટી ભક્તિવડે તેને ના, અને બે હાથ જોડીને તેણે આ પ્રમાણે સ્તુતિ કરી-“હે કુમારેંદ્ર! તે ધન્ય છે, કે જે તું ભરતક્ષેત્રમાં લોકોને શાંતિ કરનાર શાંતિ નામને સોળમો તીર્થકર થઈશ.” આ પ્રમાણે સ્તુતિ કરીને તે ઈ ઈચ્છિત સ્થાને ગયે. કુમાર પણ ઉદ્યાનમાં ક્રીડા કરીને પોતાને ઘેર ગયે. પછી રિથતિને જાણનારા લેકાંતિક દેએ ક્ષેમકર રાજાને પણ “તીર્થ પ્રવર્તાવો” એમ ઊંચે સ્વરે જણાવ્યું (કહ્યું). ત્યારે જગતને પ્રિય વાયુધને રાજ્ય ઉપર સ્થાપન કરીને તથા વાર્ષિક દાન આપીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. જિનના ચિહ્નવડે કેટલાક કાળ કેવળજ્ઞાન રહિત વિહાર કરીને પછી ઘાતિ Page #150 -------------------------------------------------------------------------- ________________ ચોથે પ્રસ્તાવ-ક્ષેમંકર જિને કહેલ અમૃતાદિ રાજવીઓની કથા. ૭૯ ] કર્મના ક્ષયવડે તે કેવળજ્ઞાન પામ્યા. તે વખતે દેએ આવીને સમવસરણ રચ્યું ત્યારે ત્યાં વિધિપૂર્વક બેસીને તેણે ધર્મદેશના આપી, કે-“હે ભવ્ય જીવો! કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુથી પણ અધિક પ્રભાવાળે ધર્મ જ હંમેશાં અતિ પ્રયત્નવડે કરે, પરંતુ આયુર્વેદમાં બતાવેલા (કહેલા) દૂધપાન કરવાના વચનની જેમ શ્રત, શીલ અને દયા વિગેરેવડે આ ધર્મની સારી રીતે પરીક્ષા કરવી. વિચાર્યા વિના પ્રવતેલે માણસ આકડા વિગેરેથી ઉત્પન્ન થયેલા દૂધને પીવે, કે જેથી આંતરડાને છેદ વિગેરે માટે દોષ થાય છે. પણ જે માણસ બુદ્ધિવડે વૈદ્યના વાયને વિચાર કરે, તે બળની પુષ્ટિને કરનાર ગાય વગેરેના મનહર દૂધને પીએ છે. “ધર્મને વિષે પ્રવૃત્તિ કરવી” એ વાકયને પણ વિચાર્યા વિના જીવ અજ્ઞાનને લીધે ધનુષ્ય વગેરેને વિષે પ્રવૃત્તિ કરે છે, તેથી હે ભવ્ય ! જો તમે મોક્ષના સુખને ઈચ્છતા હે, તે જિનેશ્વરએ કહેલા અહિંસાદિક લક્ષણવાળા ધર્મને વિષે પ્રવૃત્તિ કરે. આ જગતમાં બુદ્ધિવડે વિચાર્યા વિના કાર્યને કરનારાં પ્રાણીઓને અમૃત, આમ્ર અને નિપાત્ય વગેરે રાજાની જેમ દે ઉત્પન્ન થાય છે.” ત્યારે કૌતુકથી આતુર થયેલી પર્ષદાએ આ પ્રમાણે પૂછયું કે-“ હે ભગવાન! આ આ અમૃત, આમ્ર અને નિપત્ય વગેરે રાજાઓ કેણ છે? તથા વિચાર્યા વિના કાર્ય કરનારા તેમને કેવી રીતે દોષ ઉત્પન્ન થયે?” આ પ્રમાણે સર્વ સભાએ કહેલા ક્ષેમંકર જિનેશ્વર આ પ્રમાણે બોલ્યા છે “અવંતિ દેશને વિષે જાણે કે કોતુથી કુબેરની નગરી અહીં ઊતરી હોય તેવી પ્રસિદ્ધ ઉજજયિની નામની નગરી છે. તે નગરીને જિતશત્રુ નામે રાજા પાલન કરતો હતો, કે જે શત્રુની સ્ત્રીઓને વિધવાપણાનું વ્રત આપનારા ગુરુ સમાન હતો. તેને સારાં લોચનવાળી વિજયશ્રી નામની પટરાણ હતી. તેણીને અને પૃથ્વીને ભેગવતે તે રાજા રાજ્યનું પાલન કરતા હતા. એક દિવસ સભામંડપમાં બેઠેલા તે રાજાને ચેષ્ટા અને આકારને જાણનારા પ્રતિહારે વિનંતિ કરી, કે “હે રાજા ! તમારા મંદિરના દ્વારને વિષે તમારા દર્શનમાં ઉત્સુક થયેલા અને મૂર્તિ વડે કરીને રાજપુત્ર જેવા ચાર પુરુષો આવ્યા છે, તેથી તેઓનું શું કરવું ?” એમ તેણે કહ્યું ત્યારે રાજાએ કહ્યું કે-“તેઓને અહીં જલદી લાવ.” ત્યારે તે પણ તેઓને લાવ્યા. નમસ્કાર કરીને આપેલા આસન ઉપર બેઠેલા તેમને જોઈ રાજાએ વિચાર્યું કે-“આ આકૃતિએ કરીને ખરેખર સારા વંશમાં ઉત્પન્ન થયેલા છે.” પછી તાંબૂલ વગેરે આપવાવડે સન્માન કરીને “તમે અહીં કયાંથી આવ્યા છે? અને શાને માટે આવ્યા છે?” એમ રાજાએ તેમને પૂછ્યું. ત્યારે તેઓમાંના નાનાએ કહ્યું કે-“હે દેવ! ઉત્તરાપથને વિષે પૃથ્વીમાં પ્રખ્યાત સુવર્ણતિલક નામનું નગર છે. તેને વૈરિમતિ નામને રાજા ન્યાયવડે પાળતે હતો. તેને મને હર રૂપવાળી રૂપવતી નામની પ્રિયા હતી. તેમને અનુક્રમે ચાર શ્રેષ્ઠ પુત્ર થયા. તેઓના આ નામ અનુક્રમે આપ્યાં છે– પહેલા દેવરાજ નામને, બીજે વત્સરાજ, ત્રીજે દુલભરાજ અને ચેાથો કીર્તિ રાજ. Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર, પિતાએ તે સર્વેને સારે। કલાભ્યાસ કરાવ્યેા, અને તે યુવાવસ્થાને પામ્યા ત્યારે તેમને ચેાગ્ય કન્યાએ પરણાવી. પછી કાઇક દિવસ નિક નામના રાગથી પીડા પામેલા તે રાજાએ રાજ્યને વિષે મેાટા દેવરાજ પુત્રને સ્થાપન કર્યા. પછી તેને શિક્ષા આપીને તે પરલેાકમાં ગયા. દેવરાજે પણ કેટલાક કાળ પાતના રાજ્યનું પાલન કર્યું. પછી એક વખત અત્યંત ખળવાન દાયાદા( ભાગીદારા )એ એકત્ર થઈને બળાત્કારે તે રાજ્ય ગ્રહણ કર્યું, અને તેને નાના ભાઇ સહિત દેશમાંથી કાઢી મૂકયો. હું દેવ ! તે આ દેવરાજ અત્રે નાના ભાઈઓ સહિત સેવા કરવાની ઇચ્છાથી તમારી પાસે આવ્યા છીએ. હે પૃથ્વીપતિ ! તમારા ગુણરૂપી દૂતે અમને મેલાવ્યા છે એમ મનમાં સભાવના કરીને અમે તમારી પાસે આવ્યા છીએ. ” ત્યારે હર્ષ પામેલે રાજા ખેલ્યો કે- તમે મારી પાસે જે આવ્યા, તે સારું કર્યું. કેમકે સત્પુરુષાનું શરણ સત્પુરુષા જ છે. ” પછી પ્રતીહારને આદેશ કરીને રાજાએ તેમને આજીવિકા સહિત રહેવા માટે શ્રેષ્ઠ આવાસ આપ્યા. દૃઢ ભક્તિમાં તત્પર અને પ્રૌઢ ( મેાટા મળવાન ) તે સેવકાને તે રાજાએ પ્રસન્નતાપૂર્વક પેાતાના અંગરક્ષકપણાને વિષે નીમ્યા. ધારણ કરેલા આયુધવાળા તે ચારે રાત્રિના ચાર પહેારને વિષે અનુક્રમે સૂતેલા રાજાની રક્ષા કરવા લાગ્યા. એક વખત શ્રીષ્મ ઋતુમાં દેવરાજ કાંઇપણ કાર્યને લીધે રાજાની અનુજ્ઞા લઇને પાસેના કાઇક ગામમાં ગયા. કાર્ય કરીને તે જેટલામાં મધ્યાહ્ન સમયે પાછા વળ્યે, તેટલામાં માને વિષે ભયંકર અને પ્રબળ વાવાઝોડુ' ઉત્પન્ન થયું. પ્રચંડ વાયુએ ઉડાડેલી ધૂળ ઊંચે ઉછળવા લાગી, કાંકરા પડવા લાગ્યા, આકાશમાં પાંદડા અને તૃણુ ભમવા લાગ્યા, માટા ગારવવર્ડ ભયંકર કાંઈ જળ પડવા લાગ્યું, તથા દ્રષ્ટિને સ`તાપ કરનારી વીજળી વિલાસ કરવા લાગી. તે ધૂળ અને જળથી ભય પામેલેા ત જેટલામાં એક ક્ષણવાર વટવૃક્ષના આશ્રય કરીને રહ્યો, તેટલામાં ઉપર (ઉંચે ) સ્વર સાંભળ્યેા. ત્યારે “ આ શું ? ” એમ વિચારીને સાવધાન થઈને ભાષામાં નિપુણ એવા તેણે અતિ દુઃખથી સાંભળી શકાય તેવું આ પ્રમાણે એ પિશાચનું વચન સાંભળ્યું. “ૐ ભદ્રે ! તુ કાંઇ જાણે છે? ” તે એલ્યેા—“ ના, તે મને તું કહે. ” તેણે પણ કહ્યું—“ તે રાજા આજે મરી જશે. ” ત્યારે ખીજાએ તેને પૂછ્યું કે—“ કયા નિમિત્તે અને કયા વખતે મરશે ? ” તેણે કહ્યુ “ સર્પથી રાત્રિના પહેલા પહેારમાં મરશે.” આ પ્રમાણે તે પિશાચનું વચન સાંભળીને હૃદયમાં અધિક પીડા પામેલા તેણે વિચાર્યું કે અરે! આ કા ધ્રુવે કેમ નિર્માણ કર્યું ? આ કાર્યને વિષે હું કાંઇપણ તે પ્રકારે યત્ન કરીશ, કે જે પ્રકારે પ્રભુનું આ મરણુ ન થાય. એમ વિચાર કરતા તે રાજા પાસે ગયા. પછી પ્રદેષ સમય થયા ત્યારે સભામાં રહેલા જનાને વિદાય કરીને રાજા વાસભવનમાં પ્રવેશ કરીને દૈવીનો સાથે સૂતા. દેવરાજ પણુ શ`કા પામવાથી તે વાસગૃહની ઉપર અને નીચે સર્વ ઠેકાણે પ્રયત્નથી શેાધ કરવા લાગ્યા. ત્યારપછી ખડ્ગને ખેંચીને દીવાની છાયામાં અંદર રહેલા અને ઉપર તથા નીચે જોતા તે જેટલામાં ,, "" Page #152 -------------------------------------------------------------------------- ________________ ચોથે પ્રસ્તાવ-ક્રોધિત રાજાના કાળક્ષેપ માટે વત્સરાજે કહેલ ધનદત્તની કથા. [૧] રહ્યો, તે વખતે ચંદ્રોદયના(ચંદરવાના) છિદ્રવડે લટકતા સર્પને જોઈને ભય નહીં પામેલા તેણે તરતજ પિતાના એક હાથવડે તેનું મુખ પકડયું અને બીજા હાથ વડે તેણે ખર્શથી તેના શરીરના બે કકડા કર્યા. તે બનને કકડાને તેણે એક ઠેકાણે ગુપ્ત કર્યા. તે વખતે દેવીના ઉરસ્થળ ઉપર પડેલા લેહીના બિંદુ જોઈને વિષના સંક્રમથી ભય પામેલા તેણે પોતાના હાથવડે તે દૂર કર્યા. તે અવસરે નિદ્રાનો ક્ષય થવાથી રાજાએ દેવીના ઉરસ્થળ ઉપર વ્યાપાર કરતા તે હાથને જે. ત્યારે કેપથી વ્યાપ્ત અંગવાળે તે વિચાર કરવા લાગ્યો કે-“શું આને હું મારું ? અથવા આ બળવાન મારા વડે મારવાનું શકય નથી જ. આને બીજા કેઈપણ ઉપાયવડે અવશ્ય હું મારીશ.” એ પ્રમાણે વિચાર કરીને તે રાજા તે નિદ્રાવાળી અવસ્થા વડે રહ્યો. પછી ઘટિકાના ઘરમાં રાત્રિનો પહેલો પહોર વાગ્યે, ત્યારે પિતાને સ્થાને વત્સરાજને મૂકીને તે પોતાને ઘેર ગયો. પછી રાજા બોલ્યો કે-“ અરે ! આ ઠેકાણે કેણ પ્રહરિક છે?” તે બે -“હું તમારો સેવક વત્સરાજ અહીં રહ્યો છું.” ફરીથી રાજા બેલ્યો-“ શું મારું એક કાર્ય તું કરીશ ?” ત્યારે તે બોલ્યો-“મને જલદી આદેશ આપો.રાજા બોલ્યો-“હે ભદ્ર! જો એમ હોય તો આ આદેશ હું તને આપું છું, કેતારા ભાઈ દેવરાજનું મસ્તક છેદીને તું અહીં લાવ.” ત્યારે “ બહુ સારું ” એમ આજ્ઞાને ગ્રહણ કરીને તે વાસગ્રહથી બહાર નીકળ્યા. અને વિચારવા લાગ્યો કે- રાજા દેવરાજ ઉપર અતિ ક્રોધ પામ્યો છે. આ ક્રોધ શરીર, સ્ત્રી, ધન અને દ્રોહવડે સંભવે છે. આના મધ્યેથી એક પણ મારા બંધુના શરીરમાં સંભવતો નથી, કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે-આ લોકને વિષે જેઓ પોતાની પ્રકૃતિથી જ સ્વભાવથી જ) ઉત્તમ જનો છે, તેઓ અવશ્ય પિતાના મરણને અંગીકાર કરે છે, પરંતુ ઉન્માર્ગને પામતા નથી. લેકના અપવાદથી ભય પામેલા જેઓ જિતેંદ્રિય હોય છે, તેઓ મહામુનિની જેમ અકાર્ય કરતા જ નથી. તેથી છેટું જાણેલું, ખોટું જોયેલું, ખાટું સાંભળેલું અથવા બેટી પરીક્ષા કરેલું આ કાર્ય અવશ્ય હોવું જોઈએ. તે 'મારે કેમ કરવું ? અથવા તે ઠીક, મેં જાણ્યું, કે- હું કામનો વિલંબ કરું, કેમકે ડાહ્યા પુરુષોએ અશુભના નાશને માટે તે (કામને વિલંબ ) જ કહ્યો છે.” આ પ્રમાણે વિચારીને અને રાજાની પાસે આવીને તેણે કહ્યું કે-“હે પૃથ્વી પતિ ! તે દેવરાજ હજુ જાગે છે. જાગતા તે મહાભુજાવાળાને હણવા માટે કઈ પણ શક્તિમાન નથી, તેથી નિદ્રાના સમૂહને પામેલા તેને હું મારીશ.” ત્યારે “ભલે, એમ થાઓ.” એ પ્રમાણે રાજાએ અંગીકાર કર્યું ત્યારે તે ફરીથી બોલ્યો કે-“હે પ્રભુ! નિદ્રા રહિત થયેલા તમે મને કાંઈક કથા કહે. અથવા તો મારા વડે કહેવાતી તે કથાને તમે ઉદ્યમ સહિત થઈને સાંભળો કેમકે વિનોદ રહિત મનુષ્યોની આ રાત્રિ ક્ષય પામતી નથી.” ત્યારે “હે ભદ્ર! તું જ કહે.” એમ રાજાએ તેને આદેશ કર્યો. ત્યારે વત્સરાજે કથા કહેવાનો આરંભ કર્યો. Page #153 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - [૨] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. આ પૃથ્વી ઉપર ઘણા લકેવડે યુક્ત, ઈતિ અને ભયાદિકથી રહિત તથા સેંકડો રાજાથી યુક્ત પાટલીપુત્ર નામનું નગર છે. તેમાં શત્રુને વિનાશ કરનાર, પૃથ્વીમંડળમાં પ્રસિદ્ધ, ધાર્મિક, વિનયવાળે અને નીતિવાળો પૃથ્વીરાજ નામે રાજા હતા. વિનયાદિક ગુણના આધારભૂત, સારા વિચારવાળી, મનહર અને રતિના જેવા આકારવાળી સુતારા નામની તેની પ્રિયા હતી. તે નગરમાં ઉદાર, નિર્મળ આચારવાળે, સારા વિચારવાળે અને દયામાં તત્પર રત્નસાર નામના મેટે શ્રેણી હતા. તેને નિર્દોષ ક્રિયામાં આસક્ત, દેવગુરુને વિષે અતિ ભક્તિવાળી અને લજજાવાળી રજકા નામની શ્રેષ્ઠ પ્રિયા હતી. તેને શુભ કર્મવડે પવિત્ર, કલાઓના સમૂહ સહિત અને વ્યસનાદિક રહિત ધનદત્ત નામનો પુત્ર હતો. એક દિવસ કરેલા શૃંગારવાળો તથા મિત્ર અને બાંધવ સહિત તે ધનદત્ત કેઈ પણ કાર્યવડે ઘેરથી નીકળીને જવા લાગ્યો. તેને જોઈને કોઈ મનુષ્ય આ પ્રમાણે બે કે-“આ શ્રેષ્ઠી પુત્ર જાય છે, કે જે કાયર પુરુષના જેવી ક્રિયાવાળો પિતાએ મેળવેલી લક્ષ્મીને ભેગવે છે. જે પુરુષ દ્રવ્ય ઉપાર્જન કરવામાં રક્ત હોય, અને જે દાન તઝા ભેગને વિષે તત્પર થઈને લેકને વિષે વિકાસ પામતે હોય, તે આ જગતમાં પ્રશંસાને યોગ્ય છે.” તે સાંભળી તે શ્રેષ્ઠીપુત્રે મનમાં વિચાર કર્યો કે-“ ઈષ્યમાં તત્પર એવા પણ આણે મને હિતકારક વચન કહ્યું. તેથી દેશાંતરમાં જઈને તથા ઘણું ધન ઉપાર્જન કરીને જે આણે કહ્યું, તે સર્વ સાધીશ.” પછી તેણે મિત્રોની પાસે પિતાને તર્ક નિવેદન કર્યો. ત્યારે પ્રિય વચન બોલનારા તેઓએ તેના અભિપ્રાયની પ્રશંસા કરી. પછી તે પિતાના પગમાં લાગીને બે કે-“તમારી આજ્ઞાથી ધન ઉપાર્જન કરવા માટે મારે પરદેશમાં જવું છે.ત્યારે જાણે વજીથી હણાયે હેય તેમ દુઃખી થયેલા તે શ્રેણીએ તેને કહ્યું કે “હે વત્સ! દાન અને ભેગમાં સમર્થ ઘણું ધન તારી પાસે છે. તેનાવડે જ સર્વ કાર્યો તારે અવશ્ય સાધવા, પરંતુ પ્રાણને સંદેહ કરનારા પરદેશમાં જવું નથી.” ફરીથી પુત્ર બે કે-“હે પિતા! તમે ઉપાર્જન કરેલી લક્ષ્મી મારે માતા સમાન છે, તેથી બાલ્યાવસ્થા વિના મારે ભેગવવી યોગ્ય નથી.” આ પ્રમાણે તેને અતિ આગ્રહમાં તત્પર જાણુને પિતાએ તેને રજા આપી. ત્યારે તેણે પ્રયાણની સર્વ સામગ્રી તૈયાર કરી. પછી મિત્રો સહિત અને ભાતા સહિત કરીયાણું લઈને સાર્થ વડે યુક્ત તેણે શુભ દિવસે પ્રયાણ કર્યું. તરત જ તેની પાછળ કેટલાક માર્ગ સુધી ગમન કરી પાછા વળતા એછીએ તેને આ પ્રમાણે શિક્ષા આપી કે-“પરદેશમાં ગયેલા તારે દાની, કૃપણ, નિર્દય, દયાળુ અને અતિ શુરવીર થવું. હે વત્સ! મારી આજ્ઞાથી તું સર્વ પ્રકારે અલબ્ધ મધ્ય થજે.” આ પ્રમાણે શિક્ષા આપીને શ્રેષ્ઠી પાછો વળ્યો, અને તે પુત્ર આગળ ચાલ્યા. તે વખતે સાર્થને વિષે “અરે ! આવ, આવ, અહીં ઊભું રહે, ઊભે થા, ૧. જેનો મણ એટલે હૃદયને ભાવ બીજા ન જાણી શકે તે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ચોથે પ્રસ્તાવઃ ધનદત્ત સાર્થવાહનું ધન મેળવવા પ્રયાણ. [ ૮૩] જલદી ચાલ.” ઈત્યાદિ વાક્યને તુમુલ થયા. પછી તે સાથે શ્રીપુર નગરને વિષે આ. ત્યાં સરોવરની પાસે રહ્યો. અને સાથે પતિ રમણીય પટકુટીમાં(તંબુમાં) રહો. તે વખતે ભયથી કંપતા અંગવાળો અને ચંચળ લેાચનવાળે કઈ એક પુરુષ ધનદત્તને શરણે આવ્યું. ત્યારે તેણે તેને આ પ્રમાણે કહ્યું કે-“હે ભદ્ર ! આજે માટે અપરાધ છતાં પણ મારી પાસે આવેલ તું કેઈથી પણ ભય પામીશ નહીં.” આ અવસરે “હશે, હશે,” એમ બોલતા ઊંચા આયુધવાળા આરક્ષક પુરુષએ આવીને સાર્થવાહને આ પ્રમાણે કહ્યું, કે-“આ પુરુષ રાજાને દાસ છે. તેનું શ્રેષ્ઠ આભૂષણ ગ્રહણ કરીને આ ઘતકે( જુગારી) પાસે હારી થયે છે. તે જોઈને અમે રાજાને તે વાત કહી, ત્યારે તેણે પણ ક્રોધથી “ આ દ્રોહ કરનારને વધ કર.” એમ આદેશ કર્યો. તે વખતે દયાને પામેલા મંત્રીએ રાજાને આ પ્રમાણે કહ્યું કે-“ જ્યાં સુધી આભરણ આવે નહીં, ત્યાં સુધી આ ગુપ્તિમાં(કેદખાનામાં) રહ.” પછી તેને કેદખાનામાં નાંખે. તે રાત્રિના છેલા પહોરે તે ગુપ્તિને ભાંગીને તથા આરક્ષકને હણીને બહાર નીકળે. તે જાણીને અમે પણ તેની પાછળ શીધ્ર દેડ્યા. અને આ પુરુષ સરોવરની પાસે ગૂઢ વનમાં પેઠો. ત્યાંથી હવે નીકળીને તારે શરણે આવ્યા છે, તેથી હે મોટી બુદ્ધિવાળાએ રાજાનું અહિત કરાનારા આને મૂકી દે.” સાર્થવાહ પણ બે કે-“જે કે એમ છે, તે પણ પુરુષે શરણે આવેલાને કદાપિ આપ ચોગ્ય નથી.” આરક્ષકે બોલ્યા કે “ અમે રાજાને આદેશ કરનારા છીએ.” તે બે તે હું રાજા પાસે જઈને વિનંતિ કરું.” ત્યારે ભલે. એમ છે.” એમ તેઓ બોલ્યા ત્યારે તે રાજા પાસે ગયે, અને મેટા મૂલ્યવાળી એક રત્નાવળિ તેને ભેટ કરી. રાજાએ તેને કહ્યું કે-“હે સાર્થપતિ! તું ક્યાંથી આવે છે?” ત્યારે તેણે પણ સર્વ વૃત્તાંત વિસ્તારથી તેને કહો. અને આ પ્રમાણે કહ્યું કે હે મોટા રાજા ! જે તમે આભરણ પ્રાપ્ત કર્યું હોય, તે મારે શરણે આવેલા તે ચારને તમે આજે મુક્ત કરે.” રાજા બોલ્યા કે “આભરણ પ્રાપ્ત થયા છતાં પણ જો કે આ વધ કરવા લાયક છે, તે પણ તારી પ્રાર્થનાથી આજે હું મુક્ત કરું છું.” ત્યારે “તમારી મોટી કૃપા” એમ બોલીને તે પોતાને સ્થાને ગયે. તથા તે આરક્ષક પુરુષને રાજાના તે નિવાર્યા. પછી તસ્કરને પણ પિતાની સાથે ભેજન કરાવીને ધનદત્ત આ પ્રમાણે કહ્યું કે “તું હવેથી આવું કાર્ય કરીશ નહીં.” તે બે કે-“હે સાથેપતિ! હવે ચેરીથી નિવૃત્ત થયે છું, અને તમારી પ્રીતિને માટે હું કાંઈક પિતાનું હિતકારક વ્રત કરીશ. વળી બીજું એ કે–સાધુએ આપેલે ભૂતને નિગ્રહ કરનાર અને વિશ્વાસ કરનાર મંત્ર મારી પાસે છે, તે તમારે અવશ્ય ગ્રહણ કર.” ત્યારે સાર્થવાહે પણ પ્રાર્થનાને ભંગ કરવામાં ભય પામવાથી તે મંત્ર ગ્રહણ કર્યો. તસ્કર પણ તેની રજા લઈને પિતાના ઈચ્છિત માટે ગયે. પછી ધનદ તરત જ આગળ પ્રયાણ દીધું (કર્યું). અનુક્રમે જતે તે કાદંબરી નામની અટવીને પામ્યું. ત્યાં એક મોટી નદીના તીરે તેણે Page #155 -------------------------------------------------------------------------- ________________ [ <8 ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. આ અવસરે તે સાર્થવાહે 66 "" કૂતરાએ કરીને યુક્ત, જોઇને આ શું? લગ્ન ! મારા દુ:ખનું પલ્લી છે. તેમાં સ આવાસ કર્યો. ત્યાં લેાજનાક્રિક સામગ્રી કરવાના આરંભ કર્યો. શ્યામ અને રાતા નેત્રવાળા, ધનુષ્ય અને ખાણુ સહિત હાથવાળા, રાતા અને અતિ દુઃખી એક વ્યાધ( શિકારી )ને જોયા. તેને એમ આગ્રહથી તેણે તેને પૂછ્યુ. ત્યારે તે એલ્યેા કે“ હું કારણુ સાંભળ—આ પર્વતમાં ગિરિ ડગિકા નામની બિલની રાજાઓમાં પ્રસિદ્ધ, શૂરવીર અને રણસ ગ્રામમાં ઉગ્ર સિંહચડે નામને પત્નીપતિ છે. તેને પેાતાના તિથી પણ અતિ વહાલી સિંહવતી નામની ભાર્યાં છે. તે ભૂતગ્રહની પીડાવી પ્રાણના સ ંદેહમાં વર્તે છે. અમારા સ્વામી પલ્લીનાથ પણ તેણીના વિયેાગથી મરી જશે. આ કારણથી હું ભદ્ર ! દુ:ખી થયેલેા હું રાઉં: ” ત્યારે સાર્થવાહ ખેલ્યા કે—“ હું મારી હૃષ્ટિવરે એક વાર તેણીને જોઉં; કેમકે મારી પાસે ભૂતગ્રહને નાશ કરનાર મંત્ર છે. ” ત્યારે તેણે તે વાત પલ્ટીપતિને કહી. તે પણ તરત જ તે પ્રિયાને લઈને તેની પાસે આન્યા. તેને જોઇને સાર્થવાહે પણ સર્વ ક્રિયા મંત્ર જાપ કરવાવડે તેણીને નિર્દોષ કરી. તે જીવિત દાનના ઉપકાર કરીને સા વાહે રજા આપેલા તે પત્નીપતિ ફરીથી પેાતાની પલ્હીમાં આવ્યેા. ધનવ્રુત્ત પણ તે સ્થાનથી ધીમે ધીમે ચાલ્યેા, અને 'વેલાકુલમાં રહેલા ગંભીર નામના શ્રેષ્ઠ નગર વિષે આવ્યે. તે નગરમાં સાથૅના આવાસ કરીને રહેલા તેને મનને ઇચ્છિત કાંઇપણ લાભ થયા નહીં, ત્યારે તે રાત્રિના પાછલા પહેારે વિચારવા લાગ્યા કે સમુદ્રમાં અવગાહન( પ્રવેશ ) કરીને હું ધનને ઉપાન કરીશ. ’ આ પ્રમાણે વિચાર કરતા તેની રાત્રિ ગઇ. ત્યારે તે શય્યામાંથી ઉઠીને વેલામૂળે ગયા. ઉછળતી તરંગની માળા( શ્રેણિ )વડે જાણે અભ્યુત્થાનને માટે ( આદરને માટે ) ઊઠ્યો હાય તેવા તે સમુદ્રની વિધિને જાણનાર સાવાડે પૂજા કરી. પછી ત્યાં તેણે જિનેશ્વરના વાક્યની જેવા મેાટા ગુણુ સમૂહના આધારરૂપ, ધીવરવડે આશ્રય કરાયેલા, સાક, શ્વેત વવડે દેદીપ્યમાન, ૪સંસારરૂપી સમુદ્રને તારનાર, દેવતાવડે અધિષ્ઠિત અને પનેગમવડે સહિત એક સુંદર વહાણુ ધનવડે ગ્રહણ કર્યું. તેમાં દેશાંતરને લાયક ભાંડ( કરીયાણાં ) નાંખ્યા. પછી સમુદ્રની વેળા( ભરતી ) વખતે શ્રેષ્ઠીપુત્ર પાતે તેના ઉપર ચડ્યો. પછી અનુકૂળ પવનવડે પ્રેરાયેલું તે વહાણ માટા વેગથી ઘણા ચેાજનાનુ ઉલ્લંઘન કરીને મેટા સમુદ્રમાં ગયુ. પછી એક દિવસે મુખમાં આમ્રફળ( કેરી )ને ગ્રહણ કરીને આકાશમાંથી પાસે આવતા એક રાજશુક( પાપટ )ને તેણે જોયા. પરિશ્રમના વશથી સમુદ્રના જળમાં પડતા તેને ધીવરા પાસે ગ્રહણ કરાવીને પેાતાની પાસે આણ્યે. જળ અને પવન વિગેરે આપવાવડે ક્ષણવારમાં સ્વસ્થ( શાંત ) થયેલા તે શ્રેષ્ઠ શુક ચંચુપુટથી આમ્રફળ મૂકીને આલ્યા, કે—“ હૈ સા પતિ ! મને હમણાં તે જે જીવિતદાન કર્યું તેના પ્રત્યુપકાર મારાથી ૧ સમુદ્રના કિનારે. ૨. બુદ્ધિમાન, વહાણના પક્ષમાં મચ્છીમાર. ૩. અર્થાં સહિત, ખીન્ત પક્ષમાં ધન સહિત. ૪. બીજા પક્ષમાં સંસારની જેવા. ૫, નૈગમ નામને નય, ખીન્દ્ર પક્ષમાં વણિક, Page #156 -------------------------------------------------------------------------- ________________ ચેથે પ્રસ્તાવ : સાહસ નહિ કરવા ઉપર ધનદત્ત-આમ્રની કથા. [ ૮૫ ] થઈ શકે તેમ નથી. હે સારા પુરુષ! આજે મને જીવિત આપતા તે મારા આપેલા જનથી જીવનારા, અંધ અને વૃદ્ધ મારા માતાપિતાને પણ જીવાડ્યા, તેથી સાધારણ ઉપકાર કરનારા તારે હું શે ઉપકાર કરું? તે પણ મેં આણેલા આ આમ્રના ફળને તું ગ્રહણ કર.” સાર્થવાહ બોલ્યા કે-“હે ભદ્ર! આ ફળવડે હું શું કરું? તું જ તેને ખા, તારું બીજું પણ ભય હું તને આપું.” થક બે કે-“હે સાર્થપતિ ! આ ફળ અત્યંત દુપ્રાપ્ય અને અનેક ગુણ કરનાર છે. તેનું તું કારણ સાંભળ– આ ભરતક્ષેત્રમાં ગજેકોએ ભાંગેલા કલ્પવૃક્ષના સુગંધવડે દિશાઓના આંતરાને વ્યાપ્ત કરનાર વિધ્ય નામનો પર્વત છે. તેની પાસે રહેલી પ્રખ્યાત વિંધ્યાટવી છે. તેમાં એક વૃક્ષ ઉપર શુકનું મિથુન મનોહર બોલનારું છે. તેમને હું પુત્ર છું. તે બને વૃદ્ધ પણને લીધે બહેરા અને મુંગા થયા છે, તે બન્નેને હું ભય લાવીને આપું છું. એક દિવસ તે અટવીના છેડાના વનમાં શ્રેષ્ઠ આમ્રવૃક્ષ ઉપર જેટલામાં હું ચડેલું હતું, તેટલામાં ત્યાં શ્રેષ્ઠ બે સાધુ આવ્યા. તેમણે દિશાઓનું અવલોકન કરીને નિર્જનપણાને લીધે નિ:શંકપણે આ પ્રકારની વાત કરી, કે-“સમુદ્રની મધ્યે કોઈક પર્વતને તળીયે ઊગેલે સદા ફળવાળો સહકાર (આમ્ર) નામને સારો વૃક્ષ છે. તેના એક ફળને પણ જે કંઈ ખાય, તેના શરીરમાંથી સર્વે વ્યાધિઓ, અપમૃત્યુ અને જરાવસ્થા નાશ પામે છે, તથા એક વાર પણ તે સારું ફળ ખાવાથી અતુલ્ય સિભાગ્ય, રૂપ, દીપ્તિ તથા કાંતિ ક્ટ રીતે થાય છે.” તે સાંભળીને મેં વિચાર્યું કે-“આ સત્ય છે. તેમાં સંશય નથી, કેમકે મુનીંદ્રોની વાણી પ્રલય કાળને વિષે પણ અસત્ય થતી નથી, તેથી તે ફળ લાવીને હું માતાપિતાને આપું, કે જેથી તે યુવાવસ્થાવાળા અને સારા નેત્રવાળા થાય. એમ વિચારીને તે સાથે પતિ ! ત્યાં જઈને મેં આ અદ્ભુત ફળ આપ્યું છે. હે ભદ્ર! તે આ તું ગ્રહણ કર. હું બીજુ તે ફળ લાવીને મારા માતાપિતાને આપીશ. અને મારા ઉપર અનુગ્રહ (કૃપા) કરીને તારે આ ફળ ગ્રહણ કરવું. ” ત્યારે વિસ્મયથી વિકસ્વર નેત્રવાળા સાર્થવાહે તે ફળ ગ્રહણ કર્યું. શુક પણ આકાશતળમાં ઊડી ગયે. આ ફળ ઘણાના ઉપકાર માટે કે રાજાને આપવું જોઈએ.” એમ વિચારીને સાર્થવાહે તે ફળ ગુપ્ત કર્યું. પછી કેઈક દિવસ તે વહાણ સામે કાંઠે પહોંચ્યું. ત્યાં નિવાસ કરીને તથા ભેટ ગ્રહણ કરીને શ્રેષિપુત્ર રાજાની પાસે ગયે. તેને પ્રાભૂત (ભેટ) આપીને તે ફળ આપ્યું, અને તેને પરમાર્થ નિવેદન કર્યો. ત્યારે તુષ્ટમાન થયેલા રાજાએ તેનું સર્વ દાણ મૂકી દીધું. ત્યારે “તમારો મોટો પ્રસાદ” એમ કહીને તે પોતાના આવાસમાં ગયે. પછી અધિક લાભવડે પિતાનું ભાંડ વેચીને તથા બીજું લઈને તે પાછો વળીને ગંભીર નામના નગરે પહોંચ્યો. અને ત્યાંથી ચાલે તે અનુક્રમે કાદંબરી અટવીને પામે. ત્યાં આવાસ આપીને (કરીને) તે સાર્થવાહ પિતાના માણસો સહિત રહ્યો. રાત્રિએ સર્વ લેકે સૂઈ ગયા ત્યારે અને ભાંડના સમૂહને લીધે બહારના યાત્રિક Page #157 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. જાગતા હતા ત્યારે જે થયું, તે કહેવાય છે. રાત્રિ પરિગલિત (પૂર્ણ) થઈ ત્યારે તુમુલ(ઘંઘાટ-યુદ્ધ)વડે મિશ્રિત “હ, હરણ કરો.” એવા ઊંચેથી તીક્ષણ શબ્દો કે એ સાંભળ્યા. ઊંચા કાપેલાના શબ્દો અને હકકાનાદવડે ભયંકર જિલ્લાની ધાડ અકસ્માત કોઈક ઠેકાણેથી આવી પડી. શૂરવીર સાર્થવાહ પણ બખ્તર પહેરીને સુભટોથી પરિવરીને તે ભિલની સેના સાથે યુદ્ધ કરવા આવ્યો. આ અવસરે બંદી (ભાટ) બે કે-“ગુરુ, અને દેવની પૂજામાં રક્ત, નિર્ભય અને સ્થિર ચિત્તવાળો ધનદત્ત જય પામે.” ત્યારે પૂર્વના ઉપકારી ધનદત્તનું નામ સાંભળીને શંકાવાળા પલીપતિએ પત્તિઓને યુથી નિવારણ કર્યા. મનુષ્યને મોકલવાવડે તે વૃત્તાંત યથાર્થ જાણીને શસ રહિત તે મળવાને માટે તેની સન્મુખ ગયે. ધનદત્ત પણ તેને ઓળખીને સંભ્રમ સહિત બોલ્યા કે-“અહો! કૃતજ્ઞતાના સારભૂત! તારું સ્વાગત, તારું સ્વાગત (સારું આવવું) થયું.” તે બને પરસ્પર ભેટીને ઉચિત આસન ઉપર બેઠા. તે સાથે પતિએ તાંબલ વગેરેવડે તેનું ઉચિતપણું કર્યું અને કુશળવાર્તા પૂછી. ત્યારે તે પણ બોલ્યો કે “ મને શું પૂછે છે કે જેણે (મું) તમારી આવી પ્રતિપત્તિ (સેવા) કરી?” ઈત્યાદિ. પિતાના આત્માની નિંદા કરીને અને સાથે પતિને પ્રાર્થના કરીને ઉદાર બુદ્ધિવાળે તે પલપતિ સાથે પતિને પિતાની પલ્લીમાં લા. ઘેર આવેલા તેનું નાન, ભજન અને વદિવડે સન્માન કરીને મુક્તાફળ (મોતી) અને હાથીના દાંત વગેરેવડે આદરથી તેની પૂજા કરી. પછી તેની રજા લઈને તથા કેટલીક વસ્તુ લઈને તે સાર્થવાહ સાર્થ સહિત ચાલ્યા અને પિતાના નગરને પામ્યા. પછી ધનદત્ત મોટા વૈભવથી પોતાના નગરમાં પ્રવેશ કરીને પોતાની ભુજાવડે મેળવેલા ધનવડે પિતાનું ચિંતવેલું કરવા લાગ્યો, પાત્રને વિષે દાન આપવા લાગ્ય, સુવાસિની સ્ત્રીઓને સત્કાર કરવા લાગ્યો, ગુરુઓની પૂજા કરવા લાગે અને કીર્તન કરાવવા લાગ્યા. તથા મનમાં ચિંતવેલું બીજું પણ તે વૈભવવડે કરવા લાગે. પછી કોઈક દિવસ વિહાર કરતા કેઈક શ્રેષ્ઠ સૂરિ ત્યાં આવ્યા. તેની પાસે ધર્મ સાંભ. ળીને તે ધનદત્ત મહાવતી (સાધુ) થઈને અનુક્રમે કર્મ રહિત થઈને અવિનાશી મોક્ષપદને પામે. હવે અહીં તે રાજાએ પિતાના હાથમાં તે આમ્રફળ ગ્રહણ કરીને વિચાર્યું કે-“આ ફળ મારા પિતાના ખાવાવડે શું ગુણ થાય? પરંતુ જે આ આમ્રફળ ઘણું કરાવીને ઘણું લેકોને ઉપકાર કરૂં, તે મેટો ગુણ થાય.” એમ વિચારીને રાજાએ પોતાના પુરૂપિને આ પ્રમાણે આજ્ઞા આપી કે- આ ફળને સારા સ્થાનમાં વાવવું કે જે પ્રકારે આમ્રવૃક્ષ થાય.” ત્યારે તે પુરૂષાએ મનહર ઉધાનમાં જઈને તે પ્રમાણે કર્યું. અને તેની ફરતે કયારે કરીને તેને જળ પાવા લાગ્યા. પ્રથમ તેને અંકુર ઊગે ત્યારે તેઓએ રાજાને પ્રસન્ન કર્યો. ત્યાર પછી હંમેશાં નવી નવી ઋદ્ધિ કહેવાથી તેને ખુશ કરવા લાગ્યા. ૧. શીંગડાના આકારવાળું વાજિંત્ર. ૨. કરેલા ગુણ સારી રીતે જાણનાર. Page #158 -------------------------------------------------------------------------- ________________ ચેથે પ્રસ્તાવ : સાહસ કાર્ય નહિં કરવા ઉપર આમ્રની દ્રષ્ટાંત. [ ૮૭ ] અનુક્રમે તે આમ્રવૃક્ષ પુષ્પવાળો અને ફળવાળો થયે ત્યારે “યત્નથી તેનું રક્ષણ કરવું” એમ રાજાએ માણસને કહ્યું. આ પ્રમાણે કરતાં તેઓ એક વખત રાત્રિએ સૂતા હતા ત્યારે દેવના વશથી તેનું એક ફળ પૃથ્વી ઉપર પડયું. પછી પ્રભાત સમયે હર્ષ પામેલા તેઓએ તે ફળ રાજાને આપ્યું. ત્યારે “આ ફળ કઈ પાત્રને આપવું” એમ તેણે વિચાર્યું. પછી ચાર વેદને જાણનારા દેવશર્મા નામના બ્રાહ્મણને બોલાવીને ભક્તિપૂર્વક રાજાએ તે અમૃત જેવું આમ્રફળ તેને આપ્યું. તેણે પણ પોતાને ઘેર આવીને તથા દેવતાને પૂજીને તે ફળ ખાધું અને મરણ પામે. તે જાણુંને કેઈએ રાજાને કહ્યું કે-“હે પ્રભુ! આજે તે દેવશર્મા બ્રાહ્મણ તે અમૃત આમ્રફળ ખાવાથી મરણ પામે.” ત્યારે ખેદ સહિત રાજા બોલ્યો કે-“અહે! મેં અકાર્ય કર્યું, કે જેથી ધર્મની બ્રાંતિવડે બ્રાહ્મણહત્યાનું પાપ મેં ઉપાર્જન કર્યું. ખરેખર કઈક શત્રુએ મારા પ્રાણને વિનાશને માટે તે પ્રપંચ કરીને આ વિષને આમ્ર મોકલ્યો છે. તેથી આ વૃક્ષ પિતે વાવ્યા છતાં પણ અને પ્રયત્નથી પાલન કર્યા છતાં પણ ઘણું પ્રાણુઓના ક્ષયને કરનાર છે માટે આ વિષ વૃક્ષને છેદી નાંખે.” એમ રાજાએ આદેશ કરેલા મનુષ્યોએ તીક્ષણ કુહાડાવડે તે શ્રેષ્ઠ વૃક્ષને મૂળમાંથી જ કાપીને પૃથ્વીતળ ઉપર પાડી નાંખે. તે વિષ આ વૃક્ષના છેદનને સાંભળીને જીવિતથી ખેદ પામેલા અને કુકના રોગથી પીડા પામેલા માણસે દેડ્યા. સુખવડે મૃત્યુ પામવાની ઈચ્છાથી કે માણસે પાકેલું, કેઈએ નહીં પાકેલું અને કેઈએ અર્ધ પાકેલું તે ફળ ખાધું. તે આમ્રફળ ખાવાથી તે સર્વે માણસો પણ દેવની જેવા ક્ષણવારમાં રોગની વ્યથા રહિત થયા. તેઓને જોઈને વિસ્મય પામેલા રાજાએ વિચાર્યું કે-“અહો ! આ વૃક્ષનું ફળ અસટશ (અલૌકિક) ફળવાળું કેમ છે ? જે આ લેકે રોગ રહિત થઈને કામદેવ જેવા થયા, તે પછી પૂજાજિક કાર્યમાં આસક્ત તે બ્રાહ્મણ કેમ મરી ગયે? ” પછી તેના આરક્ષકને બોલાવિને રાજાએ પૂછયું કે–“ તે આમ્રમાં ઉત્પન્ન થયેલું ફળ શું તમે તેડ્યું હતું ? કે પૃથ્વી પર પડેલું તમે ગ્રહણ કર્યું હતું ?” તેઓએ સત્ય કહ્યું ત્યારે રાજા બે કે“તે ફળ બહારથી સર્પના વિષવડે લેપાયેલું હશે. તેથી કરીને આ ઉત્તમ બ્રાહ્મણ મરણ પાપે. અહ! મને ધિક્કાર છે, કે આ અકાર્ય વિચાર્યા વિના મેં કર્યું કે જેથી ક્રોધવડે આ અમૃતમય વૃક્ષરાજ મેં છેદાવ્યો.”હે રાજા ! જેમ તેણે પરીક્ષા કર્યા વિના સાહસકાર્ય કર્યું, તેવી રીતે સુખને ઈચ્છનારા બીજાએ ન કરવું.” રાત્રિને બીજે પાર વ્યતીત થયે ત્યારે વત્સરાજ વાસમંદિરમાંથી નીકળે. અને તેને નાનો ભાઈ તેમાં પેઠો. રાજાએ વિચાર્યું કે-“અહો ! મનહર કથા કહીને મારું કાર્ય કર્યા વિના જ વત્સરાજ પોતાને ઘેર ગયે.” પછી દુર્લભરાજને પણ રાજાએ તે જ પ્રમાણે કહ્યું, ત્યારે ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા તેણે પણ જઈને તથા પાછા આવીને રાજાને કહ્યું, કે- “હે નરનાથ ! હજુ સુધી તે મારા બન્ને મોટા ભાઈઓ જાગે છે, તેથી ક્ષણવાર રાહ જોઈને તમારું કાર્ય હું સાધીશ. Page #159 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. હે રાજા! તમે કાંઈક કથા કહે, અથવા સાંભળો.એમ તેણે કહ્યું ત્યારે તે રાજા બે કે-“ તું પણ મને તે (કથા) કહે.” ત્યારે દુર્લભરાજ બે કે “આ જ ભરતક્ષેત્રમાં પર્વત ઉપર આશ્ચર્યથી વ્યાપ્ત રાજપુર નામનું નગર છે. તેમાં સાર્થક નામવાળો શત્રુદમન નામે રાજા હતો. તેને પ્રેમવડે યુક્ત રત્નમાલા નામની પટરાણી હતી, એક દિવસ સભામાં બેઠેલા તે રાજાની પાસે પ્રતીહારે નિવેદન કરેલો કેઈ બટુક આ. તે વખતે રાજા વ્યગ્ર (વ્યાકુળ) હોવાથી તે બેસી રહ્યો. તથા રાજાએ સભાને વિસર્જન કરીને શ્રમને દૂર કરનાર અત્યંગ અને સ્નાન કર્યું. પછી તે દેવપૂજાને સમયે તે રાજાને પુષ્પ સહિત બટુકે આવીને પુષ્પો આપ્યાં. ત્યારે “હે ભદ્ર! તું કોણ છે?એમ રાજાએ પૂછેલે તે બે કે-“હું યજ્ઞદત્તને પુત્ર શુભંકર નામનો બ્રાહ્યાણ અરિષ્ટપુરમાં રહેનારે છું. હે રાજા! દેશને જોવામાં કૌતકવાળે હું પોતાના ઘરમાંથી નીકળીને ભમતે બમતે અહીં તારી પાસે આવ્યો છું.” ત્યારે પ્રકૃતિ(સ્વભાવ)થી જ વિનયવાળા તેને રાજાએ પોતાની પાસે રાખે. અને ભંકર પણ ત્યાં નિશ્ચિંત રહ્યો. તે શૂરવીર, દાની, પ્રિય બોલનાર, કરેલા કામને જાણનાર, દઢ મિત્રાઈવાળો, વિજ્ઞાનવાળે, સ્વામીને ભક્ત અને સર્વ ગુણનું મંદિર હતું. રાજાએ અતિ ગૌરવવાળે કરેલ અને અંત:પુર વગેરેમાં નહીં નિવારણ કરેલો તે ગુણવાન શુભંકર સર્વ ઠેકાણે સ્કૂલન રહિત થયે. એક દિવસ આ નગરની સમીપે એક સિંહ આવ્યો. તે વાત એક શિકારીએ આવીને રાજાને કહી. ત્યારે તે ચાર પ્રકારની સેના સહિત અને શુભંકર સહિત તે રાજા સિંહના વધને માટે નગરમાંથી નીકળ્યો. પછી શિકારીના વચનથી તે સિંહને વનની મધ્યે રહેલો જાણુને તે રાજાએ સમગ્ર સિન્યને વનની પાસે (બહાર) રાખ્યું. અને પોતાના યશની ઈરછાવાળે તે રાજા હાથી ઉપર ચડ્યો, અને શુભંકર સહિત સિંહની પાસે ગયે. ફાડેલા મુખવાળી, રાતા નેત્રવાળા અને સજજ કરેલા પગેવાળ સિંહ પણ રાજાની ઉપર પડવાની ઈચ્છાથી આકાશતળમાં ઊડ્યો. તે વખતે “મારા સ્વામીને પીડા ન થાઓ.” એમ વિચારતા તે શુભંકરે પડતા તે સિંહના મુખમાં તિણ અંકુશ નાંખીને હ. ત્યારે રાજાએ કહ્યું કે-“શુભંકર ! તેં આ સારું ન કર્યું, કેમકે મેં હણવાને ઈછેલા આ સિંહને ચપળતાથી તે વચમાં હ. અરેઆજે તેં કેવળ આ સિંહને જ હો છે એમ નથી, પરંતુ સર્વ રાજાઓની મધ્યે મારા યશને પણ તે હરે છે.” ત્યારે તે બોલ્યા કે-“હે દેવ ! તમારા શરીરના નાશની શંકા થવાથી મેં આને માર્યો છે, પણ મારા ઉત્કર્ષની ઈચ્છાથી માર્યો નથી. વળી બીજું એ કે સ્વામીના (તમારા) પ્રભાવથી જ આ સિંહને મેં માર્યો છે. એમ ન હોય તે માત્ર એક ખવડે તેનો નાશ કેમ થાય ? હું સેન્યાની પાસે કહીશ કે-“સ્વામીએ પોતે જ આ સિંહને માર્યો છે.” તેથી હે દેવી! તમે મારા વિષે અપ્રસાદ ન કરો. હે પ્રભુ! આ કાર્ય તે આપણને બેને જ પ્રત્યક્ષ છે. તેથી ચાર કર્ણવાળા આ મંત્ર-વિચાર)ને ભેદ નહીં થાય.” રાજા બોલ્યો કે-“હે મિત્ર! જે Page #160 -------------------------------------------------------------------------- ________________ ચોથે પ્રસ્તાવઃ જિતશત્રુ રાજાને થયેલ પશ્ચાત્તાપ [ ૮૯]. આ મંત્ર પ્રગટ થશે, તે લેકને વિષે મને અસત્ય બોલવાનું કલંક થશે.” શુભંકર બે કે-“હે પ્રભુ! શું આ તમે નથી સાંભળ્યું કે- પુરુષને આપેલું ગુ તેની સાથે જ બળે છે.” પછી તે બને તે સિંહને લઈને સિન્યની મથે આવ્યા. અને બટુકે તેઓની પાસે રાજાનું આ પ્રમાણે વર્ણન કર્યું કે-“મદેન્મત્ત હાથીઓ પણ જેના નાદવડે મદને તજે છે, તે સિંહને સ્વામીએ લીલાવડે હો.” ત્યારે પતિ અને સામતે અત્યંત હર્ષવાળા થયા, અને મસ્તકને ધુણાવતા તેઓએ વામીના પુરુષાર્થની પ્રશંસા કરી. પછી સ્વામીના જયના ઉત્સવને માટે તેઓ નગરની અંદર આવ્યા, અને વાજિત્રના નાદપૂર્વક તેઓએ સારું વપન કર્યું. મહોત્સવમય તે નાનો દિવસ સંપૂર્ણ થયે ત્યારે સમાજનેને રજા આપીને રાજા દેવી(રાણી)ના મહેલમાં ગયો. દેવીએ પૂછ્યું કે-“હે નાથ! આજે નગરમાં શું કાંઈ ઉત્સવ વર્તે છે? કે જેથી આ માટે વાજિત્રને શબ્દ સંભળાય છે?” રાજા બે કે-“હે દેવી! જેથી કરીને મેં સિંહને માર્યો, તેથી કરીને સર્વેએ આ વન મહોત્સવ કર્યો છે.” ત્યારે તે ફરીથી બેલી કે-“હે નાથ ! ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા તમારે પિતાની અસત્ય પ્રશંસા કરવી શું યોગ્ય છે? કેમકે શુભંકર બટુકે સિંહને હણ્યો છે, અને યશમાં લુબ્ધ થયેલા તમે વધુપનને મહત્સવ કરાવ્યા. ” તે સાંભળીને ક્રોધ પામેલા રાજાએ વિચાર કર્યો કે–“મિચ્યા બોલનાર તે દુરાત્માનું દુશ્ચરિત્ર કેવું પ્રગટ છે? “ આ ગુપ્ત વાત કોઈને કહેવાની નથી,” એમ મારી પાસે બોલીને તે જ વખતે પોતાના ઉત્કર્ષમાં લુબ્ધ થયેલા તેણે દેવીની પાસે કહી, તેથી મર્મને (ગુપ્ત) બેલનાર તેને મારે છાની રીતે મારે જોઈએ.” એમ વિચારી રાજાએ આરક્ષકને તે શિક્ષા આપી. ત્યારે તેણે મારે તે પિતાના ઘેર ગયે, અને “હે દેવ ! તમારું તે કાર્ય સિદ્ધ થયું.” એમ રાજાને કહ્યું. પછી બીજા કેઈક દિવસે દેવીએ રાજાને પૂછયું કે-“હે નાથ? હમણાં શુભંકર બટુક કેમ નથી દેખાતો?” ત્યારે રાજાએ કહ્યું કે-“હે પ્રિયા! તેનું નામ પણ લેવું નહી.” ત્યારે તે બોલી કે-“હે દેવ ! તે મહાભાએ શે અપરાધ કર્યો છે?” રાજાએ તેના વિષેને તે પોતાનો અભિપ્રાય જણાવ્યું ત્યારે તેણીએ કહ્યું કે “તેણે મને સિંહને મારવાની આ વાત કહી નથી, પરંતુ કૌતુકથી સાત માળવાળા પ્રાસાદ ઉપર ચડેલી મેં આ જોયું છે. તેમાં તેને કાંઈ પણ દોષ નથી. હે દેવ! તમે સત્ય કહો, કે શું તે જીવે છે કે મરી ગયો છે?” આ પ્રમાણે તેણીએ પૂછયું ત્યારે રાજાએ ખેદસહિત ફરીથી કહ્યું કે-“અરે દેવી! મેં આજે અત્યંત કાર્ય કર્યું, કે જેથી સર્વ ગુણોરૂપી રનના નિધાનરૂપ તે બટુકનો ઘાત કરાવ્યો. વિચાર્યા વિના કાર્ય કરનાર મારી જે કઈ નથી. કેમકે ઉપકાર કરનારાને હણનારે હું જ કૃતજ્ઞી છું.” દેવીએ કહ્યું-“રસથી (વેગથી-વિચાર્યા વિના) કરેલા કાર્યને વિપાક આ જગતમાં જિંદગી પર્યત શયની જેમ હૃદયને વિષે દાહ કરનારો થાય છે.” ૧૨ Page #161 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. હે રાજા! રાત્રિના વિદ માટે આ કથા મેં કહી છે, પરંતુ આ કથાને પરમાર્થ બે શ્લેકવડે કહું છું. તે આ પ્રમાણે સર્વ ગુણવડે યુક્ત અને ભક્તમાન શુભંકરને જેણે હો છે, તે શત્રુદમનથી બીજે કઈ પણ આ પૃથ્વી ઉપર કૃતદની નથી. જેમ શત્રુદમનને કારણ વિના રોષ ઉત્પન્ન થવાથી નિર્દોષ મનુષ્યની હિંસા કરી, તેમ બીજા પુરુષે ન કરવી.” આ સારી કથાને કહીને રાત્રિનો ત્રીજો પહોર વ્યતીત થયે ત્યારે દુર્લભરાજ પણ ઊઠીને પિતાને મહેલે ગયો. પછી ત્યાં રહેલા કીર્તિરાજને રાજાએ કહ્યું કે-“મારું એક કાર્ય તારાથી સિદ્ધ થશે કે નહીં?” તે પણ બે કે-“હે પ્રભુ! જે તમારું કાર્ય હું ન સાધું; તે ચલિત નેહવાળા તમારી સેવા હું શી રીતે કરું?” ત્યારે “તારા ભાઈનું મસ્તક લાવ.” એમ રાજાવડે કહેવાયેલે તે બુદ્ધિમાન કાંઈક નવું આવવું કરીને આ પ્રમાણે બોલ્યો કે-“રાત્રિને છેલો સમય હોવાથી સર્વે યાત્રિકો (પહેરેગીરે) જાગે છે, તેથી હે દેવી! તમારે આદેશ બીજા પ્રસ્તાવે થશે.” તેણે પણ પ્રસ્તાવના કરીને રાજાની અનુજ્ઞા થવાથી તેના ક્રોધને નાશ કરવા નીચે પ્રમાણે કથા કહી “આ ભરતક્ષેત્રને વિષે મહાપુર નામના નગરમાં શત્રુંજય નામે રાજા હતા. તેને પ્રિયંગુ નામની પ્રિયા હતી. કોઈક દિવસે દેશાંતરથી આવેલા કોઈક વેપારીએ જાતિવંત એક અવ તે રાજાને ભેટ કર્યો. તેની પીઠ ઉપર પલાણ ધારણ કરીને, તેના ઉપર ચડીને ગતિને જાણવાને માટે રાજાએ તે અશ્વને ચલાવ્યો. તે અશ્વ વેગથી દેડ્યો ત્યારે તે વણિકે પહેલાં ભૂલી ગયેલી તે અશ્વની શિક્ષાને વિપર્યય સામંતને કહ્યો. ત્યારે અ ઉપર ચડીને તથા ભજન અને જળ વગેરે લઈને પત્તિઓ જતા તે રાજાની પાછળ ચાલ્યા. પછી રાજાએ તે અશ્વને વેગ રુઠે ત્યારે વિપરીત પણે શિક્ષા પામેલા તે અશ્વે વિશેષ કરીને તે વેગને ગ્રહણ કર્યો. વળાને (ચેકડાને) ખેંચવાથી રાજાના બન્ને હાથમાંથી લેહી નીકળ્યું, ત્યારે ખેદ પામેલા તે રાજાએ તે વગાને શિથિલ મૂકી દીધી. અવ પણ તે વગા મૂકી ત્યારે એક પગલું પણ ચાલ્યો નહીં. ત્યારે “આ દુઃશિક્ષાવાળે છે.” એમ રાજાએ તેને જા. પછી તેના ઉપરથી ઊતરીને તે રાજાએ તેનું પલાણું દૂર કર્યું, અને તેટ-(તુટવા)ને લીધે તે અવ પણ પૃથ્વીતળ ઉપર પડીને મરી ગયે. પછી તે ભયંકર અટવીને વિષે દાવાનળથી બળેલા વનની અંદર તૃષા અને સુધાથી પીડા પામેલા શરીરવાળે રાજા ભમવા લાગ્યો, તેવામાં તેણે લાંબી શાખાવાળા અને અતિ વિસ્તારવાળા એક વટ વૃક્ષને જોયો. ત્યારે થાકી ગયેલ તે રાજા ધીમેધીમે જઈને તેની છાયામાં બેઠો. પાસેના ભાગને અવલોકન કરતાં (જેતાં) તેણે તે જ વૃક્ષની શાખામાંથી પડતા જળના બિંદુઓ જોયા. ત્યારે તેણે વિચાર્યું કે “વર્ષાકાળમાં ઉત્પન્ન થયેલું આ જળ આટલા કાળ સુધી શાખાના છિદ્રમાં રહેલું હમણું પડે છે.” પછી પલાશ(પાંદડા)નું ૧. વિપરીત શિક્ષાવાળે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ચોથે પ્રસ્તાવ-જિનશત્રુ રાજાના કપ નિવારણ કરવા સેવકે એ આપેલ દષ્ટતિ. [ ૯ ] ભાજન (પડિયે) કરીને તેણે ત્યાં નીચે મૂકયું. ક્રમે કરીને તે ભાજન કાંઈક શ્યામ અને મલિન જળવડે ભરાઈ ગયું. તેને ગ્રહણ કરીને રાજા જેટલામાં તે પીવાને માટે તૈયાર થ, તેટલામાં કઈક પક્ષી વૃક્ષ ઉપરથી ઉતરીને ત્યાં આવ્યો. તેણે રાજાના હાથમાંથી તે પાણીનું ભાજન પાડી નાંખ્યું. અને તે જ પ્રમાણે તે પોતે વૃક્ષની શાખા ઉપર જઈને રહ્યો. વિલખા થયેલા રાજાએ ફરીથી તે ભાજન જળથી પૂર્ણ કરીને જેટલામાં પીવાની ઈચ્છા કરી, તેટલામાં તે પક્ષીએ આવીને તે પાડી નાંખ્યું. ત્યારે કેપ પામેલા રાજાએ વિચાર્યું કે-“જે આ દુષ્ટ આત્માવાળ પક્ષી ફરીથી આવશે, તે તેને હું મારી નાંખીશ.” એમ વિચારીને તેણે એક હાથમાં ચાબક ગ્રહણ કર્યો, અને બીજા હાથમાં જળને માટે પડિયાને સ્થાપન કર્યો. ત્યારે તે પક્ષીએ વિચાર્યું કે-“આ રાજા કપ પામ્યો છે, તેથી જે હું પડિયાને પાડી નાંખીશ, તે તે મને મારી નાંખશે. અને જો હું પડિયાને નહીં પાડું, તે આ વિષ પીવાથી તે નિરો મરી જશે. તેથી હું મરું તે સારું છે, પણ આ લેકનો પાળનાર મરે તે સારું નથી.” એમ વિચારીને ફરીથી પણ તેણે તેના હાથમાંથી તે પડિ પાડી નાંખે. અને રાજાએ ચાબકના મારવાવડે તે પક્ષીને પણ મારી નાંખ્યા. ફરીથી ચિત્તમાં હર્ષ પામેલા રાજાએ પાણીને માટે તે પડિયે સ્થાપન કર્યો, ત્યારે તે પાણી અનુક્રમે આગળ આગળ પડવા લાગ્યું. ત્યારે “આ શું?” એમ શંકા પામેલે રાજા ઉઠીને જેટલામાં જોવા લાગ્યો, તેટલામાં વૃક્ષ ઉપર અજગર જે. ત્યારે તેણે વિચાર્યું કે-“સુતેલા આના મુખમાંથી પડતા આ વિષને જે મેં પીધું હતું, તે અવશ્ય મરી જાત. અહા ! તું જે. પુરુષની ચેષ્ટાને ધારણ કરતા આ પક્ષીએ મારા પ્રાણને માટે પોતાના પ્રાણને તૃણ સમાન જાણ્યા-કર્યા. હા! કેપથી યુક્ત થયેલા, પરમાર્થને નહીં જાણતા, કઠોર ચિત્તવાળા અને અસાજન જેવા મેં આ શ્રેષ્ઠ પક્ષીને ફિગટ માર્યો.” આ પ્રમાણે તે ખેદથી વ્યાપ્ત થયું ત્યારે ત્યાં તેના સૈનિકે આવ્યા. અને પિતાના સ્વામીને જોઈને તેઓ તત્કાળ અતિ હર્ષ પામ્યા. પછી પાણ અને આહાર વિગેરેવડે સ્વસ્થ થયેલ તે પૃથ્વીપતિ તે પક્ષીને લઈને પોતાના નગરમાં આવ્યે. ચંદનના કાષ્ઠવડે તે પક્ષીના શરીરને દાહ કરીને તથા તેને જ લાંજલિ આપીને તે પિતાના મંદિરમાં આવ્યો. ત્યાં ખરાબ આસન ઉપર બેઠેલા તેને સામંત અને મંત્રીઓએ પૂછયું કે-“હે સ્વામી! પિતાની જેવા આ પક્ષીનું પણ મરણકાર્ય કેમ કર્યું ?” ત્યારે રાજાએ જેવી થઈ તેવી પિતાની વાત તેમને જણાવી. અને તે પક્ષઘાતના ખેદને તે કદાપિ ભૂલ નહેતે. જેથી કરીને વિચાર્યા વિના કાર્યને કરનારાને આ પ્રમાણે પશ્ચાત્તાપ થાય છે તેથી કરીને સુંદર બુદ્ધિવાળાએ વિચારીને કાર્ય કરવું જોઈએ.” આ પ્રમાણે કથા કહીને કીર્તિરાજ રહ્યો ત્યારે પ્રાત:કાળના વાજિત્રનો શબ્દ થયે અને મંગળપાઠક મંગલ બોલવા લાગ્યા. પછી કાતિરાજ ઊઠીને પિતાના સ્થાને ગયે. રાજાએ પણ વિચાર્યું કે-“અરે! આ સર્વ એક ચિત્તવાળા જ છે, તેથી Page #163 -------------------------------------------------------------------------- ________________ [ ર ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. મારું ઇચ્છિત કાર્ય ન થયું.” પછી દાસીએ આણેલા જળવડે પિતાનું મુખ પેઈને તે રાજા સારો વેષ કરીને સભામંડપમાં બેઠો. આ અવસરે કેશ (મસ્તક) ઉપર સ્થાપન કરેલા બે હાથવાળા અને પ્રસન્ન વાણીવાળા દેવરાજે આવી રાજાને વિનંતિ કરી, કે-“જે દેવ આજ્ઞા આપે તે હું કાંઈક વિનંતિ કરું.” ત્યારે ક્રોધ પામેલા પણ તેણે ભૂકુટિની સંજ્ઞાવડે તેને અનુજ્ઞા આપી. ત્યારે પિશાચના વચનના શ્રવણથી આરંભાને સમગ્ર કથા તેણે રાજાની પાસે કહી, કે જે ભય અને વિસ્મય કરનારી થઈ. તથા બે કકડાવાળું અને દ્વેષરૂપી વિષને નાશ કરવામાં ઓષધ સમાન તે સપનું શરીર તેને દેખાડયું. ત્યારે રાજાએ વિચાર્યું કે-“હા! આ મહાત્માએ મારા જીવિતની રક્ષાને માટે કેવું કર્યું? તે તું જે વિચાર્યા વિના કરવાપણું હોવાથી મેં પાપીએ પરોપકાર કરનારા પણ આને નાશ કરવાનો આરંભ કર્યો, અને કથા કહેવામાં વિચક્ષણ આ વત્સરાજ વગેરેએ પણ સારું કર્યું, કે જેથી આ ઉત્તમ પુરુષને હર્યો નહીં.” પછી તેણે પિતાના પરિવારને કહ્યું કે-“સર્વ ગુણેના સ્થાનરૂપ આ પુત્ર, પુત્ર રહિત એવા મને કુળદેવતાએ આપ્યા છે, તેથી હું દેવરાજને રાજા તરીકે સ્થાપન કરીશ, અને વત્સરાજને કુમાર તરીકે સ્થાપન કરીશ, પછી હું વ્રત ગ્રહણ કરીશ.” આ પ્રમાણે સાંભળીને લોકોએ કહ્યું કે-“હે દેવ! થોડાક કાળ રાહ જુઓ. પછી અંત્ય સમયે આ કરજે.” રાજા બોલ્યા કે-“મારા વંશના રાજાઓ પળીને જોયા પહેલાં વ્રત અંગીકાર કરીને તથા તપ કરીને સદગતિને પામ્યા છે. અને હું તે રાજયને ધારણ કરનાર પુત્ર વિના હોવાથી આટલે કાળ રહ્યો છું; પરંતુ હવે તે અવશ્ય ઇચ્છિતને કરીશ.” પછી દેવે કહેલા શુભ મુહૂર્વે તે રાજાએ દેવરાજને રાજા કર્યો, અને બીજાને કુમાર કર્યો. પછી કેઈક દિવસ ત્યાં નંદનવન નામના ઉદ્યાનમાં ઘણા શિષ્યના પરિવારવાળા શ્રીદત્ત નામના સાધુરાજ (આચાર્ય) આવ્યા. તેમનું આગમન ઉદ્યાનપાળે કહ્યું ત્યારે તે રાજાએ માટી ભક્તિવડે ત્યાં જઈને તેમને વાંવા. પછી ગ્ય સ્થાને બેસીને, સારી ધર્મદેશના સાંભળીને, પછી અવસર પામીને હાથ જોડીને તેણે આ પ્રમાણે પૂછયું કે-“હે પ્રભુ! જો કે બે પિશાએ મારા વિનાશ કહ્યો, તે પણ દેવનિના કહેલા પણ તે વચનને નાશ કેમ થયે?” સૂરિ બોલ્યા કે-“હે રાજા ! (પૂર્વભવે) રૂપે કરીને યુક્ત અને વૈશ્યના કુળમાં ઉત્પન્ન થયેલી શૈલીનામની તારી ભાર્યા હતી. તે કઈ પણ કર્મના ષવડે દૌર્ભાગ્યવડે દૂષિત થઈ, તેથી તને અનિષ્ટ થઈ, અને દષ્ટિવડે જઈને અસુખને આપનારી થઈ. પછી તે વેરાગ્ય ઉત્પન્ન થવાથી પોતાના પિતાને ઘેર જઈને અજ્ઞાન તપવડે પિતાના આત્માને શુષ્ક કરીને મરણ પામી. પછી વ્યંતરીપણાને પામેલી તે પૂર્વના તે મત્સરનું સ્મરણ કરીને સર્પના શરીરમાં અધિષ્ઠાન (રહેવું) કરીને તારા ઘરમાં પિઠી. પછી તારી કુલદેવતાએ તારા કલ્યાણને માટે બે પિશાચનું રૂપ કરીને આ અર્થ(વૃત્તાંત) દેવરાજને જણાવ્યું. જો કે દેવની શક્તિ મનુષ્યવડે ન ચિંતવાય તેવી છે, તે પણ તેને ઉલંઘન કરવામાં પુરુષનું તેજ સમર્થ છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ચેથે પ્રસ્તાવ-શ્રીદત્ત મુનિવરે કહેલ રોહિણી આદિ ચાર સ્ત્રીઓની ઉપનય કથા. [ ૭૩ ] તેથી કરીને મોટા વિષને ધારણ કરનાર, ક્રૂર અને વ્યંતરવડે અધિષિત થયેલા પણ તેને બળવાન દેવરાજે લીલાવડે જ હો.” પછી ફરીથી નમીને રાજાએ સરિને વિનંતિ કરી કે–“હે પ્રભુ! સારા ભાગ્યના ઉદયવડે હું આ કણથી મૂકાયે છું. તે હવે પછી મારે સારા ભાગ્યને કરવું જ એગ્ય છે, તેથી સારા પ્રાણુઓને સદગતિ આપનારી પ્રવજ્યા મને આપ.” ત્યારે સૂરિએ સૂત્રના વિધાન પ્રમાણે તેને દીક્ષા આપી, અને સંઘની સાક્ષીએ પાંચ મહાવતે આપીને શિક્ષા આપી અને તે ગુરૂએ તેને પ્રતિબંધ કરનારી, જ્ઞાતાધર્મકથામાં કહેલી અને મનોહર ભવિષ્યમાં થવાની કથા કરી. પ્રસિદ્ધ મગધ દેશને વિષે રાજગૃહ નામના નગરમાં લક્ષમીવડે કુબેરની જે ધન નામને શ્રેષ્ઠી હતો. તેને ધારિણે નામની ભાર્યા હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા જાણે ચાર પુરુષાર્થ હોય તેવા પ્રસિદ્ધ ચાર પુત્રો તેને હતા. પહેલે ધનપાળ નામને, બીજે ધનદેવ નામને, ત્રીજો ધનગેપ નામને અને એ ધનરક્ષિત નામનો હતે. તેઓને અનુક્રમે ઊંઝિકા, ભૂમિકા, ધત્રિકા અને રેહિણું આ ચાર ભાર્યાઓ થઈ. પછી કેઈક દિવસ રાત્રિના છેલલા પહેરે સૂઈને જાગેલા તે ધન નામના શ્રેષ્ઠીએ પિતાના ઘરની ચિંતા કરી, કે-“જેમ સર્વ ગુણના આધારભૂત પુરુષવડે ઘર વતે છે, તેમ ગૃહિણી(ભાર્યા)વડે પણ આ ઘર વતે છે. કેમકે શાસ્ત્રના જાણકારોએ કહ્યું છે, કે-“જે ચી ઘરના માણસે જમ્યા પછી જમે, સૂતેલા પછી સૂવે, તથા તેમનાથી પહેલા જાગે તે ગૃહશ્રી કહેવાય છે, પણ ગેહિની( ગૃહિણી ) કહેવાય નહીં. ” તેથી હું પરીક્ષા કરીને જાણું કે-આ ચારે વહુઓને મધ્યે કઈ અધિક ગુણવાળી વહુ મારા ઘરની સ્વામિની થશે?” આ પ્રમાણે વિચારીને પ્રાત:કાળે તેણે વહુઓને આદેશ આપે કે–“સર્વ સારી રસવતી (ર) તૈયાર કરો.” પછી તે વહુઓના સર્વ સ્વજનવર્ગને તથા બીજા પુરના જનેને નિમં. ત્રણ આપીને તેમને ગૌરવથી જમાડ્યા. પછી સર્વજનને વસ્ત્ર અને તાંબલ વિગેરેવડે સન્માન કરીને શાલિના પાંચ કણ મોટી વહુને આપીને એમ કહ્યું કે-“સર્વ લેકેની પ્રત્યક્ષ મેં તને આ પાંચ શાલિકણ આપ્યા છે. હે વહુ ! હું જ્યારે માગું ત્યારે તારે મને આપવા.” એમ કહીને તેણે વિદાય કરેલી તે વિજનમાં(એકાંતમાં) જઈને આ પ્રમાણે વિચારવા લાગી કે-“ખરેખર વૃદ્ધપણને લીધે મારા સસરા બુદ્ધિરહિત થયા છે, કે જેણે આવો મોટો મેળાવડે કરીને આ પાંચ કણ આપ્યા. તેને હું બીજા આપીશ.” એમ વિચારીને તેણીએ તે કાને ત્યાગ કર્યો. એ જ પ્રમાણે બીજી વહુને આપ્યા. તેણીએ તેવો જ વિચાર કર્યો, પરંતુ તેણીએ તે કણને તરા રહિત કરીને ભક્ષણ કર્યા. ત્રીજીએ “આ ગુરૂનું કાર્ય છે” એમ વિચારીને તે કણેને સારા વસ્ત્રમાં બાંધીને આભૂષણની મધ્યે રાખીને રક્ષણ કર્યા. જેથી વહુએ તે કણે પિતાના બંધુઓને આપ્યા. તેમણે વર્ષાકાળે ખેતરમાં વાવ્યા, તે ઉગ્યા, અને ઘણા ફળવાળા થયા. પહેલે વર્ષે તે એક પ્રસ્થ થયા, બીજા વર્ષોમાં ઘણા કુંભે થયા, ત્યાર પછી સેંકડો કુંભ થયા. પાંચમે વર્ષે શાલિના સેંકડો પલ્ય(પાલા) થયા. પછી ફરીથી તે Page #165 -------------------------------------------------------------------------- ________________ [ ૯૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. લકોને નિમંત્રણ કરીને શ્રેષ્ઠીએ જમાડ્યા. પછી મોટી વહુ પાસે તે પાંચ કણ માગ્યા ત્યારે તેણીએ બીજા પત્ય(પાલા)માંથી લાવીને તે આપ્યા. તે વખતે દેવ, ગુરુ વિગેરેના સોગનપૂર્વક કહેલી(પૂછેલી) તેણીએ તેને સત્ય કહ્યું. ત્યારે ક્રોધ પામેલ શ્રેણી બે, કે-“મેં આપેલા શાલિકનો જે આણે ત્યાગ કર્યો છે, તે ધૂળ, રાખ અને છાણ વિગેરે વસ્તુ ઘરમાંથી આ વહુએ કાઢવું. (વાસીદા વાળવાનું કામ કરવું.) શાલિકણુને વૃત્તાંત પૂછીને બીજી પણ વહુને તેણે રસોઈ વિગેરે ઘરના મુખ્ય વ્યાપારને કરનારી કરી. શાલિની રક્ષા કરનારી ત્રીજી વહુને મણિ, મોતી અને સુવર્ણ વિગેરેના ભંડારની અધિકારી કરી. અને શાલિની વૃદ્ધિ કરનાર તે ચોથી રોહિણ વહુને દીર્ધદષ્ટિવાળા તે શ્રેષ્ઠીએ ઘરની સ્વામિની કરી. આ રીતે યોગ્યતા પ્રમાણે કરવાવડે ઘરને સારી સ્થિતિવાળું કરીને તે શ્રેણી હંમેશાં નિશ્ચિતપણે ધર્મવ્યાપાર કરવા લાગ્યા. અહીં શ્રેણીની જેવા ગુરુ જાણવા, વહુઓની જેવા દીક્ષિત(સાધુ-સાધ્વી) જાણવા, પાંચ શાલિકણની જેવા પાંચ મહાવ્રત જોડાવા(જાણવા), (કક) કુળના મેલાપ જે ચાર પ્રકારને સંઘ જાણુ, અને મહાત્ર તોનું દાન (આપવું) તેની સમક્ષ કરાય છે. વ્રતનો ત્યાગ કરનાર જે શિષ્ય હોય, તે ઉજિઝકા જેવો કહેલ છે, તે આ લોક અને પરલોકને વિષે દુઃખનું ભાજન થાય છે. જે લિંગ(વેષ) માત્રવડે આજીવિકા કરનાર હોય, તે બીજી વહુ જેવો જાણ, વ્રતનું પાલન કરવામાં પ્રીતિવાળો હોય, તે ભંડારની વહુ જે જાણો , (કટક) તથા જે સૂરિ ધર્મદેશના વડે બીજાઓને પણ વ્રતનું આરોપણ કરીને તેની (ધર્મની) વૃદ્ધિ કરનાર હોય, તે રોહિણી જેવો માનેલો છે. આ કથાનક શ્રીવીર જિનેશ્વરને કાળે થવાની છે, તેથી પાંચ વતે કહ્યાં છે, હમણાં તો તે વતે ચાર જ છે.” આ પ્રમાણે શિક્ષાની કથા સાંભળીને જિતશત્રુ મહામુનિ શ્રીદર ગુરુની પાસે પ્રવજ્યાનું પાલન કરવા લાગ્યા, તેથી હે ભવ્ય ! પરીક્ષા કરીને અહિંસાદિક લક્ષણવાળા ઉત્તમ ધર્મને તમારે કરો.” આ પ્રમાણે ક્ષેમંકર જિનેશ્વરે કહ્યું. (પાંચ વ્રત આ પ્રમાણે- ) દુઃખરૂપી પર્વતને વધુ સમાન, સુખની શ્રેણિનું ભાનરૂપ અને સ્વર્ગ તથા મોક્ષને કરનારી તે અહિંસા સર્વ વ્રતમાં મુખ્ય છે. સત્ય બોલવાવડે કીર્તિ પ્રાપ્ત થાય છે, સત્ય વિશ્વાસનું કારણ છે. તથા સત્ય આ લોકોને વિષે જય પામે છે. તે ધર્મનું બીજું લક્ષણ છે. અદત્તનો ત્યાગ કરવાથી મનુષ્યોને રાજદંડ થતું નથી. સારા જનનો સંગ થાય છે અને નિર્ભયપણું થાય છે. બ્રહ્મચર્ય વ્રતવડે મનુષ્ય તેજસ્વી અને સારાં ભાગ્યવાળો થાય છે, તથા નપુંસકપણું અને તિર્યચપણું કદાપિ પામતો નથી. તથા ધનના પરિગ્રહવડે ચિત્ત સંતોષથી ભરેલું થાય છે. અને કમના ગવડે ભવ્યછને મુક્તિ પ્રાપ્ત થાય છે. આ નિશ્ચિત પાંચે ધર્મના લક્ષને વિષે હે મોટા અનુભાવવાળા! તમે નિરંતર પ્રયત્ન કરે.” આ પ્રમાણે દેશનાને સાંભળીને ઘણા છે Page #166 -------------------------------------------------------------------------- ________________ ચેાથેા પ્રસ્તાવ–ચક્રવર્તી વાયુધ પાસે પવનવેગ વિદ્યાધરે કહેલું વૃતાંત. [ ૯૫ ] પ્રતિમાધ પામ્યા. અને જિનેશ્વરે ગણધરાદિક તીર્થં પ્રવર્તાવ્યું. વાયુધ રાજા પણ ધર્માંના સ્વીકાર કરીને ભગવાનને પ્રણામ કરીને પેાતાની નગરીમાં ગયા. તે પછી એક દિવસ તેની આયુધશાળામાં હજાર યક્ષેાવર્ડ અધિષ્ઠિત અને અતિ નિર્માંળ શ્રેષ્ઠ ચક્રરત્ન ઉત્પન્ન થયું. પછી આઠ દિવસ સુધી તેની પૂજા કરીને તેની પાછલ ચાલનારા તેણે છ ખંડવાળા મંગલાવતી વિજયને સાધ્યા. પછી ચક્રવર્તીની લક્ષ્મીવર્ડ બ્યાસ તે પેાતાની નગરીમાં આવ્યા, અને સહસ્રાયુધ પુત્રને યુવરાજપણે સ્થાપન કર્યાં. એક વખત રાજાઓ, મંત્રીઓ અને પદાતિઓથી પરિવરેલા તે વાયુધ ચક્રી જેટલામાં સભામાં બેઠા હતા, તેટલામાં આકાશતળથી આવીને ભયથી કંપતા શરીરવાળા કાઈ યુવાન વિદ્યાધર તેના શરણને પામ્યા. તેની પાછળ ખ અને ખેટક( ઢાલ )ને ધારણ કરતી કાઇક શ્રેષ્ઠ વિદ્યાધરી આવી, ગદાને ધારણ કરનાર એક વિદ્યાધર આવ્યે. તે વિદ્યાધરે પરિવાર સહિત ચક્રવીને કહ્યું કે- પાપ કરનારાઓને અપરાધ આ પ્રમાણે સાંભળેા. 99 વૈતાઢ્ય પર્વત ઉપર રહેલા સુકચ્છ નામના વિજયમાં શુકલપુર નામના નગરમાં રહેલા જીલદત્ત નામના રાજાના પવનવેગ નામના હું પુત્ર છું. સુકાંતા નામની મારે પ્રિયા છે, તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી જીભ આકૃતિવાળી આ શાંતિમતી નામની મારી પુત્રી છે. પણ મેં એક દિવસે આને પ્રજ્ઞપ્તિ નામની વિદ્યા આપી. તેને સાધવા માટે તે મણિસાગર નામના પર્વત ઉપર ગઈ. વિદ્યાને સાધતી આને આ દુરાત્માએ હરણ કરી. તે વખતે આની ભક્તિથી રાગી થયેલી તે વિદ્યા આને સિદ્ધ થઈ. તેનાથી ભય પામેલા આ હે પ્રભુ ! તમારે શરણે આવ્યા છે. તે પર્વત ઉપર પુત્રીને નહિં દેખવાથી તરત હું પણ અહીં આવ્યે છું. તેથી હું રાજા! મારી પુત્રીના શીલના ખળાત્કારથી નાશ કરવાની રુચિવાળા આને મૂકી દ્ગા, કે જેથી એક ગઢાના ઘાતવડે તેને હું છું. ત્યારે અવધિજ્ઞાનવડે તેના પૂર્વ ભવની ચેષ્ટા જાણીને તેઓના પ્રતિબેાધને માટે તે વાયુધ ચક્રી ઓલ્યે, કે હે પવનવેગ ! તારી પુત્રીને આ વિદ્યાધરે કારવર્ડ હરણુ કરી છે, તે કારણ તુ સાંભળ, હું કહું છું. ” સર્વે સભાસદે પેાતાના સ્વામીના જ્ઞાનનું માહાત્મ્ય જાણીને તે સાંભળવાને ઉદ્યમવાળા થયા. અને તે ચક્રી આ પ્રમાણે પ્રગટ મેલ્યે. “ આ જ દ્વીપના નિર્મળ અરવત ક્ષેત્રની મધ્યે રહેલા વિધ્યપુર નગરમાં વિધ્યદત્ત નામે રાજા હતા. તેને દક્ષિણા નામની ભાર્યા હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પૃથ્વીતળમાં પ્રખ્યાત નલિનકેતુ નામના પુત્ર હતા. તે જ નગરમાં ધમિત્ર નામના સાર્થ પતિના શ્રીદત્તાની કુક્ષિથી ઉત્પન્ન થયેલા દત્ત નામના ધનવાન પુત્ર હતા. રૂપે રતિના જેવી અને ક્રાંતિએ કરીને ચંદ્રની પ્રિયા જેવી પ્રિયંકરા નામની દત્તની શ્રેષ્ઠ પત્ની થઈ. એક દિવસ સારા શ્રૃંગાર રસવાળા વસંત ઋતુના સમયે દત્ત ઉદ્યાન વનમાં જઈને તેણીની સાથે ક્રીડા કરવા લાગ્યું. તે વખતે તે રાજપુત્ર સુંદર આકૃતિવાળી તેણીને જોઈને Page #167 -------------------------------------------------------------------------- ________________ [૬]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. કામદેવના પાંચે બાવડે હદયમાં તાડન કરાય. પછી સ્વામીપણુવડે, યૌવનવડે અને એશ્વર્યવડે ગવીઝ થયેલા તેણે પિતાના કુળ અને શીળને કલંકને નહીં ગણીને તેણીનું હરણ કર્યું. તે કુમાર તેણીની સાથે વિષયસુખ ભેગવવા લાગ્યો. તેણીના વિયેગથી દુઃખી થયેલે દર એક દિવસ ઉદ્યાનમાં ગયા. ત્યાં તે જ વખતે ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાનવાળા તથા દેવ, દાનવ અને મનુષ્પાવડે વંદન કરાતા સુમન નામના શ્રેષ્ઠ સાધુને તેણે જોયા. તેણે પણ ભાવપૂર્વક તે શ્રેષ્ઠ મુનિને વાંદ્યા. પછી તે મુનિએ શ્રેષ્ઠ ધર્મદેશના વડે તે દરને પ્રતિબંધ કર્યો, તેથી દાનાદિક ધર્મને કરીને તથા આયુષ્યના ક્ષયે મરીને તે વૈતાઢ્ય પર્વત ઉપર સુચ્છ વિજયમાં વિદ્યાધરના રાજા મહેન્દ્રવિક્રમને અજિતસેન નામે પુત્ર થયો. તેને પણ કમળ નામની ભાર્યા હતી. અહીં તે નલિનકેતુ પિતાનું રાજ્ય પામીને તે પ્રભંકરા સાથે ગૃહવાસને પાળવા લાગ્યો. એક વખત પોતાના મહેલના સાતમા માળે તે ચડડ્યો, તે વખતે તેણે આકાશતળને પાંચ વર્ષના મેઘવડે વ્યાપ્ત જોયું. કૌતુકથી તે જોતાં છતા જ પ્રચંડ વાયુથી ફેંકાયેલો તે મેઘને સમૂહ ક્ષણવારમાં કકડે કકડા થઈને જતો રહ્યો. તે જોઈને વૈરાગ્ય પામેલા તેણે વિચાર્યું કે-“અહે! સંસારસંબંધી દ્રવ્યાદિક આ સર્વ વસ્તુ આની જેમ અધુવ છે. હા! અજ્ઞાનથી મૂઢ થયેલા મેં પરસ્ત્રીનું હરણ કરીને ક્ષણિક સુખને માટે ઘણું પાપ ઉપાર્જન કર્યું, તેથી પ્રવજ્યા ગ્રહણ કરીને તપ અને નિયમરૂપી જળવડે પાપકર્મથી લીંપાયેલા મારા આત્માને હું નિર્મળ કરું.” પછી તેણે રાજ્ય ઉપર પુત્રને સ્થાપન કરીને તથા રાજ્યલક્ષમીને ત્યાગ કરીને ક્ષેમકર જિનેશ્વર પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. શુદ્ધ બુદ્ધિવાળે તે દીક્ષાને શુદ્ધ રીતે પાળીને તથા કેવળજ્ઞાન પામીને અને કર્મરૂપી મળને ધોઈને સિદ્ધિપદને પામ્યું. તે પ્રભંકરાએ પણ સુત્રતા નામની ગુરુની પાસે નિર્મળ ચાંદ્રાયણ નામનું તપ કર્યું. તે મરીને શાંતિમતિ નામની તારી પુત્રી ઉત્પન્ન થઈ છે. અને આ અજિતસેન વિદ્યાધર તેણીના પૂર્વ ભવનો પતિ છે. પૂર્વ ભવના નેહથી મોહ પામેલા આ વિદ્યાને સાધતી આને જોઈને આકાશમાર્ગે ઉપાડી. તેથી તે પવનવેગ! તું અને હું શાંતિમતિ ! તું આના ઉપર આટોપને ધારણ કરનાર (ઉગ્ર) કેપને પ્રગટ રીતે મૂકી દે.” આ પ્રમાણે વાયુધનું વચન સાંભળીને તે બને વિદ્યાધરીએ અને તે બાલિકાએ પ્રસન્ન ચિત્તવાળા થઈને પરસ્પર અપરાધને ખમાવ્યો. ફરીથી ચક્રીએ સભાજનને ઉદ્દેશીને કહ્યું કે- “હે લકે! આ લોકોને પૂર્વવૃત્તાંત કહ્યો, હવે ભાવી વૃત્તાંત કહું છું—આ બન્નેની સાથે શાંતિમતી દીક્ષા ગ્રહણ કરશે, અને રત્નાવળિ તપ કરીને અનશનવડે મરી જશે. અંતે બે સાગરોપમથી કાંઈક અધિક સ્થિતિવાળો, વૃષભના વાહનવાળે અને સર્વે દેને સ્વામી ઈશાનંદ્ર થશે. તથા વાયુવેગ અને અજિતસેન નામના બને સાધુઓને તે વખતે ઘાતી કર્મરૂપી ઈધણુ કાણ) બળી જવાથી ઉત્તમ કેવળજ્ઞાન થશે. તે બનેના કેવળજ્ઞાનને મહિમા કરીને પિતાના અંગની પૂજા કરીને Page #168 -------------------------------------------------------------------------- ________________ ચોથે પ્રસ્તાવ-વિપુલમતિ વિદ્યાધર મુનિએ કહેલ પુસારનું વૃત્તાંત. [૭] ઈશાનેં પિતાને સ્થાને જશે. તે ઇદ્ર પણ ત્યાંથી ચીને સારા કુળમાં મનુષ્યપણું પામીને તથા દીક્ષા લઈને કર્મ રહિત થઈ મોક્ષ પામશે.” તે સાંભળીને વિસ્મય પામેલા સર્વે સભાસદો આ પ્રમાણે બોલ્યા કે –“અહો ! અમારા સ્વામીનું જ્ઞાન ત્રણે કાળને દીપાવનારું છે.” ત્યાર પછી તે શાંતિમતી, વાયુવેગ અને અજિતસેન તે ત્રણે ચકીને નમીને પિતાને સ્થાને ગયા. પછી સહસાયુધ કુમારને જવના નામની ભાર્યાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ કનક શકિત નામે પુત્ર છે. તેને પહેલી કનકમાલા અને બીજી વસંતસેના નામની તુલ્ય કુળમાં ઉત્પન્ન થયેલી બે પ્રિયા હતી. પછી એક દિવસે તે ક્રીડા કરવા માટે ગાઢ(મોટા) વનમાં ગયા. ત્યાં પડવું અને ઊડવું કરતા એક માણસને જે તેણે તેનું કારણ પૂછયું, ત્યારે તે બોલ્યો કે “હે ભદ્ર ! વૈતાઢયમાં વસનારો હું વિદ્યાધર છું, તેથી સર્વ ઠેકાણે અલના રહિત વિચરું છું. હે ભદ્ર! અહીં આવીને ચિરકાળ સુધી રહીને ફરીથી જ આકાશગામિની વિદ્યાનું એક પદ(શબ્દ) ભૂલી ગયે; તેથી જવાને અસમર્થ થયેલે હું આવા પ્રકારની ક્રિયા કરું છું. ” કુમારે કહ્યું કે-“હે વિદ્યાધર! પ્રથમ તે વિદ્યાને મારી પાસે બેલ.” ત્યારે આ પુરુષ છે.” એમ જાણીને તે વિદ્યાધર પણ તેની પાસે તે વિદ્યાને બે. ત્યારે પદાનુસારી લબ્ધિવડે તે કુમારે તે પદ પૂર્ણ કર્યું. ત્યારે ખેચરે હર્ષથી કુમારને પોતાની વિદ્યા આપી. તેણે પણ તેને કહેલા વિધિ પ્રમાણે તે વિદ્યાને સાધી. ખેચર પિતાને સ્થાને ગયો. કુમાર પણ બ પ્રિયા સહિત વિદ્યાના બળવડે ઈચ્છા પ્રમાણે પૃથ્વી પર ફરવા લાગ્યો. પછી એક દિવસે તે હિમવાન પર્વત ઉપર ગયે. ત્યાં તેણે વિપુલમતિ નામના વિદ્યાધર મુનિને જોયા. બને પ્રિયા સહિત તે કુમાર તેના ચરણને નમીને યોગ્ય સ્થાને બેઠે, અને મુનિએ દેશના આપી, કે-“કુળ, રૂપ, કલાને અભ્યાસ, વિદ્યા, લક્ષમી, સારી ભાર્યા, ઐશ્વર્ય અને સારા સ્વામીપણું આ સર્વ ધર્મથી જ પ્રાપ્ત થાય છે. જેણે પૂર્વ ભવે ચાર પ્રકારનો ધર્મ કર્યો હોય, તે પુયસારની જેમ સર્વ મનવાંછિતને પામે છે.” ત્યારે-“હે પ્રભુ! આ પુણ્યસાર કેણ?” એમ તેણે પૂછેલા મુનિ પ્રતિબોધન કરનારી તેની કથાને કહેવા લાગ્યા.– “આ ભરતક્ષેત્રમાં જીવ, અજીવ વિગેરે તત્ત્વવાળું અને વિવિધ પ્રકારના આશ્ચર્ય વડે મનહર ગેપાલય નામનું નગર છે. તેમાં ઇંદ્રના જેવી લક્ષમીવાળે, ધર્મને અથી, રાજાને માનીતે, અને મહાજનમાં મુખ્ય પુરંદર નામનો શ્રેષ્ઠી હતું. તેને પતિ, દેવા અને ગુરુને વિષે ભક્તિવાળી અને ગુણના સમૂહવડે સહિત પુણ્યશ્રી નામની પ્રસિદ્ધ ભાર્યા હતી. પતિના પ્રેમવાળી, સૌભાગ્યવાળી, ભાગ્યવાળી અને શુભ આકૃતિવાળી છતાં પણ તેણીના શરીરને વિષે એક પુત્રરહિતપણુ રૂપી દેષ હતું. તે શ્રેષ્ઠી પુત્રની ઈચ્છાવાળે G Page #169 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. છતાં પણ તથા સ્વજનેએ કહ્યા છતાં પણ તેના ઉપર નેહવાળો હોવાથી બીજી નારીને પર નહીં, યક્ષને અથવા કઈ ભટ્ટારિકા(દેવી)ને તે પ્રાર્થના કરતે હેતે, તથા સ્થિર સમક્તિવાળો તે તેમની માનતા પણ કરતું ન હતું. પુત્રની ઈચ્છાવાળી તેણે પ્રિયાસહિત એક દિવસ કુલદેવતાની પ્રાર્થના કરીને નમસ્કાર કર્યા વિના તેણીને કહ્યું. કે-“અમારા સર્વ પૂર્વજોએ અને મેં પણ આ લેકના સુખને માટે હે કુળદેવતા! હંમેશાં તારી પૂજા કરી છે. પુત્ર રહિત હું પરલોકમાં ગયા પછી બંધુ જનની જેમ તારી પણ કેણ પૂજા કરશે? તેથી તું અવધિજ્ઞાનવડે જાણીને મને કહે, કે-મારે પુત્ર થશે કે નહીં? બીજું કાંઈ હું માગતો નથી.” દેવતા બેલી કે-“હે શ્રેણી ! ધર્મમાં પ્રવર્તતા તારે કેટલાક કાળ ગયા પછી પણ અવશ્ય પુત્ર થશે.” તે સાંભળી ચિત્તમાં હર્ષ પામેલે તે કુળના ક્રમવડે આવેલા ગૃહવાસને પાળવા લાગે, અને વિશેષે કરીને ધર્મ કરવા લાગ્યો. પછી કેઈ વખત ચંદ્રના સ્વપ્નથી સૂચવન કરાયેલે કઈક અધિક પુણ્યશાળી જીવ પુણ્યશ્રીની કુક્ષિમાં પુત્રપણે આવ્યું. પ્રાત:કાળે તેણીએ પિતાના ભર્તાને તે સ્વપ્નનું દર્શન કર્યું. સારા મનવાળા તેણે પણ પુત્રના જન્મવડે તેને આલાદ પમાડ્યો. પછી પૂર્ણ સમયે તેણીને શુભ લક્ષણવાળો પુત્ર ઉત્પન્ન થશે. અને તેના પિતાએ તેના જન્મ મહોત્સવ કર્યો. પછી“આ પુણ્ય કરીને આવ્યો છે, અથવા તે મેં પુણ્યવડે આને પ્રાપ્ત કર્યો છે.” એમ વિચારીને પિતાએ તેનું પુણ્યસાર નામ પાડયું. બાળકની રક્ષા કરનારી પાંચ ધાવમાતાવડે પાલન કરાયેલો અને માતાપિતાને અત્યંત વહાલ તે ભણવામાં સમર્થ થયે. ત્યારે તેના પિતાએ લેખ શાળાને ઉત્સવ કરીને તે પુત્રને કળા ભણવા માટે શ્રેષ્ઠ ઉપાધ્યાયને સેં તે જ નગરમાં રત્નસાર વણિકની બાલ્યાવસ્થાવાળી અને સુંદર અંગવાળી રત્નસુંદરી નામની પુત્રી હતી. તે જ કળાચાર્યની પાસે ભણતી બુદ્ધિશાળી તે પુણ્યસારની સાથે અભ્યાસ કરનારી થઈ. બુદ્ધિશાળી તે સ્ત્રીજનને સુલભ ચપળપણાએ કરીને પુણ્યસારની સાથે કળાની બાબતમાં વિવાદ કરવા લાગી. કેઈક દિવસ રોષ પામેલા તેણે આ પ્રમાણે તેણીને કહ્યું કે-“પિતાના આત્માને પંડિત માનતી હે બાલિકા! જે કે તું કળાવાળી છે, તો પણ મારી સાથે તારે વિવાદ કરો એગ્ય નથી. કેમકે પુરુષના ઘરમાં તું અવશ્ય દાસી થવાની છે. ” તે બોલી કે-“અરે મૃઢ! કોઈ મહાભાગ્યશાળી પુરુષની હું દાસી થઈશ. તેથી તારે અહીં શું છે?” પુણ્યસાર પણ બે કે-“બળાત્કારે પણ જે હું તને પરણીને દાસી કરું, તે જ હું ખરેખર પુરુષ.” ફરી પણ તે બેલી કે-“હે મૂર્ખ ! બળાત્કારથી બીજા પણ કેઈનો સ્નેહ થતો નથી અને દંપતીને તે વિશેષ કરીને તે નથી.” ત્યાર પછી તે પુણ્યસાર લેખશાળામાંથી પિતાને ઘેર ગયે. પ્લાન મુખવાળો અને દુઃખી થઈને તે મન્યુશખ્યામાં સૂત. તેવામાં પુરંદર શ્રેણી ભેજનને માટે ઘેર આવ્યા. અને તેની ચેષ્ટા જાણીને તેની પાસે આવીને આ પ્રમાણે છે કે-“હે પુત્ર! કયા ૧. દોધની અથવા શેકની શયામાં. Page #170 -------------------------------------------------------------------------- ________________ ચેથે પ્રસ્તાવઃ રત્નસુંદરીની પ્રાપ્તિ માટે પુણ્યસારની પ્રતિજ્ઞા. [ ૯] કારણથી આજે તું શ્યામ મુખવાળો થયે છે? તારે અકાળે સુવાનું શું કારણ છે? તે તું મને કહે ” ત્યારે આગ્રહથી પૂછેલે તે બે કે-“હે પિતા! જે તમે મને રત્નસુંદરીને પરણાવે, તે હું સ્વસ્થ થાઉં.” ફરીથી શ્રેષ્ઠીએ તેને કહ્યું કે “હે વત્સ! હજુ તે તું બાળક છે. પ્રથમ તે તું કળાને અભ્યાસ કર. ગ્ય સમયે તને હું કન્યા પરણાવીશ.” પુત્રે કહ્યું કે-“હે પિતા! જે તમે મારે માટે તેણુના પિતા પાસે હમણાં તેની માગણી કરે, તે હું ભજન કરીશ. નહીં તો નહીં કરું.” ત્યારે તેને બંધ કરીને સમજાવીને), જન કરાવીને તથા પોતે ભજન કરીને તે શ્રેણી બંધુઓ સહિત રત્નસાર શ્રેણીને ઘેર ગયે. ત્યાં ઊભા થવું, આસન આપવું અને સ્વાગત પૂછવાપૂર્વક તે બોલ્યો કે-“તમે અહીં જે કારણે આવ્યા છે, તે કારણ કહો.” પુરંદર બોલે કે-“હે શ્રેણી ! તારી પાસે મારા પુત્રને માટે રત્નસુંદરી કન્યાની યાચના કરવા અમે આવ્યા છીએ.” રતનસાર પણ બે કે-“સર્વ પ્રકારે જે મારું છે, તે તમે કર્યું, જેથી મારી પુત્રીને અવશ્ય આપવી છે. તમે આ નગરમાં મુખ્ય છે, અને બંધુઓ સહિત તમે મારી પુત્રીને માગવા આવ્યા છે, તે આનાથી બીજું શું કહેવું?” તે વખતે પિતાની પાસે રહેલી તે કન્યા તરત જ બોલી કે-“હે પિતા! હું પુણ્યસારની ભાર્યા નહીં થાઉં.” આ પ્રમાણે તેણીનું વચન સાંભળીને પુરંદરે વિચાર્યું કે-“અહો! મારા પુત્રને આને વિષે પાણિગ્રહણને આગ્રહ વ્યર્થ છે, કેમકે બાલ્યાવસ્થામાં પણ જેણની આવી કઠોર વાણું છે, યૌવનથી ઉન્મત્ત થયેલી તે ભર્તાને સુખ આપનારી કેમ થશે?” રત્નસાર બે કે“આ મારી પુત્રી મુગ્ધા છે, તેથી બોલવા લાયક કે ન બોલવા લાયકને જાણતી નથી; તેથી આનું વચન તુચ્છ (નહીં ગ્રહણ કરવા લાયક) છે. તે શ્રેષ્ઠી! આને હું એવી રીતે બોધ પમાડીશ, કે જે રીતે તમારો પુત્ર આને પરણશે. મેં તે આને અવશ્ય આપી જ છે.” ત્યારપછી પુરંદર શ્રેષ્ઠી પિતાને ઘેર આવીને પુત્રને તે કથા કહીને બે કે-“હે વત્સ! તે કન્યા તારે યોગ્ય નથી, કેમકે (શાસ્ત્રમાં કહ્યું છે કે-)ખરાબ શરીરવાળી, નેહરહિત, લજજા, શીલ અને કુળવડે ત્યાગ કરાયેલી, અતિ પ્રચંડ (ઉદ્ધત) તથા ખરાબ મુખવાળી ગૃહિણી(સ્ત્રી)નો ત્યાગ કરે.” ત્યારે પુણ્યસાર બે કે“હે પિતા! જે હું તેણુને પરણું, તે હું સત્ય પ્રતિજ્ઞાવાળે થાઉં, અન્યથા નહીં થાઉં.” પછી તેણીની પ્રાપ્તિમાં બીજા ઉપાયને નહીં જોતાં તે બુદ્ધિમાને પિતાને પૂછીને પિતાને આપનારી પિતાની કુલદેવતાને જાણ, પછી પુષ્પ, નૈવેદ્ય, ગંધ, ધૂપ અને વિલેપનવડે તેની પૂજા કરીને સારા વિનયવાળા તેણે તેની આ પ્રમાણે પ્રાર્થના કરી, કે-“હે દેવી! તુષમાન થયેલી જેણીઓ શ્રેણીને પુત્ર તરીકે મને આપે છે, તે તું હે કુળદેવી! આજે મારી ભાર્યાની વાંછા પૂર્ણ કર. હે કુલદેવી! જે તું મારી પિતાની ઈચ્છાને પૂર્ણ નહી કરે, તે અપમાનના પાત્રરૂપ મને કેમ કર્યો? હે દેવી! જ્યારે તું મારા ઈચ્છિતને પૂર્ણ કરીશ, ત્યારે જ હું આ સ્થાનથી ઉઠીશ, અને ત્યારે જ હું ભજન કરીશ." આ પ્રમાણે કરેલી પ્રતિજ્ઞાવાળો તે Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦ ] શ્રી શાંતિનાય પ્રભુ ચરિત્ર. "" એક દિવસ ઉપવાસવાળા રહ્યો ત્યારે તુષ્ટમાન થયેલી તે દેવી ખેલી કે–“ હે વત્સ ! ધીમે ધીમે સ` સારું થશે. ” ત્યારે ચિત્તમાં હર્ષ પામેલા પુણ્યસારે ભાજન કર્યું, અને પિતાની આજ્ઞાવરે બાકી રહેલા કળાના અભ્યાસ કર્યો. પછી અભ્યાસ કરેલી કળાવાળા અને યુવાવસ્થાને પામેલા તે શ્રેષ્ઠીપુત્ર કાઇક કર્મના દોષે કરીને વ્રતમાં આસક્ત થા. અત્યંત વલ્લભપણાએ કરીને માતાપિતાએ નિવારણ નહીં કરેલા તે દ્યૂતના વ્યસનવાળા થયા. પછી નિષેધ કર્યાં છતાં પણ નિવૃત્ત થયા નહીં. પછી કાંઇક દિવસ પાતે લાખ રૂપીયા હારવાથી લાખના મૂલ્યવાળા રાજાના અલંકારને ઘરમાંથી હરણ કરીને તેણે જુગારીના સ્વામીને આપ્યા. રાજાએ તે અલંકાર માળ્યા ત્યારે શ્રેષ્ઠીએ જેટલામાં તે સ્થાન જોયું તેટલામાં ત્યાં તેને નહીં જોઇને મનમાં વિચાર્યું", કે—“ ખરેખર આ અલંકાર પુણ્યસારે ગ્રહણ કર્યા હશે, કેમકે મારી ગુપ્ત વસ્તુ લેવાને વિષે બીજાની ચાગ્યતા નથી. અહા! જેને માટે લેાક ખેદ પામે છે, અને માટે યત્ન કરે છે, તે પણ દુષ્ટ પુત્ર આ પ્રમાણે સંતાપને આપનારા થાય છે. જો તે આને કાઇ ઠેકાણે હારી ગયા હશે, તે આ પુત્રરૂપી શત્રુને ઘરમાંથી કાઢી મૂકવે જોઇએ. '' આ પ્રમાણે વિચારીને શ્રેષ્ઠી દુકાને ગયા, ત્યાં આવેલા પુત્રને અલંકારની શુદ્ધિ પૂછી. તેણે પણ સત્ય કહ્યું ત્યારે કાપ પામેલા શ્રેણીએ તેને કહ્યુ` કે–“ હૈ દુષ્ટ ! તે ભૂષણ લઈને તારે મારે ઘેર આવવુ. આ પ્રમાણે વચનવડે ત ના કરીને અને તેને ગળારૂપી ક્રંદને વિષે મેાટા ક્રોધને વશ થયેલા તેણે તે પુત્રને કાઢી મૂક્યા. તે વખતે દિવસ અસ્ત થતાં ખીજે સ્થાને જવાને અસમર્થ તે નગરમાંથી નીકળીને વટવૃક્ષના કેટર(શુક્řા )માં પેઠા. પછી ઘેર ગયેલા તે પુરંદરને શેઠાણીએ કહ્યું કે-“ હજી સુધી પુણ્યસાર કેમ ઘેર આવ્યા નથી ? ” ત્યારે રાજાના ભૂષણના વૃત્તાંતને કહીને તે આ પ્રમાણે ખેલ્યા કે—“ હું પ્રિયા ! શિક્ષા પમાડવા માટે મે તેને આજે કાઢી મૂકયેા છે. ” તે ખેલી કે“ જેણે રાત્રિને પ્રારભે પુત્રને કાઢી મૂક્યા, તે તમે મને પ્રગટ રીતે પેાતાનું મુખ કેમ દેખા છે ? વિશાલ નેત્રવાળા તે પેાતાના એક બાળપુત્રને આ વિકળ સમયે કાઢી મૂકતા તમે કેમ લજ્જા પામતા નથી ? તેથી તમે જાઓ. તે પુત્રને લાવીને તમારે પણ મારે ઘેર આવવું. ” એમ કહીને તેણીએ તેને કાઢી મૂક્યેા. ભાર્યાવર્ડ તર્જના કરાયેલ અને પુત્રનુ સ્મરણ કરીને દુ:ખી થયેલ તે પણ સમગ્ર નગરમાં પેાતાના પુત્રની શેાધ કરવા લાગ્યા. મનુષ્ય રહિત ઘરને જોઈને તે શ્રેણીનીએ વિચાયું કે“ હા ! કાપથી વ્યાપ્ત થયેલી મેં મારા પતિને ઘરમાંથી કાઢી મૂક્યા. પુત્રને કાઢી મૂકતા શ્રેષ્ઠીએ પહેલી મૂર્ખતા કરી, અને પેાતાના ભર્તાને કાઢી મૂકતી મેં પશુ તે પછીની ( ખીજી) મૂર્ખતા કરી. ’ આ પ્રમાણે ચિ ંતાવડે આતુર થયેલી અને અશ્રુ સહિત થયેલી તથા તે બન્નેના માતુ અવલાકન કરતી તે પેાતાના ઘરના દ્વારદેશને વિષે ઊંચા શરીરવાળી રહી ( ઊભી રહી ). હવે અહીં તે પુણ્યસારે રાત્રિને વિષે પોતાની કાંતિવર્ડ અંધકારને હણનારી એ દેવીઓને Page #172 -------------------------------------------------------------------------- ________________ ચેાથે। પ્રસ્તાવ : પુણ્યસારે સાત કન્યાઓ સાથે કરેલ પાણિગ્રહણુ. [ ૧૦૧ ] રૃખી, અને આ પ્રમાણે તેમની વાણી સાંભળી, એક એલી કે—“ હે બહેન ! આપણે ઇચ્છા પ્રમાણે પૃથ્વી ઉપર કેમ નથી ચાલતી ? કેમકે આપણા પક્ષના ઉદય કરનારી આ રાત્રિ વર્તે છે. ” બીજી એલી કે- હું સખી ! ફાગઢ લમવાવડે આત્માને ખેદ કેમ પમાડવા જો કાઇ પણ ઠેકાણે કૌતુક દેખાતું હાય, તે ત્યાં જ જઇએ. ” ત્યારે તે ખેલી કે-“ જો કૌતુક જોવુ' હાય, તેા વલ્લભીપુરમાં જઇએ. કેમકે ત્યાં ધનપ્રવર નામના શ્રેષ્ઠી વસે છે. તેને ધનવતી નામની ભાર્યાની કુક્ષિમાંથી ઉત્પન્ન થયેલી સુંદર અંગવાળી સાત કન્યા થઇ છે. તેમાં પહેલી ધમસુંદરી, પછી ધનસુંદરી, કામસંદરી, મુક્તિસુ ંદરી, ભાગ્યસુંદરી, સોભાગ્યસુંદરી અને સાતમી ગુણસુ દરી છે. તેની વરપ્રાપ્તિને માટે શ્રેષ્ઠીએ ભક્તિપૂ ક આરાધીને માદકના( લાડુના ) દાનથી લ આદર- ગણપતિ )ને સંતુષ્ટ કર્યા. ત્યારે તે પ્રત્યક્ષ થઇને મેલ્યા કે હું શ્રેષ્ઠી ! આજથી સાતમે દિવસે રાત્રિએ સારા લગ્નને સમયે તે સ સામગ્રી તૈયાર કરી હશે ત્યારે સારા વેષવાળી એ સ્ત્રીઓની પાછળ જે કેાઇ પુરુષ આવશે, તે તારી પુત્રીઓના ઉચિત વર થશે. ' તે આ સાતમા દિવસની રાત્રિ છે તેથી આપણે ત્યાં જઇએ, આ નિવાસને વૃક્ષ આપણી સાથે લઇ જઇએ. ” ત્યારે તે સાંભળી પુણ્યસારે મનમાં આ પ્રમાણે વિચાર કર્યો કે અહા ! મારે પણ પ્રાસંગિક કૌતુકનુ જોવુ થશે. તે વલ્લભી નગરી કેવી છે ? તે લખેાદર કેવા છે ? અને તે કન્યાએ કેવી છે ? તે સ` કૌતુકને હું જોઇશ. ” પછી તે અને દેવીએ હુંકાર કરીને વટ વૃક્ષને ઊંચા ઉછાળ્યેા. તે એક ક્ષણુવારમાં વાભીપુરીના ઉદ્યાનમાં જઇને રહ્યો. પછી નાયકાનું રૂપ કરીને તે એ દેવીએ ચાલી, તે પુણ્યસાર પણ તેમની પાછળ ચાલ્યા. મેદરના મ ંદિરના દ્વાર પાસે વેદ્રિકા મંડપ કર્યા ત્યારે સ્વજાને એકઠા કરીને પુત્રીઓ સહિત તે શ્રેષ્ઠી જેટલામાં રહ્યો હતા, તેટલામાં તે દેવીએ તેની પાસે થઇને રસવતી( રસાઇ)ના રસ ગ્રહણ કરવા માટે શ્રેષ્ઠીના ઘરમાં ગઈ. તે બન્નેની પાછળ જતા તે પુણ્યસારને શ્રેષ્ઠ શ્રેષ્ઠીએ જોયેા, અને માટા આસન ઉપર બેસાડીને આ પ્રમાણે કહ્યું, કે—“હે ભગ્ન ! લખેાદરે તને જમાઈ કહ્યો છે, તેથી હૈ અનવ ! તું મારી આ સાતે કન્યાને પરણુ. ” એમ કહીને શ્રેષ્ઠીએ તેને નવા એ સારા વસ્ત્ર પહેરાવ્યાં, અને લાખ મૂલ્યવાળા ભૂષણુવડે શણગાર્યા પછી ધવલમંગળ થતા હતા તે વખતે અગ્નિની સાક્ષીએ તે પુરદરના પુત્ર તે મનેાહર કન્યાને પરણ્યા. પછી તેણે વિચાર્યું કે-“ પિતાએ મને જે કાઢી મૂકયેા, તે ચેાગ્ય થયુ છે. નહીં તે આવું પુણ્યસાર નામ શી રીતે પ્રગટ થાત ? ” એમ વિચારતા અને કરેલા લગ્નવાળા તેને વહુ સહિત શ્રેણી મેાટા ઉત્સવપૂર્વક પેાતાને ઘેર લઇ ગયા. પ્રાસાદના ઉપલા માળમાં લઇ જઇને પ્રિયાએ તેને પલ્થક ઉપર બેસાડ્યો, અને તેઓ આસન ઉપર બેઠી. પછી તેઓએ આ પ્રમાણે પૂછ્યુ કે “ હે નાથ ! તમારી કળાભ્યાસ કેટલેા છે ? ” તે મેલ્યેા કે“ હે મુગ્ધાઓ! સર્વ કળાએ મને અભીષ્ટ( ઇચ્છિત ) નથી, કેમકે (શાસ્ત્રમાં કહ્યું છે કે) ૧. પાપ રહિત. Page #173 -------------------------------------------------------------------------- ________________ - - - - - - [ ૧૦૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. અત્યંત વિદ્વાનને સુખ નથી જ, અને અત્યંત મૂર્ખ માણસને પણ સુખ નથી જ. તેથી તમે સર્વ પ્રકારે મધ્યમ કળાને ગ્રહણ કરે.” જેટલામાં તેઓ કલેકના અર્થને પણ ફુટ રીતે નથી જાણતી, તેટલામાં તેણે વિચાર્યું કે-“આ વૃક્ષ દેવી સહિત જશે.” એમ વિચારીને જવાની ઈચ્છાવાળા તેને દિશાઓને જેવા વિગેરેની ચેષ્ટાવડે તે નાની સ્ત્રી ગુણસુંદરીએ જાયે, કે “શું શરીરચિંતા કરવાની તમને શંકા થઈ છે?” એમ તેણીએ કહેલે તે બે કે-“હા, એમજ છે.ત્યારે તેણુએ હાથને ટેકે આપેલા તેણે નીચેની ભૂમિ ઉપર આવીને પોતાને જણાવવા માટે તે બુદ્ધિશાળીએ તુલાને વિષે ખડીવડે આ પ્રમાણે લેક લખ્યું, “ગોપાલયપુર ક્યાં? વલ્લભીપુર ક્યાં? અને લંબોદર દેવ ક્યાં? વિધાતાના વશથી અહીં આવે અને સાતેને પરણીને ગયે. વિધિના વશથી ગોપાલયપુરમાંથી . વલ્લભીપુરમાં હું આવ્યું, અને સાત વહુને પરણને ફરીથી હું ત્યાં ગયો છું.” પહેલા લેકના પણ અર્થને નહીં જાણતી તે તે વખતે લજજા પામી, અને તેથી પ્રાપ્ત થયેલા (જાણી શકાય તેવા) તે અનુબ્રુપ લેકને પણ તેણીએ વાંચ્યા નહીં. પછી ઘરના દ્વાર પાસે આવેલા તેણે તે ગુણસુંદરીને આ પ્રમાણે કહ્યું કે “જનરહિત પ્રદેશને વિષે મારે સુખે કરીને શરીરચિંતા થાય, તેથી તારે અહીં રહેવું. હું તે દૂર જઈને બધા રહિત થઈશ.” એમ કહીને તે તે વટવૃક્ષ ઉપર ગયે. તેના કટરમાં તે પેઠો ત્યારે તે બને દેવીઓ પણ આવી. પછી તેમની શક્તિથી ઉપાડેલ તે વટવૃક્ષ પિતાને સ્થાને આવ્યો. અહીં પુરંદર શ્રેણી આખા નગરમાં ભમી ભમીને રાત્રિને અંતે અત્યંત ખેદ પામીને જેટલામાં તે વટવૃક્ષની પાસે આવ્યું, તેટલામાં “રાત્રિ ગઈ, તે અંધકાર કેઈપણ ઠેકાણે જતો રહ્યો, તેથી વટવૃક્ષમાં રહેલાને વિભાત' થયું.” એમ કે છેલ્યા. પછી તે વખતે વટના કોટરમાંથી વસ્ત્ર અને અલંકારથી શોભિત અંગવાળો અને પિતાના મુખરૂપી કમળને સૂર્ય સમાન તે પુયસાર બહાર નીકળે. અતિ અદ્દભુત શોભાવાળા તે પુત્રને જોઈને “હે વત્સ! હે વત્સ!” એમ બોલતા વિસ્મય પામેલા તે શ્રેષ્ઠીએ સંજમ સહિત તેને આલિંગન કર્યું. પછી તેની સાથે પોતાને ઘેર આવ્યો. તે બન્નેને જોઈને જાણે કે ચંદ્રની કાંતિવડે સ્પર્શ કરાઈ હોય તેમ તે શેઠાણી હર્ષવાળી થઈ. પછી તેને સનેહ સહિત ગાઢ આલિંગન કરીને તથા ઉત્સંગ( ખળા)માં બેસાડીને તેણીએ પૂછયું કે-“હે વત્સ! તારી આવી શોભા કયાં થઈ? ” અને પિતાએ પણ તેમજ કહ્યું(પૂછયું). ત્યારે તેણે તેમની પાસે મોટા વિસ્મયને કરનારી સમગ્ર કથા કહી. ત્યારે તે બને આ પ્રમાણે બોલ્યા કે-“અહો ! વત્સનું ભાગ્ય કેવું છે? જેણે રાત્રિને વિષે પણ ન ચિંતવાય તેવી આવા પ્રકાસ્ની ત્રાદ્ધિ પ્રાપ્ત કરી ?” ફરીથી પિતાએ કહ્યું કે-“શિક્ષા આપવાને માટે મેં જે કાંઈ તને વિરૂપ(અનિષ્ટ-અવળું) કહ્યું હતું, તે તારે સહન કરવું.” પુયસાર બોલ્યો કે-“હે પિતા! તમારી શિક્ષા જ મારી આવા પ્રકારની સંપદાનું કારણરૂપ અવશ્ય ૧. પ્રાતઃકાળ અથવા કાંતિવાળાપણું, Page #174 -------------------------------------------------------------------------- ________________ ચોથે પ્રસ્તાવ : પુણ્યસારની શોધ માટે ગુણસુંદરીનું પુરુષવેશમાં આગમન. [ ૧૦૩] થઈ છે.” પછી પુરંદરે તે પુત્રનું આણેલું ભૂષણ ધૂતકારને આપીને રાજાનું વિભૂષણ ( લઈને ) રાજાને જ આપ્યું. પછી પુણ્યસાર ગુણને નાશ કરનાર તે તના વ્યસનને ફરથી ત્યાગ કરીને દુકાનના ઉત્તમ વ્યાપારને કરવા લાગ્યો. - હવે અહીં તે પુણ્યસાર નહીં આવવાથી ગુણસુંદરીએ પાછી આવીને સર્વે બહેનેને તેનું ગમન કહ્યું ત્યારે તેઓ નવા ઘરની અંદર પડેલા ઉત્કટ બૂમાંસકની જેવા તે આકસ્મિક દુઃખ આવી પડવાથી અત્યંત રેવા લાગી. પિતાએ તે રૂદન સાંભળીને તેનું કારણ પૂછાયેલી તેઓએ તે પતિને વિયોગ કરો. ત્યારે તે બોલ્યો કે-“નહીં ભણેલા પારંપર્યવાળા તે પિતાના પતિને, તેને અભિપ્રાય જાણીને તમેએ એકઠી મળીને કેમ કે નહીં? રૂપ અને લાવણ્યવડે યુક્ત એવી સ્ત્રીઓ વડે સર્વ જન પણ લેભ પામે છે, તે પ્રાપ્ત થયેલી પ્રિયારૂપ તમારે તેણે કેમ ત્યાગ કર્યો? જેથી કરીને શરીરે લાગેલા ભૂષણને લઈને તે ગયે, તેથી કરીને હું માનું છું કે–તે કઈક વ્યસની કે ધૂર્ત હશે. જેથી લંબોદરે પણ આપેલા આ આ પ્રમાણે કર્યું, તેથી ખરેખર પૂર્વે આચરણ કરેલું આ તમારું કાંઈક દુષ્કત છે. આ કથાને કરતી તમેએ તેનું નામ કે સ્થાન તથા બીજું સ્વરૂપ શું જાણ્યું નથી?” ત્યારે ગુણસુંદરીએ કહ્યું કે-“ તે વખતે દીપકના અજવાળામાં તેણે અહીં કાંઈક લખ્યું છે, પણ મેં તે વાંચ્યું નથી.” પછી પ્રાત:કાળ થેયે ત્યારે તે કલેક વાંચીને તે બોલી કે-“હે પિતા! તે અમારો પતિ ગોપાલપુરમાં ગયે છે. કોઈપણ દેવ ગવડે રાત્રિએ તે અહીં આવ્યો, અને તમે આપેલી અમને પરણીને ફરીથી તે ત્યાં જ ગયે. તેથી તમે તમારે હાથે મને પુરુષને વેષ આપો કે જેથી માટે સાથે મેળવીને હું ત્યાં જાઉં. ત્યાં શેધ કરીને કેઈપણ રીતે તે મારા કાંતને હું છ માસની અંદર જાણીશ. અન્યથા (નહીં તે) અગ્નિ મારું શરણું છે. ” પછી પિતાએ આપેલ પુરુષ વેષવાળી તે મોટા સાથે સહિત કેટલાક દિવસે ગોપાલપુરમાં ગઈ. “ગુણસુંદર નામને કેઈક આ સાથે પતિને પુત્ર છે.” આ પ્રમાણે તે નગરમાં તે રાજાને માનીતે થે, અને ક્રય, વિક્રય વિગેરે વણિકને હિતકારક વ્યાપાર કરવા લાગ્યો, તથા પુયસારની સાથે વચનાદિકવડે મૈત્રી થઈ. પછી રત્નસુંદરીએ પોતાના પિતા રત્નસારને કહ્યું કે-“હે પિતા! મારે આ ગુણસુંદર પરણવા લાયક છે.” આ પ્રમાણે પુત્રીના ભાવને જાણીને રતનસાર તેની પાસે જઈને બે કે-“મારી પુત્રી ભર્તા તરીકે તને ઈચ્છે છે.” ત્યારે ગુણસુંદરએ વિચાર્યું કે-“આની ઈચ્છા નિરર્થક છે, કેમકે બે સ્ત્રીને ગૃહવાસ શી રીતે થાય? તેથી જેવો તેવો ઉત્તર આપીને તેને હું નિવારૂં. નહીં તે મારી જે ગતિ છે, તે આની પણ થશે.” એમ મનમાં વિચારીને તેણએ શ્રેષ્ઠ શ્રેષ્ઠીને કહ્યું કે-“આ કાર્યને વિષે કુલીન પુરુષને માતાપિતા જ પ્રધાન છે. અને તે મારા માતાપિતા દૂર વર્તે છે, તેથી તારે તારી પુત્રીને બીજા કેઈપણ પાસે રહેનારને આપવી.” રત્નસારે કહ્યું કે-“મારી પુત્રીને તું જ વલભ છે, Page #175 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. તેથી તે બીજા પુરુષને મારે શી રીતે આપવી? જે કુલવાન સ્ત્રી હૃદયને અનિષ્ટ પુરુષને આપી હાય, તે તે બધુરૂપ શત્રુઓએ દુ:ખસાગરમાં નાંખી છે.” આ પ્રમાણે નાવડે આગ્રહ સહિત કહેવાયેલી તેણીએ તેનુ વચન અંગીકાર કર્યું . પછી શ્રેષ્ઠીએ શુભ દિવસે તે બન્નેના વિવાહ કર્યો તે સાંભળીને પુણ્યસાર કુલદેવીની પાસે ગયા, અને મનુષ્યને વિષે શ્રેષ્ઠ એવા તેણે છરીવડે પેાતાનું મસ્તક છેદવાના આરભ કર્યો. ત્યારે “તું આ સાહસ કેમ કરે છે? ” એમ દેવીએ કહેલેા તે મેલ્યા કે “ મારી ઇચ્છેલી કન્યાને બીજો પુરુષ પરણ્યા. ” ફરીથી તેણીએ તેને કહ્યું કે હે વત્સ ! . જે કન્યા મેં તને આપી છે, તે તારી જ થશે. મૃત્યુનું સાહસ ન કર. ” તે આા કે“ મારે પરનુ ગ્રહણ કરવું ચેાગ્ય નથી. અને આ તેા પરણી જ છે, તેથી મારે શું કરવું? ” દેવી એટલી – હૈ વત્સ ! હમણાં ઘણું કહેવાથી શું? ન્યાયથી જ આ તારી વલ્લભા થશે. ” તે વાકય તેણે માન્યું. પછી પતિના વિરહથી દુ:ખી થયેલી તે ગુણસુંદરીએ છ માસ એળગ્યા. પતિને નહીં પામતી અને બીજાને આ રહસ્ય નહીં કહેતી તે અવિધ પૂર્ણ થવાથી પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે ઉદ્યમવાળી થયું. તે નગરની મહાર સારા કાઇવડે ચિંતા કરાવી, અને નિવારણ કરાતી છતી પણ અગ્નિમાં પ્રવેશ કરવા માટે ચાલી. બાળક પસા વાહ કેઈપણું વૈરાગ્યવડે મરવાને ઇચ્છે છે. ” એવી વાત આખા નગરમાં થઈ. તે સાંભળીને પુરનાં લાકે સહિત, પુર ંદર સહિત, તથા રત્નસાર અને પુણ્યસાર સહિત રાજા તેની પાસે ગયેા. રાજાએ તેને કહ્યું કે—“ આ નગરમાં કાળું તારી આજ્ઞાનું ખંડન કર્યું છે ? કે જેથી તું પીડાના લક્ષણવાળું કાષ્ટભક્ષગુ કરે છે ?” તથા સારા વિચારવાળા રત્નસારે કહ્યું કે અહા ! ભદ્ર ! ઉદાર સ્ત્રીએ શુ તારા કાંઇ અપરાધ કર્યાં છે? ” તે એક્લ્યા કે કોઇએ મારા અપરાધ કર્યા નથી, તથા કેાઇએ પણ મારી આજ્ઞા ખંડિત કરી નથી. પરંતુ ઇષ્ટના વિયેાગની પીડા કરનારા દેવે મને 'ડિત કરી છે. ” આ પ્રમાણે ખેલતી અને હૃદયમાં વિરહરૂપી અગ્નિની શિખા જેવા અત્યંત ઘણા લાંબા નિ:શ્વાસને મૂકતી તે ચિંતાની પાસે ગઇ. રાજાએ કહ્યુ` કે અહીં જે કાઈ આના મિત્ર હાય, તેણે આને મેધ પમાડીને મૃત્યુના સાહસથી આનું રક્ષણ કરવું. ” આના મિત્ર પુણ્યસાર છે. એમ નગરના લોકોએ કહ્યું ત્યારે રાજાએ આદેશ કરેલા તે તેની પાસે જઇને મેા, કે“ હું મિત્ર ! યુવાવસ્થામાં વર્તતા અને સ'પદ્માવš શાભતા તારે દુ:ખનું કારણુ કહ્યા વિના મરવું ચે।ગ્ય નથી. ” તે એલી કે-“ જેને દુઃખા કહેવાય, તે દેખાતા નથી. તેથી અહેા ! તે દુ:ખ! હૃદયમાંથી કંઠ સુધી આવીને પાછા ત્યાં જ જાય છે. ” ત્યારે બીજો એલ્સે કે“ હું મિત્ર ! હું તને તે પ્રકારે તર્ક કરૂ છુ, કે માણસાને હાંસી કરનાર આવા પ્રકારની ચેષ્ટા તુ કરે છે. ” ત્યારે હસીને તથા તેણે લખેલા લેાક ખેલીને તે મા પ્રમાણે ખેલી કે શું આ લેાક તે લખ્યા છે કે નહીં? તે તું કહે. ” ત્યારે ,, આ મા Page #176 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રસ્તાવ-પુણ્યસારનું દૃષ્ટાંત. [ ૧૦૫ ] તેણે “હા” એમ કહ્યું, તે વખતે તે બોલી કે “તે હું ગુણસુંદરી નામની તમારી પ્રિયા છું, કે જેને તે તરણના દ્વારમાં મૂકી હતી. હે કાંત! આ પ્રયાસ તમારે માટે જ કર્યો છે, તેથી પ્રસન્ન થાઓ, અને શીધ્રપણે તમે મને સ્ત્રીને વેષ આપે.” તેણે પણ મનહર વેષ પિતાના ઘરથી મંગાવીને તેને આપે. પછી યવનિકા(પડદા)ના મધ્યથી તે વેષ પહેરીને તે બહાર નીકળી. “તમારી વહું તમને વાંદે છે.” એમ ભર્તાએ આદેશ આપેલી તેણીએ રાજાને, સાસુને અને સસરાને નમસ્કાર કર્યા. “આ શું?” એમ પૂછેલા પુયસારે રાજાને અતિ વિસ્મય કરનારી પિતાની કથા કહી. પછી રત્નસારે રાજાને આ - પ્રમાણે વિનંતિ કરી કે-“હે દેવ! જે મારી પુત્રીને પરણો છે, તે સી થઈ છે, તે હવે મારી આ પુત્રીની શી ગતિ?” તે રાજા બોલ્યો કે-“હે શ્રેણી ! અહીં પૂછવાનું શું છે? કેમકે તે પુણ્યસારની પ્રિયા તેને પરણી છે, તેથી તે પણ પુણ્યસારની પ્રિયા થાય.” તે રત્નસુંદરી અને વલભીપુરથી આવેલી તે પ્રિયાએ પુણ્યના ભેગથી પુણ્યસારને ઘેર આવી. આ પ્રમાણે સાંભળનારાને આશ્ચર્ય કરનારી આ આઠ જેણે પૂર્વે પુણ્ય કર્યું છે એવા પુણ્યસારની પ્રિયાઓ થઈ. પછી ત્યાં કઈક દિવસ ધર્મદેશનાવડે ભવ્ય જીને પ્રતિબંધ કરતા જ્ઞાનસાર નામના આચાર્ય આવ્યા. ત્યારે તેને વાંચવા માટે ભકિતથી ભાવિત મનવાળો પુરંદર શ્રેણી પુણ્યસાર સહિત ગયો. ત્યાં તે આચાર્યને નમીને તેણે બે હાથ જોડીને આ પ્રમાણે પૂછ્યું કે-“હે પ્રભુ! મારા પુત્ર પૂર્વભવમાં શું સુકૃત કર્યું છે?” ત્યારે તે અવધિજ્ઞાનવાળા આચાર્ય બોલ્યા કે-“નીતિપુર નામના નગરમાં કઈક સંતાનરહિત કુલપુત્ર હતું. સંસારવાસથી નિર્વેદ પામેલા તે બુદ્ધિમાને સુધર્મ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી, તથા બન્ને પ્રકારની શિક્ષા ગ્રહણ કરી. તે પાંચ સમિતિને સમ્યફ પ્રકારે યત્નથી પાળતું હતું, અને બે ગુપ્તિને પાળતું હતું, પરંતુ ત્રીજી કાયમુર્તિને વિષે નિશ્ચળ(દઢ) નહતું. કાર્યોત્સર્ગમાં રહેલે તે દેશ અને મશકનો ઉપદ્રવ થાય ત્યારે અવધિ સંપૂર્ણ થયા પહેલાં પણ શીધ્રપણે તેને પાર હતો. સુધર્મ સાધુએ તેને કહ્યું કે “તું આવશ્યકનું ખંડન કેમ કરે છે? કેમકે વ્રતને ભંગ કરવાથી મોટો દેષ થાય છે. ” ત્યારે તેના ભયથી ભય પામેલ અને આ ગુપ્તિને પણ નહીં સહન કરતો તે તે ગુણિને નિર્વાહ કરવા લાગ્યા, અને વૈયાવૃત્ય કરાવા લાગ્યો. છેવટે સમાધિવડે મરીને તે સૌધર્મ દેવલોકમાં દેવ થયે. આયુષ્યને ક્ષયે ત્યાંથી આવીને તે શ્રેષ્ઠી ! તે તારો પુત્ર થયેલ છે. જેથી સાત પ્રવચન માતાને તેણે સુખેથી જ પાળી હતી, તેથી સુખે કરીને આ સાત પ્રિયાએને પરણ્યો છે. અને એક પ્રવચન માતાને જેથી કરીને કછવડે પાળી હતી, તેથી કરીને પ્રિયા પણ તે જ પ્રમાણે થઈ, તેથી કરીને ધર્મકાર્યમાં સર્વ પ્રકારે અપ્રમાદ કરવો જોઈએ.” તે સાંભળીને ઉત્પન્ન થયેલા સંવેગવાળા પુરંદરે દીક્ષા ગ્રહણ કરી, અને વિવેકવાળા પુણ્યસારે શ્રાવક વ્રત ગ્રહણ કર્યું. ત્યારપછી ૧૪. Page #177 -------------------------------------------------------------------------- ________________ | [ ૧૦૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. પુત્ર થયા ત્યારે વૃદ્ધાવસ્થામાં પુણ્યસાર દીક્ષા અંગીકાર કરીને તથા છેવટ ભરીને સુગતિને ભજનાર થયે. આ પ્રમાણે પુયસારની કથા સંપૂર્ણ થઈ. આ પુણ્યસારની સુંદર કથા સાંભળીને નિર્મળ આશયવાળા કનકશક્તિએ રાજલક્ષમીને ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. તેની તે બે પ્રિયાએ વિમલમતી નામની સાધ્વી પાસે દીક્ષા ગ્રહણ કરીને સારા તપ અને સંયમમાં ઉદ્યમવાળી થઈ. પછી તે કનકશક્તિ મુનિ પર્વત અને નગરમાં વિહાર કરતા સિદ્ધિપર્વત નામના પર્વત ઉપર જઈને ત્યાં એક રાત્રિની પ્રતિમાને રહ્યા. ત્યાં તેના પૂર્વના વૈરી હિમચૂલ નામના દેવે તેને ઉપસર્ગ કર્યો. તેને વિદ્યાધરોએ નિવારણ કર્યા. પ્રભાતે તે પ્રતિમાને પારીને તે મુનિ રત્નસંચયા નગરીમાં આવ્યા. ત્યાં સુરનિપાત નામના ઉદ્યાનમાં પ્રતિમા ધારણ કરી. ત્યાં શુકલધ્યાનને ધરનારા તેને ચાર ઘાતિ કર્મને ક્ષય થવાથી વિશ્વને પ્રકાશ કરનારૂં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે દેવો, વિદ્યાધર, અસુરો, વાયુધ ચકી અને બીજા મનુષ્યએ તે કેવળજ્ઞાનનો મહિમા કર્યો. પછી એક દિવસ તે નગરીમાં ક્ષેમકર જિનેશ્વર આવીને પૂર્વોત્તર( ઇશાન ) દિશાને વિષે સમવસર્યા. તે વખતે નિગી પુરુષોએ આવીને ચક્રવતીને તે વધામણી આપી, ત્યારે પરિવાર સહિત તે ચકી તરત જ તેને વાંદવા ગયે. ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પરમેશ્વરને નમીને ધર્મદેશના સાંભળવાની ઈચ્છાવાળે તે ગ્ય સ્થાને બેઠે. આ અવસરે સહસ્ત્રાયુધ નામના તેના પુત્રે તે જિનેંદ્રને નમસ્કાર કરીને તથા બે હાથ જોડીને આ પ્રમાણે પૂછ્યું, કે-“હે ભગવાન ! પવનવેગ વિગેરેના પૂર્વ અને પછીના ભવે મારા પિતાએ શી રીતે જાણ્યા ? આ મને ખોટું કૌતુક થયું છે.” ત્યારે ભગવાને કહ્યું કે-“હે સહસાયુધ ! આ વાયુધે અવધિજ્ઞાનરૂપી નેત્રવડે તેમના ભવનું સ્વરૂપ જાણ્યું છે.” ફરીથી તેણે પૂછયું કે-“આ જ્ઞાન કેટલા પ્રકારનું છે ?” જિનેશ્વર બેલ્યા કે “તે જ્ઞાન આગમમાં પાંચ પ્રકારનું પ્રસિદ્ધ છે. તેમાં મતિ, શ્રત અને અવધિ નામના ત્રણ જ્ઞાન છે, એથું મનપર્યવ અને પાંચમું કેવલ નામનું જ્ઞાન છે. બુદ્ધિ, સ્મૃતિ અને પ્રજ્ઞા એ મતિના પર્યાયવાચક છે, તથા બુદ્ધિમાન પુરુષોએ તેમના જૂદા ભેદ કહ્યા છે. તેમાં પ્રથમ ભવિષ્ય કાળના વિષયવાળી મતિ કહી છે, વર્તમાન કાળના વિષયવાળી બુદ્ધિ હોય છે, અને ભૂતકાળના વિષયવાળી સ્મૃતિ હોય છે. ત્રણે કાળના વિષયવાળી પ્રજ્ઞા જાણવી. સત્યાવરણ કર્મને ક્ષય થવાથી પ્રાણીએને તે પ્રજ્ઞા ચાર પ્રકારની હોય છે. ત્પત્તિકી, જૈનયિકી, કાર્ષિકી અને પરિણામિકી એ ચાર પ્રકારની બુદ્ધિ હોય છે, પણ પાંચમી જણાતી નથી. પૂર્વે નહીં જોયેલી અને નહીં સાંભળેલી વસ્તુને વિષે ક્ષણવારમાં(તરત) જે જે બુદ્ધિ ઉત્પન્ન થાય તેને ડાહ્યા પુરુષોએ ઔત્પત્તિકી કહી છે. તે ઔત્પત્તિકી બુદ્ધિને વિષે ભારતવર્ષમાં શિલા વિગેરે વસ્તુને જાણવામાં રેહક નામનું દ્રષ્ટાંત જોયું છે, તેની આ પ્રમાણે કથા તમે સાંભળે– Page #178 -------------------------------------------------------------------------- ________________ ચેાથે! પ્રસ્તાવ–યુક્તિદ્વારા રાહકનું નવી માતાને વશ કરવું. [ ૧૦૭ ] ,, ,, ઉજ્જયિની નામની માટી નગરીમાં બુદ્ધિ અને વિક્રમવાળા અરિકેસરી નામના રાજા હતા. તે નગરીની સમીપે મેાટી શિલાવડે ચિન્હવાળા નટ ગ્રામને વિષે રંગસૂર નામનેા કુશીલવ ( ચારણુ ) હતા. તેને અત્યંત કળાનું પાત્ર, બુદ્ધિવડે બૃહસ્પતિને જીતનાર તથા ખાળ છતાં પણ અમાળપણાવાળા રાહક નામના પુત્ર હતા. તેની માતા મરણુ પામી ત્યારે તે રંગશુને રૂપવડે શેાલતી રૂકમણી નામની બીજી પ્રિયા થઈ. યૌવનના મદથી ઉન્મત્ત થયેલી અને ભર્તાના ગોરવવડે ગર્વ પામેલી તે રાહકના તેવા પ્રકારના અંગસ'સ્કારને કરતી ન હતી, તેથી કાપ પામેલા તે એલ્યે કે“ તું મારી સેવા કરતી નથી, તેથી હે માતા ! અવશ્ય તારું સુંદર નહીં થાય.” તે એલી કે—“ અરે બાળક ! તું નિગ્રહ અને અનુગ્રહ કરવામાં અસમર્થ છે, તેથી ક્રોધ પામેલેા કે પ્રસન્ન થયેલે તું મને અહીં શું કરીશ ? ’ પછી રાહકે વિચાર્યુ કે “ કાંઇ પણ અપરાધ ઉત્પન્ન કરીને હું તેવી રીતે કરીશ, કે જે રીતે આ મારા પિતાને અનિષ્ટ થાય. ” આ પ્રમાણે વિચારીને તે રાત્રિમાં ઊઠીને એકદમ ખેલ્યા કે– “કાઈપણુ આ પુરુષ ઘરમાંથી નીકળીને જાય છે. ” તે સાંભળીને ઘરના આંગણામાં સુતેલા તેના પિતાએ ઉઠીને કહ્યું કે તે દુષ્ટ પુરુષ મને દેખાડ. ” રાહુક પણ ખેલ્યે કે—“ હૈ પિતા ! તે તે। કૂદીને ક્ષણવારમાં જ ગયા. ” રંગશૂર પણ ત્યાર પછી ભાર્યા પ્રત્યે વિરાગી થયા. અને તેણે વિચાર્યુ કે “ અરે! શું આ અન્ય પુરુષમાં આસક્ત થઈ છે? અથવા આ અઘટિત કેમ હાય ? કેમકે સ્ત્રીએ એવા પ્રકારની જ હાય છે. ” પછી બુદ્ધિમાન તેણે જૂદી શય્યા કરવાવડે તેણીને શસ્ત્ર વિના વધ કર્યાની જેમ પ્રગટ દુ:ખને ભજનારી કરી. તેણીએ પણ વિચાર્યું કે “ મેં પતિના કાંઇ પણ અપરાધ કર્યા નથી. તેથી ખરેખર આ બાળકે આ મારા પતિને કેપ પમાડ્યો છે. તેથી ભર્તાને સ ંતુષ્ટ કરવાની ઇચ્છાથી હું તેની જ ભક્તિ કરૂં. કેમકે જેણે દુ:ખ પમાડ્યું હાય, તે જ શીઘ્રપણે તેને દૂર કરે છે. ” પછી તેણીએ ભક્તિપૂર્વક રાહકને પ્રાર્થના કરી કે—“હે વત્સ ! મારા કાંતને મારી સન્મુખ કર. હું પ્રગટ રીતે તારી દાસી છું.” આ પ્રમાણે બુધ્ધિમાન તેણે તેણીને પાતાને વશ કરીને ફીથી ચક્રવાળી રાત્રિને વિષે પિતાને કહ્યું, કે“ હે પિતા! ઊઠા, ઊઠા. આજે પણુ તે જ પુરુષ જાય છે. ” ત્યારે પૂછતા તે પિતાને તેણે પેાતાના શરીરથી ઉત્પન્ન થયેલી છાયાને દેખાડી. “આ તા તારી છાયા છે. ” એમ પિતાએ કહ્યું ત્યારે રાહક એલ્યા કેન્દ્ર તેા હૈ પિતા ! પહેલા પણ મેં આવા પ્રકારના જ પુરુષ દેખ્યા હતા. ” ત્યારે રંગશૂરે વિચાર્યું કે“ અરે ! બાળકના વચનથી દોષની શંકાવડે મેં પત્નીને અપમાનનુ સ્થાન કરો, ” પછી તે રૂકિમણી પૂર્વની જેમ ભર્તાને વહાલી થઈ અને હુ ંમેશાં આદરપૂર્વક રાહકની ભક્તિ કરવા લાગી. પણ કુશળ મશનવાળા તે પિતાની સાથે જ ઊાજન કરતા હતા; કેમકે બુધ્ધિમાન પુરુષે પેાતાના માતા ઉપર પણ પ્રાયે કરીને વિશ્વાસ ન કરવા જોઇએ. એક દિવસ પિતાની સાથે તે ઉજ્જયિની નગરીમાં જઈને તે નગરમાં રહેલા # ૧. નટ. Page #179 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૮ ] શ્રી શાંતિનાચ પ્રભુ ચરિત્ર. આ કાના પુત્ર દેવાલય વિગેરે સર્વ જોવા લાગ્યા. એક વખત પિતા નગરીને વિષે ગયા ત્યારે તે સિા નદીને કાંઠે રેશ્( ધૂળ )મય નગરી બંનાવીને તેનુ રક્ષણ કરવા પાતે રહ્યો. તેવામાં ઘેાડા નાકરાવાળા અને અશ્વ ઉપર ચડેલા અને તે જ માગે આવતા રાજાને તે રાહકે એકદમ ઠપકા સહિત આવું વચન કહ્યુ, “ હે રાજપુત્ર! પાસે પ્રાસાદ અને દેવાલચવડે વ્યાસ આ નગરીને થ્રુ તું ભાંગી નાંખીશ ! કે જેથી અશ્વને અન્ય માગે લઈ જતા નથી ? ” ત્યારે તેની બુધ્ધિવર્ડ અને વાણીવડે હર્ષ પામેલા રાજાએ છે? ” એમ પેાતાના ચાકરને પૂછ્યું. તેઓ આલ્યા કે- હે દેવ ! રંગશૂરા રાહક નામે આ પુત્ર છે, કે જે વિજ્ઞાન અને વચનવડે, તમારા ચિત્તને મા પમાડનાર થયા છે. ” તે રાજાને પાંચસેા મંત્રીએ હતા પરંતુ મહત્તમ (અત્ય ́ત માટા) મંત્રીને કરવા માટે તે રાજા શેાધ કરતા હતા. ત્યાર પછી રાહુકની બુધ્ધિની પરીક્ષા કરવા માટે એક દિવસ તે રાજાએ પેાતાના પુરુષને મેકલીને ગામના માણસાને આ પ્રમાણે આદેશ આપ્યા, કે આ ગામમાં અમારે ચેાગ્ય એક પ્રાસાદ કરવા, પરંતુ ઘણા દ્રવ્યના વ્યયવડે પણ એક જ દ્રવ્ય(વસ્તુ)થી ખનાવેલે કરવા. ” ત્યારે ગામના તે વૃધ્ધજના અને તે રંગસૂર નટ એકઠા મળીને તે કરવાને અસમર્થ હાવાથી ચિરકાળ સુધી વિચાર કરવા લાગ્યા. ત્યારે પિતા વિના ભાજનને નહીં કરતા તે રાહકે રાતા રાતા ઘરની બહાર આવીને આદરથી પિતાને @ાજન કરવા માટે એલાન્ચે. ત્યારે તે એલ્યેા કે–“ હૈ વત્સ ! આજે રાજાએ ક્ષુદ્ર આદેશ આપ્યા છે, કે–કાઈપણ વસ્તુવડે પ્રાસાદ કરાવેા. તેના નિર્ણય કર્યો વિના જ કેમ Àાજન કરાય ? કેમકે અળવાનની આજ્ઞા ઉલ્લંઘન થાય તા તે શુભકારક ન થાય. મત્સ્યેા કે-“ પ્રથમ તે લેાજન જ કરા, પછી હું સર્વ કહીશ. અરે! આમાં શું વિચારવાનું છે ? ” લેાજન કર્યા પછી તે બુદ્ધિમાને રાજપુરુષને કહ્યું કે—“ આ અત્યંત ઊંચી, લાંખી અને પહેાળી જે શિલા છે, તેનાવડે જ અમે રાજાને ચિંતવેલા પ્રાસાદ કરાવશું, પરંતુ કારીગર અને ધનાદિક રાજાએ જ પુરવું જોઇએ. ” આ હકીકત તેણે રાજાને કહી ત્યારે તેણે ફરીથી બીજે દિવસે ગામના લેાકેાને પેાતાના પુરુષની વાણીવર્ડ મેષને ઉદ્દેશીને આ પ્રમાણે આદેશ આપ્યા, કે–“ આ મેષનું હ ંમેશાં ઘાસ અને પાણીવડે પાષણ કરવું, પરંતુ તેના મેદ( ચરખી ) હીન કે અધિક ન થાય તેવી રીતે તેને અમારી પાસે મેાકલવા. ” તે આદેશ રાહકને જ કહ્યો. ત્યારે બુદ્ધિમાન તેણે પણ તૃણાદિકવર્ડ તેનુ પાષણ કર્યું. અને હુંમેશાં તેને વૃક નામનેા પશુ દેખાડ્યો. તે પ્રમાણે કર્યા પછી તે રાજાએ કાઈ દિવસ કુકડા મેાકલ્યા, અને “ આ એકલાને જ યુદ્ધ કરાવવું, ’” એવી આજ્ઞા આપી. ત્યારે અરિસાને વિષે પડેલા પ્રતિબિંબની સાથે તેને ચિરકાળ સુધી યુદ્ધ કરાવ્યુ. ફ્રીથી તલનાં ગાડાં માકલીને રાજાએ કહેવરાવ્યુ` કે— યંત્રને વિષે આને પીલીને તેલ કાઢવું, પરંતુ જે માપવર્ડ તલ મપાય તે જ માપવર્ડ તેલ પણુ માપવું: ” ત્યારે રાહકે "" રાહક પણ ૧. બકરાને અથવા ઘેંટાને Page #180 -------------------------------------------------------------------------- ________________ ચૂંથો પ્રસ્તાવ-રાજાએ વિધવિધ આદેશ દ્વારા રાહકની કરેલી બુદ્ધિ પરીક્ષા. [ ૧૦૯ ] જાડા અરિસાના તળવડે તે તેલને માપ્યા, અને ફરીથી તેના જ વડે તેલને પણ માપ્યું. કેમકે બુદ્ધિને શું દુષ્કર છે? પછી એક દિવસ રાજાએ રેતીની વર્તિત કરાવી (કરવાનું કહ્યું કે, તે વર્તિવડે શાળના ખાનું રક્ષણ કરવાનું કહ્યું. રેહક પણ બે કે-“રાજાનું કાર્ય બરાબર કરવું જોઈએ. પરંતુ અમે પૂર્વે આવું કાર્ય કર્યું નથી, તેથી તેનું પ્રમાણ જાણતા નથી. તેથી આગળની વર્તિને એક કકડો અમને દેખાડે, કે જેથી તે પ્રમાણ વડે અમે તે નવી મોટી કરીએ.” પછી એક દિવસ રાજાએ ત્યાં વૃદ્ધ હાથીને મોકલે, અને કહ્યું કે-“આ મારા હાથીને મનથી પાળ. જેવી તેની સ્થિતિ હોય તેવી તેની વાર્તા મને સાચી કહેવી. પરંતુ મારી પાસે “મૃત ”૨ આ બે અક્ષરને ઉચ્ચાર કરવો નહીં. પછી તે મરી ગયો, ત્યારે રેહકે રાજાને આ પ્રમાણે જણાવ્યું કે “હે દેવ! આજે હાથી ખાતે નથી, તથા પીતો પણ નથી. ઉસ નિઃશ્વાસ પણ કરતા નથી. ” રાજાએ કહ્યું કે-“ ત્યારે શું તે મરી ગયો?” ત્યારે રોહક બેલ્યો કે-“કાંઈ જાણતો જ નથી, તેનું કારણ દેવ (તમે) જ જાણે છે.” રાજાએ ફરીથી તે ગામજનેને આદેશ કર્યો કે-“હે કો! સ્વાદિષ્ટ જળે કરીને ભરેલો તમારો કૂવો અહીં મોકલે.” રોહકે પણ આ પ્રમાણે જવાબ આપ્યો કે-“હે દેવ! નગરમાં રહેલા કેઈક કૂવાને પ્રથમ અહીં મોકલે, કે જેથી તેની સાથે આ કૂવો આવે.હર્ષ પામેલો રાજા બે કે-“આણે ગ્ય કહ્યું. કેમકે અઘટિત કાર્યને અહીં અઘટિત ઉત્તર છે.” ફરીથી રાજાએ આજ્ઞા કરી કે- ગામની ઉત્તર દિશામાં વન છે, તેને ગામની દક્ષિણ દિશામાં શી રીતે કરાય? તે તું કહે.” રોહક પણ બોલ્યો કે-“ગામનો નિવેશ તે જ વિધિવડે સામી દિશામાં કરાય, તે ગામની દક્ષિણ દિશામાં વન થાય.” પછી એક દિવસ રાજાના આદેશથી ઉકરડાના ચવડે તપેલી મૂકીને અગ્નિ વિના ખીર રાંધી. પછી એક દિવસ રાજાએ પરસ્પર વિરુધ નીચેની વ્યવસ્થા વડે રોહકને પોતાની પાસે બાલાવ્યો, “તારે મારી પાસે મલિન અંગવડે ન આવવું અને સ્નાન ન કરવું, તથા વાહન ઉપર ચડીને આવવું અને પગ વડે ભૂમિને સ્પર્શ કર્યા વિના ન આવવું, તથા ઉન્માગે ન આવવું અને માર્ગે ન આવવું, રાત્રે ન આવવું અને દિવસે ન આવવું, કૃષ્ણ પક્ષમાં ન આવવું અને શુકલ પક્ષમાં ન આવવું, છાયામાં ન આવવું અને તડકામાં ન આવવું, તથા હાથમાં ભેટ રાખીને તારે ન આવવું અને ખાલી હાથે ન આવવું, આ રીતે ભધિવડે શોભતા તારે મારી પાસે અવશ્ય આવવું.” ત્યારે તે રોહક કમેષા ઉપર ચડીને, પગોવડે પૃથ્વીને સ્પર્શ કરતે, પાણી વડે શરીરને જોઈને, સંધ્યા સમયે, અમાવાસ્યાને દિવસે, મરતક ઉપર ચાળણુને ધારણ કરીને, ગાડાના પિડાની રેખાના મધ્ય ભાગમાં રહીને, તથા માટીરૂપી ભેટને હાથમાં રાખીને રાજસભામાં ગયો. રાજાને પ્રણામ કરીને પાસે બેઠે, અને માટીમય ભેટશું તેને આપ્યું. ત્યારે “આ શું?” એમ રાજાએ કહ્યું. ત્યારે તે પોતાની કથા કહીને બોલ્યા કે-“હે દેવ ! આ માટી જગતની માતા જેવી ૧. દોરડું અથવા વાડ. ૨. મરી ગયે. ૩. બકરી અથવા ટી. Page #181 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. મેટી છે.” પછી સ્વાગતનું પૂછવું અને દ્રવ્યનું આપવું વગેરેવડ રાજાએ તેનું સન્માન કરીને વિરમય સહિત સભાને વિષે તેની પ્રશંસા કરી કે-“અહા! આ મહાપુરુષની મતિના વૈભવને જોઈને અમે માનીએ છીએ કે રૂઢીવાળું આ સુભાષિત સત્ય છે કે–અશ્વ, હાથી અને લોઢાનું, કાષ્ટ, પાષાણ અને વસ્ત્રનું તથા સ્ત્રી, પુરુષ અને પાણીનું જે આંતરું છે તે મોટું આંતરું છે. ” પછી અંગરક્ષકપણે તેને સ્થાપન કરીને રાત્રિએ રાજા શયનને વિષે સૂતે, અને મેટી બુદ્ધિવાળે રેહક પણ તેમાં સૂતે. રાત્રિના પહેલા પહેરે ક્ષય પામેલી નિદ્રાવાળા રાજાએ રોહકને બોધ કરીને કહ્યું કે-“તું સૂતે છે કે જાણે છે?” તે બે કે-“હે દેવ ! હું સૂતો નથી જ પરંતુ બકરીની લીંડીઓ આવા પ્રકારની કોણ કરે છે તે હું વિચારું છું.” રાજાએ પૂછેલા તેણે જ તેને નિર્ણય કર્યો કે-“વાયુના પ્રબળપણથી તેઓની તે લીંડીઓ તેવા પ્રકારની થાય છે.” બીજે પહોરે પણ રાજાએ પૂછેલો તે આ પ્રમાણે બોલ્યો કે “પીપળાના પાંદડાનો આદિ ભાગ મોટો છે કે અંત ભાગ મોટો છે?” તેને નિર્ણય પિતે જ કર્યો કે “તે બને ભાગ સરખા છે. ત્રીજે પહોરે ખાડિહલાના દેહનું ચિંતવન કર્યું, તેણે જ તેને નિર્ણય આ પ્રમાણે કર્યો કે તેના દેહ અને પુંછડાની સમાનતા છે, તેના શરીરમાં જેટલી વેતતા છે, તેટલી શ્યામતા પણ છે.” ચોથે પહોરે રાજાએ તેને કાંટાવડે વીંધ્યો, ત્યારે રેહક બે કે-“હે દેવ! તમારા પિતા સંબંધી મારો વિચાર છે.” ત્યારે “કેવા પ્રકારનો વિચાર છે?” એમ રાજાએ કહ્યું ત્યારે તે બે કે“રાજા, ગુહ્યક, નિજક, વીછી અને માતંગ એ પાંચ તમારા પિતા પ્રગટ છે.” રાજાએ કહ્યું કે “કેમ આવું અઘટિત બેલે છે? અથવા શી રીતે તું જાણે છે?” તે બોલ્યો કે હે રાજા ! તમારી ચેષ્ટા વડે હું જાણું છું, જેથી કરીને તમે ન્યાયવડે પૃથ્વીનું પાલન કરે છે, તેથી રાજાના પુત્ર છે, તુષ્ટ થઈને ઘણું ધન આપે છે, તેથી ધનદના પુત્ર છો, તમે જે ગાઢ કપ કરી છે, તેથી ચંડાળના પુત્ર છે, રોષ પામેલા તમે સર્વસ્વનું હરણ કરે છે, તેથી ધોબીના પુત્ર છે, અને જેથી કંટવડે મને વચ્ચે અને હું વીંછીના ડંખની જેમ દુખ પામે, તેથી હે રાજા હું જાણું છું કે તમારા પિતા વીંછી પણ છે. આ બાબતમાં જે તમને શંકા હોય, તે પિતાની માતાને પૂછે.” ત્યારે અતિ આગ્રહથી પૂછાયેલી તે માતાએ પણ અનુમતિ આપી, કે-“હે વત્સ ! ઋતુસ્નાનવાળી મેં આ સર્વને જોઈને અભિલાષ કર્યો, તેથી આ પાંચે તારા પિતાપણાને ભજે છે (પામે છે.)” ત્યાર પછી તુષ્ટમાન થયેલા રાજાએ બીજા સર્વથી અધિક બુદ્ધિરૂપી ધનવાળા આ રોહકને પાંચસે મંત્રીઓને સ્વામી કર્યો. બીજા ગર્વિષ્ઠ રાજાઓ પણ આ રોહકની બુદ્ધિના વશથી અરિકેસરી રાજાના વંશમાં વર્તનારા થયા. હવે ક્ષેમંકર ભગવાન મતિજ્ઞાનના બીજા દે જણાવે છે. ૧. બી. ૨, ચંડાળ, ૩. કબર. Page #182 -------------------------------------------------------------------------- ________________ ચેાથે। પ્રસ્તાવ ઃ જ્ઞાનના ખીન્ન ભેદનું વર્ષોંન અને વાયુધ ચક્રીની દીક્ષા તથા ઉપસર્ગ. [ ૧૧૧ ] વિનથવડે ગુરુની પાસે ભણેલા પણ નિમિત્તાદિક શાસ્ત્રને વિષે જે સારા વિચારને કરનારી હાય, તે વૈયિકી બુદ્ધિ કહેવાય છે. કારીગરના અને લેખકના ઘર અને ચિત્રાદિક કરવામાં કર્મ( ક્રિયા )થી ઉત્પન્ન થયેલી જે બુદ્ધિ હાય, તે કાર્મિકી બુદ્ધિ સ્કુટ છે. પરિણામના વશથી સર્વ વસ્તુના નિશ્ચય કરવાથી પ્રતિમાધને કરનારી પારિજ઼ામિકી બુદ્ધિ થાય છે. સવ બુદ્ધિએના ઢાંતા આગમમાં અનેક કહ્યા છે, તે સર્વે ગ્રંથના ગૌરવથી અત્રે કહ્યા નથી. આ ચાર પ્રકારની બુદ્ધિ પણ અહીં મતિજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન હાવાથી પ્રાણીઓને શ્રુતજ્ઞાન પણ પ્રગટ થાય છે. જે ભણવાથી ત્રણ કાળના વિષયવાળી વસ્તુ જણાય છે, તે સિદ્ધ માતૃદા' વિગેરેને શ્રુતજ્ઞાન કહ્યું છે. જેનાવડે પ્રાણીઓના કેટલાક ભવ જણાય છે, તે સર્વ દિશાએમાં અવધિવાળુ અવધિજ્ઞાન કહ્યું છે. સજ્ઞી જીવાના મનમાં રહેલા ભાવ જેનાવડે જણાય છે, તે મન:પર્યંત્ર નામનું ચાથું જ્ઞાન કહેવાય છે. સર્વ ઠેકાણે હુ ંમેશાં કાઇ પણ પ્રકારે જેની સ્ખલના ન થાય, તે સિદ્ધિસુખને કરનારું પાંચમું કેવળજ્ઞાન છે. ” પછી તે ચક્રવર્તીએ ઊભા થઈને, જિનેશ્વરને નમીને તથા ઘેર જઈને સહસ્રાયુધ નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કર્યાં. ત્યાર પછી ચાર હજાર રાણીએની સંખ્યાવાળા ( ચાર હજાર ) રાજાએ તથા સાતસેા પુત્ર સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી. એ પ્રકારની શિક્ષા ગ્રહણ કરીને ગીતાર્થ થયેલા તે પણ પૃથ્વી ઉપર વિહાર કરતા સિદ્ધિ પર્યંત નામના શ્રેષ્ઠ ગિરિ ઉપર ગયા. ત્યાં વૈરાચન સ્તંભ ઉપર મનેાહર શિલાતળ ઉપર એક વર્ષની પ્રતિમાએ મેરૂની જેમ નિશ્ચળ રહ્યા. હવે આ તરફ મણિકુંભ અને મણિધ્વજ નામના અશ્વગ્રીવના પુત્ર ભવમાં ભ્રમણ કરીને તે વખતે દેવપણે ઉત્પન્ન થયા. તે તે પ્રદેશમાં આવ્યા. તે ભગવાનને જોઈને ઉત્પન્ન થયેલા મસરવાળા તેમણે તે ભગવાનને આ પ્રમાણે ઉપસર્ગ કર્યો. તેમાં પ્રથમ તેમણે તીક્ષ્ણ દાઢાવડે ભયંકર મુખવાળું કે લાંબા પુછડાવાળું અને મૂકેલા શબ્દવાળું સિંહ અને વાઘનું રૂપ વિસ્તાર્યું. ત્યાર પછી એ હાથણીનુ અતિ ભયંકર રૂપ કરીને ક્રોધ પામેલા તે દાંતના ઘાત વિગેરે ઉપદ્રવ કરવા લાગ્યા. ત્યાર પછી ાના આડંબરવડે ભયંકર સાપ અને સાપણું થઇને, ત્યારપછી પિશાચ અને રાક્ષસી થઇને તેમને ઉપદ્રવ કરવા લાગ્યા. તે વખતે રભા અને તિલેાત્તમા નામની ઇંદ્રની એ અગ્રમહિષીએ તે વાયુધ મુનીશ્ર્વરને નમસ્કાર કરવા ત્યાં આવી. તેમને આવતી જોઈને તે મને તરત જ નાશી ગયા. તેમને તે અન્ને દેવીએએ ભયંકર શબ્દાવકૈ ત ના કરી. પછી વાયુધ મુનિની પાસે રંભા પાતે અંગહાર સહિત, વિલાસ સહિત તથા હાવભાવના રસવડે ઉત્તમ નૃત્ય કરવા લાગી, તિલેાત્તમા પણ પરિવાર સહિત સાત સ્વરે કરીને યુક્ત તથા ત્રણ ગ્રામે કરીને પવિત્ર શ્રેષ્ઠ ગીત ગાવા લાગી. આવા પ્રકારની ભક્તિ કરીને તથા તે મુનીશ્ર્વરને પ્રણામ કરીને રભા અને તિલેાત્તમા ૧. સ્વર, વ્યંજન વિગેરે. Page #183 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. દેવીએ પેાતાને સ્થાને ગઈ. તે અતિ દુષ્કર વર્ષની પ્રતિમા પારીને વાયુષ મહામુનિ પૃથ્વીપીઠ ઉપર વિચરવા લાગ્યા. ક્ષેમ કર તીથ કર માક્ષે ગયા પછી પિહિતાશ્રવ નામના ગણધર કાઈક દિવસ સહસ્રાયુધ રાજાના નગરમાં આવ્યા. તેની પાસે ધર્મ સાંભળીને પ્રતિમાધ પામેલા તેણે પણ રાજ્ય ઉપર શતબળ નામના પુત્રને સ્થાપન કરીને દીક્ષા ગ્રહણુ કરી. પછી ગીતા થયેલ તે પિતારૂપ સાધુને મળ્યા પછી વિવિધ પ્રકારના તપ કરતા તે બન્ને ભૂમિ ઉપર વિચરવા લાગ્યા. પછી ષિષ્ઠાભાર નામના પર્વત ઉપર ચઢીને તે બન્ને પાપાપગમવર્ડ અનશન કરીને રહ્યા. પછી તે બન્ને મુનિ મળવડે ભ્યાસ અને નવમા ત્રૈવેયકાથૈવેયકમાં ગયા. આઠમા-નવમાં ભવનું વર્ણન મેં કહ્યું, આ શરીરના ત્યાગ કરીને દેવ લાકાત્તરને પામ્યા આ પ્રમાણે શાંતિનાથ જિનેશ્વરના ચરિત્રને વિષે સંઘનું કલ્યાણુ કરી. Page #184 -------------------------------------------------------------------------- ________________ જાહ૦૦ ૦૦ પંચમ પ્રસ્તાવ –– – છે આ તરફ જંબદ્વીપના પૂર્વ મહાવિદેહના ભૂષણરૂપ પુષ્કલાવતી નામના 8aee0%e092009 ~ વિજયમાં પુંડરીકિણી નામની નગરી છે. તે નગરીમાં નીતિ, કીર્તિ અને જયલક્ષ્મીરૂપ સ્ત્રીઓના સંકેતના મંદિરરૂપ ઘનરથ નામના રાજા તીર્થકર હતા. તેને રૂપ અને લાવયવડે યુક્ત બે પ્રિયાઓ હતી, તેમાં પહેલી પ્રીતિમતિ નામની અને બીજી અનેહરી હતી. પછી વજાયુધનો જીવ એકત્રીશ સાગરોપમની સ્થિતિવાળા તે સર્વોત્તમ શૈવેયકથી આયુષ્યના ક્ષયે ચવ્યો, અને તેની પહેલી પ્રિયાની કુક્ષિરૂપી શુક્તિ( છીપલી )ને વિષે મુક્તામણિની કાંતિવાળો, મેઘના સ્વપ્નવડે સૂચવન કરે તે પુત્રપણે ઉત્પન્ન થયેલ. તથા સહસ્ત્રાયુધનો જીવ ત્યાંથી ચવીને રાજાની બીજી રાણના ઉદરમાં સારા રથના સ્વપ્નવડે સૂચન કરાયેલે તે પુત્રપણે ઉત્પન્ન થયું. પછી પૂર્ણકાળે તે બન્ને દેવીઓએ શુભ લક્ષણવાળા મેઘરથ અને દરથ નામના શ્રેષ્ઠ પુત્રોને ઉત્પન્ન કર્યો. બાળપણને ઉલ્લંઘન કરેલા, સારા વિનયવાળા અને મોટી બુદ્ધિવાળા તે બને કળાચાર્યની પાસે આ પ્રમાણે સારી કળાઓ ભણવા લાગ્યા–લેખ, ગણિત, આલેખ્ય, નાટ્ય, ગીત, વાજિત્ર અને તે સ્વરગત, પુષ્કરગત અને સમતાલ એમ ત્રણ પ્રકારના છે, અષ્ટાપદ, નાલિકા, તથા જનવાદ, ત્રણ પ્રકારનું ધૂત, શયન સહિત અન્નપાનની વિધિ, આભરણને વિધિ, આર્યા ગાથા, ગીતિ, પ્રહેલિકા, લેક, ગંધયુક્ત યુવાન સ્ત્રીઓનું સાધન, નગર, સ્ત્રી, અશ્વ, હાથી અને ગાયનાં લક્ષણે, તામ્રચૂડ( મયૂર )નું લક્ષણ, તથા મેનું લક્ષણ, ચક્ર, છત્ર, મણિ, દંડ, કાકિણી(કેડી), ખડગ અને ચર્મ, દરેકનાં આ આઠ લક્ષણે અહીં કળા જાણનારે જાણવા. ચંદ્ર, સૂર્ય, ગ્રહ અને રાહુને સંચાર, સૂપકારતા ( રાઈ ), વિદ્યાકાર, મંત્રગત તથા રહસ્યગત, બૃહ અને પ્રતિબૃહ, ચાર અને પ્રતિચાર, રકંધવાર( સૈન્યના પડાવ )નું પ્રમાણુ, નગર અને ઘરનું પ્રમાણ, કંધવાર, નગર અને ઘરનું સ્થાપન, અશ્વની શિક્ષા, હાથીની શિક્ષા, તવવાદ, વિસ્તાર સહિત નીતિશાસ્ત્ર, ધનુર્વેદ, મણિવાદ, સુવર્ણવાદ, ધાતુવાદ તથા બાહુયુદ્ધ, દંડયુદ્ધ, દરિયુદ્ધ, મુણિયુદ્ધ, નિયુદ્ધ, વાયુદ્ધ, સર્ષનું, અગ્નિનું અને પાણીનું સ્તંભન તથા પત્રછેદ, વૈદક, ખેતી, વાણિજ્ય કર્મ, તથા પળિયા અને Page #185 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. પળીના નાશ જાણવા, તથા પક્ષના શબ્દ જાણવા-આ ખહેાંતર કળા વિદ્યાનાએ કહી છે. આ કળાઓના સમૂહવટે સંપૂર્ણ અને રૂપવડે કામદેવને જીતનારા તે બન્ને કુમારા અનુક્રમે યોવનને પામ્યા. સુમદિર નગરના રાજા નિહતારી નામના રાજાની એ પુત્રી પ્રિયમિત્રા અને મનેારમાને મેઘરથ પરણ્યા. તે જ રાજાની નાની પુત્રી સારા રૂપવાળી સુમતિ નામની ઢરથની પણ પત્ની થઇ. પછી મેઘરથની બે પત્નીથી ઉત્પન્ન થયેલા નદિષેણુ અને મેઘસેન નામના એ શ્રેષ્ઠ પુત્રા થયા. ઢઢરથને થસેન નામના એક પુત્ર થયા.તે ત્રણેએ ચેાગ્ય સમયે સમગ્ર કળાભ્યાસ કર્યાં. એક દિવસ ધનરથ રાજા પુત્ર ને પૌત્ર સહિત સભામંડપમાં સિંહ્રાસન ઉપર બેઠા હતા, તે વખતે મેઘરથે નવા શીખેલા પેાતાના પુત્રાને કહ્યું કે- હૈ વત્સેા! તમારી બુદ્ધિને પ્રકાશ કરવા માટે પ્રશ્નોત્તર ખેલા.” ત્યારે તેના કહ્યા પછી તરત જ એક નાના પુત્રે કહ્યું કેબ્રહ્મા કેવી રીતે સખાધન કરાય ? અહીં દાનના અર્થવાળા ધાતુ કર્યો છે? ચેાગ્યના પર્યાય કર્યો છે? અને પુરુષાના અલંકાર કર્યેા છે?” r વિચાર કરીને ખીજાએ કહ્યું કે-“ કલાભ્યાસ (ક' (બ્રહ્મા)–લી (આપવુ)–અભ્યાસ (યાગ્ય×)-કલાભ્યાસ )૪ પછી તે ઐલ્યા કે–“દંડનીતિ પહેલી કેમ ? મેાટા ખેદ્યને વિષે કયા શબ્દ કહેવાય છે? સ્ત્રીની ગતિ કઈ છે? અને પાંચમા લેાકપાળ કચે. માન્યા છે?” "" તેના ઉત્તર માટા પુત્ર આપ્યું કે- સહીપતિ (મ' ( )–હીઅે (ખેદવાચક અવ્યય)-પતિ (વર)-મહીપતિ' (રાજા) પછી તે આત્ચા-રાજાને કયા આશીર્વાદ અપાય ? શકરના શરીરનેા અલંકાર કયા ? સુખ દુઃખના કરનાર કાણુ ? અને સુકૃતનું મૂળ કાણુ છે?” બીજાએ. નહીં જાણવાથી મેઘરથે તેના ઉત્તર આપ્યા.“ જીવરક્ષાવિધિ ” ( જીવ (તુ જીવતા રહે )–રક્ષા (રાખ–ભસ્મ)-વિધિ ( વિધાતા—નશીબ–ક) અને જીવ રક્ષાનું કરવું (દયા) ) "" વળી પાતે કહ્યું કે-“સૂર્ય ની કઈ વસ્તુ સુખને આપનારી છે? ભવનને મધ્યે કાણુ છે ? નિષેધને કહેનાર શબ્દ કયા છે? અને સંસારના વિનાશ કરનાર કાણુ છે?” રાજાએ ઉત્તર આપ્યા કે– ભાવના ”, * ચાગના પર્યાચ (પરંપરા)-આ અ` ઠીક લાગે છે. × યાગની પર’પરા અભ્યાસ છે. આ અથ ઠીક લાગે છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ પાંચમા પ્રસ્તાવ ધનરચે કહેલ બંને કુકડાઓના પૂર્વ ભવ. (ભા (પ્રભા–કાંતિ), વ, ના, ભાવના. ) તથા એક ગણિકાએ ત્યાં બેસીને કહ્યું કે-“હે દેવ! આ મારા કુકડા બીજા કાઈ કુકડાથી જીતાય તેમ નથી. અથવા તેા ખીજા કાઇ અનુષ્યને પોતાના કુકડાનેા ગર્વ હાય, તેા તે પેાતાના કુકડાને તમારી પાસે લાવે. જો મારા કુકડાને બીજા કેાઈના કુકડા જીતશે, તે તેને હું' પ્રગટ રીતે લાખ દ્રવ્ય આપીશ. ” પછી મનેારમા નામની રાણીએ તેણીનુ તે વચન સાંભળીને રાજાની આજ્ઞાથી દાસી પાસે પેાતાના કુકડા ત્યાં મગાળ્યા. અને તે જ શરતવડ કુકડાને મૂકયા. ત્યાર પછી તે બન્ને રાજાની પાસે પરસ્પર ચાંચના ઘાતવડે ક્ષત કરીને યુદ્ધ કરવા લાગ્યા. ચાંચ અને પગના પ્રહારવટે યુદ્ધ કરતા અને રાતા નેત્રવાળા તે અન્ને કુકડા રાજસભાના લેાકાએ કરેલી પ્રશંસાને પામ્યા. આ અવસરે તીર્થંકર પણાને લીધે ગર્ભવાસથી આરંભીને ત્રણ જ્ઞાનવર્ડ યુક્ત ધનરથ રાજાએ મેઘરથને કહ્યુ' કે—“હે વત્સ ! ચિરકાળ સુધી યુદ્ધ કરીને આ બેમાંથી કાઇ એક પણ જીતશે નહીં. ” ત્યારે તેનું કારણ પૂછેલા તેમ ફરીથી તેને આ પ્રમાણે કહ્યું, કે [ ૧૧૫ ] “આ જ ભરતક્ષેત્રને વિષે રત્નપુર નામના નગરમાં મિત્રપણાને પામેલા ધનદ અને સુદત્ત નામના એ વિષ્ણુક હતા. બળદને ચલાવતાં ( ઢાંકતાં ) અને ક્ષુધાતૃષાના ભારથી પીડા પામતા તે બન્ને હુંમેશા સાથે જ ગાડીવર્ડ વેપાર કરતા હતા. મિથ્યાત્વવર્ડ માહ પામેલા અને બીજાને છેતરનારા તે બન્ને ફૂટ તુલા અને માન કરવાથી અલ્પ દ્રવ્યને મેળવતા હતા. કાઇક દિવસ કજિયા કરતા તે બન્ને પરસ્પરને હણીને તથા આર્ત્ત ધ્યાનવર્ડ મરીને વનહાથી થયા. સુવર્ણ ફૂલા નામની નદીને કિનારે વૃદ્ધિ પામતા કાંચનકલશ અને તામ્રકલશ નામના તે અન્ને યૂથના નાયક થયા. તે અને યૂથના લાભથી પરસ્પર યુદ્ધ કરીને તથા મરીને અચેાધ્યા નગરીમાં ન’દિમિત્રને ઘેર મહિષ( પાડા ) થયા. એ રાજપુત્રાએ તેમને ગ્રહણ કરીને પરસ્પર યુદ્ધ કરાવ્યું. ત્યારે મરીને તે જ નગરીમાં બળવાન મૈષક( ઘેટા ) થયા. પરસ્પર શીંગડાના અગ્રભાગના દ્યાતવર્ડ વિસ્મય સહિત મસ્તકને ભાંગીને તથા મરણુ પામીને ક્રોધવડે રાતા નેત્રવાળા આ બે કુકડા થયા છે. તેથી હે વત્સ ! આ એમાંથી એક પણ જીતશે નહીં. ” આ પ્રમાણે સાંભળીને અવિધજ્ઞાની મેઘરથે કહ્યું કે-“ હે પિતા ! આ બન્ને કુકડા કેવળ મેાટા ક્રોધથી વ્યાપ્ત થયા છે એમ નથી, પરંતુ ખેચરાવર્ડ અધિષ્ઠિત થયા છે, તેનુ કારણ તમને કહું છું. “ આ ભરતક્ષેત્રને વિષે શ્રેષ્ઠ વૈતાઢ્ય પર્વત ઉપર ઉત્તર શ્રેણિના ભૂષણુરૂપ સુવર્ણનાભ નામનું નગર છે. તેમાં ગરૂડવેગ નામના ખેચર રાજા હતા, તેને ચદ્રતિલક અને સુરતિલક નામે એ વિદ્યાધર પુત્રા હતા. એક દિવસ તે બન્ને શાશ્વત અરિહંતની ૧. હાચણીનુ ટાળુ. Page #187 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. પ્રતિમાને વાંદવા માટે જિનેશ્વરના સ્નાત્રકલ્યાણકથી પવિત્ર થયેલા મેરુના શિખર ઉપર ગયા. ત્યાં સુવર્ણશિલા ઉપર બેઠેલા સાગરચંદ નામના શ્રેષ્ઠ ચારણમુનિને જોઈને હર્ષથી તે બન્નેએ નમસ્કાર કર્યા. તેઓએ તે મુનીશ્વરને પોતાના પૂર્વભવની સ્થિતિ પૂછી, ત્યારે તેણે પણ જ્ઞાનવડે જાણીને તેમને આ પ્રમાણે કહ્યું કે “અહીં ધાતકીખંડ દ્વિપના એરવત ક્ષેત્રમાં વજપુર નામનું નગર છે. તેમાં અભયઘોષ નામે રાજા હતા. તેને સુવર્ણતિલકા રાણી હતી, તેની કુક્ષિમાંથી ઉત્પન્ન થયેલા જય અને વિજય નામના બે શ્રેષ્ઠ પુત્રો હતા. તે વખતે સુવર્ણ નગરના સ્વામી શંખ રાજાની પૃથ્વી દેવીથી ઉત્પન્ન થયેલી પ્રવીરોના નામની સુંદર કન્યા હતી. તે અભયઘોષ રાજાની સ્વયંવરા તરીકે આવી, ત્યારે તે હર્ષથી મૃગનાં જેવા લોચનવાળી તેને પરો. પછી એક દિવસ વસંત ઋતુમાં સારા પુના વનવડે સુંદર ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે સો રાણીઓ સહિત રાજા ગયા. ત્યાં ફરતી પૃથ્વી સેના નામની તેની પત્નીએ દાંતદમન નામના શ્રેષ્ઠ મુનિને જોયા. તેની પાસે ધર્મ સાંભળીને પ્રતિબંધ પામેલી તેણીએ રાજાની અનુજ્ઞા લઈને દીક્ષા અંગીકાર કરી. રાજા પણ ઉદ્યાનની શોભાને અનુભવ કરીને નગરમાં ગયો. એક દિવસ તેને ઘેર છઠ્ઠમસ્થ અનંત તીર્થકર આવ્યા. તેણે તેમને પ્રાસુક અન્નપાનવડે પ્રતિલાગ્યા. ત્યારે દેવોએ તેના ઘરમાં પાંચ દિવ્ય કર્યા. પછી કેવળજ્ઞાનને પામેલા તેની પાસે તે રાજાએ તે બન્ને પુત્ર સહિત પ્રવજ્યા ગ્રહણ કરી. પછી વિશ સ્થાનવડે તીર્થકર નામકર્મ બાંધીને તે બન્ને પુત્ર સહિત કાળ કરીને અમ્રુત ક૫માં દેવ થયા. પિતાના આયુષ્યનો ક્ષય થયે ત્યારે અભયશેષને જીવ ત્યાંથી ચળે, અને હેમાંગદ રાજાનો પુત્ર ઘનરથ રાજા થયે. અને સ્વર્ગથી ચવેલા જય વિજયના જીવ તમારા પુત્ર થયા. આ પ્રમાણે હે પિતા ! તે મુનીશ્વરે તે બન્નેને કહ્યું. તેથી કરીને તમને જેવાને ઉત્સુક તે બન્ને વિદ્યારે અહીં આવ્યા, અને યુદ્ધ કરતા આ બે કુકડાને કૌતુકથી જોયા. અને વિદ્યાવડે તે બેને વિષે અધિષિત થયા (પઠા). અને પોતાની વિદ્યાના પ્રભાવથી તે બને પિતાના આત્માને ગોપવીને અહીં જ રહા.” મેઘરથનું આ વચન સાંભળીને તે બન્ને ખેચરો પ્રગટ થઈને ઘનરથ રાજાના ચરણને નમ્યા. તે બન્ને તે પૂર્વ ભવના પિતાના બે ચરણને નમીને, ક્ષણવાર રહીને ફરીથી પોતાના સ્થાને ગયા. ત્યાર પછી તે બને દીક્ષા ગ્રહણ કરીને, અતિ દુર તપ કરીને, તથા કેવલજ્ઞાન પામીને સિદ્ધિપદને પામ્યા. પછી પિતાની પૂર્વ ભવની સર્વ સ્થિતિ સાંભળીને તે બે કુકડાએ મોટા પાપને કરનારા પિતાના આત્માની મનમાં નિંદા કરી. પછી તે બન્ને ધનરથ રાજાના બે ચરણને નમીને પોતાની ભાષાવડે બોલ્યા કે “હે પ્રભુ ! હવે અમે શું કરીએ ?” ત્યારે રાજાએ સમકિત સહિત અહિંસાદિ લક્ષણવાળો ધર્મ તેમને કહ્યો, તે તેમણે ભાવથી અંગીકાર કર્યો. પછી અનશન કરીને મરણ પામેલા તે તામ્રશૂલ અને સ્વર્ણચૂલ ભૂવાટવીમાં ગયેલા થઈને દેવાનિવાળા (દેવ) થયા. ત્યાર પછી વિમાન ઉપર ચડીને, ત્યાં આવીને Page #188 -------------------------------------------------------------------------- ________________ પાંચમે। પ્રસ્તાવ : મેધરથ રાજાએ સિંહરથ વિદ્યાધરના કહેલ પૂર્વભવ. [ ૧૧૭ ] ઉપકાર કરનારા તે રાજાને નમીને, એ હાથ જોડીને તેમણે તેની સ્તુતિ કરી. પછી રાજાની અનુજ્ઞા લઇને તે અને પેાતાને સ્થાને ગયા. આ રાજાએ ચિર કાળ સુધી રાજલક્ષ્મીનુ પાલન કર્યું. પછી એક વખત લેાકાંતિક દેવાએ આવીને ધનરથ રાજાને “ તીથ પ્રવતોવા ” એમ કહીને દીક્ષાના સમય જણાત્મ્યા. ત્યારે વષીદાન દઇને તથા રાજ્ય ઉપર મેઘરથ પુત્રને સ્થાપન કરીને દેવેદ્રોવડે વઢાતા તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને ભવ્ય થવાને પ્રતિખાધ કરતા શ્રીમાન ધનરથ જિનેશ્વરે પૃથ્વીપીઠ ઉપર વિહાર કર્યું. પછી એક દિવસ ઢરથ નામના યુવરાજવડે યુક્ત (સહિત) અને પ્રિયા સહિત મેઘરથ રાજા દેવરસણુ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં અશાક વૃક્ષના મૂળમાં (નીચે) તે રાજા બેઠા ત્યારે આગળ રહેલા કેટલાક જનાએ પ્રેક્ષણક(નાટક)ની ક્રિયા આરંભી. વિવિધ પ્રકારના શસ્રને ધારણ કરનારા, ચર્મના વસવાળા અને ભસ્મવર્ડ શાસિત તેઓએ એક ક્ષણુ વાર અતિ વિસ્મયને કરનારું નૃત્ય કર્યું. તેઓ ઘુઘરીઓને ધ્વજાવડે શેાભતા નૃત્યને કરતા હતા ત્યારે આકાશમાંથી એક વિમાન રાજાની પાસે આવ્યું. તેને વિષે સુંદર આકારવાળા સ્ત્રી-પુરુષના યુગલને જોઈને “આ એ કાણુ છે ? ” એમ દેવીએ રાજાને પૂછ્યું. રાજા આવ્યેા કે “ હે દેવી ! સાંભળ. વૈતાઢ્ય પર્વત ઉપર શ્રેષ્ઠ ઉત્તર શ્રેણિને વિષે અલકા નામની નગરી છે. તેમાં વિદ્રથ ખેચરેદ્રના પુત્ર માટી ભુજાવાળા આ સિંહરથ નામના સર્વ વિદ્યાધરાના સ્વામી છે. અને આ વેગવતી નામની તેની ભાર્યો છે. આની સાથે તે આ ધાતકી ખંડ દ્વીપને વિષે જિનેશ્વરને વાંદવા ગયા હતા, ત્યાંથી પાછા વળેલા તે હૈ પ્રિયા! જેટલામાં અહીં આન્યા, તેટલામાં તત્કાળ જ તેની ગતિના વિચ્છેદ થયા. ત્યારે મને જોઇને તેણે વિચાર્યું કે—“આ સામાન્ય રાજા નથી જ, કે જેના પ્રભાવથી મારા વિમાનની સ્ખલના થઈ.” પછી હૈ પ્રિયા ! હર્ષ પામેલા આણે અનેક ભૂતનાં રૂપા કરીને મારી પાસે પ્રેક્ષણક(નાટક)નું કૌતુક કર્યું.. ” ક્રીથી દેવીએ આ પ્રમાણે પૂછ્યું કે “હું નાથ! આણે પૂર્વ ભવે શું સુકૃત કર્યુ હતુ ? કે જેથી આવા પ્રકારની ઋદ્ધિ થઇ ? ” રાજાએ કહ્યું કે-“હે પ્રિયા! પહેલાં સંઘપુર નામના નગરમાં રાજગુસ નામના કાઇક કુલપુત્રક હતા. તેને શખિકા નામની ભાર્યો હતી. નિ તપણાએ કરીને પીડા પામેલા તે મને બીજાને ઘેર કામ કરીને પ્રાણવૃત્તિને કરતા હતા. પછી એક દિવસ કાઇ વિગેરે લાવવા માટે વનની અંદર ગયેલા તેમણે એક સાધુને જોઈને ભક્તિના વશથી નમસ્કાર કર્યો. તે સાધુએ જિનેશ્વર કહેલા ધર્મ તેમની પાસે કહ્યો. વિધિથી આરાધન કરેલા તે ધર્મ ચિંતામણિ અને કલ્પવૃક્ષની જેવા છે. તથા પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા પાપાના અંતને કરનાર ખત્રીશ કલ્યાણક નામના શ્રેષ્ઠ તપ કહ્યો. તેમાં એ અઠ્ઠમ અને ખત્રીશ ચતુર્થીક (ઉપવાસ) હેાય છે, એ પ્રમાણે તે તપ તેમણે ભક્તિપૂર્ણાંક કર્યાં. તેના પારણાને દિવસે પેાતાને ઘેર આવેલા એક સાધુને તેઓએ પ્રણામ કરીને પ્રાશ્ચક અન્ન જળવડે પ્રતિલાલ્યા. પછી કાળે કરીને તેઓએ પણ દીક્ષા ગ્રહણ કરી. અને Page #189 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૮ ]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. તે રાજગુમ સાધુએ આચાર્લી વર્ધમાન તપ કર્યું. આયુષ્યના ક્ષયે મરીને તે બ્રાહકને વિષે દેવ થયે. ત્યાંથી આવીને હે પ્રિયા ! આ સિંહરથ નામને રાજા થયો છે. તથા શંખિકા પણ તપ કરીને પાંચમા દેવલોકમાં જઈને આ વેગવતી નામની આની જ પ્રિયા થઈ છે.” આ પ્રમાણે મેઘરથે કહેલું પિતાનું ચરિત્ર સાંભળીને પ્રતિબંધ પામેલો સિંહરથ પિતાને ઘેર ગયે. પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને તે પ્રિયા સહિત તેણે શ્રી ધનરથ તીર્થકરના ચરણ પાસે દીક્ષા ગ્રહણ કરી. ઉગ્ર તપ-ક્રિયા કરીને તથા ઉત્તમ કેવલજ્ઞાન પામીને કર્મરૂપી મળને ધનારા તે સિંહરથ મુનિ મોક્ષને પામ્યા. પછી એક દિવસ વનમાંથી ઘેર આવેલા મેઘરથ રાજાએ અલંકારને સમૂહ ત્યાગ કરીને પૌષધ વ્રત ગ્રહણ કર્યું. પૌષધ શાળાની મધ્યે યોગ્ય આસન ઉપર રહેલા (બેઠેલા) તે બુદ્ધિમાને સર્વ રાજાઓની પાસે ધર્મદેશના આપી. આ અવસરે કંપતા શરીરવાળો, ચંચળ નેત્રવાળે, “હે મોટા રાજા ! તમારે શરણે આવેલો વર્તુ છું” એમ મનુષ્યની વાણી વડે બોલતે અને ભયથી વ્યાપ્ત થયેલે એક પારાપત (પારેવા) નામને પક્ષી કેઈક ઠેકાણેથી આવીને તે રાજાના ખોળામાં પડ્યો. ભયભીત થયેલા તેને જોઈને તે દયાળુ રાજાએ કહ્યું કે-“હે ભદ્ર! મારી પાસે રહેલો તું કેઈથી પણ ભય પામીશ નહીં.” આ પ્રમાણે રાજાએ કહેલો તે જેટલામાં નિર્ભય થયે, તેટલામાં ત્યાં એક ક્રર નન નામનું પક્ષી આવ્યું. અને બે કે-“હે રાજે! તમે સાંભળો–તમારા ખોળામાં જે પારાપત રહ્યો છે, તે મારું ભક્ષ્ય છે, તેને તમે મૂકે. હું ભૂખ્યો છું.” રાજા બોલ્યા કે “હે ભદ્ર! આ મારે શરણે આવ્યો છે, તે આપવાને ગ્ય નથી, કેમકે બુદ્ધિશાળી કહે છે કે-શૂરવીરના શરણે આવેલા પ્રાણી, સર્પનો મણિ, સિંહની કેસરા અને સ્ત્રીનું ઉરસ્થળ આ પદાર્થો તેમના જીવતા ગ્રહણ કરાતા નથી. બીજાના પ્રાણવડે પિતાના પ્રાણનું પોષણ કરવું તે પુણ્યનું શેષણ ( નાશ ) કરનાર, સ્વર્ગને નિવારણ કરનારું અને નરકનું કારણરૂપ છે. તેથી તે તારે પણ યોગ્ય નથી. જેમ એક પણ તારું પીંછું છેદવાથી તને દુઃખ થાય છે, તેમ બીજાને પણ દુઃખ થાય, તેને તું મનમાં વિચાર કર. આનું માંસ ખાવાથી પણ તને એક ક્ષણ વાર તૃપ્તિ થશે, અને આના સર્વ પ્રાણને વિનાશ થશે. એમ તું મનમાં વિચાર કર. પંચેંદ્રિય જીવોને વધ કરીને દુષ્ટ આશયવાળા છે નરકે જાય છે. તે તું મનમાં વિચાર કર. સંભળાય છે કેજીવહિંસા કરનાર નિષાદ નરકે ગયે, અને દયાદિક ગુણે કરીને યુક્ત વાનરી સ્વર્ગે ગઈ. અહીં અમરાવતીના શાખા નગરની જેવી સેંકડા શાખામૃગવડે વ્યાસ હરકાંતા નામની નગરી હતી. તેમાં હરિપાળ નામનો બુદ્ધિમાન રાજા હતા, કે હરિના પાલવડે કરીને તેનું નામ સત્યપણાને પામ્યું. તે જ નગરમાં યમરાજના કિંકર જેવો ક્રુર, કૃતની અને નિર્દય નિષાદ નામને હિંસક હતે. શિકારમાં આસક્ત તે પાપી હંમેશા વનને . સિંગાણ. ૨. અશ્વ, થ, વાનર વગેરે. . કરેલા ઉપકારને હણનાર. Page #190 -------------------------------------------------------------------------- ________________ (RE મેઘરથરાજા પૌષધો બેઠેલા છે. શ્રી શાંતિનાથ ભગવાનનાં પૂર્વના ત્રીજા ભવે મેઘરથ રાજાએ ખતાવેલ અનુપમ દયાનુ દષ્ય. Page #191 -------------------------------------------------------------------------- ________________ Page #192 -------------------------------------------------------------------------- ________________ પાંચમા પ્રસ્તાવ : વાનરીને પૂર્વભવ અને કૃતઘ્ની સુવર્ણકાર સબધી કથા. [ ૧૧૯ ] વિષે જઈને ભુંડ, હરણ વગેરે અનેક જીવાને હણુતા હતા. એવામાં તે નગરની પાસે રહેલા અનેક વૃક્ષેાવડે વ્યાસ તે વનને વિષે રાજાના પ્રસાદવડે બળવાન વાંદરાએ રહેતા હતા. તેની મધ્યે નિરંતર ચપળપણાથી રહિત તથા દયા અને દાક્ષિણ્ય ગુણુાવ શેાલતી હરિપ્રિયા નામની કાઇક વાનરી હતી. એક દિવસ હાથમાં શસ્રવાળા અને શિકારમાં તત્પર થયેલા તે ક્રૂર નિષાદે પાતાની આગળ ભયંકર સિંહને જોયા. પરાક્રમી છતાં પશુ પ્રાણના ભયથી ભય પામેલા તે જલદી જલદી નાશીને કાઈક વૃક્ષ ઉપર ચઢ્યો. તે વૃક્ષ ઉપર ચડતા તેને તેની પહેલા ચડેલી ભયથી ફાડેલા મુખવાળી વાનરીને દેખી. જેના માણુના પ્રહારવટે હાથી પણ મરી જાય છે, તે નિષાદ તે વખતે આ( વાનરી )થી પણ ભય પામ્યા, કેમકે ભય પામેલે પ્રાણી ભયને જ દેખે છે. સિહુથી ત્રાસ પામેલા તેને જોઇને તે વાનરી તત્કાળ પેાતાના ક્ષેાભના ત્યાગ કરીને પ્રસન્ન મુખવાળી થઈ. ત્યારે તે નિષાદ વિશ્વાસવાળા થયા, અને તેણીની પાસે બેઠા. અધુના જેવી વત્સલવાળી તે વાનરી તેના મસ્તકના કેશને સાફ કરવા લાગી. તેણીના ખેાળામાં મસ્તક કરીને ( રાખીને ) વૃક્ષના આશ્રયવાળા તે સૂતા. તેને ઊંઘતા જોઇને સિ ંહે વાનરીને કહ્યું કે “હે ભદ્રા! આ પૃથ્વીતળ ઉપર સ` કાઈ પણ ઉપકારને જાણતા નથી, તેમાં પણ મનુષ્ય તા વિશેષે કરીને જાણતા નથી. તે ખાખતમાં તું કથાને સાંભળ, કાઇક એક ગામમાં શિવસ્વામી નામના બ્રાહ્મણ હતા, તે પેાતાના તીને વાંઢવા માટે પાતાના ઘરથી નીકળ્યેા. એક અટવીમાં પડેલા( ગયેલા ) તે તૃષાથી પીડાયેલા હેાવાથી જળને શેાધવા લાગ્યા. તેવામાં વૃક્ષેા અને લતા વિગેરેવર્ડ ગુપ્ત એક પુરાણેા( જૂના ) કૂવા તેણે જોયા. ત્યારે ઘાસનું દોરડું કરીને તે વડે કળશાને આંધીને તે બુદ્ધિમાને જળને માટે કૂવામાં નાંખ્યા. ત્યાં તે રજી( દારડી )ને વળગીને એક વાનર કૂવામાંથી નીકળ્યેા. ત્યારે આ મારા આરંભ સફળ થયા.” એમ બ્રાહ્મણે પણ વિચાર્યું. ફરીથી બીજી વાર વાઘ અને સર્પ નીકળ્યા. તેઓ પ્રાણને આપનારા તે બ્રાહ્મણના બે ચરણને નમ્યા. તેને વિષે જાતિસ્મરણવ પ ંડિત તે બુદ્ધિમાન વાનરે આ પ્રમાણે અક્ષરાની આવલી( લીંટી ) લખીને બ્રાહ્મણને જશુાવ્યું, કે “ અમે મથુરા નગરીની પાસે રહીએ છીએ, ત્યાં તારે પણ આવવુ. તેથી અમે કાંઇક તારું સ્વાગત કરીએ. તથા આ કૂવામાં એક મનુષ્ય પણ પડેલા છે, પરંતુ તારે તેને બહાર કાઢવા નહીં; કેમકે તે આ કૃતઘ્ની શું ન કરે ? એમ કહીને તેએ ગયા.” પછી તે બ્રાહ્મણે વિચાર્યું કે“ આ બિચારા મનુષ્યને પણ કેમ ન ખેંચી કાઢવા ? કેમકે પેાતાની શક્તિથી સર્વના પશુ ઉપકાર કરવા જોઇએ, એ જ મનુષ્ય જન્મને! સાર કહેવાય છે. ” એમ વિચારીને કૂવામાં રજુ નાંખીને તે બ્રાહ્મણે તેને પણ ખેંચી કાઢયા. અને “તુ કાણુ છે? કયાં વસે છે ? ” એમ પૂછેàા તે એક્લ્યા, કે“ હું મથુરાના રહેવાસી સ્વકાર(સેાની ) છું. અહીં કાઈ પણુ કારણુવર્ડ આવ્યા, અને તૃષાથી પીડાયેલે આ કૂવામાં પડ્યો. કૂવાની અંદર ઊગેલા વૃક્ષની શાખાનું Page #193 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. "" અવલંબન કરીને જેટલામાં હું રહ્યો હતા, તેટલામાં તે વાનર વિગેરે પડ્યા. હું પરોપકાર કરવામાં રસિક ! સરખા કષ્ટને લીધે પરસ્પર ત્યાગ કરેલા વેરવાળા અમાને તે જીવાડ્યા. હવે તુ' મથુરામાં આવજે. ” એમ કહીને તે ગયા. અને તે બ્રાહ્મણુ અનુક્રમે પૃથ્વી ઉપર ભ્રમતા ભ્રમતા ત્યાં આન્યા. ત્યારે તે હુશિયાર વાનર તેને જોઇને તથા એળખીને હ પામ્યા, અને તત્કાળ મનેાહર ફળવડે તેનુ સન્માન કર્યું. વાઘ પણ તેનું સન્માન કરવા માટે વાડીમાં ગયા અને અવિવેકીપણાને લીધે ત્યાં રહેલા રાજપુત્રને બળાત્કારે માર્યાં. તેનું ઘણા મૂલ્યવાળુ આભરણુ લઇને સુખે કરીને તેણે જીવિત આપનારા તે બ્રાહ્મણને આપ્યું અને પ્રણામ કરનારા તેને તુષ્ટમાન થયેલા તે બ્રાહ્મણે “તું દીર્ઘાયુ થા. એમ આશીર્વાદવડે તેની સ્તુતિ કરી. શું ઉપકારવડે કાઇ પણ સંતુષ્ટ ન થાય ? ત્યાર પછી તે બ્રાહ્મણુ મથુરામાં જનાર્દન દેવને નમીને નગરીને મધ્યે પૂછતા પૂછતા તે સ્વર્ણકારને ઘેર ગયેા. ત્યારે દૂરથી તેને કાંઇક દ્રષ્ટિવડે જોઇને લેાભી અને લેાલુપ તે સુવર્ણ કાર તે જ પ્રમાણે નીચી ઢષ્ટિ કરીને ભૂષણાદિક બનાવતા રહ્યો. બ્રાહ્મણ ખેલ્યું કે “ હું સુવર્ણ કાર ! શું... તું મને જાણતા નથી ? ” ત્યારે “હું ખરાખર જાણતા નથી. ” એમ તેણે કહ્યું ત્યારે તે ફરીથી એલ્ગેા કે“ હું મોટા ભાગ્યવાન ! પહેલાં તને જેણે અટવીને વિષે કૂવામાંથી બહાર કાઢ્યો હતા, તે હું બ્રાહ્મણુ તારા પરાણા તરીકે આવ્યા છું.” ત્યારે તે બેઠા થઈ કાંઈક નમ્ર થઈને તેને નમ્યા, અને આસન આપીને “હું તારું જીં કરું ?” એમ ખેલ્યા. ત્યારે તે બ્રાહ્મણે તે ભૂષણ દેખાડીને તે સ્વર્ણકારને કહ્યુ કે આ ભૂષણુ મને કાઇક ઠેકાણે કાઇની પાસેથી દક્ષિણામાં મળ્યું છે. હે મહાશય ! આનું મૂલ્ય કરવામાં તું જ બુદ્ધિમાન છે, તેથી આને ગ્રહણ કરીને ચેાગ્યતા પ્રમાણે સારું મૂલ્ય મને તું આપ. આ પ્રમાણે કહીને તેને તે આપીને તે બ્રાહ્મણુ નદીએ સ્નાન કરવા ગયા. અને સુવર્ણકારે આ પ્રમાણે પટહની આઘાષણા સાંભળી કે આજે રાજપુત્રને હણીને કાઇએ તેનું ભૂષણ ગ્રહણુ કર્યું છે, તેને જો કાઇ જાણતા હાય, તેા તે કહેા, કેમકે રાજાને તે હણવા લાયક છે. ” તે સાંભળીને સુવર્ણકાર પણ વિતર્ક વડે વ્યાકુળ થયા, અને “મે જ આ ભૂષણ ઘડયું છે.” એમ તેણે ખરાખર જાણ્યું, અને વિચાર્યું કે આ બ્રાહ્મણ મારી અપરિચિત છે, અને મારા ગેાત્ર( મૂળ )વાળા પણ નથી, તેથી આની બાબતમાં મારે મારા અનર્થ કરવા ક્રમ યાગ્ય હાય ? ત્યાર પછી ( એમ વિચારીને ) પડહને ધારણ કરી, જઈને તથા રાજાને તે ભૂષણ આપીને તેને હરણ કરનાર તે બ્રાહ્મણને જણાવ્યેા. ત્યારે રાજાએ પેાતાના પત્તિઓને આજ્ઞા આપીને તેને બાંધીને પાતાની પાસે મગાળ્યા. પછી પૌરાણિકને પૂછ્યું કે હું પૌરાણિકા! અહીં મારે શું કરવુ ચેાગ્ય છે ? ” તેઓ મેલ્યા કે—“ વેદ વેદાંગના પારગામી પણ ઉત્તમ બ્રાહ્મણ માટી હત્યા કરનારા હાય તા તે રાજાએ વધ કરવા લાયક છે, તેમાં કાંઈ પાપ નથી. ” પછી રાજાના આદેશથી પદ્માતિ તેને ગધેડા ઉપર આરાપણું કરીને તથા રાતા ચંદનવડે તેના અંગને ટીપીને વધ કરવાની ભૂમિ ઉપર .. Page #194 -------------------------------------------------------------------------- ________________ પાંચમા પ્રસ્તાવ–બ્રાહ્મણ પ્રત્યે સપનું ઉપકારપણું. [ ૧૨૧ ] ,, લઇ ગયા. લઈ જવાતા તે બ્રાહ્મણ ચિત્તમાં વિચારવા લાગ્યું કે અહે ! દેવના દાખવડે મારી કેવી દુર્દશા થઈ ? અહા ! દુષ્ટ અને ધૃષ્ટ( ધિઠ્ઠા ) સુવર્ણકારની કેવી કૃતઘ્નતા છે ? વ્યાઘ્ર તથા વાનરની કેવી કૃતજ્ઞતા છે ? તે તુ જો. ” પછી તેમના કહેલા વચનને અને પેાતાની અજ્ઞાનતાને સંભારીને પશ્ચાત્તાપથી તાપ પામેલા અંગવાળા તે એ શ્લોક મત્સ્યેા કે—“ વાઘ, વાનર અને સતુ વચન મેં માન્યું નહીં, તેથી હું વિનીત સુવર્ણ કારવડે નાશ કરાયા. વેશ્યા, પાસા, કૂતરા, ચેાર, જળ, બિલાડી, વાનર, અગ્નિ અને સુવર્ણ કાર આ કાઈ પણુ વખતે વિશ્વાસ કરવા લાયક નથી. આ પ્રમાણે વારંવાર તેનાવડે ખેલાતા Àાકને સાંભળીને ત્યાં રહેલા તે સર્પે તેને એાળખીને આ પ્રમાણે વિચાર્યું —“ અરેરે ! પહેલાં અરણ્યમાં જે મહાત્માએ અમને કૂવામાંથી ઉગાર્યા હતા, તે જ આ બ્રાહ્મણુ કષ્ટમાં પડ્યો છે. કહ્યું છે કે–ઉપકારી અને વિશ્વાસવાળા સારા જનને વિષે જે પાપનું આચરણ કરે છે, તે અસત્ય પ્રતિજ્ઞાવાળા મનુષ્યને હે ભગવતી પૃથ્વી ! તું કેમ ધારણ કરે છે ? આટલું પ્રાપ્ત થયા છતાં પણ હું કાંઇક ઉપાય કરીને મારી બુદ્ધિના વશથી શીઘ્રપણે આના ઉપકારના 'અનૃણુપણાને પામીશ. ” એમ વિચારીને તે સર્પ વાડીમાં જઈને સખીઓની સાથે ક્રીડા કરતી રાજપુત્રીને લતાના ગુચ્છાની અંદર રહીને કરહ્યો. તે વખતે આધાર વિનાની લતાની જેમ મૂતિ અંગવાળી તે પૃથ્વી ઉપર પડી. તરત જ પાકાર કરતી સખીઓએ તે વાત રાજાને કહી. વજ્રઘાતના જેવુ તે વચન સાંભળીને માટા શાકવર્ડ વ્યાકુલ અને અત્યંત પીડાવડે વ્યાપ્ત થયેલે તે રાજા એલ્યેા, કે—“ જેટલામાં હું એક દુ:ખના પારને પામ્યા નથી, તેટલામાં ખીજું દુ:ખ આવી પડ્યુ. અહા! છિદ્રને વિષે અનર્થ થાય છે. ” પછી રાજાએ મંત્ર અને તંત્ર જાણુનારાને મેલાવ્યા. તેની ચિકિત્સા આરભી. તેમાં એક માંત્રિક એલ્યે, કે-“હું રાજા ! મારું જ્ઞાન નિર્મળ છે, તેથી હું જાણું છું કે-જે આ બ્રાહ્મણને મારવામાં આવે છે, તેને તમે નિરપરાધી જાણેા. આણે પહેલાં વનમાં સર્પ, વાનર, વાઘ અને ચેાથા સુવર્ણકારને કૂવામાંથી ઉપય હતા, તે બ્રાહ્મણ અહીં આવ્યા છે, તેને વાનરે ફળાદિકવર્ડ પૂજ્યા છે, અને હું રાજા ! તેની પૂજાને માટે વાઘે તમારા પુત્રને હણ્યા છે. વાઘે આપેલા તે અલ કારને લઈને સફળ બુદ્ધિવાળા આ બ્રાહ્મણુ ઉપકાર કરેલા સુવર્ણ કારની પાસે આવ્યે. સુવર્ણ કારના કહેવાથી હે દેવ ! તમે હણવા માટે આદરથી આદેશ કર્યો. પછી માર્ગોમાં તેને તે સપે જોયા, તેથી તેને મુક્ત કરવા માટે તે તમારી પુત્રીને સ્યા છે. જો આ બ્રાહ્મણ મુક્ત થાય, તેા આ પુત્રી પણ જીવે.” ત્યારે “ આ બાબતમાં કાંઇ પ્રતીતિ છે ? ” એમ રાજાએ કહ્યું ત્યારે તે માંત્રિકે તે માટા સર્પને રહ્યાં ઉતાર્યો. તેણે પણ મંત્રવાદીએ ૧. દેવા રહિતપણાને. ૨. તે રાજપુત્રીને વિષે. ૧૬ Page #195 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. જે કહ્યું, તે સર્વ કબૂલ કર્યું. ત્યારે વિશ્વાસ પામેલા રાજાએ તે બ્રાહ્મણને મુક્ત કર્યો. બ્રાહમણને મૂકેલ જોઈને તે સર્ષ ગૌરવથી વ્યાપ્ત પિતાના વિષને દંશના છેવાથી હરણ કર્યું. તે વખતે તે રાજપુત્રી કૌમુદીની જેમ ઉદય પામી, તે વખતે સર્વ રાજલેક ખુશી થયે. તે બ્રાહ્મણની પાસે માંત્રિકે કહ્યું કે “આ સર્વે જ તને જીવિત દાન આપ્યું છે.” બ્રાહ્મણ બે કે-“અહો! આ જગતમાં પ્રાણીઓનું ચરિત્ર રમણીય છે, કે જેથી ક્રૂર પ્રાણીઓ કૃતજ્ઞપણને ધારણ કરે છે, અને બીજા (મારા) પ્રાણુઓ કૃતઘપણને ધારણ કરે છે. આ પ્રાણીઓની પૃથ્વી હંમેશાં તે બે જ પુરુષને ધારણ કરો. એક તો જેની મતિ ઉપકારને વિષે હાય, અને બીજે જે ઉપકારને હરે (ભૂલે) નહીં.” ત્યારે વિસ્મયથી રાજાએ પૂછેલા તેણે પ્રવાસથી આરંભીને બંધન પર્યત પિતાની કથા કહી. તથા ફરીથી બોલ્યા કે-“હે મોટા રાજા ! આ જગતમાં સર્વ પ્રાણીઓને સુખ દુઃખ કરવામાં (આપવામાં) એક યમરાજા જ કુશળ છે.” પછી તેની કથા સાંભળવાથી અતિ તુષ્ટમાન થયેલા રાજાએ તે શિવસ્વામીને મોટા દેશને સ્વામી કર્યો. કૃતજ્ઞને વિષે શિરોમણિ(મુગટ)રૂપ તે શિવસ્વામીએ પિતાના દેશમાં નાગપૂજા કરવા માટે નાગપંચમી પ્રવર્તાવી.” આ કથા કહીને ફરીથી વાઘ આ પ્રમાણે બોલ્યા કે-“હે વાનરી! જેમ તે સરળ બ્રાહ્મણ સુવર્ણકારથી વિપદા પાયે, તેમ જ આ નિષાદ તારે મોટો અનર્થ કરશે, તેથી આ મારા ભેજનને તું છોડી દે.” આ પ્રમાણે કહા છતાં પણ સારી પ્રકૃતિઓવાળી તે વાનરીએ એટલામાં તેને મૂળે નહીં, તેટલામાં તે વાઘ તે વૃક્ષની નીચે બેઠો. અને આ પ્રમાણે તેણે વિચાર્યું કે-“અહો! યોગીને પણ જે બુદ્ધિ દુર્લભ છે, તે મિત્રી આદિક બુદ્ધિ તિર્યચેના ચિત્તમાં પણ દેખાય છે.” પછી દુષ્ટ, દુરાત્મા અને જાગેલા તે નિષાદના ખેાળામાં પિતાનું મસ્તક સ્થાપન કરીને તે વાનરી પણ સૂતી. વાધે પણુ પાસે આવીને તે નિષાદને કહ્યું કે- આ વાનરીવડે મને મિત્ર કરીને તે સર્વથા નિર્ભય થા. સાત દિવસથી ભૂખ્યા એવા મને આ વાનરી આપ. જે નહીં આપે, તે ઘણું કાળે પણ તું તારે ઘેર જઈશ નહીં. વળી આને સંગ તારા શુભ પરિણામ માટે નથી જ, કેમકે વાનરાએ રાજાને હણ્યો હતો, તે તે પહેલાં શું નથી સાંભળ્યું ? આ બાબતમાં હે ભદ્ર ! તું સાંભળ. હું કથા કહું છું.” ત્યારે હર્ષ સહિત નિષાદ પણ બે કે“તું કહે. હું સાંભળું છું.” નાગપુર નામના નગરમાં રૂપવડે કામદેવને જીતનાર અને શત્રુરૂપી વાંસના સમૂહને બાળવામાં દાવાનળ જેવો પાવક નામને રાજા હતા. એક દિવસ શુકલ જાતિનો અશ્વ વનને વિષે વાહકેલિ (અશ્વક્રીડા) માટે તે રાજાને બળાત્કારે લઈ ગયો, અને લાંબા માર્ગ ઉ૯લંઘન કર્યો. તે વખતે તે વનમાં એકલા ભમતા તથા સુધા અને તૃષાથી પીડા પામતા તે રાજાને એક વાનર મળે. તેણે સુંદર ફળ લાવીને રાજાને આપ્યા અને સ્વચ્છ ૧. ચંદ્રષ્ના . ૨, વિપરીત શિક્ષાવાળા. Page #196 -------------------------------------------------------------------------- ________________ પાંચમે પ્રસ્તાવઃ અતિ ઉપકારી વાનરીના બચ્ચાનું નિષાદે કરેલું ભક્ષણ. [ ૧૨૩ ] પાણીથી ભરેલું સરેવર પણ દેખાડયું. પછી ફળને ખાઈને તથા સ્વાદિષ્ટ પાણી પીને તે રાજા જેવામાં મનની મોટી પ્રીતિને પામ્ય, તેવામાં મંત્રી, સામત, અશ્વ અને હાથીવડે સહિત તેનું સૈન્ય આવ્યું. પછી કૃતજ્ઞ તે રાજા તે વાનરને પિતાના નગરમાં લઈ ગયો. ત્યાં તે વાનરે રાજાની આજ્ઞાથી મોદકાદિક પકવાન્ન તથા કેળ અને આમ્ર વિગેરેના ફળો વારંવાર ખાધા. તેના તે ઉપકારનું સમરણ કરતા તે રાજાએ હંમેશાં તેને પિતાની પાસે રાખે, કેમકે પુરુષની આવી જ પ્રકૃતિ હોય છે. પછી એક વખત વસંત જતુ આજે ત્યારે ચિત્તવડે શોભતા કામી પુરુષોને મનહર અને કામી પુરુષને ઇષ્ટ તથા પુષ્પ અને ફળેએ કરીને વ્યાપ્ત વનને વિષે આંદોલન અને જળક્રીડાદિક કરીને તે રાજા શ્રમનો નાશ કરવા માટે તે વાનરને અંગરક્ષક તરીકે રાખીને કદલીગ્રહમાં સૂતે. તે વખતે પોતાના આત્માને સ્વામીના ભક્ત માનતા તે કુબુદ્ધિવાળા વાનરે ભમરાના મિષથી ખવડે રાજાની કંધરા કાપી નાંખી. જેમ તે રાજાએ હિતકારક પણ વાનરથી મરણ પ્રાપ્ત કર્યું, તેમ આ પણ તારા કલ્યાણને માટે નથી.” આ કથા સાંભળીને તે શિકારીએ તત્કાળ તે વાનરીને તે વાઘની પાસે નાંખી. ત્યારે તે વાઘે તેને કહ્યું, કે-“હે ભદ્ર ! તારે હદયમાં દુઃખ ધારણ કરવું નહીં, કેમકે જેવા પ્રકારના પુરુષની સેવા કરી છે, તેવા પ્રકારના ફળની પ્રાપ્તિ તને પ્રાપ્ત થઈ છે.” ત્યારે ઉત્પન્ન થયેલી સારી બુદ્ધિવાળા તેણુએ પિતાની સંજ્ઞાવડે તે વાઘને કહ્યું કે “તારે મારું રક્ષણ કરવું નહીં, કેવળ મારું ભક્ષણ જ કરવું. હે મૃગાધિપ(વાઘ) ! હું તને આ હિતકારક વચન કહું છું કે-“વાંદરાના પ્રાણ પુંછડામાં રહે છે, તેથી તારે તેનું ભક્ષણ કરવું.” ત્યારે તત્કાળ વાઘે તે જ પ્રમાણે કર્યું. તે વખતે પોતાનું પુંછડું તેના મુખમાં મૂકીને તરત જ તે વાનરી પણ વૃક્ષ ઉપર ચડી ગઈ. ત્યારે વિલખા મુખવાળ વાઘ પાછા વળીને અદશ્યપણાને પામ્યું. પછી નિષાદ સહિત તે વાનરી તે વૃક્ષ ઉપરથી નીચે ઉતરી. તે આગળ થઈને (ચાલીને) લતાના આશ્રયવાળા પોતાના આવાસમાં તેને લઈ ગઈ. ત્યાં તેણીના બાળકે હતા, તેઓની પાસે તેને રાખીને તેનું સ્વાગત કરવા માટે આળસરહિતપણુવડે શેભતી તે સ્વાદિષ્ટ ફળ લાવવા માટે વનને વિષે ગઈ. હણવાની ઈચ્છાવાળો તે નિષાદ તેણીના તે બાળકોને પણ ખાઈ ગયે, કેમકે દુરાત્માઓને કૃત્ય અને અકૃત્યનું જ્ઞાન કયાંથી હોય? એટલામાં તે વાનરી સ્વાદિષ્ટ ફળો લઈને આવી, તેટલામાં તે નિષાદને સુતેલે છે, અને તે બાળકને જોયા નહીં. તે પણ નવડે તેને ઉઠાડીને તથા તેને ફળ આપીને બાળકોની શોધ કરવા માટે તેની સાથે ચાલી. પહેલાં પોતાને વૃક્ષ ઉપરથી પાડી હતી તે પણ તથા બાળકને ખાધા તે પણ ગર્વને પામેલા તેને વિષે તેણીએ શંકા કરી નહીં. ખેરવડે અત્યંત વ્યાકુળ થયેલા નિષાદે પણ ચિત્તમાં વિચાર્યું કે-“અહો! - - હીંચકાવીળા ખાવા તે. Page #197 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૪ ]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. 11. આજે મારે સર્વ પણ વ્યાપાર નિરર્થક થયે. ખાલી જ કેમ ઘેર જઈશ?” આ પ્રમાણે વિચારીને તે અધમ પુરુષે તે જ વાનરીને લાકડી વડે મારીને હણી નાંખી. પછી કાવડમાં નાંખીને લઈ જવાતી તેણીને જોઈને તે વાઘ પ્રગટ થઈને બે કે-“અરે! આ તેં શું કર્યું? હે પાપી! ચિરકાળ સુધી જેણીએ પુત્રની જેમ તારું પાલન કર્યું અને લાલન કર્યું, તેને ઘાત કરનાર! તારા બંને હાથ કેમ તૂટી ગયા નહીં? હે પાપિષ્ટ ! હે અધમ ! હે અજ્ઞાની ! હે કૃતન ! હે અભવી ! હે દુર્મતિ! તું જતું રહે. મારે પણ તું વધ કરવા લાયક નથી, તારું મુખ કેમ જેવાય?” પછી તે નિષાદ ઘેર આવ્યું. તેનું વૃત્તાંત શરૂઆતથી જાણીને રાજાએ આજ્ઞા કરી કે “ઢ બંધનવડે આને બાંધીને મારી નાંખવો.” રાજાએ આદેશ કરેલા માણસો જેટલામાં તેને વધભૂમિ ઉપર લઈ ગયા, તેટલામાં વાઘ બો કે–“અહો! આને માટે નથી.” ત્યારે વિસ્મય પામેલા તેઓએ તે વાત રાજાને કહી, ત્યારે કૌતુકથી ઉસુક મનવાળો રાજા પણ પિતે ત્યાં આવ્યો. આ વાઘ તે જ પ્રમાણે છે કે-“હે રાજા! આ પાપીને વધ કરવાથી તું પણ તેના પાપના અમુક અંશને હરણ કરનાર (ભાગીદાર) ન થા. પાપી પ્રાણીઓ પોતે જ વિપત્તિમાં પડે છે જ. જેમ ભરેલે કળશ પાણીમાં તરત જ ડુબે છે.” રાજા બોલ્યા કે-“હે વાવ! તિર્યંચ જાતિવાળા પણ તારી આવી ઉત્કૃષ્ટ મનુષ્ય ભાષા કેમ છે? તથા આવું વિવેકીપણું કમ છે ? ” વ્યાધ્ર પણ આ પ્રમાણે બોલ્યા કે-“ આ ઉદ્યાનમાં વિશેષ જ્ઞાન કરીને યુક્ત સૂરિ છે તે સર્વ કહેશે.” એમ કહીને તે ગયે. પછી રાજાએ જેમ ઈ સંગમ દેવને કાઢી મૂક્યો હતો તેમ તે નિષાદને નગરમાંથી કાઢી મૂક્યો. પછી વનખંડની અંદર પિતાની આગળ( સમીપ ) રાજાએ ઘણા તપોધન( સાધુ )વડે પરિવરેલા સૂરિને દેખ્યા. ગુરુના પાદરે નમીને તથા મોટાના અનુક્રમે સર્વ મુનિઓને નમીને અને ગુરુની પાસે બેસીને બે હાથ જોડીને તેણે આ પ્રમાણે પૂછયું, કે-“હે પ્રભુ! તમે નિર્મળ જ્ઞાનરૂપી ચક્ષુવડે સર્વ જાણે છે, તેથી પૂછું છું કે-તે વાનરી મારીને કઈ ગતિમાં ગઈ?” ગુરુ બેલ્યા કે “હે રાજા ! હંસની જેવા વેત(ઉવળ) આશયવાળી, ધન્ય અને ધર્મધ્યાનમાં તત્પર રહેલી તે દેવલોકમાં ગઈ છે, કેમકે તપ, સંયમ, દાન અને ઉપકારને વિષે નિરંતર તત્પર થયેલે, ગુરુના વચનની રુચિવાળો અને દયાળુ જીવ સ્વર્ગમાં જાય છે.” ફરીથી રાજાએ પૂછયું કે-“મોટું પાપ કરવામાં તત્પર તથા જાતિ અને ક્રિયાવડે પણ નિષાદ નામને તે કઈ ગતિમાં જશે?” સૂરિ બોલ્યા કે-“આ વાત સર્વને પણ પ્રગટ છે કે–આ પાપીનું સ્થાન નરક વિના બીજું શું હોય? જીવહિંસા, મૃષાવાદ, ચેરી, પરસ્ત્રીસેવન, પરિગ્રહ, કષાય અને વિષયવડે વ્યાપ્ત થયેલ કૃતજ્ઞ, નિર્દય, પાપી, પરને દ્રોહ કરનાર, રોદ્ર-ધ્યાનમાં તત્પર અને ક્રૂર મનુષ્ય નરકને ભજનાર થાય છે. પ્રસ્તાવથી બીજી બે ગતિનું લક્ષણ પણ સાંભળ-ચાડી, પશુની જેવી બુદ્ધિવાળો અને મિત્રની ઉપર સદા શઠતા કરનાર આ જીવ આર્તધ્યાનવડે તિર્યંચ Page #198 -------------------------------------------------------------------------- ________________ પાંચમે પ્રસ્તાવ : સ્પેન પક્ષીને મેઘથે જીવ દયા માટે પિતાના શરીરનું આપેલું માંસ. [૧૨૫] ગતિને પામે છે. માર્દવ અને આવવડે યુક્ત, દેષ અને કષાય રહિત, ન્યાયવાન તથા ગુણગ્રાહી જીવ મનુષ્ય ગતિને ભજનાર થાય છે.” ફરીથી રાજાએ પૂછયું કે-“તે વાવ મનુષ્યની ભાષાવાળ કેમ થયો? કે જેણે હે પ્રભુ! નિષાદને મારવાથી મને બળાત્કારે નિવાર્યો?” ફરીથી આચાર્ય બોલ્યા કે-“હે રાજા ! તેનું કારણ સાંભળ-સૌધર્મ દેવકને વિષે ઇદ્રને સામાનિક દેવ છે. તેની પ્રાપ્રિયા દેવી ચવીને કઈક ઠેકાણે મનુષ્ય થઈ છે. તેણીના રક્ષપાળ દેએ તેણીના પતિ દેવને પૂછયું, કે-“હે સ્વામી ! આ વિમાનમાં કેણ દેવી થશે? અથવા નહીં થાય?” ત્યારે તેણે તેઓને કહ્યું કે “તે વાનરી દેવતા થશે.” તેની પરીક્ષા કરવા માટે એક દેવ તેમના રૂપને ધારણ કરનાર થઈને અહીં આવે, તેથી હે રાજા ! તેની મનુષ્યના જેવી શ્રેષ્ઠ વાણી થઈ. વાનરી અને નિષાદની સાથે તથા માયા મૃગાલરૂપ અનુચરની સાથે તેણે ઘણા પ્રકારે વિવાદ કર્યો. ” ત્યારે પ્રતિબંધ પામેલે રાજા પિતાના પુત્રને રાજ્યને વિષે સ્થાપન કરીને તે જ મુનીશ્વરની પાસે મહાવ્રતવાળો થયે. તે હરિપાળ નામના રાજર્ષિ ચિરકાળ સુધી વતને પાળીને તે જ દેવલોકને વિષે મોટી દેવલક્ષમીને પાપે. જેમ જીવહિંસાવડે આ નિષાદ નરકને પાયે, તેમ બીજે પણ તે થાય, તેથી આ જીવહિંસા સર્વથા તારે તજવી. ” આવું મેઘરથનું વચન સાંભળીને તે યેન પક્ષી બો કે-“હે રાજા ! જેથી કરીને તમે સુખી છે, તેથી કરીને ધર્મ અને અધર્મને આ વિચાર કરી છે. મારાથી ભય પામેલે આ પારાપત તમારે શરણે આવ્યો છે, તે ક્ષુધારૂપી રાક્ષસોવડે ગળાયેલે હું કોના શરણને આશ્રય કરું? હે રાજા! તમે પુરુષ છે, તમે કેઈના પણ દુઃખને ઈચ્છતા નથી, તે હે કૃપાશ્ર! આની જેમ મારું પણ તમે રક્ષણ કરો, રક્ષણ કરો. તમે પોતે કૃત્ય અને અકૃત્યને જાણે છે. પરંતુ હું તમને એક જ કહું છું કે-મારી જેવા ભૂખ્યા અને શુદ્રને વિષે કેવી ધર્મની વાસના હોય? વિવેક, લજજા, દયા, ધર્મ, વિદ્યા, નેહ, સૌમ્યતા અને સત્વ(પરાક્રમ) આ સુધાથી પીડા પામેલાને હતા જ નથી. અંગીકાર કરેલું પણ પ્રાયે કરીને સુધાથી પીડા પામેલા ત્યાગ કરે છે. આ બાબતમાં હે પ્રભુ ! નીતિશાસ્ત્રમાં કહેલું દષ્ટાંત સાંભળો. કરીના(કેરડાના) વનવડે વ્યાસ અને જળ રહિત મરુદેશને વિષે કોઈક કુવામાં પ્રિયદર્શન નામને સર્પ રહેતો હતો. જળની પાસે રહેલા બિલની અંદર સુખે કરીને રહેતો તે સર્વદા ભેક(દેડકા) વિગેરે જળ તુવડે આહાર કરતો હતો. સુખેથી તેની પ્રાપ્તિને માટે તેમાંથી એક ગંગદત્ત નામના ભેકની સાથે તેણે મિત્રતા કરી હતી. બીજા કૂવામાં કરેલા નિવાસવાળી ચિત્રલેખા નામની મધુર શબ્દવાળી તે સર્ષની વલ્લભા હતી. એ પ્રમાણે કેટલેક કાળ ગયા પછી કેઈક વખત બાર વર્ષ સુધી અનાવૃષ્ટિ થઈ, તેથી તે કૂવામાં પાણી ખૂટી ૧. વૃદ્ધિને અભાવ. Page #199 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬ ]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ગયું. તે પાણી ખૂટી જવાથી સર્વે જળજંતુઓ નાશ પામ્યા, તેથી તે સપને તેના આહારની વૃત્તિને છેદ થયે. પરંતુ ગંગદર લેક શેષ રહેલા પંકવડે આહાર કરતે જીવતે રહ્યો. એક વખત એકાંતમાં રહેલા તેને તે સપે આ પ્રમાણે કહ્યું, કે-“હે ભદ્ર! અત્યંત ક્ષુધા પામેલે હું તારી જાતિનું ભક્ષણ કરતા હતા, તે તે અનાવૃષ્ટિના દેષથી નાશ પામી; તેથી શું કરું? ” ત્યારે તેણે વિચાર્યું કે-“આ કર મને મારવા ઈ છે છે. તેથી કાંઈક ઉપાય કરીને આનાથી મારા આત્માનું રક્ષણ કરું.” એમ વિચારીને તે બો કે-“હે સ્વામી! સિંધુ દ્રહાદિકમાં જઈને પોતાની જાતિવાળાને લભ પમાડીને હું તમારે માટે તેમને અહીં લાવીશ. ચિત્રલેખા પિતાના ચંચુપુટવડે મને ત્યાં લઈ જશે, તેથી હંમેશાં તમારી મોટી પ્રાણયાત્રા થશે.” પછી તે કાર્યને માટે તેણે આદેશ કરેલી તે પક્ષિણીએ ચંચુવડે કરીને તેને લઈ જઈને કેઈ મોટા દ્રહમાં મૂકો. જળને વિષે પડેલો તે સુખનું સ્થાન થયે. તેના અભિપ્રાયને નહીં જાણતી ચિત્રલેખાએ તેને કહ્યું, કે-“હે ભદ્ર! તું પિતાનું વાંછિત કરીને શીવ્ર આવ, કેમકે કgવડે તે વતે છે.” ત્યારે તેણે તેને આ પ્રમાણે કહ્યું, કે-“હે ભદ્ર! તું પ્રિયદર્શનને કહેજે કે-હવે ગંગદત્ત ફરીથી કૂવામાં આવશે નહીં. ભૂખે પ્રાણ શું કામ નથી કરતો ? ક્ષીણ થયેલા માણસે નિર્દય હાય છે.” આ પ્રમાણે પોતાનું ચિંતવેલું તેને કહીને ફરીથી તે બોલ્યો કે-“તારે પણ કઈ પ્રકારે તેને વિશ્વાસ કરે નહીં.” આ પ્રમાણે છે રાજા ! ક્ષુધાથી પીડા પામેલે હું કૃત્ય અકૃત્યને જાણતો નથી, જેટલામાં મારા પ્રાણ જાય નહીં તેટલામાં મને તમે પ્રસન્ન કરે.” આ પ્રમાણે સ્પેને કહ્યું ત્યારે રાજા બોલ્યો કે-“હે ભદ્ર! જે તું ક્ષુધાવાળો હોય, તે હું તને શ્રેષ્ઠ આહાર આપું” પક્ષી બોલે કે-“માંસ વિના બીજે આહાર મને ઈષ્ટ નથી. ” ત્યારે “તે પણ હું મટન મારકીટમાંથી લાવીને તને આપીશ” એમ રાજાએ કહ્યું ત્યારે “મારા દેખતાં પ્રાણીનું માંસ છેદીને જે મને અપાય, તે મને તૃપ્તિ થાય.” એમ ફરીથી તે પક્ષી બોલ્યો. રાજાએ કહ્યું કે-“તુલામાં ધારણ કરેલ આ પક્ષી જેટલાં માનવાળો થાય, તેટલા પ્રમાણુવાળું મારું માંસ આપું તે કેમ? તે તું કહે.” ત્યારે “ભલે. એમ છે. ” એમ તે બે ત્યારે રાજાએ તુલા મંગાવી. તેમાં એક બાજુએ તે પારાપત પક્ષીને રાખે, અને બીજી બાજુએ કરુણરસન સાગરરૂપ તે રાજા તીક્ષણ છરીવડે પિતાના શરીરને છેદી છેદીને માંસ નાંખવા લાગે. જેમ જેમ તે પિતાના માંસને છેદીને નાંખવા લાગે, તેમ તેમ તે પારાપત અતિ અધિક વધવા લાગ્યો. મોટા ભારવાળા તે પક્ષીને જાણીને સાહસિકમાં અગ્રેસર તે રાજા પોતે જ તે તુલા ઉપર ચડ્યો. તુલા ઉપર ચડેલા રાજાને જોઈને સર્વ પણ પરિવાર હાહાકારને કરતો ખેદ સહિત આ પ્રમાણે બ, કે-“હા નાથ ! આ જીવિતના ત્યાગનું સાહસ કેમ કરો છો ? આ એક પક્ષીને માટે અમારા સર્વની અવગણના કેમ કરે છે ? હે પ્રભુ! આ કાંઈક ઉત્પાતવાળું સંભવે ૧ત્રાજવામાં Page #200 -------------------------------------------------------------------------- ________________ પાંચમે પ્રસ્તાવ-મેઘથે કહેલ દેવ સાથેને પિતાને પૂર્વભવ. [ ૧૨૭ ] છે, કેમકે શુદ્ધ કાયાવાળ પક્ષીનો આટલો બધો ભાર ન હોય.” પરોપકાર કરવામાં રસિક અને સરલ આશયવાળા આ રાજાએ જ્ઞાનવાન છતાં પણ તેવા પ્રકારનો ઉપયોગ આપે નહીં. અને તેણે આ પ્રમાણે વિચાર્યું કે-“અંગીકાર કરેલા શુભ કાર્યને જેઓ નિર્વાહ કરે છે, તેઓ આ પૃથ્વીતળને વિષે ધન્ય છે. આ સર્વ પણ પરિવાર ચલાયમાન નેહવાળા અને સ્વાર્થમાં લુબ્ધ છે, તથા કૃતજ્ઞ અને અશુચિના ઘરરૂપ આ શરીર પણ નાશવંત છે. આ બન્નેની અપેક્ષાવડે હું સ્વાર્થને બંશ(નાશ) કેમ કરું? અહા ! મારી પ્રતિજ્ઞા હું પૂર્ણ કરીશ. જે થવાનું હોય તે થાઓ.” આ અવસરે ચલાયમાન સુવર્ણના કુંડલવડે શોભતા કર્ણવાળો અને મુગટ, હાર તથા કટક( કડા)ને ધારણ કરનાર કઈ શ્રેષ્ઠ દેવ પ્રગટ થઈને આ પ્રમાણે બોલ્યા, કે-“ હે રાજા ! તું ધન્ય છે. હે ધીર! હે દયાવીર ! તારે જન્મ અને જીવિત સફળ છે કે જેથી આજે 'વિસ્મય પામેલા ઈશાને સભાને વિષે ચંદ્રના કિરણે જેવા નિર્મળ તારા ગુણસમૂહની પ્રશંસા કરી. તેની શ્રદ્ધા નહીં કરતો હું તારી પરીક્ષા કરવા માટે અહીં આવ્યું, અને પૂર્વના સરવાળા આ બે પક્ષીઓને મેં અધિષિત કર્યા (તેમાં હું પેઠે). ” પછી રાજાએ પૂછયું કે-“હે દેવ! આ બે પક્ષીનું વેર કેમ થયું? તે તમે કહો, કેમકે અમને મોટું કૌતુક વર્તે છે.” ત્યારે દેવે કહ્યું કે પહેલાં આ જ નગરમાં સાગરદત્ત નામને વણિક હતું, અને તેને વિજયસેના નામની પ્રિયા હતી. તેમને યુગલપણે ઉત્પન્ન થયેલા ધન અને નંદન નામના બે પુત્ર વાણિજ્યકળાવડે યુક્ત હતા. એક વખત પિતાની અનુજ્ઞા લઈને સાર્થ સહિત તે બન્ને વેપાર માટે નાગપુર નામના નગરમાં ગયા. વેપારને કરતા તેમણે કોઈ પણ પ્રકારે દેવગથી મોટા મૂલ્યવાળું એક રન ઉપાર્જન કર્યું. ત્યારે તેના લેભથી પરસ્પર હણવાની ઈચ્છાવાળા તે બને એક દિવસ નદીમાં સ્નાન કરતા આ પ્રમાણે વિવાદ કરવા લાગ્યા. કે-“મેં જ આ મનોહર રત્ન ઉપાર્જન કર્યું છે.” એમ એક બે , બીજે કે-“મેં ઉપાર્જન કર્યું છે. તું ફેગટ લેભ કરે છે.” આ પ્રમાણે ક્રોધવડે વ્યાસ અને રાતા નેત્રવાળા તે બને પરસ્પર યુદ્ધ કરીને નદીના જળમાં પડ્યા, અને આર્તધ્યાનવડે મરણ પામ્યા અને તે બને વનને વિષે પક્ષી થયા. પછી હમણાં તેઓ મળ્યા, અને કલહ કરવા લાગ્યાં, તે વખતે હે રાજા ! મેં તેમને અધિષિત કર્યા.” એમ કહીને તે દેવ સ્વર્ગમાં ગયો. પછી વિસ્મય પામેલા સભાસદોએ મેઘરથ રાજાને પૂછયું, કે-“હે નરનાથ! આ દેવ કોણ છે? કે જેણે નિરપરાધી તમને ઘણા પ્રકારની માયા કરીને પ્રાણુના સંશયમાં પાડ્યા?” ત્યારે મેઘરથ રાજા બેલ્યો કે-“જે તમને કોતક હેય, તે સાવધાન થઈને મારું વચન સાંભળે. આ ભવની પૂર્વના પાંચમા ભાવમાં હું અનંતવીર્યને મોટે ભાઈ અપરાજિત નામને બળદેવ હતું. તે વખતે મહાભુજાવાળો દમિતારિ અમારે શત્રુ હતો. તેની પુત્રીનું હરણ કરીને અમે તેને મારી નાંખ્યું હતું. Page #201 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. પછી સંસારરૂપી વનમાં ભમીને આ જ ભરતાર્ધમાં અષ્ટાપદ પર્વતના મૂળમાં તે તાપસને પુત્ર થયે. તે બાળતપ કરીને તથા મરીને ઈશાનદેવલેકમાં આ સુરૂપ નામને દેવ થયે. તે વખતે છે મારી પ્રશંસા કરી. તે પ્રશંસાની શ્રદ્ધા નહીં કરતે તે અહીં આવ્યું. ત્યારપછી જે થયું, તે સર્વ હે સભાસદો! તમે પ્રત્યક્ષ જ જાણે છે. ” પછી પિતાનું વૃત્તાંત અને દેવનું વૃત્તાંત સાંભળીને તે બંને પક્ષીઓ જતિ સ્મરણને પામ્યા, અને પિતાની વાણીવડે આ પ્રમાણે બોલ્યા, કે-“હે સ્વામી! આ પિતાનું ચરિત્ર સાંભળીને અમારા ચિત્તમાં અતિ માટે સંવેગ થયે છે, તેથી જે કરવા લાયક હોય તે તમે કહો.” રાજાએ કહ્યું કે-“હે મહાશયો! સમ્યગ્દષ્ટિને પામીને ભાવથી પાપનો નાશ કરનારા અનશનને કરો.” ત્યારે તે ધન્ય પક્ષીઓ અનશન કરીને પંચ નમસ્કારનું સ્મરણ કરતા મરણ પામીને ભુવનવાસીને વિષે દેવ તરીકે ઉત્પન્ન થયા. પછી વિધિવડે તે પૌષધ પારીને તથા પારણું કરીને તે બુદ્ધિમાન મેઘરથ રાજા ફરીથી પણ બેગ ભેગવવા લાગ્યા. પરીષહ અને ઉપસર્ગોથી ભય નહીં પામેલ અને સંવેગથી વાસિત ( યુક્ત) થયેલ તે એક દિવસ અઠ્ઠમ ભક્તવડે પ્રતિમા ધારણ કરીને સ્થિર રહ્યો. તે અવસરે અઠ્ઠાવીસ લાખ વિમાનના અધિપતિ ઈશાને ભક્તિના વશથી કહ્યું, કે-“માહા"વડે સમગ્ર ત્રણ લોકને જીતનારા અને પાપ રહિત હે મહાસત્ત્વવાળા ! તમે અરિહંત થવાના છે તેવા તમને નમસ્કાર છે, નમસ્કાર છે.” તે સાંભળીને પાસે રહેલી તેની પ્રિયાઓએ આ પ્રમાણે પૂછયું, કે-“હે સ્વામી ! હમણાં તમે કોને નમસ્કાર કર્યો?” તે બોલે કે-“શૈલોક્યસુંદરી ! તું સાંભળ-પૃથ્વીમંડળ ઉપર પુંડરીકિશું નગરીમાં મેઘરથ નામને રાજા છે, તેણે અઠ્ઠમ તપની ક્રિયા કરી છે, સ્થિર પ્રતિમાએ રહ્યો છે, અને શુભ ધ્યાનમાં વતે છે, તેને મેં ભક્તિથી નમસ્કાર કર્યો છે. ધર્મને વિષે તન્મય મનવાળા તેને આવા પ્રકારના શુભ ધ્યાનથી ચળાવવાને ઇંદ્ર સહિત પણ દે શક્તિમાન નથી.” આ પ્રમાણે સાંભળીને સુરૂપ અને અતિરૂપા નામની તેની બે દેવીએ તે રાજાને ક્ષોભ પમાડવા માટે તેની સમીપે આવી. ઉત્કૃષ્ટ રૂપ, લાવણ્ય અને કાંતિવડે યુક્ત, વિલાસ કરીને સહિત અને સારા શૃંગાર વાળી તે બને તેની આગળ થઈને આ પ્રમાણે બોલી, કે-“હે સ્વામી ! અમે દેવાંગના તમારે વિષે નેહથી દેહ પામેલી હોવાથી અહીં આવી છીએ, તેથી હે પ્રિય ! અમારી ઈચ્છાને તું પૂર્ણ કર. દેવેના અધિપતિ અને અમને આધીન પિતાના પતિને મૂકીને, તારા રૂપ, ગુણ અને યોવનવડે લુબ્ધ થયેલી અમે અહીં આવી છીએ.” ઈત્યાદિ રાગ (પ્રીતિ) ઉત્પન્ન કરવામાં મનહર તેમના વચનવડે તથા વિવિધ પ્રકારના હાવભાવવડે તેનું મન ક્ષોભ પામ્યું નહીં. આ પ્રમાણે આખી રાત્રિ અનુકૂળ ઉપસર્ગો કરીને શાંત થયેલા વિકારવાળી તે બને દેવીઓએ આ પ્રમાણે તેની સ્તુતિ કરી કે-“હે સુંદર ! રાગ રહિત છતાં પણ તેં અમારું હૃદય રાગવાળું કર્યું, તેથી આ રાગમાં નાંખ્યા છતાં પણ તું રાગી થયે નહીં, તે અહે! આશ્ચર્ય છે. અમારી આવી વિપરીત ચેષ્ટાવડે લોઢામય Page #202 -------------------------------------------------------------------------- ________________ પાંચમા પ્રસ્તાવ : શ્રી ધનરથ ભગવંતની દેશના અને તે ઉપર કહેલ શૂર રાજાની કથા. [ ૧૨૯ ] પુરુષ પણ ઓગળી જાય છે. તેવી ચેષ્ટાવડે હું ધીર 1 તારું હૃદય જરા પણ ચલિત ન થયું. આમ કહીને પાતાના અપરાધ ખમાવીને તથા તે રાજાને નમસ્કાર કરીને તેના ગુણની પ્રશંસા કરતી તે દેવીએ પેાતાને સ્થાને ગઈ. પછી પ્રાત:કાળે મેઘરથ રાજાએ વિધિ પ્રમાણે પ્રતિમાને અને પૌષધને પાર્યો ( સમાપ્ત કર્યો ) અને પછી પારણું કર્યું. એક દિવસ તે રાજા સામત સહિત સભામાં બેઠા હતા, તેને ઉદ્યાનપાલકે આવીને ભક્તિપૂર્ણાંક આ પ્રમાણે કહ્યું, કે “ હે સ્વામી ! હું તમને બહુ સારી વધામણી આપુ છું કે આજે તમારા નગરમાં તમારા પિતા જિનેશ્વર ઘનરથ પ્રભુ સમવસર્યાં છે. ” ત્યારે તેને સુવર્ણાદિક પારિતાષિક દાન આપીને કુમાર સહિત રાજા જિનેશ્વરને નમવા ગયા. તે ભગવાનને તથા બાકીના પણ તાધનાને ( સાધુએને ) વાંદીને ભક્તિવડે ભાવિત (વ્યાસ) મનવાળા તે રાજા ચેાગ્ય સ્થાને બેઠા. આ અવસરે જિનેશ્વરે સર્વ ભાષાને અનુસરનારી વાણીવર્ડ જંતુઓના પ્રતિમાને માટે શ્રેષ્ઠ ધર્મદેશના આપી, કે—“ હું ભવ્ય પ્રાણીઓ ! અહીં જિનેશ્વરની પૂજા અને નમસ્કારને વિષે તથા અપૂર્વ (નવા ) પાઠના શ્રવણુને વિષે નિરંતર અપ્રમાદ કરવા. જે પુણ્યાત્મા જીવ ધર્મક્રિયાને વિષે અપ્રમાદી રહે છે તેની આપદા પણ શૂરની જેમ સુખને માટે થાય છે. ” આ અવસરે જિનેશ્વરને નમીને ગણધરે વિનતિ કરી કે—“ હે પ્રભુ ! ધર્માંને વિષે જે અપ્રમાદી થયા, તે શૂર નામના પુરુષ કાણુ છે ?” ત્યારે જિનેશ્વર ખેલ્યા કે—“ હું ભદ્ર ! જો તારે સાંભળવાનુ કૌતુક હાય તા મારાવડે સારી રીતે કહેવાતી તે કથા તુ સાંભળ. આ જમ્દ્વીપના મધ્ય ખંડમાં ભરતક્ષેત્રને વિષે નગરના ગુણૢાવર્ડ સહિત ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર છે. તે નગરને સર્વ સામતાવડે વઢાયેલા આ લેાકાના રક્ષણમાં એક રસવાળા વીરસેન નામનેા રાજા પાલન કરતા હતા. તેને પૃથ્વી પર આવેલી જાણે દેવી હોય તેવી ધારિણી નામની દેવી ( રાણી ) હતી. તેણીએ એક વખત સ્વપ્નમાં આગળ જતા સુરૈશ્વર જોયા. તેણીએ તે સ્વપ્ન પતિને કહ્યું. તે ખેલ્યા કે–“તારે પુત્ર થશે. અને ચાલતા ઇંદ્રને જોવાથી તે પણ કાંઇક ચલાચલ ચપળ )થશે. ’” પછી સમયે પુત્ર જન્મ્યા અને નામ પાડવાને દિવસે સ્વપ્નને અનુસારે તેવુ. દેવરાજ એવું નામ પાડ્યુ. તે વૃદ્ધિ પામતા હતા ત્યારે પણ કાઇક વખત રાણીએ સ્વપ્નમાં શંખની જેવા ઉજ્વળ, પુષ્ટ શરીરવાળા અને પેાતાના ઉત્સંગમાં રહેલા એક વૃષભને જોયા. તે સ્વપ્ન કહ્યું ત્યારે રાજાએ કહ્યું કે—“ હું દેવી ! તારે માટી ભુજાવાળા અને રાજ્યના ભાર ઉપાડવામાં રધર પુત્ર થશે.” પછી સમયે ઉત્પન્ન થયેલા તેનું પણ રાજાએ સ્વપ્નને અનુસારે વત્સરાજ એવું શ્રેષ્ઠ નામ કર્યું. ક્રમે કરીને વૃદ્ધિ પામતા તે આઠ વર્ષના થયા, ત્યારે કલાચાર્યની પાસે ૧. જેનાથી મનુષ્ય સતેષ પામે તે ૧૭ Page #203 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. મહાબુદ્ધિમાન તે સમગ્ર કળા ભણવા લાગ્યો. પછી એક વખત તે રાજા આયુષ્યનો છેલ્લે કાળ હોવાથી જવર દાહ વિગેરે ગોવડે વ્યાપ્ત શરીરવાળો થયો. રેગથી પીડાતા રાજાને જોઈને તેનો પરિવાર દુઃખી થયો પછી સવે લોકો એકઠા થઈને પરસ્પર વિચારવા લાગ્યા, કે-“જે કે આ દેવરાજ વચનવડે માટે છે, તે પણ વત્સરાજ ગુણવડે મટે છે, તેથી તે રાજા થાઓ.” લેકની આ વાત સાંભળીને અને એક મંત્રીની સાથે વિચાર કરીને દેવરાજે હાથી, અશ્વ વિગેરે સૈન્ય પિતાને આધીન કર્યું. નિગીએ કરેલા તે શબ્દને સાંભળીને “આ શું છે?” એમ રાજાએ પૂછયું ત્યારે તેના પરિવારે તે સર્વ કહ્યું. ત્યારે વ્યાધિ અને આધિવડે પીડા પામેલે રાજા આ પ્રમાણે છે કે “અહો! મંત્રીએ આ કાર્ય અગ્ય કર્યું. આ વત્સરાજ કુમાર રાજ્યને એગ્ય છે. બીજે યેાગ્ય નથી. પરંતુ અહો ! આવી અવસ્થાવાળો અશક્તિમાન હું શું કરું ?” એમ કહીને તે રાજા મૃત્યુ પામ્યા. દેવરાજ રાજા થયે અને માણસોના અનુરાગ વિના તે રાજ્યનું પાલન કરવા લાગ્યો. વત્સરાજ પણ સ્વભાવથી જ વિનયવડે યુક્ત હોવાથી પિતાની જેમ દેવરાજને નમસ્કારાદિક સ&િયા કરતો હતો. તેને વિષે પ્રીતિમાં તત્પર સમગ્ર લેકને જાણીને મંત્રીએ વિચાર્યું કે-“વૃદ્ધિ પામતે આ રાજ્યનું હરણ કરશે, તેથી પિતાનું અહિત કરનાર આને વિષે ઉપેક્ષા કરવી યોગ્ય નથી. વ્યાધિની જેમ કમળ પણ શત્રુને બુદ્ધિશાળીએ છેદ જોઈએ.” આ પ્રમાણે વિચારીને તે મંત્રીએ રાજાને જણાવ્યું. ત્યારે તે બોલ્યા કે-“હે મંત્રી ! આ બાબતમાં શું કરવું ?” મંત્રી બોલ્યા કે-“ અહીં રહેલો આ વત્સરાજ તમારા હિતકારક નથી, તેથી હે દેવ! અનિષ્ટ કરનાર આ નાના ભાઈને પણ નગરમાંથી કાઢી મૂકે.” ત્યારે દેવરાજ રાજાએ નાના ભાઈને કહ્યું કે-“મારા દેશને છોડીને તારે બીજે ઠેકાણે જવું.” ભાઈની તે આજ્ઞા ગ્રહણ કરીને તેણે પિતાની માતાને તે નિવેદન કર્યું. તે સાંભળીને તત્કાળ અશ્રુમુખવાળી તે પણ દુઃખી થઈ. તેણને દુઃખી જાણીને વત્સરાજ બે કે-“હે માતા ! તું આ પ્રમાણે ખેદ કેમ કરે છે? મને આજ્ઞા આપ. હું જાઉ છું.” દેવી બોલી કે-“હે વત્સ! એમ હોય તે બહેન સહિત હું પણ તારી સાથે જ આવીશ.” વત્સરાજ બે કે-“હે માતા ! તારે અહીં જ રહેવું, કેમકે પરદેશ વિષમ છે. દેવરાજ પણ તારા પુત્ર છે.” માતા બેલી કે-“હે વત્સ! તારી સાથે જ હું આવીશ. તારે પણ જે અપકાર કરનાર છે, તે દેવરાજવડે મારે કાંઈ પણ પ્રયજન નથી.” ત્યારપછી દેવરાજ રાજાએ લઈ લીધેલા વાહનવાળી ધારિણું પગવડે ચાલતી પુત્રની સાથે ચાલી. પછી “જે માણસ આની સાથે જશે, તેને હું અવશ્ય મારીશ. ” એમ કહીને રાજાએ સર્વ પરિવારને નિવાર્યો. તે વખતે આખા નગરમાં લેકને હાહાકાર ઉછળ્યો. તે વખતે જેણે રુદન ન કર્યું હોય એવો કોઈ પણ માણસ નહોતો. માણસો બોયા કે-“આજે આ નગર નાયક (રાજા) રહિત થયું. વીરસેન રાજા આજે જ મરણ પામ્યા કે જેથી અહો! આ મહાત્માએ ૧ મનની પીડા. Page #204 -------------------------------------------------------------------------- ________________ પાંચમા પ્રસ્તાવ–વત્સરાજનું માતા સાથે પરદેશ ગમન. [ ૧૩૧ અમારા ત્યાગ કર્યાં.” આ પ્રમાણે લેાકેાનુ વચન સાંભળતા વત્સરાજ નગરમાંથી નીકળ્યેા. ત્યારપછી માતા અને માસી સહિત ધીમે ધીમે ચાલતા તે આવતી. દેશની મધ્યે રહેલી ઉજ્જયિની નગરીમાં ગયા. તે નગરીમાં યથાર્થ નામવાળા અને પરાક્રમી જિતશત્રુ રાજા હતા, તેને કમલશ્રી નામની શ્રેષ્ઠ મુખ્ય પટરાણી હતી. નગરીની બહાર વૃક્ષની છાયામાં વિશ્રાંતિ લેતી તે ધારિણી વિચારવા લાગી કે અરે દેવ! તેં આ શું કર્યું? કે જેથી અરે ! વીરસેન રાજાની પ્રાણપ્રિયા થઈને પણ પુત્ર સહિત મને આવી દુર્દશામાં કેમ પાડી ? ” પછી તેની અનુજ્ઞા લઈને વિમલા નામની તેની બહેને નિવાસસ્થાન કરવાની ઈચ્છાથી નગરીમાં પ્રવેશ કર્યો. ત્રાસ પામેલા હરણના જેવા નેત્રવાળી અને નગરીના જનને જોતી તેણીએ એક ઘરને વિષે સેામદત્ત નામના શ્રેષ્ઠીને જોયા. શાંતમૂર્તિ વાળા તેને જોઇને તે ખેલી કે–“હૈ તાત! પરદેશમાં રહેનારી હું, મારી બહેન અને તેણીને પુત્ર આ ત્રણ જના અહીં આવ્યા છીએ, તેથી જો તમે કાંઈક નિવાસનું સ્થાન દેખાડા, તા ત્યાં તમારી નિશ્રાએ અમે સુખેથી રહીએ. ” ત્યારે તેણે એક એરડી દેખાડીને તેણીને કહ્યું કે “ તમારે અહીં રહેવુ, પરંતુ તું મને ભાડુ' શું આપીશ ? ” વિમલા ખાલી કે-“હે ભદ્રં ! ભાડું કાંઇ પણ નથી, પરંતુ અમે એ તમારે ઘેર હુંમેશાં સમગ્ર કામ કરશું. અને હું ઉત્તમ શ્રેણી ! તમારે અમને ભેજન આપવુ. ધનવાન પુરુષાને તૃણુવડે પણ કામ હાય છે, તેા પણ મનુષ્યનું કામ કેમ ન હોય ?” ત્યારે “ભલે એમ હૈ.” એમ તેણે કહ્યુ ત્યારે ધારિણી અને પુત્ર સહિત તે (વિમલા) તે ઘરમાં રહી, અને તે બન્ને તેનું કામ કરવા લાગી. તે ધારિણી અને વિમલા વણિકને ઘેર કામ કરનારી થઇ. ઉત્તરને માટે (નિર્વાહને માટે) એવુ શું છે કે ન કરાય? એક દિવસ તે વિણકે તે અન્નને કહ્યુ કે—“આ બાળક એઠે સતા શું કરે છે ? મારા વસ-પાલક થાઓ.” પછી માતાના વચનવર્ડ તે વિનયવાળા વત્સરાજ કુમાર દેવયોગથી તેને ઘેર વત્સરૂપાનેર ચારવા લાગ્યા. એક દિવસ વત્સરૂપોને લઈને તે વનને વિષે ગયા. ત્યાં તે ચરતા હતા ત્યારે તે કુમાર ક્ષણવાર વિશ્રાંતિ પામ્યા. એક ઠેકાણે શ્રમ (કસરત) કરતા રાજપુત્રાના શબ્દને સાંભળીને તે જોવાના કૌતુકવાળા તે પણ શીઘ્રપણે ત્યાં ગયા. તેઓની મધ્યે કાઇ પણ જ્યારે ઘાતથી જરા પણ ભ્રષ્ટ થાય (ચૂકે), ત્યારે પાસે રહેલા તે વત્સરાજ શ્લાન મુખવાળા થતા હતા. અને જો ચેાગ્ય સ્થાને ઘાત થાય, તેા સંતાષથી ભરપૂર અને પ્રસન્ન મુખવાળા તે “ સારું, સારું, ” એમ મેલીને તેની પ્રશંસા કરતા હતા. તે જોઇને તેઓના કલાચાર્યે વિચાયું કે આ કાઇ પંડિત છે, કે જે ખાળક છતાં પણુ આવી રીતે શાકમને અવશ્ય જાણે છે.” પછી તેણે તેને આ પ્રમાણે પૂછ્યું કે—“ હું વત્સ ! તુ કયાંથી આવ્યા છે ? ” વત્સરાજ પણ ખેલ્યે કે હું તાત ! હું પરદેશી છું.” તેણે ફરીથી કહ્યું કે હે ભદ્રે ! પેાતાના ( તારા ) હાથમાં શસ્ર ગ્રહણ કરીને મારી પાસે તું તારા શસ્ત્રની કુશળતા પ્રગટ કર. ” ત્યારે અવસર જાણીને માટી બુદ્ધિવાળા ૧. વાછરડાને પાળનાર. ૨. વાછરડાના સમૂહને Page #205 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ,, તેણે પણ તે પ્રમાણે કર્યું. તે વખતે ત્યાં તે કુમારાને ચેાગ્ય ભાજન આવ્યું, ત્યારે તેની કળાના અભ્યાસથી સંતુષ્ટ થયેલા તે કુમારેએ પાતાની સાથે તે વત્સરાજને પણ લેાજન કરાવ્યુ', કેમકે ગુણુવડે મનુષ્ય સર્વ ઠેકાણે પૂજાય છે. તે ત્યાં આખા દિવસ રહ્યો. પણ તે વત્સરૂપે ા રક્ષપાળ વિના સકાળે ( વહેલા ) પણ ઘેર આવ્યા. “ આજે દિવસ છતાં પણુ આ કેમ ઘેર આવ્યા ? ” એમ શ્રેષ્ઠીએ કહ્યું ત્યારે વિમલા એલી કે–“ હું તેનું કારણુ જાણુતી નથી, કેમકે આજે રક્ષણ કરનાર પુત્ર પણ ઘેર આવ્યે નથી. ” ત્યારે શ્રેષ્ઠી આલ્યા કે આ બાળક આવ્યેા નથી, તે સારું ( ઠીક ) નથી.” પછી પ્રદેષને સમયે તે પેાતાને ઘેર આવ્યેા. તે વખતે “ કેમ એટલી વેળા લાગી ? ” એમ માતાએ તથા બીજીએ ( માસીએ ) કહ્યું. તે એલ્યે કે હું માતા ! હું બહાર સૂતા હતા. મને કોઇએ જગાડ્યો જ નહીં. હમણાં હું પાતે જાગ્યા. ” એ જ પ્રમાણે ખીજે દિવસે તથા ત્રીજા દિવસે પણ તેણે કર્યું. અને વત્સ વહેલા આવવાથી શ્રેષ્ઠીએ તે બન્નેને ઉપાલંભ (ઠપકા) આપ્યા. પછી રાષ પામેલી તે બન્નેએ તેને કહ્યુ કે “ હે પુત્ર ! શું તુ પરદેશનુ ગમન અને કામ કરવાપણું ભૂલી ગયા ? અને ખીજાને ઘેર રહેવું, તથા કષ્ટથી લેાજન પામવું, તે તું ભૂલી થયેા ? કે જેથી હું બાળક! આજે તું અમને આ પ્રમાણે ઠપકો પમાડે છે. વત્સરાજ પણ મેલ્યા કે–“ હે માતા ! હુવે હું કદાપિ વત્સરૂપને નહીં ચારુ' એ પ્રમાણે આ વણિકને કહેવુ. ” ત્યારે તેણીએ તે વાત તે શ્રેષ્ઠીને કહી. વત્સરાજ પણ હુંંમેશાં તે કુમારાની પાસે જઈને ત્યાં જ ભાજન કરતા હતા. પછી એક દિવસ- તું હુંમેશાં કયાં જાય છે ? અથવા તારું' લેાજન શી રીતે થાય છે? ” એમ માતાએ પૂછેલા તે વત્સરાજે તેણીને તે વાત કહી. ત્યારે અશ્નપાતપૂવ ક તેણીએ તેને આ પ્રમાણે કહ્યું કે-“ હે પુત્ર! તું અમારી બન્નેની ચિંતા કેમ કરતા નથી ? વળી હે પુત્ર! આપણા ઘરમાં લાકડાં નથી, કેમકે પ્રાયે કરીને નગરના આવાસને વિષે જળ અને ઇંધણાં દુ:ખે કરીને પ્રાપ્ત થાય છે. ” તે એલ્યા "" – જો શ્રેણી પાસેથી માગીને હુ માતા ! તુ કુહાડી અને કાવાકૃતિ ( કાવડ) મને આપે, તા હૈં' વનમાંથી સારા ઇંધણા લાવું. ” ત્યારે તેણીએ તે પ્રમાણે કર્યું. તે પણ પ્રાંતઃકાળે વનમાં ગયા. ત્યાં વિવિધ પ્રકારના વૃક્ષે જોઇને તેણે વિચાર્યું કે જો કાઇ ઉત્તમ વૃક્ષને જોઉં તા તેને છેદીને તેના લાકડાવડે મારા કંઠાર દારિદ્રરૂપી વૃક્ષનું છેદન હું કરું, તથા માતાના અને તેની બહેનના વાંછિતને પૂર્ણ કરું.” પછી ત્યાં તેણે એક શ્રેષ્ઠ દેવાલય જોયુ. તેને વિષે ભક્તિવડે શાલતા જીવાને પ્રત્યક્ષ યક્ષરાજ જોયા. ત્યાં દૂર સુગ ંધને સુધીને તેણે વિચાર્યું કે-“ ખરેખર આ વનમાં કે પણ ઠેકાણે ચદન વૃક્ષ છે.” સારી રીતે જોતાં તેણે સર્પથી વીંટાયેલે તે વૃક્ષ જોયુ, ત્યારે સાહસ( પરાક્રમ )વડે તેણે તે મેટાસપતિ દૂર ફેંકયા. પહેલા આ યક્ષવન છે એમ જાણીને કેાઈએ તે વૃક્ષ દેવો ન હતા, પરંતુ સાહસવર્ડ યુક્ત તેણે તેની એક શાખા છેદી. તે કાઇના કકડા કરીને તથા તેને કાવાકૃતિમાં નાંખીને તુષ્ટ મનવાળા તે પાતાના ઘર તરફ ચાલ્યે. જેટલામાં Page #206 -------------------------------------------------------------------------- ________________ પાંચમે પ્રસ્તાવ-વત્સરાને દેવકુલિકામાં પ્રાપ્ત થયેલ વિદ્યાધરીને કંચુક [ ૧૩૩ ] તે નગરીની પાસે આવ્યે તેટલામાં વચ્ચે સૂર્ય અસ્ત પામ્યું, અને નગરીના દરવાજા બંધ થયા. શાકિનીના ભયથી તે નગરીમાં એ નિયમ છે, કે સૂર્ય ઉદય પામે ત્યારે નગરીના દરવાજા ઉઘડે. ત્યારે વત્સરાજે વિચાર્યું કે-“નગરીની બહારના ઘરોમાં રહેવું નહીં, કેમકે ચંદનને ગંધ રોકી શકાય તેમ નથી. ભયંકર ઠંડી પડે છે તેથી મારે આ રાત્રી જ્યાં નિર્ગમન કરવી? અથવા તો ઠીક જાણ્યું કે તે દેવકુલિકામાં હું જાઉં.” આ પ્રમાણે વિચારીને શીદ ત્યાં જઈને એક વૃક્ષ ઉપર કાવાકતિને લટકાવીને દેવકળની અંદર તે પેઠો. તેના કમાડ બંધ કરીને તે કુહાડી પિતાની પાસે મૂકીને ત્યાં એક પ્રદેશમાં નિર્ભય વીરસેનને પુત્ર સૂતો. આ અવસરે રાત્રિને વિષે ત્યાં રહેલા વત્સરાજને એક અદ્ભુત પ્રસંગ બન્ય; તે જ્યાં સૂવે છે ત્યાં અતિ મને હર વિમાનમાં બેઠેલો વિદ્યાધરીઓને સમૂહ વૈતાઢ્ય પર્વત ઉપરથી આ યક્ષના મંદિરમાં આવ્યું. કરેલા મોટા શૃંગારવાળી, ગીત અને નૃત્ય કરવામાં તૈયાર થયેલી અને તે બાહા મંડપમાં રહેલી તે સ્ત્રીઓ પરસ્પર આ પ્રમાણે બેલી, કે-“હે પ્રવીણ ચિત્રલેખા ! તું સુંદર વીણાને વગાડ, અને હે સખી પ્રદનિકા ! તું તાલ વગાડવાનું કર. હે પરિઝા ! અત્યંત વેગવાળા પડતને તું સજજ કર, હે યવનિકા! અંગના પ્રમાણવાળા મૃદંગને તું જલદી વિસ્તાર. હે ગાંધવિકા! તું ગીત ગા, કે જેથી અમે નૃત્ય કરીએ, અને આ મનોહર સ્થાનને વિષે પિતાની ઈચ્છાને પૂર્ણ કરીએ.” આ પ્રમાણે બોલતા, હાસ્ય અને સંતેષને પરવશ થયેલી તથા મોટા વિસ્મયને કરનારી તેઓ જેમ સુખ ઉપજે તેમ ક્રીડા કરવા લાગી. ત્યારપછી પરસેવાના જળવડે આદ્ધ થયેલા વસ્ત્રોને મૂકીને તથા બીજાં વસ્ત્રો પહેરીને તેઓ એક ક્ષણવાર વિશ્રાંતિ લઈને પિતાના સ્થાન તરફ ચાલી. વત્સરાજ કુમારે પણ છિદ્રવડે તેઓની તે સર્વ ચેષ્ટા કૌતુકથી જોઈ હતી. તે જ ઠેકાણે ભક્તિથી વિચિત્ર રત્નના સમૂહથી શેજિત અને મોટી કાંતિવાળે કેઈક સ્ત્રીને એક સારો કંચુક વિરમૃત થયે હતા, તે તેણે જોયે. ત્યારે કમાડ ઉઘાડીને તથા તે શ્રેષ્ઠ કંચુકને ગ્રહણ કરીને જલદીથી જ દેવકુળની અંદર તે ફરીથી પડે. પછી તે ખેચરીની મથે પ્રભાવતી તેને સંભારીને બેલી કે-“હે સખી! માથા મૂલ્યવાળો મારે કંચુક ત્યાં ભૂલી જવાય છે.” ત્યારે તેઓએ કહ્યું કે-“વેગવતીની સાથે જલદી ત્યાં જઈને તું તારા તે કંચુકને લાવ.” એમ કહેલી તે જલદી ત્યાં ગઈ અને તે કંચુક જે નહીં. તેથી બેલી કે-“હે સખી! આટલી ( અ૫) વેળામાં આ કંચુક કયાં ગયે? આ સ્થાન મનુષ્ય રહિત છે, ત્રણ પહાર વીતી ગયેલી રાત્રિ છે, તેથી એમ સંભવે છે, કે ખરેખર તેને ગ્રહણ કરનાર કોઈ પણ નથી. ” વેગવતી બોલી કે–“ખરેખર વાયુવડે તે દૂર લઈ જવાય છે, તેથી પ્રમાદને ત્યાગ કરીને અહીં સર્વ ઠેકાણે આપણે જોઈએ.” પછી જેતી એવી તે બન્નેએ વૃક્ષ ઉપર લટકાવેલી તે વિહંગિકા દેખી અને પરસ્પર આ પ્રમાણે બોલી, કે-“આ દેવકુળની અંદર કેઈક ગુપ્ત પુરુષ કંચુકને હરણ કરનાર છે. તેથી આપણે કોઈ પણ પ્રકારે ભય પમાડીએ.” પછી તે આ પ્રમાણે બોલી કે-“હે મનુષ્ય તું આની Page #207 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. અંદરથી બહાર નીકળ, અને અમારે કંચુક મૂક, નહીં તે તારું મસ્તક અમે હરણ કરશું.” આ પ્રમાણે તેઓ વડે કહેવાય પણ તે ક્ષત્રિય હોવાથી ભય પામ્યો નહીં. અને તે સ્ત્રીઓએ ચક્ષના ભયથી કમાડ ઉઘાડ્યા નહીં. પછી પાછી વળીને તે બને એ વિચાર્યું કે-“જે કઈ અહીં રહે છે, તેને સ્વજન પુરની અંદર રેતે હશે, તેથી આપણે ત્યાં જઈને આનું નામ વિગેરે જાણીએ.” એમ વિચારીને તે બન્ને ખેચરીઓ જલદી ત્યાં ગઈ. તેટલામાં ધારિણું અને વિમલા મોટા દુઃખથી પીડા પામી તેથી પોતાના પુત્રને સંભારી સંભારીને આ પ્રમાણે વારંવાર વિલાપ કરતી હતી. “અરે વિરસેન રાજાના પુત્ર ! સુખથી લાલન કરેલા ! વત્સરાજ ! કુમાર ! તારી કેવી દુર્દશા થઈ છે ?” પ્રથમ તે રાજ્યને અપહાર (ત્યાગ), ત્યાર પછી પરદેશમાં ગમન, અન્ય ઘરમાં નિવાસ તથા કgવડે ભેજન. હે વત્સ ! આજે તને ઈધનને માટે અધન્ય એવી અમે કેમ મોકલ્યા ? કે જેથી હજુ સુધી પણ તું આવતું નથી?” તે સાંભળીને જાણેલા વૃત્તાંતવાળી તે ખેચરીઓ તે દેવકુળમાં આવી, અને માતાની જેવા સ્વરવડે આ પ્રમાણે બોલી, કે-“હે પુત્ર વત્સરાજ ! તારા વિયોગથી પીડાયેલી અમે કોઈ પણ પ્રકારે અહીં આવી છીએ, તેથી તું અમને તારા આત્માને દેખાડ.” ત્યારે તેણે વિચાર્યું કે-“હમણાં મારી બે માતાનું અહીં આવવું ઘટતું નથી તેથી ખરેખર માયાવાળી તે જ આ ખેચરીઓ છે.” એમ વિચારીને તે બુદ્ધિમાને તેઓનું વચન માન્યું નહીં. પછી સૂર્યને ઉદય થયે ત્યારે ખેદ પામેલી તેઓ પોતાને સ્થાને ગઈ. કુંચીન છિદ્રવડે સૂર્યના કિરણે અંદર પિઠા, તેને જોઈને કુહાડીને ધારણ કરતા તે દેવકુળમાંથી બહાર નીકળ્યો. શ્રીખંડ વૃક્ષના કોટરને વિષે તે કંચુકને ગોપવીને તથા કાવાકૃતિને ગ્રહણ કરીને બીજા હાથમાં કાણને લઈને તે પોતાના ઘરની સન્મુખ ચાલ્યો. પછી નગરના દરવાજામાં ગયેલા તે દરવાજાના રક્ષક તરફ એક કાષ્ટનો કકડો નાંખ્યો. પછી માર્ગમાં ચાલતા તેના તે ચંદનેને સુગંધ લાગે ત્યારે સર્વે મનુષ્ય દિશાઓના મુખને જોવા લાગ્યા. “ આ સુગંધ કયાંથી કુરાયમાન થાય છે (નીકળે) છે?” એમ તેઓ પરસ્પર બોલવા લાગ્યા, અને “આ કાષ્ટનો વહન કરનાર છે.” એમ બોલીને તેને હાલના વડે જેવા લાગ્યા. પછી પિતાને ઘેર જઈને ઘરની મધ્યે તે કાણને ગુપ્ત કર્યા, અને તેમાંથી એક કકડે પિતાની માસીના હાથમાં આપે. તેણીએ અનુમતિથી તે કકડે ગાંધીની દુકાને વેચે. તેના મૂલ્યનું ઘણું દ્રવ્ય લાવીને દેખાડયું. પછી તે બોલ્યા કે હે માતા! હવે તું નિંદિત કામને કરીશ નહીં. આ કકડા ખૂટી જાય ત્યારે બીજે કકડે વેચો. તથા શ્રેષ્ઠીને ગ્યતા પ્રમાણે ઘરનું ભાડું આપવું. અને તમારે બનેએ પિતાનો આત્મા કેઈને પરાધીન કરવો નહીં. હું તે પિતાની ઈચ્છા પ્રમાણે આ દિવસ અવશ્ય કીડા કરીશ, અને હંમેશાં રાત્રિએ સુવા માટે ઘેર આવીશ.” એમ કહીને તે રાજકુમારોની પાસે ગયો. ત્યારે તેઓએ કહ્યું કે-“હે ભાઈ ! તું ગઈકાલે કેમ અહીં આવ્યું ન હતું?ત્યારે “મારા શરીરની Page #208 -------------------------------------------------------------------------- ________________ પાંચમે પ્રસ્તાવ: વત્સરાજે આપેલી પોતાની ઓળખ. [ ૧૩૫ ] કાંઈક અપટુતા, ” એમ તે છે. ત્યારે તેઓ બેલ્યા કે-“અમે તારું ઘર જાણતા નથી, જાણતા હતા તે તારી પાસે અમે આવત.” ઉપાધ્યાયે તેને કહ્યું કે-“હે વત્સ! તારું કયું કુળ છે? કેણ પિતા છે? કોણ માતા છે? અને જન્મભૂમિ કઈ છે?” ત્યારે કુમારે આ પ્રમાણે કહ્યું કે “હે તાત! હમણું તમે ન પૂછે, પરંતુ સમય આવશે ત્યારે તે સર્વ તમને અવશ્ય કહીશ.” પછી કુમારોએ તેનો અભિપ્રાય જાણીને પિતાના આકારને સંવર કર્યો, અને તેને ભેજન, વસ્ત્ર વિગેરે આપ્યું. પછી એક દિવસ તે ઉપાધ્યાય તે કુમારને લઈને તથા વત્સરાજને બેલાવીને રાજાની પાસે ગયે. તે રાજાને નમસ્કાર કરીને તે કુમારે ગ્ય સ્થાને બેઠા. તે વખતે વત્સરાજ કુમારને જોઈને રાજાએ તેઓને પૂછયું, “હે પુત્રો ! તમારી પાસે આ કયે કુમાર દેખાય છે?” ત્યારે “અમારો અંગીકાર કરે સહેદર છે ” એમ તેઓ બોલ્યા ત્યારે તે રાજાએ આચાર્યને પૂછયું કે-“હે ભદ્ર! આ કોને પુત્ર છે? અથવા તેનું વિજ્ઞાન કેવું છે?” એમ પૂછેલે તે તત્કાળ બોલ્યો કે“હે રાજા ! આ કુમારના અન્વય(વંશ)ને હું બરાબર જાણતા નથી, પરંતુ વિજ્ઞાન વડે આની તુલ્ય આ પૃથ્વી ઉપર કોઈ પણ નથી. ” પછી તે કુમારએ રાજાને પોતાનું વિજ્ઞાન દેખાડયું ત્યારે વત્સરાજે પણ તે વિજ્ઞાન તેને વિશેષ દેખાડયું. ત્યારે હર્ષ પામેલે રાજા બે કે-“હે વત્સ! તું મને પિતાનું શેત્ર કહે, કેમકે આચ્છાદન (ગુપ્ત) કરેલા મેતીનું મૂલ્ય જાણી શકાય નહીં. ” ત્યારે તેણે અવસર જાણીને નિ:શંકપણે મૂળથી આરંભીને પિતાની સર્વ વાત તેને સત્ય કહી. તે વખતે રાજાની પાસે બેઠેલી કમળાશ્રી નામની પ્રિયા અને કુમારની માસી તે વૃત્તાંત સાંભળીને સંક્રમ સહિત બોલી, કે-“હે વત્સ ! ધારિણી અને વિમલા પણ શું અહીં આવી છે?” તેણે “હા” એમ કહ્યું, ત્યારે તેણીએ રાજાને કહ્યું, કે-“હે પ્રાણનાથ! તે બન્ને મારી મોટી બહેનો છે, તેથી તમારી આજ્ઞાવડે તે બનેને મળવા માટે હું જાઉં” એમ કહ્યું ત્યારે તે રાજાએ તેણુને કહ્યું, કે-“હે દેવી! તું જા, અને કુમારે કરીને સહિત તે બન્ને બહેનોને અહીં લાવ, કેમકે ત્યાં તેઓ અત્યંત દુઃખી વતે છે.” પછી હાથણી ઉપર બેઠેલી અને છત્રને ધારણ કરેલી તે રાણી પરિવાર સહિત જેટલામાં તે શ્રેષ્ઠીને ઘેર ગઈ, તેટલામાં તે શ્રેણી સંભ્રમ સહિત અનેક ઉપચાર કરવા લાગ્યું. ત્યારે તે દેવીએ જ “બસ” એમ કહીને તેને નિવાર્યો. ધારિણી અને વિમલા માસીના બને ચરણને નમીને તથા પોતાની વાત કહીને વત્સરાજ આ પ્રમાણે બલ્ય, કે-“અહીં જે રાજા છે, તે તમારી બહેનનો પતિ છે, તે તમારી બહેન તમને મળવા માટે ઘરની આંગણામાં આવી છે.” તેઓ બોલી કે-“હે વત્સ ! તે અમે જાણીએ છીએ, પરંતુ અમે લજજાવડે આત્માને ગોપ હતે.” એમ બોલતી તે બને હર્ષથી ઘરની બહાર નીકળી. તે વખતે હાથણી ઉપરથી ઉતરીને તે કમલથી બને બહેનના કંઠકંદબને વળગીને રોતી રોતી આ પ્રમાણે બોલી કે-“હા! તમારી આવી ભયંકર અવસ્થા કેમ થઈ ! અથવા તો પુરુષોને જે વિપત્તિનું Page #209 -------------------------------------------------------------------------- ________________ - - - - - [ ૧૩૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. આવવું, તે વિધાતાને જ દેષ છે. અહીં આવેલી પણ તમે તમારે આત્મા ગુપ્ત કેમ કર્યો? દેવેગવડે કણ પ્રાપ્ત થવાથી શુભ કર્મવાળા મનુષ્યોને કઈ લજજા હેય? અથવા તે હું જ અધન્ય છું, કે જે મેં પોતાના નગરમાં પુત્રરત્ન સહિત પણ રહેલી બને બહેનને જાણ નહીં. હવે ઘણું કહેવાથી શું? પુત્ર સહિત તમે આ હાથણી ઉપર ચડીને મારા આવાસમાં આવો” ત્યારપછી તે બન્નેએ તે શ્રેષ્ઠીને આ પ્રમાણે કહ્યું કે-“તારા ઘરમાં રહેલી અમે કાંઈપણ અપ્રિય કર્યું હોય, તે તું ક્ષમા કરજે.” ત્યારે તે પણ તે અને પ્રત્યે આ પ્રમાણે બોલ્યા કે-“વણિકના સ્વભાવથી મારા ઘરમાં જે કાંઈ નિંદિત મેં તમારી પાસે કરાવ્યું હોય, તે તમારે સહન કરવું.” આ પ્રમાણે પરસ્પર ખમાવીને વત્સરાજ સહિત તે બન્ને બહેનના આગ્રહથી રાજમહેલમાં ગઈ. તેમને સામગ્રી સહિત એક પ્રાસાદ આપીને રાજાએ તે કુમારને કહ્યું કે “હે વત્સ! તને હું શું આપું?” તે બોલ્યો કે-“હું બીજું કાંઈ માગતો નથી. હંમેશાં હું તમારી સેવા કરીશ, પરંતુ દિવસને છેડે (સાંજે) તમારે પોતે જ મને મારે ઘેર મોકલ.” રાજાએ તે અંગીકાર કર્યું. તે તેની સેવા કરવા લાગ્યો. રાજાએ ધાન્યાદિક વસ્તુવડે તેનું ઘર સારી સ્થિતિવાળું કર્યું. એક વખત રાજા કોઈપણ પ્રકારે તેને રજા આપ્યા વિના વાસગૃહમાં સૂતે, અને તે વાસગૃહ યામિકોએ (પહેરેગીરોએ) તરફથી વીંટડ્યું. વિનયવાળ વત્સરાજ કુમાર પણ હાથમાં ખરું રાખીને શ્રેષ્ઠ ચાકરની જેમ તે વાસગૃહની બહાર રહ્યો. મધ્ય રાત્રિએ સમય થયો ત્યારે રાજાએ અતિ દુઃખી કઈક સ્ત્રીનું કરુણ શબ્દવાળું રૂદન સાંભળ્યું. ત્યારે તેણે સર્વે પ્રારિક પુરુષને બતાવ્યા, પરંતુ પ્રમાદના દોષથી સૂતેલા તેઓએ કાંઈ પણ બોલ્યા નહીં ત્યારે વત્સરાજ બોલ્યા કે“હે સ્વામી! મને ફરમાવે.” રાજા બે કે-“હે મહાશય! આજે શું મેં તને રજા આપી નથી? ત્યારે “હા” એમ તેણે કહ્યું. તે વખતે તે બે કે-“હમણાં હું તને રજા આપું છું. તું ઘેર જા. તને મેકલ ઉચિત નથી.” તે બે કે-“તમારે આદેશ કરવામાં મને કઈ લજજા છે? તે કામ હું અવશ્ય કરીશ. હે પ્રભુ! મને આદેશ આપે. રાજાએ કહ્યું કે-“તે હે વત્સ! ત્યાં જઈને દુઃખનું કારણ પૂછીને તે દીન અને રૂદન કરતી સ્ત્રીને તું (વાન) નિષેધ કર.” પછી પરાક્રમ સહિત કુમાર શબ્દને અનુસાર કિલાનું ઉલ્લંઘન કરીને સ્મશાનના મધ્ય ભાગમાં ગયે. ત્યાં એક પ્રદેશને વિષે સારા વસ્ત્ર અને અલંકારવડે શોભતી એક સ્ત્રીને રૂદન કરતી જોઈને આ પ્રમાણે તે બે, કે-“હે મુગ્ધા! (ભેળી)! તું કેણ છે? અને અરે! આ સ્મશાનમાં તું કેમ રૂએ છે? જે ગુપ્ત કરવા લાયક ન હોય, તે તું મને તારા દુઃખનું કારણ કહે.” તે બેલી કે-“હે ભદ્ર! તું જ્યાં જાય છે, ત્યાં જા અસમર્થ શરીરવાળા તારે મારી આ ચિંતાવડે શું ફળ?” વત્સરાજ બે કે-“તને દુઃખી જોઈને હું જવાનો ઉત્સાહ કરતો નથી, કેમકે સત્પરુષો બીજાના દુખથી દુઃખી થાય છે.” તે બોલી કે “જે એવા પ્રકારના Page #210 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રસ્તાવ-વત્સરાજે હરણ કરેલ વ્યંતરીનું વસ્ત્ર [ ૧૩૭ ] સપુરુષો છે, તે અહીં તારે શું છે ? હે મૂઢ! જે ઘી સુગંધી હોય, તે તેલનું શું કામ હોય?” વત્સરાજ બે કે-“તેં મને કુપુરુષ કેમ જાયે?” તે બોલી કે-“જેથી કરીને તે બાળકની આકૃતિવાળો દેખાય છે, તેથી મેં કુપુરુષ જાયે.” ફરીથી તે બે કે-“શું બાલ પણ સૂર્ય અંધકારને હણતું નથી ? અથવા સિંહને બાળક શું મોટા હાથીના સમૂહને ન હણે? અથવા અe૫ (નાને) ચિંતામણિ સમગ્ર ઈચ્છિતને શું ન કરે? એ જ પ્રમાણે મારે વિષે પણ “આ બાળક છે” એમ અનાસ્થા (અશ્રદ્ધા) ન કર.” ત્યારે હસીને તે પણ આ પ્રમાણે બેલી કે “તે હે ભદ્ર ! તું કારણ સાંભળ–આ નગરમાં વસનારા ઉત્તમ પુરુષની હું સ્ત્રી છું. યોવનમાં વર્તતા પણ તે મારા પતિને અપરાધ વિના રાજાએ આ શૂલિકા ઉપર ચડાવ્યો છે. હંમેશાં ભજનની વિધિમાં તેને આ વૃતપૂર (ઘેબર) ઈષ્ટ હતા, જેથી કરીને તેના મુખમાં હું તે વૃતપૂર નાંખવા ઈચછું છું. તે કરવાને હું અશક્ત છું, કેમકે આ અતિ ઉચે છે તેથી મારું પોષણ કરનાર ભર્તાને સંભારીને હું રોઉં છું.” વત્સરાજે કહ્યું કે-“હે સુભ્ર ! મારા સકંધ ઉપર ઉપર ચડીને તારું ઈચ્છિત કર.” આ પ્રમાણે કહેલી તેણીએ તે પ્રમાણે કર્યું. તે દુષ્ટ મનવાળી માંસને કકડા કાપીને ખાવા લાગી. તેમાંથી એક કકડ કુમારના કંધપ્રદેશ ઉપર પડ્યો. ત્યારે “આ શું?” એમ વિચારીને જેટલામાં તેણે ઉંચે જોયું, તેટલામાં તેણની તે ચેષ્ટા જોઈને તે કપ પામે, તેથી ખાને ખેંચીને “અરે પ્રચંડ (ક્ર) રાંડ! તું આ શું કરે છે?” એમ વત્સરાજે કહેલી તે આકાશતળમાં ઊડી. ઊડતી તેણીને પહેરેલા વસ્ત્રમાં પકડી. ત્યારે તે વસ્ત્ર તેના હાથમાં મૂકીને તે ક્ષણવારમાં કઈક ઠેકાણે ભાગી ગઈ. આ અવસરે કોઈએ ઘરથ જિનેશ્વરને પૂછયું કે-“હે ભગવાન ! આ સ્ત્રી કોણ છે? અને આવું કર્મ તેણીએ કેમ કર્યું?” ત્યારે ભગવાન પણ બોલ્યા કે-“તે પાપી દુષ્ટ દેવતા છે. અહે મનુષ્યને છેતરવા માટે તે આવા પ્રકારનું કામ કરે છે.” ફરીથી તેણે સ્વામીને પૂછયું કે-“શું દેવતાઓ માંસને ખાય છે ? ” તે બોલ્યા કે–“નથી ખાતા, પરંતુ તેઓની આ ક્રીડા છે.” પછી વત્સરાજ તે વસ્ત્ર લઈને પિતાને ઘેર ગયો. અને જ્યાં સુધી સૂર્ય ઉદય પામ્યા ત્યાં સુધી સૂઈ રહ્યો. ત્યાર પછી તે વસ્ત્ર લઈને તે રાજાની પાસે ગયે, અને તેને નમસ્કાર કરીને સ્થિતિ પ્રમાણે બેઠો. પછી ગ્ય સમયે રાજાએ તેને રાત્રિને વૃત્તાંત પૂછો. ત્યારે તેણે પણ તેને સમગ્ર વૃત્તાંત જે પ્રકારે છે તે પ્રકારે (સત્ય) કહો. તથા તે દેવતાનું વસ રાજાને આપ્યું. શ્રેષ્ઠ રત્નથી શોભતા તે વસ્ત્રોને જોઈને તે રાજા વિસ્મય પામે. રાજાએ પાસે બેઠેલી રાણીને તે વસ્ત્ર આપ્યું. તે તેણીએ પહેર્યું ત્યારે તેને કંચુક શોભે નહીં, તેથી તે બોલી કે-“આ સારા વરુની જેવો આ કંચુક નથી. ૧. સારી ભ્રકુટીવાળી. ૧૮ Page #211 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર, જો આ સયાગ થાય, તેા હૈ પ્રાણનાથ ! સુંદર થાય.” ત્યારે તે વૃત્તાંત સાંભળીને પેાતાની પાસે જે શ્રેષ્ઠ કચુક હતા તે લાવીને વત્સરાજ કુમારે રાજાને આપ્યા. રાજાએ તે દેવીને આપ્યા. ત્યારે હર્ષ પામેલા મુખકમલવાળી તેણીએ તે તત્કાળ પહેર્યાં. તે બન્નેને અસમાન ઉત્તરીય વસ્ત્ર જોઈને તેણીએ ક્રીથી અધૃતિ (અધીરજ) કરી; કેમકે લાભ થવાથી લેાભ વધે છે. રાજા આવ્યે કે—“ હે દેવી ! કચુક પણ આવ્યા છતાં તું કેમ શ્યામ મુખવાળી દેખાય છે ?” ત્યારે તેણીએ પેાતાના અભિપ્રાય તેને કહ્યો. તે સાંભળીને રાજાએ વિચાર્યુ કે–“અહા ! સ્ત્રીએ સાષવાળી છે. આ કાઈપણુ વખતે વજ્ર અને આભૂષણાદિકને વિષે તૃપ્ત થતી નથી.” પછી તે ખેલ્યા કે—હૈ વિવેક વિનાની દેવી! તુ અવિદ્યમાન વસ્તુને માટે નિરર્થંક લાભ ન કર ” ત્યારે “હું સાડી અને કંચુકના જેવુ' પ્રચ્છાદન (ઉત્તરીય) વજ્ર પામીશ, ત્યારે હું ઊાજન કરીશ. ” એમ મેલીને તે કાપ-મંદિરમાં પેઠી. પછી રાજાએ વત્સરાજને કહ્યું કે–“ હૈ સાહસિક ! તેં એ દિવ્ય વસ્ર લાવીને આ અનર્થ કર્યાં છે; આ તારી માસીને કાઇપણ પ્રકારે સંતુષ્ટ કર. તારા વિના ખીજે કાઇપણ તે વ્યાધિની ચિકિત્સા ( ધ્રુવા ) કરનાર નથી. ” ત્યારે તેણે કહ્યા છતાં પણ સ્ત્રીસ્વભાવને લીધે તેણીએ આગ્રહ મૂક્યા નહીં. પછી રાજાની પાસે તેણે આ પ્રમાણે દુસ્તર પ્રતિજ્ઞા કરી કે—“ દેવીનુ ઇચ્છિત વચ્ચે જો હું છ માસની અંદર ન લાવુ, તે હું અગ્નિમાં પ્રવેશ કરીશ. તેમાં સંશય નથી. ' ત્યારે રાજા મેલ્યા કે—“હે ભદ્ર! તુ આવી પ્રતિજ્ઞા ન કર, કેમકે યમરાજના પાશનું પડવું સમ્યક્ પ્રકારે જણાતુ નથી. ” તે ખેલ્યા કે—“ તમારા પ્રસાદવડે સર્વ સારું થશે, પરંતુ મને જલદી રજા આપે!, કે જેથી હું દેશાંતરમાં જાઉં. ” ત્યારે પેાતાના હાથમાં રહેલું તાંમલ આપીને તત્કાળ તેને રજા આપી. પછી તેણે ઘેર જઇને બન્ને માતાને તે વૃત્તાંત જણાન્યા. ત્યારે પુત્રના કષ્ટની શંકા કરતી તે પેાતાના મનમાં નહીં ઇચ્છતા છતાં પણુ “હે વત્સ! તારા વિજય થાશે.” એમ તે બુદ્ધિશાળી ખેલી. પછી કાંઈક પાથેય (ભાતુ) લઇને તથા જોડાવડે એ પગને ગુપ્ત કરીને ઢાલ તરવાર સહિત તે નગરીમાંથી નીકળ્યેા. દક્ષિણ દિશાને આશ્રીને ઘણા ગામ અને નગરથી વ્યાસ પૃથ્વીને જોતા તે એક અટવીને પામ્યા. ત્યાં ઊંચા પ્રાકાર (ગઢ)વાળુ એક નાનું નગર તથા તેને નિર્જન જોઇને વત્સરાજે વિચાયું કે “ અરે ! આ શું ભૂતાનુ નગર છે? કે યક્ષનું છે? કે રાક્ષસનુ છે? અથવા તા આ ચિતાવડે શું? અંદર પ્રવેશ કરીને હું જોઉં. ” પછી પ્રવેશ કરતા તેણે તેની મધ્યે એક ઊંચું મંદિર જોયું. તેની પાસે નાના ઘર હતા. પછી તેમાં તે પેઠે. ત્યાં આસન ઉપર બેઠેલા એક ઉત્તમ પુરુષને જોઇને વત્સરાજે તેના કાઇક પરિવારના પુરુષને પૂછ્યું, કે “હે ભદ્રે ! કયા નામવાળું આ નગર છે? અને કયા નામવાળા આ રાજા છે? ” તે મેલ્યા કે આ નગર નથી તથા આ રાજા નથી, પરંતુ અહીંથી નજીકમાં ભૂતિલક નામનું નગર છે, તેમાં વૈરસિહ નામે રાજા અને દત્ત નામના શ્રેષ્ઠી છે. તેની શ્રીદેવી નામની ભાર્યોની કુક્ષિથી ઉત્પન્ન થયેલી રૂપ અને લાવણ્ય Page #212 -------------------------------------------------------------------------- ________________ પાંચમા પ્રસ્તાવ–વસરાજે કરેલી શ્રીદત્તાની રક્ષા અને શ્રીદ્દત્તાની પ્રાપ્તિ. "" [ ૧૩૯ ] વધુ યુકત શ્રીદત્તા નામની પુત્રી છે. યૌવનને પામેલી તે ઢાષથી વ્યાપ્ત શરીરવાળી થઈ છે. રાત્રિને વિષે જે તેણીના પ્રાઢરિક થાય છે, તે મરી જાય છે. જો તેના કાઇ પ્રાહરિક ન થાય, તેા સાત પુરુષા મરી જાય છે તેથી રાજાએ તે શ્રેષ્ઠીને આ પ્રમાણે કહ્યું કે “હું શ્રેણી ! મારી આજ્ઞાથી તું આ નગર મૂકીને અટવીમાં જા. અને તારી પુત્રીના દોષથી ઉત્પન્ન થયેલા આ લાકના ક્ષય ન થાઓ.” તે શ્રેષ્ઠી અહીં પરિવાર સહિત આવેલા છે અને ચારની રક્ષા માટે આ પ્રાકાર સહિત ઘર કયું છે. તેણે ગાળાથી માંધેલા આ યામિક પુરુષા કર્યો છે, અને તેઓ ઘણા ધનના લેાલવડે આની પાસે રહેલા છે. તેમના મધ્યથી હુંમેશાં એક એક મરે છે. અહા! તેથી તેઓને મૂકીને બીજો કાઇ આ ઠેકાણે રહેતા નથી. તેથી હું પાન્થ! તું પણ જો ભય પામતેા હાય, તેા ખીજે ઠેકાણે જા. ' તે સાંભળીને કુમાર પણ દત્તની પાસે ગયા. દત્ત પણુ સંભ્રમ સહિત તેને આસન અપાવ્યું . પછી ત્યાં બેઠેલા તેને પાતે તાંખલ આપ્યું. તથા આદરપૂર્વક આ પ્રમાણે પૂછ્યુ કે—“ હે વત્સ! તું કયાંથી આવ્યેા છે?” ત્યારે તે એક્લ્યા કે–“ ઉજયિનીથી કારણવડે હું આન્યા : આ પ્રમાણે તે કુમાર જેટલામાં શ્રેષ્ઠાની સાથે ખેલતા હતા, તેટલામાં ત્યાં શ્રૃંગારથી ાલતા એક પુરુષ આવ્યેા. તેને વ્યાકુળ મનવાળા જોઇને કુમાર શ્રેણી પ્રત્યે આલ્યા કે—હૈ તાત! આ પુરુષ કાંતિરહિત કેમ દેખાય છે? ” ત્યારે દીર્ઘ (લાંમા) નિશ્વાસ મૂકીને શ્રેષ્ઠી મેળ્યેા કે–“હે સુંદર ! અત્યંત ગુપ્ત રાખવા લાયક પણ આ વૃત્તાંત હું તને કહું છું. મારે એક પુત્રી છે, તેનેા રાત્રિએ જે પ્રાદ્ધરિક થાય છે, તે હે વત્સ! મોટા અતિ પ્રચંડ દોષને લીધે અવશ્ય હણાય છે. આજે ચામિકપણાને વિષે આ પુરુષના વારે છે તેથી આ વ્યાકુળ મનવાળા છે. અથવા મૃત્યુથી કાને ભય ન હાય?” ત્યારે વત્સરાજ ખેલ્યા કે “આ પુરુષ સુખેથી રહેા. આજે રાત્રિએ હું તેણીના પ્રાદ્ધરિક થઇશ.” શ્રેણી મા કે-“ુ વત્સ! તું આજે મારા પરાણેા છે, તે કાંઈ પણ ખાધુ' નથી, તે મૃત્યુને કેમ અંગીકાર કરે છે? ” વત્સરાજ મેલ્યા કે “ હું તાત! આ કાર્ય મારે અવશ્ય કરવાનુ છે, કેમકે પરોપકાર કરવામાં રસિક ડાહ્યા પુરુષા આ પ્રમાણે કહે છે, કે—‹ કરેલા ઉપકારવાળા સજ્જન ઉપકારને કરે છે, પરંતુ ઉપકાર વિના વિપત્તિથી જે રક્ષણ કરે છે, તે આ જગતમાં સજ્જન છે. ” પછી તે કુમાર આવાસના ઉપલા માળ ઉપર ચડ્યો, કે જ્યાં શ્રીદત્ત શ્રેષ્ઠીની તે પુત્રી હતી. તેણીએ પણ તેને જોઈને વિચાર્યું કેન્દ્ર અહા! આનુ રૂપ ! અહા ! કાંતિ ! અહા! શરીર! આ પુરુષનુ એવું શું છે કે જે મનેાહર નથી ? હા દેવ! તેં મારી( મરકી )ના જેવી મને નારીને કેમ બનાવી છે? કે જેથી આવા મનુષ્યરૂપી રત્નાના જીવિતના અંત કરનારી હું થઈ ? ” તે વખતે પાસે રહેલી શય્યામાં બેઠેલા, તે મહાબુદ્ધિમાન અને મધુર આલાપ કરવામાં પડિત તે કુમારે તેણીની સાથે વાતા કરી. તથાપ્રકારે કાઇ પણ રીતે તેનાવડે રાજી થયેલી તેણીએ વિચાર્યું કે “હું મારા આત્માને પણ હણીને આના જીવિતની રક્ષા કરું ’ આ પ્રમાણે વિચાર કરતી તે તત્કાળ ૧ લાકડાની હડ સાથે. ,, Page #213 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૦ ]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. આવેલી નિદ્રાવડે જાણે આના જીવિતને માટે હોય તેમ ચેતના રહિત થઈ. પછી કુમાર ગવાક્ષ(ગોખ-બારી)વડે નીચે ઉતરીને પૃથ્વી પર રહેલા એક કાઇને ગ્રહણ કરીને તેની સહિત જ (અથવા તે જ માર્ગો ઉપર ચડ્યો. પછી તે કાકને શયામાં સ્થાપન કરીને કેશ વિનાની તરવાર સહિત સર્વ દિશાઓને જે તે દીપકની છાયામાં રહ્યો. આ અવસરે બારીના વિવરવડે પ્રવેશ કરતા એક મુખને જોઈને તે વિશેષ કરીને અપ્રમાદી થયે. તે મુખે તે વાસગૃહ બરાબર જોયું. પછી મુદ્રાના અલંકાર સહિત આંગળીવાળો એક હસ્ત પેઠે. તે હાથ ઔષધિ અને વલવડે શોભતો હતો, તેમાં એકમાંથી કુત્કાર કરતે ધૂમાડે નીકળે. તેના વડે તે ઘર વ્યાપ્ત થયું. તે હાથે પ્રવેશ કરીને જેટલામાં યામિકની શાને સ્પર્શ કર્યો, તેટલામાં વત્સરાજે પણ તીક્ષણ ખર્શવડે તેને હ. દેવતાના પ્રભાવવડે તે હાથ પૃથ્વી ઉપર પડયે નહીં, પરંતુ વેદનાથી પીડાયેલા તે હાથમાંથી તરતજ બને ઔષધિ પડી ગઈ. તે ધૂમૌષધી અને રોહિણને તે કુમારે ગ્રહણ કરી. પછી તે દેવતાને હાથ વાસમંદિરમાંથી બહાર નીકળે. “હે વત્સ! તેં મને છેતરી.” એવા તે દેવીના શબ્દને સાંભળીને “હે દાસી! તું કયાં જાય છે?” એમ બેલતે તે તેણુની પાછળ કાંઈક ગયે. પછી ઉછાળેલા ખવાળા અને પુણ્યવડે યુક્ત તે કુમારને જોઈને તેને અપકાર કરવાને અસમર્થ તે દેવતા નાશી ગઈ. વત્સરાજ પણ પાછા વળીને શય્યા ઉપરથી કાષ્ઠને દૂર કરીને તેના ઉપર જેટલામાં બેઠો, તેટલામાં રાત્રિ ક્ષય પામી. સૂર્ય પણ તે શૂરવીરના પ્રતાપને જોવા માટે જાણે ચડ્યો હોય તેમ તત્કાળ ઊંચા ઉદયાચળના શિખર ઉપર ચડ્યો. આ અવસરે તે કુમારી જાગી, અને અખંડ અંગવાળા તે કુમારને જે, ત્યારે હર્ષ પામેલી તે વિચારવા લાગી, કે-“ખરેખર આ પુરુષરૂપી રત્નને આ કોઈ પણ પ્રભાવ હવે જોઈએ, કે જેથી આ મરણ પામ્યું નહીં. અથવા મારા ભાગ્ય જાગે છે. જે આ મારો ભર્તા થાય, તો હું અવશ્ય ભોગ ભેગવું નહીં તે આ જન્મને વિષે મારે વિષયેની નિવૃત્તિ છે.” એમ વિચારીને કોયલ જેવા મધુર સ્વરવાળી તે બોલી કે–“હે નાથ ! તું શી રીતે આ કષ્ટથી મુક્ત થયે? તે તું કહે.” તેણે પણ તેને રાત્રિનું સત્ય વૃત્તાંત કહ્યું. તે સાંભળીને ઉત્પન્ન થયેલા રોમાંચરૂપી કંચુકવાળી તે હર્ષ પામી. આ પ્રમાણે તે બને સંલાપ કરતા હતા ત્યારે દાસી તેણીના મુખને જોવા માટે નિર્મળ જળ લઈને આવી. અક્ષત અંગવાળા કુમારને જોઈને હર્ષથી ભરપૂર થયેલી તેણીએ તત્કાળ તેની કુશળ વાતવડે શ્રેણીને વધામણી આપી. ત્યારે ખલના પામતી ગતિના પ્રચારવાળો અને હર્ષના અશ્રુવડે ભરપૂર નેત્રવાળે તે દત્ત શ્રેષ્ઠી સંભ્રમ સહિત તે બન્નેની સમીપે આવ્યું. શ્રીદત્તાએ પણ ઊઠીને તેને સારું આસન આપ્યું. તેના ઉપર બેઠેલા તેણે કુમારને કહાં કે-“હે વીર! રાત્રિને વિષે તું દુઃખરૂપી સાગરને શી રીતે તર્યો?” કુમારે પણ સર્વ વૃત્તાંત તેને નિવેદન કર્યો. ત્યારે તેણે કહ્યું કે “આ મારી પ્રાણથી પણ વહાલી પુત્રી મેં તને આપી છે, કેમકે એ કહ૫ (વ્યવહાર) છે માટે અન્યથા ગુણે કરીને તે પિતે જ Page #214 -------------------------------------------------------------------------- ________________ પાંચમે પ્રસ્તાવ : વત્સરાજને પ્રાપ્ત થયેલ દિવ્ય વરતુઓ. [ ૧૪૧] પ્રાપ્ત કરી છે.” કુમાર બે કે- “અજાણ્યા કુળવાળા મને કેમ કન્યા આપે છે?” શ્રેષ્ઠી બોલ્યો કે “તારા ગુણવડે જ કુળ જાણ્યું છે. ” ફરી કુમારે કહ્યું કે“મોટા કારણે કરીને હજુ મારે દૂર જવું છે, માટે પાછો વળીને આ કરીશ.” ત્યારે “હમણાં તું આને પરણ. પછી ઈચ્છા પ્રમાણે જજે.” એમ છીએ ફરીથી કહ્યું, ત્યારે તેણે તેનું વચન અંગીકાર કર્યું. તે જ દિવસે શ્રેણીએ તેમને પાણિગ્રહણ કરાવ્યું, ત્યારે તે તેણીની સાથે એક રાત્રિ રહો. બીજે દિવસે તેણે તેણીને જવા માટે પૂછયું, ત્યારે તે બેલી કે-“હે કાંત ! શું તમે રાત્રીનું સ્વરૂપ નથી જાણતા કે–વિરહ, વસંત માસ, ન સ્નેહ, નવું વય અને પંચમ સ્વરને ધ્વનિ આ પાંચ અગ્નિ શી રીતે સહન થાય?” વત્સરાજ બોલ્યો કે-“હે મૃગાક્ષી ! જે હું દેશાંતરમાં ન જાઉં, તે મારે અગ્નિપ્રવેશ કરવો જોઈએ, આ બાબતમાં સંશય નથી.” તે બોલી કે-“આ વેણદંડ મેં તમારે આધીને કર્યો છે. હું શરીરવડે અહીં રહીશ અને હૃદયવડે તમારી સાથે આવીશ. કંકુ, કાજળ, પુષ્પ અને આભારણ કાંત ! તમારા આવ્યા પછી મારા શરીરે લાગશે.” આ પ્રમાણે કરેલી પ્રતિજ્ઞાવાળી અને અશ્રવડે વ્યાપ્ત મુખવાળી તે પ્રિયાને મૂકીને તથા શ્રેણીની રજા લઈને તે વત્સરાજ આગળ ચાલ્યા. આગળ અટવીને મધ્યે ભિવડે વ્યાપ્ત પહલીને, ઘણા અને ઊંચા પર્વતને તથા મનહર પર્વતની નદીઓને દેખી. આવા પ્રકારની અટવીને વિષે એક સુંદર સ્થાનમાં તેણે આકાશને ચાટે (સ્પર્શ કરે) તેવા ઘરેએ કરીને સહિત એક નગરી દેખી. તેની બહાર એક સરોવરમાં પગ અને મુખ જોઈને તેને કાંઠ એક વૃક્ષની નીચે તે પલાંઠી વાળીને (આસન કરીને) બેઠો. તે વખતે સ્ત્રીઓના સમૂહવડે લઈ જવાતું પાછું તેણે જોયુંતેમની મધ્યેથી એક સ્ત્રીને તેણે પૂછયું કે-“આ નગરી કઈ છે ? તેમાં રાજા કોણ છે ? ” તે બોલી કે-“હે ભદ્ર ! આ નગરી વ્યંતર જાતિની દેવતાઓએ ક્રીડા કરવા માટે કરી છે. અહીં બીજે કઈ પણ રાજા નથી.” ફરીથી વત્સરાજે કહ્યું કે-“હે ભદ્ર ! તે આ ઘણું જળ કેમ લઈ જાય છે? ” ત્યારે તે આ પ્રમાણે બોલી કે-“અમારી સ્વામિની દેવી કોઈ પણ સ્થળે ગઈ હતી, તેણીને કોઈક પુરુષે બાહને વિષે પ્રહાર કર્યો, તેથી તે પીડા પામી છે, અને તે પીડા દૂર કરવા માટે જળને સેક કરાય છે તેથી આ જળ લઈ જવાય છે. તે પીડા હજુ સુધી પણ શાંત થતી નથી.” ત્યારે-“અહો ! અંગની પીડા દૂર કરવામાં શું દેવતા પણ સમર્થ નથી?” એમ વત્સરાજે પૂછેલી તે ફરીથી આ પ્રમાણે બલી, કે-“પ્રહાર કરનારના અંગની રક્ષા કરનાર દેવતા અધિક (બળવાન) છે, તેના પ્રભાવથી આની વેદનાને ઉપશમ થતો નથી. તેણીના હાથમાં પ્રભાવવાળી તે બે ઔષધિ હતી, કે જે અતિ તુષ્ટ થયેલા યંતરે આપી હતી. તેમાં એક ઓષધિ ધૂમવડે મોહ પમાડે છે, અને બીજી ઘાતની પીડાનો નાશ કરનારી છે. તે બને જે ઠેકાણે ખવડે તે તાડન કરાઈ, તે ઠેકાણે પડી ગઈ.” ત્યારે વત્સરાજ બોલ્યા કે-“હું મનુષ્ય વૈદ્ય છું, જે હું તેની વેદના શમાવું, તે તે મને શું Page #215 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ર ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર આપે?” તે બોલી કે-“હે ભદ્ર ! જે તું માગે તે તું અવશ્ય પામીશ, પરંતુ જ્યાં સુધી હું આ વાત સ્વામિનીને કહું ત્યાં સુધી તું અહીં રહે. ” એમ કહીને તેણીએ ત્યાં જઈને તે વાત કહી. તેણીએ પણ તત્કાળ તેને પાસે તેને અણા (બેલાબે) અને તેણીએ પણ આવીને તેને કહ્યું, કે-“હે ભદ્ર! જ્યારે સ્વામિની પ્રસન્ન મુખવાળી થાય, ત્યારે તું પ્રાસાદની ઉપલી ભૂમિમાં (માળમાં) રહેલી બે કન્યાને માગજો. તથા અશ્વના રૂપવાળા યક્ષને અને ઈચ્છિતને આપનારા પર્યકને માગજે.” ત્યારે હું તે પ્રમાણે કરીશ.” એમ કહીને દેવતાની પાસે તે ગયે. પછી આપેલા આસન ઉપર બેઠેલા તેને તેણીએ ગૌરવ સહિત કર્યું કે-“હે ભદ્ર! જે તે વૈદક જાણતા હૈ, તો મારી પીડા નિવારણ કર.” ત્યારે વત્સરાજ વાણીવડે વઘકને વિસ્તાર કરીને ધૂમૌષધિવડે મોટે ધૂમ કરીને બીજી ઔષધિવડે પીડાને હરણ (દુર) કરી. એટલામાં વેદના હરણ કરાઈ, અને ભુજ ફરીથી નવી થઈ, તેટલામાં તેણીએ કહ્યું કે-“હે ભદ્ર! મને ઘાત આપનાર તું જ છે.” તેણે હા” કહી ત્યારે સંતેષથી ભરપૂર થયેલી તે બોલી કે “હે ભદ્ર! હું તારા સાહસથી તુષ્ટમાન થઈ છું, તેથી તારી ઈચ્છા પ્રમાણે માગ.” ત્યારે તેણે બે શ્રેણી કન્યાઓ, અશ્વના રૂપવાળા યક્ષને તથા ઈચ્છિતને આપનાર પર્યકને માગ્યા. ત્યારે “આ ઘરનો ભેદ થયે છે.” એમ વિચારીને તે બોલી કે “આ સર્વ મેં તને આપ્યું, પરંતુ આની ઉત્પત્તિને પ્રથમથી તું સાંભળ. વૈતાઢય પર્વત ઉપર ચમરચંચા નામની નગરીમાં ગંધવાહગતિ નામનો વિદ્યાધર રાજા હતા. તેને સુવેગા અને મદનગા નામની બે પ્રિયાઓ હતી. તેમને અનુક્રમે જન્મેલી રત્નચૂલા અને સ્વર્ણચૂલા નામની બે પુત્રીઓ હતી. તે ખેચરેંદ્ર પુત્રીઓના વિવાહની ચિંતાવડે વ્યાકુળ થયો ત્યારે તેને ઘેર એક દિવસ એક વિદ્યાધર મુનિ આવ્યા. તે મુનિને ભક્તિથી રમણીય આસન ઉપર બેસાડીને તથા નમસ્કાર કરીને તેણે પૂછ્યું કે અહીં આ બે પુત્રીને ભર્તા કેણુ થશે?” તે જ્ઞાની મુનિ બોલ્યા કે-“પૃથ્વી પર રહેનાર અને ગુણવાન વત્સરાજ નામને રાજપુત્ર આ બન્નેને ભર્તા થશે, પરંતુ તારા સમીપપણામાં તેમનું પાણિગ્રહણ (વિવાહ) નહીં થાય કેમકે હે મોટા રાજા! તારું આયુષ્ય એક માસ જ બાકી રહેલું વર્તે છે.” “ત્યારે હવે શું કરવું?” એમ રાજાએ કહ્યું ત્યારે તે મુનિ બોલ્યા કે-“હે રાજા ! આ કુમાર અને ભર્તા જે પ્રકારે થશે તે તું સાંભળ. પહેલાં પિતાના મિત્ર, અને ભૂમિ ઉપર રહેલા શૂર નામના રાજાને તારા પિતાએ તારી બહન આપી હતી. તે રાજાને શુભ આકારવાળી બીજી પણ રાજપુત્રી પ્રિયા હતી. તેણીને વિષે તેને પ્રેમ પ્રકર્ષ હતું, અને તે તારી બહેન અનિષ્ટ હતી. તેણીને વિષે દ્વેષને પામેલી તે (તારી બહેન) બાળતપ કરીને તથા મરીને હે રાજા! શ્રેષ્ઠ વ્યંતરી દેવી ઉત્પન્ન થઈ છે. અને તેની તે સપત્ની શ્રેષ્ઠ ધર્મ અને દાનાદિક કરીને તથા મરીને દત્ત શ્રેણીની પુત્રી થઈ છે. પૂર્વના શ્રેષવાળી તે દેવી તેણીના યામિક પુરુષને હજુ સુધી પણ હણે છે, તેથી ત્યાં પુરુષોને ક્ષય થાય છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ પાંચમે પ્રસ્તાવ ઃ વત્સરાજને પ્રાપ્ત થયેલ એ સ્ત્રીએ અને પેાતાના ધેર આવવુ. [ ૧૪૩ ] તેથી હું રાજા ! તે દેવીને તારી બે પુત્રીઓ સાંપ. તેની પાસે રહેલી તે બન્નેને ભર્તા પાતે જ ત્યાં આવશે. દેવતાવડે કરાતા તે પુરુષાના ક્ષયને નિવારીને તે વત્સરાજ તે શ્રેષ્ઠીની પુત્રીને પણ પરણશે. ” આ પ્રમાણે સર્વ કહીને તે મુનિ અન્યત્ર ગયા. અને તે ખેચરરાજાએ અહીં આવીને તે બે પુત્રીએ મને સોંપી છે. પછી તે ખેચર રાજા કાંઇક તપ કરીને તથા મરીને વ્યંતરપતિ થયા છે. તેણે અશ્વના રૂપને ધારણ કરનાર એક યક્ષ કિંકર મને આપ્યા છે. અને સર્વ ઈચ્છિતને આપનાર પચક તથા એ ઔષધિ આપી છે. તે સર્વ પણ હૈ ભદ્ર ! તુષ્ટમાન થયેલી મેં તને આપ્યું. ” પછી વત્સરાજ તે એ કન્યાને પરણ્યા, અને ત્યાં રહેલા તે તે બન્નેની સાથે ભાગને ભાગવવા લાગ્યા. પછી એક દિવસ તે વત્સરાજે તે રત્નચૂલા અને સ્વચૂલા નામની પેાતાની પ્રિયાને પેાતાની પ્રતિજ્ઞાનું કારણ જણાવ્યું, ત્યારે તે બન્નેએ તે વાત દૈવીને જણાવી, અને તે દેવીએ તેમના વિચાગને સહન નહીં કરતી છતી પણ તેને પ્રિયાએ સહિત રજા આપી. પછી પંક ઉપર ચડીને બન્ને પ્રિયા સહિત વત્સરાજ આકાશમાર્ગે શીઘ્રપણે શ્રીદત્તના આવાસમદિરમાં આવ્યા. પછી પ્રભાતે સૂઈને ઉઠેલી તે શ્રેષ્ઠીની પુત્રીએ તેને, પ``કને અને તે અશ્વને જોચેા, તેથી આ શું? ” એમ વિસ્મય પામી. અને વિચાર કરવા લાગી કે—“ કયા કારણથી આ પર્યંક અહીં આવ્યે ? અને આ અશ્વ અહીં સાતમે માળ શી રીતે ચડ્યો?” પછી જેટલામાં તેણીએ સારી રીતે જોયુ તેટલામાં તેણીએ શય્યામાં રહેલા પેાતાના પતિને એ પ્રિયાએ સહિત જોયા. ત્યારે હવડે રિપૂર્ણ અંગવાળી તેણે પિતાની પાસે જઈને કહ્યું કે- ઘરની ઉપરની ભૂમિ (માળ) ઉપર મારા પતિ આવ્યા છે.” શ્રેષ્ઠી મેલ્યા કે હે પુત્રી! આ પ્રમાણે તેનુ આગમન કેવી રીતે થયુ?” ત્યારે તેણીએ શય્યાનુ જોવુ વિગેરે સમગ્ર વાત કહી. અતિ અદ્ભુત તે વાત સાંભળીને તે શ્રેષ્ઠી સભ્રમ સહિત ત્યાં ગયા. ત્યારે બન્ને પ્રિયા સહિત વત્સરાજ ઉઠીને તેને નમ્યા. પછી શ્રેષ્ઠીએ પૂછેલા તે વત્સરાજે પેાતાને વૃત્તાંત જણાન્યા. ત્યારે તે ચરિત્રવડે વિસ્મય પામેલે તે પેાતાનુ' મસ્તક ધૂણાવવા લાગ્યા. પછી તે દિવસને નિમન કરીને અને શ્રેષ્ઠીની રજા લઈને ત્રણે પ્રિયાએ સહિત શય્યા ઉપર ચડીને તે પેાતાને સ્થાને (ઘેર) આવ્યેા. ત્યાં પુત્રની શાની હુંમેશાં નીરાજના(આરતિ)ના વિધિને કરતી ધારિણી અને વિમલાએ તે શય્યામાં તેવી રીતે રહેલા તેને જોયા. પછી વજ્રને દૂર કરીને તથા પ્રિયાએ સહિત પુત્રને જોઇને તેની લજજાની શંકાથી તે બન્ને કાંઇક ધીમે ધીમે દૂર ગઇ. તરત જ પ્રાપ્ત થયેલી તે બન્નેને જોઇને વત્સરાજ પ્રિયાએ સહિત ઊભા થયા, અને તે બન્નેના પગને તેમણે નમસ્કાર કર્યો. અને વિસ્મય કરનારી પાતાની વાર્તા કહી. તથા સર્વ કામને પૂર્ણ કરનાર પ"કની પાસે ઉત્તરીય વજ્ર માંગ્યું. પછી રાજાની પાસે જઈને અને નમસ્કાર કરીને તેની પત્ની કમલશ્રીને તે વચ આપ્યુ. હર્ષ પામેલી તે “ુ વત્સ! તું ચિરાયુષવાળા થા.” એમ ખેલી. રાજાએ પણ આભૂષણાદિકવડે તેના સત્કાર કર્યો. પછી “હું સુંદર ! આ વસ્ર તું કયાંથી પામ્યા? અથવા Page #217 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. જ્યાં તું ભમ્યો?એમ વિસ્મય સહિત રાજાએ વત્સરાજને પૂછયું, ત્યારે પર્યક અને અશ્વની પ્રાપ્તિ સિવાય પિતાની વાત રાજાને તેણે નિવેદન કરી, અને વસ્ત્ર દેવતાએ આપ્યું એમ કહ્યું. પછી એક દિવસ તે કમલશ્રી પરલોકમાં ગઈ. તેના વિયેગથી તે રાજા મોટા શેકવડે વ્યાકુળ થયો. ત્યારે વત્સરાજે કહ્યું કે-“હે રાજા ! સમગ્ર અનિત્ય વસ્તુવાળા આ સંસારમાં વિવેકી મનુષ્યને કયાંઈ પણ શોક કરવો એગ્ય નથી. સર્વજ્ઞરૂપી વૈદ્ય કહેલું અને કેઝની શુદ્ધિને કરનારું શેકના આવેશરૂપી રેગની શાંતિ માટે ડાહ્યા પુરુએ ધર્મરૂપી ઔષધ કરવું.” ઈત્યાદિ અમૃતની જેવા તેના વચનવડે અભિષેક કરાયેલો તે રાજા સારી કાંતિવાળો, સારા મનવાળો અને શેક રહિત થયે. પછી એક દિવસ વત્સરાજે પિતાની પ્રિયાઓ સાથે વિચાર કર્યો કે “જો તેમને ઠીક લાગે, તે આજે હું આપણે ઘેર રાજાને ભેજન કરાવું.” તેઓએ કહ્યું કે-“રાજાને ઘેર લાવવા તે તમને ગ્ય નથી. હે પ્રિય! જે તમારે દેવાની ઈચ્છા હોય, તો ત્યાં જ તેને તે આપ.” તે બોલ્યો-“હે પ્રિયાઓ! એમ કરવાથી ગૌરવ નહીં થાય. જે રાજાને અહીં લાવીએ, તે મને નિવૃતિ (શાંતિ) થાય.” ફરીથી તેઓ બોલી કે “જે આ તમારે નિશ્ચય હોય, તે ભલે, રાજાને અહીં લાવે, પરંતુ અમને દેખાડવી નહીં.” ત્યારપછી તેણે જઈને રાજાને પરિવાર સહિત ભેજનને માટે નિમંત્રણ આપ્યું. રાજાએ પણ તેના આગ્રહથી તે માન્યું. રાજાને નિમંત્રણ કરીને વત્સરાજ પિતાને ઘેર આવ્યો. ત્યાં ઉપરની ભૂમિ (માળ) ઉપર પ્રિયા સાથે ક્રીડા કરવા લાગ્યો. “તેને ઘેર કેટલો રસોઈને પાક થાય છે?” તે જાણવા માટે રાજાએ પ્રતીહારને ત્યાં મેક. પ્રતીહારે પણ તેને ઘેર જઈને જેટલામાં જોયું, તેટલામાં ત્યાં કાંઈપણ રસોઈનો પાક જે નહીં. તેણે આવીને રાજાને તે વાત કહી. ત્યારે રાજાએ તે જોવા માટે બીજા માણસને મોકલ્યો. ધાન્યનો પાક વિગેરે સામગ્રીને તેના ઘરમાં અથવા બીજાના ઘરમાં નહીં જોઈને તેણે પણ રાજાને સર્વ કહ્યું. પછી જનને સમયે વત્સરાજે આવીને રાજાને ભેજન માટે બોલાવ્યા. રાજા પણ આ પ્રમાણે બે, કે-“જે કારણથી સામગ્રી વિના પણ તું અમને તારે ઘેર બોલાવે છે, તે શું અમે તારી હાંસીનું સ્થાન છીએ?વત્સરાજ બે કે-“હે દેવ ! સર્વ પ્રકારે તમે મારા પૂજ્ય જ છે, તે હે સ્વામી! ઉપહાસ( હાંસી)નું સ્થાન એમ આદેશ કેમ આપો છે? હે રાજા! રસોઈ છે કે નથી? તેનો તમારે શી ચિંતા છે? હે પ્રભુ! મારે વિષે પણ શું તમે અસંભાવનાનો વિચાર કરે છે?” તેના વચનથી ઉત્સાહ પામેલે રાજા પોતાના પરિવાર સહિત તેને ઘેર ગયે. ત્યાં એક મંડપ છે. તે જોઈને તેણે એમ વિચાર્યું કે “આનું વૃત્તાંત (આચરણ) અલોકિક છે, કે જેણે આ મનહર મંડપ હમણાં જ બનાવ્યા છે. તે પછી ત્યાં યોગ્યતા પ્રમાણે નાખેલા અને તે વત્સરાજે જ દેખાડેલા સુંદર આસને ઉપર રાજા વિગેરે બેઠા. તરતજ વત્સરાજના મનુષ્યએ તેઓની પાસે સુવર્ણ, રૂપા અને રત્નમય મોટા થાળે મૂક્યા. તે વખતે જાણે કલ્પવૃક્ષે જ આપી હોય તેવી દિવ્ય અને મનહર સારી શાળનું ભક્ત વિગેરે Page #218 -------------------------------------------------------------------------- ________________ પાંચમા પ્રસ્તાવ–વત્સરાજના સાહસભર્યા પરાક્રમા. [ ૧૪૫ ] રસેાઈ પીરસી. સારા સ્નિગ્ધ ( સ્નેહવાળા ) અતિ મધુર સ્વાદવાળા સિહકેસર માદક, મંડિકા ( માંડા ), માદ્યક ( ખાજા ) અને બીજા પકવાન્ન પીરસ્યાં. સર્વ રસાઈમાં પ્રથમ, તાજું તપાવેલુ, સારા ગંધવડે યુક્ત, ભાજનની વિધિનું સારભૂત અને ઘણું ઘી તેમાં નાખ્યું. લાપશી, ઘેખર, ગારસ ( માખણુ ) અને વ્યંજન (શાક, અથાણુ) વિગેરે અતિ મનેાહર સમગ્ર રસવતી તેમાં વાપરી (નાંખી–પીરસી ). પછી રાજા જમતા હતા ત્યારે વત્સરાજે વિચાર્યું કે આ સમગ્ર પશુ ઉત્સવ પત્ની વિના શૈાભતા નથી, ” એમ વિચારીને તેણે પેાતાની પ્રિયાને એમ કહ્યું કે—“ હું અનઘા (પાપરહિત)! તમે પ્રગટ થઇને રાજાનું ગૌરવ કરો. ” “ અમને વત્સરાજ રાજાને દેખાડે છે, તે આ પુત્રને હિતકારક નથી. ” એમ પરસ્પર ખેલતી તેઓએ તેનેા આદેશ અંગીકાર કર્યાં. રત્નસૂલા, સ્વ ચૂલા અને શ્રીદત્તાનું મનેાહર રૂપ જોઇને રાજા કામને વશ થયેા. બાદ તેણે વિચાર્યું કે- આ ધન્ય જ છે, કે જેને ત્રણ જગતની પણ સ્રીએાની જાણે વાનકી હાય તેવી આ ઉત્તમ પ્રિયાએ છે. ” ભાજન કર્યા પછી સારા તાંબૂલ અને વજ્રાદિકવર્ડ પૂજન કરેલ રાજા પરિવાર સહિત પેાતાને ઘેર ગયા. ત્યાં પણ તેઓના સંગમની લાલસા( ઇચ્છા )વાળા તે રતિ( પ્રીતિ )ને પામ્યા નહી. ત્યારે તેણે મંત્રીમડળને પેાતાના કાર્યને સાધવાના ઉપાય પૂછ્યા. મત્રીઓએ પણ વિચારીને રાજાને આ પ્રમાણે કહ્યું કે—“ હે રાજા ! વત્સરાજના જીવતા આ કાર્ય સિદ્ધ નહીં થાય, તેથી હું દેવ! કાઈ પણ ઉપાયવડે આ વત્સરાજને હણીએ. ” તે રાજા એલ્યે કે-“એમ કરીને પણ મારું વાંછિત કરવા લાયક છે.” પછી એક દિવસ તેને મારવા માટે મત્રીઓએ મેાટા રાજાની સભામાં સિંડુરાજાને સ્થાને સ્થાપન કર્યાં ( એસાડ્યો). પછી જેટલામાં ભય રહિત તે કુમાર સભામાંથી બહાર નીકળતા હતા, તેટલામાં નાકરેએ સિહરાને આ પ્રમાણે કહ્યુ કે “આને મારી નાંખ. ” સિંહદ્વારથી નીકળતા તે કુમારને સિંહે પણ કહ્યું કે—“ અતિ ધૃષ્ટ ( ગીષ્ઠ )! મારા આસન ઉપર તુ કેમ એઠા ? ” પછી તે યુદ્ધ કરવા પ્રાપ્ત થયા, ત્યારે માટા મળવાળા કુમારે તેને પેાતાના મસ્તક ઉપર ચાતરફ ભમાડીને દૂર ફેંકી દીધેા. વત્સરાજના મરણને ઇચ્છયુ હતુ. તેને બદલે તે મરણ સિ ંહતું જ થયું. આ જગતમાં જે બીજાનું ચિંતવાય છે, તે અવશ્ય પેાતાને ઘેર આવી પડે છે. તે સિંહ સહસા (એકદમ ) જ હણાયાથી હણાયેલી શક્તિવાળું તેનું સૈન્ય રાજાને શરણે ગયુ, કેમકે મરણથી કાણુ ભય ન પામે? પછી ઘેર આવેલા તે વત્સરાજને વિદ્યાધરી એ પ્રિયાએ કહ્યું કે હે નાથ ! અમારી વિદ્યાના પ્રભાવથી તમે સિદ્ધરાજાને હણ્યો છે. હું આર્યપુત્ર ! ઘેર આવેલા રાજાને તમે અમને દેખાડી, તેથી રાજાએ આ અનર્થ કર્યો છે, અને બીજો પણ અનર્થ તે કરશે.” પછી કાઇક દિવસ મંત્રીઓની સાથે વિચાર કરીને રાજાએ દ્ધ વાઘણુના દૂધવડે અમારે કાંઇક કામ છે. ” એમ વત્સરાજને કહ્યું. તથા વળી “તું મારા મિત્ર હાવાથી મારે કાંઇ પણ દુર્લભ નથી, કેમકે મહા "" 6 ૧૨. Page #219 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. સમુદ્ર જેના મિત્ર હોય, તેને લહેરા સુલભ જ છે. ” રાજાના આદેશ લઈને તે પેાતાને ઘેર આન્યા. હૃદયમાં ચિંતાના સમૂહથી મ્લાન મુખવાળા તેને પ્રિયાએ જોયા અને કહ્યું કે“ હું નાથ ! રાજાના શુદ્ધ આદેશ પામવાથી તમે ચિ ંતાતુર કેમ થયા છે ? કેમકે આ રાજાએ તા અસ્થિર સ્નેહવાળા હાય છે. ” “ આ વાત તમે શી રીતે જાણા છે ? ” એમ તેણે કહ્યું ત્યારે તેઓ એલી કે અમે સર્વ વખતે અદૃશ્ય થઈને તમારી સાથે ચાલીએ છીએ. હે પ્રિય ! દેવતાના અશ્વ ઉપર ચડીને ભીમ (ભંકર) અટવીમાં તમે જાઓ. ત્યાં અમારી દેવતા માતાની સખી દેવતા છે. આ અશ્વને જોઇને તમને જાણશે. પછી વાઘણના રૂપવાળી તેણીને લાવી તે રાજાને આપજો, ” આ પ્રમાણે પેાતાની પત્નીઓએ કહેલા તે અનુક્રમે ત્યાં જઈને વાઘણના રૂપવાળી તે દેવતાને કાને પકડીને લાવ્યેા. અને મેલ્યા કે“હે રાજા ! નવી પ્રસવેલી આને ગ્રહુણ કરા, દોહન કરો અને પેાતાનું ઇચ્છિત કરો. ” એમ કહીને તેણીના કાન છેાડી દીધા. ત્યારે તે વ્યતરી વાઘણે તેને લાવવાની બુદ્ધિ આપનાર મંત્રીનું ભક્ષણ કર્યું. ત્યારે ભય પામેલા રાજા ખેલ્યે કે“ હે વત્સ ! હે વત્સ ! તું આવું હિંસક કર્મ ન કર. જેટલામાં, સમગ્ર જનના ક્ષય ન કરે, તેટલામાં તું એને ગ્રહણ કર ( પકડી લે ). ” પછી રાજાની અને પુરના સર્વ જનાની ગાઢ પ્રાર્થનાથી વત્સરાજ તેણીને ક્રાને પકડીને પેાતાને ઘેર લઇ ગયા. તેની પત્નીએએ તેની પૂજા કરી. ત્યાં ક્ષણ વાર રહી વત્સરાજે રજા આપેલી તે પેાતાને સ્થાને ગઇ. ફરીથી ફાઈ દિવસ તેની પત્નીઓના સંગને ઇચ્છતા રાજાએ મંત્રીએના ઉપદેશથી વત્સરાજને એમ કહ્યું કે“ હું ભદ્ર ! કાઈ પણ સ્થાનથી ખેાલતુ જળ લાવ, કે જેનાવડે મારા દેહ ઘણા રોગથી રહિત થાય. ” “ તે જળ ક્યાં છે ? ” એમ તેણે કહ્યું (પૂછ્યું), ત્યારે મંત્રીઓએ તેને કહ્યું કે— વિચાટવીને વિષે એ પર્યંતની વચ્ચે રહેલા કૂવામાં તે જળ છે. હુંમેશાં તે અને પતા, જેમ એ નેત્રા નિરંતર મીલન ( મીંચાવુ' ) અને ઉન્સીલન ( ઉઘડવું ) સ્વભાવથી જ કરે છે, તેમ સંગમ અને અપગમ ( દૂર જવું ) કરે છે. હું ભગ્ન ! મળીને દૂર ગયેલા તે એનો વચ્ચે પ્રવેશ કરીને અતિ ચતુરાઇપણું હાવાથી તરત જ તે જળ લાવજે. ” તે આદેશને પણ ગ્રહણ કરીને વત્સરાજ ઘેર ગયા. અને ઉપાયના સમૂહના ઘરરૂપ પેાતાની પત્નીઓને તે આદેશ કહ્યો. ત્યારે તેઓએ કહ્યું કે હૅપ્રિય ! અશ્વ ઉપર ચડીને તમે ત્યાં જાઓ. ત્યાં પક્ષિણીના રૂપને ધારણ કરનારી શ્રેષ્ઠ દેવતા અમારી સખી છે. ” પછી તે ત્યાં ગયા. પક્ષિણીએ પણ તેને એળખીને પાણીવર્ડ તુમડું ભરીને તેના હાથમાં આપ્યું. ત્યારે પેાતાની નગરીમાં આવીને રાજાને તે જળ આપ્યું અને દેવતાના પ્રભાવથી તે જળ ઊંચેથી આ પ્રમાણે ખેલ્યું કે- અહેા રાજા ! તને અથવા અમાત્યાને અથવા તને દુદ્ધિ આપનાર બીજા ક્યા પ્રધાન પુરુષનું હું ભક્ષણ કરું ? ” આ પ્રમાણે જળતુ વચન સાંભળીને રાજસભામાં બેઠેલા લેાકેા વિસ્મય પામ્યા, અને અપૂર્ણ ઈચ્છાવાળા રાજા ગ્લાનિ પામ્યા, તે પણ મુખના વિકાસ કરીને તે ખેલ્યા કે અહા ! Page #220 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રસ્તાવ: વત્સરાજની પ્રિવાઓએ કુશળતાથી દૂર કરેલ સંકટ. [ ૧૪૭ ] પૃથ્વીતળને વિષે આને કાંઈ પણ અસાધ્ય નથી.” પછી તેને ઘેર જવાની રજા આપીને તે રાજાએ મંત્રીઓ સાથે વિચાર કર્યો કે-“આને મારવાને બીજે કઈ પણ ઉપાય વિચાર.” ત્યારે ચાર મંત્રીઓએ વિચાર કરીને રાજાને કહ્યું કે-“હે દેવ! સુંદરી કન્યાના વિવાહના મિષથી દક્ષિણ દિશામાં આગળ યમરાજનું ઘર કરાવીને હરિને નિમંત્રણ કરવા માટે તેમાં વત્સરાજને પ્રવેશ કરાવો.” ત્યારે “સારુ, સારું.” એમ કહીને રાજાએ તેમની પ્રશંસા કરી, અને તેઓએ દક્ષિણ દિશાના પ્રદેશમાં ઇંધણાથી પૂરેલો ખાડે કરાવ્યું. તેમાં અગ્નિ સળગાવીને તેઓએ રાજાને જણાવ્યું. રાજાએ પણ યમરાજને નિમંત્રણ કરવા ભટને આજ્ઞા આપી. તે કાર્ય બીજાઓ વડે થઈ શક્યું નહીં ત્યારે રાજાએ વત્સરાજને આદેશ આપ્યો. તેણે પણ તે અંગીકાર કર્યો. ત્યારે રાજાના અનેહને અને કૃતઘપણને દેખાડતી તે ભાયઓવડે કહેવાયેલે પણ તે, તે કાર્યથી વિરામ પામ્યો નહીં. પછી પતિને ઘરમાં ગોપવીને તેના રૂપવાળા તે યક્ષ કિંકરને તેઓએ આદેશ આપે, તે પણ રાજા પાસે ગયે. ત્યારે “એક મહિને તું અહીં આવજે.” એમ રાજાએ આદેશ કરેલો તે તેના જોતાં જ અગ્નિમાં પેઠે “વત્સરાજ અગ્નિમાં પેઠે” એમ બોલતો સમગ્ર નગરીને લેક જાણે તેની સ્પર્ધાવડે જ હોય તેમ તીવ્ર શોકરૂપી અગ્નિમાં પેઠે. અને તે બોયે કે-“અહો ! આ રાજા નિર્દય મનવાળો કેવો છે? કે જેણે અનેક ગુણેના સ્થાનરૂપ આ કુમારને મારી નાખે.” સમગ્ર જન કુમારના શેકરૂપી નિદ્રામાં સૂતો ત્યારે રાત્રિને વિષે કોશિક(ઘુડ)ની જેમ રાજા હર્ષિત થશે. પછી તેણે મંત્રીઓને કહ્યું કે-“હે. મંત્રીઓ ! તેની પત્નીઓને અહીં લાવ” તેઓ બોલ્યા કે “રાજા! તમારે વિષે તેઓ પહેલેથી જ વિરક્ત છે, અને તેમ કરવાથી તમારે વિષે વિશેષ કરીને વિરાગ પામશે, કેમકે માણસના અનુરાગ વિના સંપદા પણ પ્રાપ્ત થતી નથી. તેથી હે રાજ! એક મહિના સુધી તમે પણ રાહ જુઓ. ઉતાવળા માણસને ઉંબરાના ફળ પણ પાકતા નથી.” પછી એક માસ ગમે ત્યારે રાજાએ ફરીથી ચતુર વચનવાળા ચાર મંત્રીઓને કુમારની પ્રિયાએ લાવવાનો આદેશ કર્યો. હવે અહીં બે પત્નીઓએ યક્ષને મોકલીને દેવ થયેલા પિતાના પિતા વ્યંતરેંદ્રને પાતાળમાંથી બોલા, પછી તેના આમરણના સમૂહવડે પિતાના પતિને શણગાર્યો, અને અશ્વ ઉપર બેસાડ્યો. અને અનુસરતા તે વ્યંતરેંદ્રની સાથે રાજા પાસે તેને મોકલ્યો. તેને જોઈને રાજાએ વિચાર્યું કે “આ સુભાષિતને આ વીર પુરુષે અસત્ય કર્યું. ફરીથી દિવસ થાય છે અને ફરીથી રાત્રિ થાય છે. ફરીથી સૂર્ય ઊગે છે અને ફરીથી ચંદ્ર ઉગે છે. સર્વ ફરી ફરીથી થાય છે, પણ મરેલો કઈ પણ પાછા આવતું નથી.” પછી રાજાએ પૂછયું કે-“હે વત્સ ! શું યમરાજ કુશળ છે?” તે બે કે-“હે દેવ! તમારો મિત્ર કરાળ કુશળ છે. તેણે મને આ પ્રમાણે પૂછયું કે-“હે વત્સરાજ! :મિત્રાઈમાં વર્તતા પણ મને તારા સ્વામીએ ઘણે કાળે સંભાર્યો! પછી હે પ્રભુ! મને તમારા ભૃત્યને પણ તેને ભક્તિ વડે ગોરવ (સન્માન) કર્યું. મારા શરીરે જે આ Page #221 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૮]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ભૂષણ લાગેલું છે, તે શ્રેષ્ઠ ભૂષણ તેણે આપ્યું છે. તમારા વિશ્વાસને માટે તેણે આ દ્વારપાળને મોકલે છે.” ત્યારે રાજાએ પણ તેને અનિમેષ નેત્રવાળે જોઈને તે વાત સત્ય માની. વ્યંતરેંદ્ર પણ આ પ્રમાણે છે કે “યમરાજાએ મારી પાસે કહેવરાવ્યું છે કે-હે રાજા ! તમારે મારી પાસે હંમેશાં પિતાના માણસે મેકલવા, અને તે રાજા ! ઇંદ્રના આદેશથી અમારું અહીં આવવું થતું નથી, તેથી હે મિત્ર ! તારે પણ કે પ્રકારે મને મળવા માટે આવવું.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે તે રાજકો ત્યાં જવાને ઉત્સુક થયા. તેમને પ્રતીહારે કહ્યું કે “મારી સાથે આવો” ત્યારે રાજ વિગેરે તેઓ યમરાજના ગૃહની પાસે ગયા. તેઓ દેખતા છતાં પ્રથમ તેમાં પ્રતિહાર પેઠો. તેની પાછળ રાજાએ આદેશ કરેલા ચાર મંત્રીઓ પેઠા. દેવતાથી મોહ પામેલા તેઓ તત્કાળ ભસ્મરૂપ થયા. પછી તેમાં રાજા પણ ઝંપા (પ્રવેશ) દેવાને તૈયાર થયે ત્યારે તેને હાથમાં પકડીને વત્સરાજ કુમારે નિષેધ કર્યો. અને કહ્યું કે-“હે રાજા ! જગતમાં આ પ્રસિદ્ધ જ છે કે–અગ્નિમાં પડેલે માણસ તત્કાળ મરે છે. હે રાજા ! હું તે દેવતાના પ્રભાવથી જીવ્યો છું, તેણે જ મોહ પમાડીને આ મારા શત્રુઓ હણ્યા છે, કેમકે મને મારવાનો ઉપાય તેઓએ તમને જણાવ્યો હતો તેથી મેં તેઓને હણ્યા છે. કેમકે કરે. લાને પ્રતિકાર (બદલે) કરવો જોઈએ.” તેની ભક્તિ અને શક્તિ વડે પ્રસન્ન થયેલ રાજા પિતાને આરંભ નિષ્ફળ થવાથી કાંઈક લાંછન પામતે પિતાને ઘેર ગયે. અને વિચાર કર્યો કે-આની ભાર્યા સાથે રમવાની ઈચ્છાથી મેં ઘણું પાપ ઉપાર્જન કર્યું, અને લેકને વિષે આત્માને લઘુ (હલકે) કર્યો.” આ પ્રમાણે વિચારીને પિતાની સુંદરી કન્યા તેને આપીને (પરણાવીને ) તથા લોકોની સંમતિવડે રાજ્ય પણ આપીને તે તાપસી થ. પછી પુણ્યવાન અને દઢ વિક્રમવાળા વીરસેન રાજાને પુત્ર (વત્સરાજ ) ઘણા દેશને સાધીને મોટા રાજાની પદવીને પાપે. પછી એક દિવસ એક પુરુષે રાજાને પ્રણામ કરીને લેખ (પત્ર) આપવાપૂર્વક આ પ્રમાણે વિનંતિ કરી કે-“હે દેવ ! હું ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી અહીં આવ્યો છું. તેના લેકેએ તમારી વિનંતિનો આ લેખ મોકલ્યો છે.” રાજાએ તે લેખ પિતાના પરિગ્રહિક(છડીદારોને અપાવ્યું. તેણે પણ તે લેખને ઉઘાડીને રાજાની પાસે આ પ્રમાણે વાંચે,–“સ્વસ્તિશ્રી ઉજજયિનીપુરીમાં વત્સરાજ રાજાને નમીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના લેકે આ પ્રમાણે વિનંતિ કરે છે, કેજેમ ગ્રીષ્મ ઋતુથી પીડા પામેલ પ્રાણ મેઘનું સ્મરણ કરે, અને શીતથી પીડાયેલો અગ્નિનું સ્મરણ કરે, તેમ દેવરાજથી પીડા પામેલ અમે તમારું સ્મરણ કરીએ છીએ, તેથી શીધ્રપણે આવીને તમે અમારું સ્વામીપણું કરે, નહીં તો ન્યાયમાં તત્પર બીજા સ્વામીને અમે આશ્રય કરશું.” તે સાંભળીને સર્વ સામગ્રી (સન્યાદિક) સહિત વત્સરાજ રાજાએ ત્યાં જઈને દેવરાજ રાજાની પાસે પિતાના દૂતને મોકલ્યા. તેને આવેલ જાણીને તે પણ બખ્તર પહેરીને નગરમાંથી બહાર નીકળ્યો, પરંતુ વિરક્ત Page #222 -------------------------------------------------------------------------- ________________ પાંચમે પ્રસ્તાવ વત્સરાજને પૂર્વભવ છેવટ એક્ષપ્રાપ્તિ અને પ્રભુના દશમા અગ્યારમા ભવેનું વર્ણન. [૧૪] થયેલે તેને પરિવાર જન પણ તેની પાછળ (સાથે) ગયે નહીં. વત્સરાજને બળવાન માનીને તથા પોતાના પરિવાર જનોને તેવા પ્રકારના (વિરક્ત) માનીને તે રાજા નાશીને કેઈક ઠેકાણે જતો રહ્યો, કેમકે “ અન્યાયને વિષે મનુષ્યોને વિજય થાય નહીં.” પછી હર્ષ પામેલા તે લેકે એ મહત્સવપૂર્વક વત્સરાજ રાજાને નગરમાં પ્રવેશ કરાવ્યું. આ પ્રમાણે અને રાજ્યના સ્વામીપણાને પાળતા તેને એક દિવસ ઉદ્યાનપાળે નમસ્કારપૂર્વક વિનંતિ કરી, કે-“હે સ્વામી ! હું તમને પ્રીતિ( હર્ષ)વડે વધામણી આપું છું, કે-આજે તમારા નગરમાં ચાર જ્ઞાનને ધારણ કરનારા સૂરિ આવીને સમવસર્યા છે (રહ્યા છે).” ત્યારે તે રાજા ત્યાં જઈને, તે મુનીશ્વરને નમીને તથા યોગ્ય સ્થાને બેસીને ગુરુના મુખથી નીકળેલા દેશનારૂપી જળને પીવા લાગ્યા. ગુરુએ કહેલું સાધુ અને શ્રાવકનો ધર્મ સાંભળીને તથા શ્રાવક ધર્મ અંગીકાર કરીને તે ફરીથી પિતાને ઘેર આવ્યા. તે સૂરિ ત્યાં માસક૯૫ કરીને બીજે સ્થાને ગયા. વત્સરાજે પણ અનેક જિન કરાવ્યાં. તેમાં જિનેશ્વરની પ્રતિમાઓ સ્થાપન કરી, અષ્ટાલિક ઉત્સવ કર્યો, તથા બીજું પણ ગુહીધર્મને ગ્ય કાર્ય કર્યું. એક દિવસ ફરીથી પણ તે આચાર્ય ત્યાં આવ્યા અને તે રાજાએ ત્યાં જઈને તેમના બે ચરણને વાંદ્યા. અને એક દિવસ પૂછ્યું કે-“મેં પૂર્વભવે શું કર્યું હતું ? કે જેથી મને જલદીથી પ્રાપ્ત થએલી વિપદા સંપદારૂપ થઈ?” તે બોલ્યા કે-“હે રાજા ! તું સાંભળ, આ જંબદ્વીપના ભરતક્ષેત્રને વિષે વસંતપુર નામના નગરમાં તું શુર નામે રાજા હતા. તે સ્વભાવથી જ શૂરવીર, સરળ આત્માવાળો, સમર્થ, દાક્ષિણ્ય સહિત, નિર્લોભ અને દેવ તથા ગુરુની પૂજામાં રાગી, દીનાદિકને ધન આપનાર, પ્રજાને પાલન કરવામાં તત્પર, ચાર પ્રકારની નીતિવડે યુક્ત, ન્યાયવાળો અને દેષ રહિત હતું. આ પ્રકારના ગુવડે યુક્ત, શીળવડે વિશેષ કરીને શેભિત અને દાનને વિષે અતિ આસક્ત તે રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તેને વિદ્યાધરના કુળમાં ઉત્પન્ન થયેલી શૂરવેગા નામની સમગ્ર અંત:પુરની સ્ત્રીઓને વિષે અગ્રેસર (મુખ્ય) પ્રિયા હતી. તથા બીજી રત્નલા નામની રાજકન્યાને તે પરણ્યો. તેને વિષે આસક્ત ચિત્તવાળા તેણે બીજી પ્રિયાઓનો ત્યાગ કર્યો. આની પછીનું સર્વ વૃત્તાંત તને દેવતાએ કહ્યું છે, કે જેણએ તને ગંધવાહગતિની બે પુત્રી પરણાવી છે. હે મહાભાગ્યવાન! તે મરીને તું રાજપુત્ર થયો છે. અને દાનાદિક ધર્મના માહાસ્યથી ભેગ અને સંપત્તિ યુક્ત થયેલ છે. તથા ઐશ્વર્યને લીધે જે કાંઈ અંતરાય કર્મ કર્યું હતું, તેથી પૂર્વ વયમાં રાજયથી વંશ વિગેરે દુઃખ તને થયું છે.” આ પ્રમાણે સાંભળીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી વિશેષ પુણ્યના લાભનો અથી તે રાજા દીક્ષા લેવામાં ઉત્સુક થયો. પછી શ્રીશેખર નામના પિતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરી ચારે ભાર્યાઓ સહિત તે મહાવ્રતી થા. પછી ચિરકાળ સુધી દીક્ષાને પાળીને, વિવિધ પ્રકારનું તપ કરીને તથા છેવટ સમાધિવડે મરીને તે દેવલોકમાં ગયે. તે દેવકથી ચવીને, મનુષ્યજન્મ પામીને તથા સર્વ કર્મને ખપાવીને તે મુક્તિ સુખને Page #223 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. પામશે. હે રાજા ! જે મેં તને પહેલાં સૂચવન કર્યુ હતુ, અને જે વિપત્તિ કાળે પણ શુભ ભાગવનાર થયા હતા, તે ધર્મનું ફળ છે. ઇતિ વત્સરાજની કથા. "" પછી ઉત્પન્ન થયેલા નતના પરિણામવાળા મેઘરથ રાજાએ જિનેશ્વરને નમીને તથા ઘેર જઈને ઢરથને કહ્યું, કે“ હું ખંધુ! તું રાજ્યને ગ્રહણ કર. હું દીક્ષા ગ્રહણ કરું છું. ” ત્યારે તે મળ્યે કે “ હું પણ એ જ પ્રમાણે તારી સાથે કરીશ. ત્યારે તેણે મેઘસેન નામના પેાતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કર્યાં, અને ઢઢરથના પુત્ર સ્થસેનને યુવરાજ પણાને વિષે સ્થાપન કર્યાં. પછી ચાર હજાર રાજાએ, સાતસેા રાજપુત્રા અને પેાતાના ભાઇ સહિત તેણે જિનેશ્વર પાસે દીક્ષા ગ્રહણ કરી. પેાતાના દેહને વિષે અપેક્ષા રહિત નિરંતર સમિતિવર્ડ યુક્ત અને સદા ગુવિડે ગુપ્ત તે રાજર્ષિ પરિષહાને સહન કરતા હતા. પછી ધનરથ જિનેશ્વર પૃથ્વીતળ ઉપર વિહાર કરી, ઘણા જીવાને પ્રતિધ કરી તથા કર્મરૂપી મળને ધાઇને મેક્ષે ગયા. પછી મેઘરથ રાજર્ષિએ આ મુખ્ય વીશ સ્થાનેાવડે સારી રીતે મનેાહર તીર્થં કરગેાત્રકમ ઉપાર્જન કર્યું. અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરૂ, સ્થવિર, સાધુ, બહુશ્રુત અને તપસ્વીને વિષે સદા તેણે વાત્સલ્ય કર્યુ. નિર'તર જ્ઞાનમાં ઉપયાગ, દર્શન, વિનય, આવશ્યક અને શીલવ્રતને વિષે અતિચાર રહિત રહ્યા, ક્ષણુલવ, તપ, દાન અને વૈયાવૃત્ત્વને વિષે સમાધિવાળા રહ્યા, અપૂર્વ જ્ઞાન ગ્રહણુ કરવામાં પ્રયત્નવાળા, શાસ્ત્રની ભક્તિ કરવામાં યુક્ત થયા, સ થા પ્રકારે પ્રવચનની પ્રભાવના કરતા હતા, તથા સિદ્ધનિષ્ક્રિડિત નામનું તપકર્મ કરતા હતા. પછી સંપૂર્ણ એક લાખ વર્ષ સુધી સંયમને પાળીને છેવટે તેણે નાના ભાઇ સહિત તિલકાચળ પર્વત ઉપર અનશન કર્યું. પછી મઢવાળા ( મલિન ) દેહના ત્યાગ કરીને તથા સમાધિવડે કાળ કરીને સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનને વિષે તે દેવ થયા. આ પ્રમાણે વિશેષે કરીને જીવદયા કહેવાવડે પ્રાણીઓને આહ્લાદ કરનાર, આશ્ચય ઉત્પન્ન કરનાર, વત્સરાજરાજાની કથાએ કરીને યુક્ત, રમણીય àાકની વૃદ્ધિએ કરીને સહિત આ શાંતિનાથ ભગવાનના દશમા તથા અગ્યારમા ભવાતુ વર્ણન આ પાંચમા પ્રસ્તાવમાં કો આચાર્ય મહારાજે આપેલ છે. હવે છઠ્ઠો પ્રસ્તાવ કહેવામાં આવે છે. FEE શ્રીશાંતિનાથપ્રભુના દશમા અને અગ્યારમા ભવના વર્ણન સહિત પાંચમા પ્રસ્તાવ સ પૂ. Page #224 -------------------------------------------------------------------------- ________________ 08:°+0°°°30 Street Ossq5008-૦૦૦ ષષ્ટ પ્રસ્તાવ. - - .-D હુવે અહીં જ ભરતક્ષેત્રને વિષે યુગાદિ જિનેશ્વરની સ ંતતિવાળા પૂર્વે પુરુ નામના રાજા હતા. તેના નામવડે કુરુ દેશ છે. તેના પુત્ર હસ્તી નામના હતા. તેણે ઘર અને દુકાનની રચનાવડે મનેહર તથા ઊંચા પ્રાકાર( કિલ્લા ) અને દરવાજાવાળુ હસ્તિનાપુર બનાવ્યું. ઘણા સુરિએએ આવાસ કરેલું, ઘણાં મંગળાવડે શે।ભતું અને અપૂર્વ ગગનના આકારવાળું તે નગર ઘણા સૂર( સૂર્ય-શૂરવીર )વાળું હતું. તેમાં શૌર્ય અને ઔદાર્ય વિગેરે સદ્ગુણૢાવડે પૃથ્વીપીઠ ઉપર પ્રસિદ્ધ વિશ્વસેનની જેવા વિશ્વસેન નામે રાજા હતા. તેને પુણ્ય અને લાવણ્યવર્ડ, મનેાહર તથા અલંકારવટે શ્રેષ્ઠ રતિની લક્ષ્મી( Àાભા )વર્ડ ભૂષિત અચિરાદેવી નામની પ્રિયા હતી. આ તરફ ભાદરવા માસની કૃષ્ણપક્ષની સાતમે ભરણી નક્ષત્રમાં ચંદ્ર હતા ત્યારે તથા સર્વ ગ્રહેા ઊંચા સ્થાને રહ્યા હતા ત્યારે રાત્રિને વિષે મેઘરથના જીવ આયુષ્યને ક્ષયે સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીને સરેશવરને વિષે રાજહુંસની જેમ અચિરાદેવીની કુક્ષિમાં અવતર્યું. તે વખતે સુખે સૂતેલી અને કાંઇક જાગૃત અવસ્થામાં રહેલી તે દેવીએ આ ચૌદ મહાસ્વપ્રો જોયાં-હાથી, વૃષભ, કેસરી સિંહ, અભિષેકવાળી લક્ષ્મી, પુષ્પની માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, સરોવર, સાગર, વિમાન, રત્નાના સમૂહ અને ધૂમ રહિત અગ્નિ. આ આગમમાં કહેલાં સ્વપ્ના જોયાં. આ સ્વપ્ના જોઈને નિદ્રાના ક્ષયને પામેલી અને હર્ષોંના સમૂહવડે વ્યાસ દેવીએ ક્ષણુવારમાં રાજા પાસે જઈને તે સ્વપ્ના કહ્યાં ત્યારે વિકસ્વર સુખકમળવાળા રાજાએ કહ્યું કે હું દેવી ! સ લક્ષણૢાવડે સંપૂર્ણ તારા પુત્ર થશે. ” પ્રસન્ન મુખવાળી તેણીએ કુસ્વપ્નને જોવાની શંકાથી ધર્માંના ચિ ંતવનવડે શેષ રાત્રિ નિમન કરી. પછી પ્રાત:કાળ થયા ત્યારે રાજાએ પેાતાના પુરુષા પાસે અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં પંડિત આઠ ઉપાધ્યાયેાને મેલાવ્યા. તેએ મંગળ ઉપચાર કરીને રાજાને ઘેર આવ્યા. ત્યાં આપેલા આસના ઉપર બેઠા અને રાજાએ તેમની પુષ્પાદિકવડે પૂજા કરી. રાજાએ સારા સ્વપ્નાનુ ફળ પૂછ્યું ત્યારે તે આ પ્રમાણે ખેલ્યા કે હું પૃથ્વીપતિ ! અમારા શાસ્ત્રમાં ખેતાળીશ સ્વપ્ન છે. તથા ત્રીશ મહાસ્વપ્ના પણ કહ્યાં છે. તે સ મળીને અહેાંતેર સ્વપ્ના છે. તેમાં અચિરાદેવીએ જે સ્વપ્ના જોયાં, તે પ્રગટ રીતે મહાસ્વપ્ના જ છે. આ સ્વપ્નાને અરિહંતની અને ચક્રવતીની માતાએ જીએ છે. અર્ધચક્રી( વાસુદેવ )ની માતા સાત સ્વપ્ન જુએ છે, તથા મળદેવની માતા Page #225 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ચાર સ્વપ્ન જુએ છે. પ્રત્યચકી( પ્રતિવાસુદેવ )ની માતા ત્રણ સ્વપ્ન જુએ છે અને બીજા ઉત્તમ પુરુષોની માતા આ સ્વપ્નમાંથી એક એક સ્વપ્ન જુએ છે. અચિરાદેવીએ જેથી ચોદ મહાસ્વપ્નો જોયાં, તેથી હે રાજા ! તમારો પુત્ર છ ખંડ ભારતક્ષેત્રને અધિપતિ (રાજા ) થશે. અથવા તે ત્રણ જગતવડે વંદાયેલા જિનેશ્વર પણ થશે.” તે સાંભળીને રાજા હર્ષ પામે અને તેની પ્રિયા પણ હર્ષ પામી. પછી રાજાએ રજા આપેલા તે સ્વખપાઠકે પિતાને ઘેર ગયા અને પૃથ્વી જેમ નિધાનને ધારણ કરે, તેમ રાણીએ ગર્ભ ધારણ કર્યો. પછી તેણીએ અતિ સનેહવાળા, અતિ મધુર, અતિ ખારા, અતિ તીખા, અતિ કષાય (ખાટા) અને અતિ કડવા આહારને ત્યાગ કર્યો. તે વખતે તે નગરમાં પહેલાં મોટું અસિવ(અકલ્યાણ) હતું, તેથી માંદગી (મરકી)ના દેષવડે લોકોનો મોટે પ્રલય ( નાશ ) થયે હતે. તે અશિવ ગંધહસ્તીના ગંધવડે અન્ય હસ્તીના મદની જેમ ક્ષણવારમાં જ ગર્ભમાં રહેલા પ્રભુના પ્રભાવથી શાંત થયું (નાશ પામ્યો. ત્યારપછી પિતા માતાએ પોતાના હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું કે-“ગર્ભમાં રહેલા આપણું અલૌકિક પુત્રનો આ પ્રભાવ છે. આ વાત યોગ્ય છે, કેમકે ગર્ભવાસને દિવસે જ દેત્રોએ આવીને આપણે સાથે તેને વંદન કર્યું છે.” પછી નવ માસ અને સાડાસાત દિવસ ગયા ત્યારે, જેઠ માસની કૃષ્ણ તેરશે, ભરણે નક્ષત્રમાં ચંદ્ર રહ્યો હતે ત્યારે, સૂર્યાદિક રહે ઉચ્ચ અને અતિ ઉચ્ચ સ્થાને રહ્યા હતા ત્યારે, શુભ લગ્ન અને શુભ મુહૂર્તને વિષે અને મનહર વાયુ વાતો હતો ત્યારે મધ્ય રાત્રિને સમયે સુવર્ણની જેવા વર્ણવાળા, સારી કાંતિવાળા અને ત્રણે જગતને સુખ કરનારા પુત્રને દેવીએ જન્મ આપે. આ અવસરે છપન દિકુમારીઓ અવધિ જ્ઞાનથી જિનેશ્વરનો જન્મ જાણીને ત્યાં આવી. અલકમાંથી ગજદંત પર્વતના કંદથકી આઠ દિકકુમારીઓ આવી, મેરૂ પર્વતમાં રહેલા નંદન વનના કૂટથી આઠ આવી, દરેક રૂચક દ્વીપથી આઠ આઠ કુમારીઓ ચાર દિશાઓમાંથી આવી, અને વિદિશાઓમાં રહેલી ચાર આવી. મધ્યના રૂચક દ્વીપથી ચાર દિકુમારીઓ આવી. આ પ્રમાણે સર્વ મળેલી તે છપ્પન થાય છે. સંવર્ત વાયુ અને મેઘનું કાર્ય, દર્પણ ધારણ કરવું, ભંગાર (ઝારી), તાલવૃત (પ), અને ચામરને ધારણ કરવું, દીવી ધારણ કરવી અને રક્ષા (રાખ) કરવી વિગેરે જિનેશ્વરના સૂતિકર્મ આ પ્રમાણે અનુક્રમે તે કુમારીઓએ કર્યા. આ અવસરે દેવેંદ્રનું અચળ (સ્થિર) આસન ચલાયમાન થયું. તે વખતે અવધિજ્ઞાનનો પ્રયોગ કરીને તેણે જિનેશ્વરનો જન્મ જાણો. ત્યારે તેણે હરિનગમેષી નામના દેવને આજ્ઞા આપીને ઘંટાને વગાડવાપૂર્વક તે વાત દેવોને જણાવી. ત્યારે તે સર્વે દે તૈયાર થઈને ઈંદ્રની પાસે આવ્યા. તે ઇ પાલક પાસે શ્રેષ્ઠ વિમાન કરાવ્યું. તેના ઉપર પરિવાર સહિત ચડીને અલંકારવડે શોભતે અને અનુપમ ભાવાળો તે ઇદ્ર જિનેશ્વરના જન્મગૃહને વિષે આ.-“જગતને નાથવાળા કરનારા! કૃપારસના સમુદ્ર! અને શ્રી વિશ્વસેનના પુત્ર! હે નાથ! તીર્થકર ! તમને નમસ્કાર છે. કુક્ષિમાં રત્નને Page #226 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ–પ્રભુને દેવા કરેશેા જન્માભિષેક, [ ૧૫૩ ] ધારણ કરનારી! અને જગતને દીવા આપનારી હે દેવી! તને નમસ્કાર છે. હૈ જગતની માતા ! તુ ધન્ય છે, પુણ્યવાન છે, તુ જ સફળ જન્મવાની છે, તુ જ ઉત્તમ લક્ષણવાળી છે અને ત્રણ ભુવનને વિષે પુત્રવાળી સ્ત્રીઓને વિષે તું જ પવિત્ર છે કે જે તે ધર્મા ઉદ્ધાર કરવામાં ધારી ( ખળ ) સમાન ( અગ્રેસર ), અને ઢાંકેલા માક્ષમાના દીપક સમાન આ સેાળમા તીર્થંકર ભગવાનને જન્મ આપ્યા છે. ” આ પ્રમાણે જિનેશ્વરને અને વિશેષે કરીને તેની માતાને નમીને તથા સ્તુતિ કરીને પછી તે માતાને અવસ્વાષિની ( નિદ્રા ) આપીને અને પ્રભુના પ્રતિરૂપને સ્થાપન કરીને તે ઇંદ્ર પાંચ રૂપવાળા થયા. તેમાં એકે જિનેશ્વરને ધારણ કર્યો, બીજાએ છત્ર ધારણ કર્યું, ત્રીજાએ વજ્ર ધારણ કર્યું અને એએ ( ચેાથા પાંચમાએ) ચામર ધારણ કર્યાં. આ રીતે તે મેરુપર્વતના શિખર ઉપર ગયા. ત્યાં ખીજા દેવેદ્રો પણ તથા સ્વર્ગ અને ભુવનવાસી વ્યંતરા પણુ આવ્યા. ત્યાં અતિપાંડુક ખલ શિલારૂપ શાશ્વત આસન ઉપર સૌધર્મઇંદ્ર પોતાના ઉત્સંગમાં જિનેશ્વરને ધારણ કરીને બેઠા. પછી અશ્રુતાદિક દેવેદ્રોએ હર્ષથી વ્યાસ થઇને તીર્થોદક અને ગ ંધાદકવડે ભરેલા સુવર્ણના, રૂપાના, મણિના, કાઇના અને માટીના કળશેાના સમૂહને ઊંચા કરીને અપાર સુકૃતવડે ભવસાગરમાં ડૂબવાને દૂર કરનારા જિનેશ્વરને સ્નાત્ર કર્યું. ત્યારપછી અચ્યુતેદ્રના ઉત્સંગમાં જિનેશ્વરને સ્થાપન કરીને સૌધર્મેન્દ્રે જગદ્ગુરુનું પુણ્યને પાત્ર સ્નાત્ર કર્યું. પછી સારા વજ્રવર્ડ તેના અંગને લુંછીને તથા ચંદનાદિકવર્ડ વિલેપન કરીને પ્રસન્ન ચિત્તવાળા ઈંદ્રે પૂજા કરી. અને ચક્ષુની શાંતિને માટે લવણુનું ઉતારવું વિગેરે કરીને તથા નમીને ભક્તિવડે આ પ્રમાણે જિનેશ્વરની સ્તુતિ કરી. “ અચિરાદેવીની કુક્ષિરૂપી પૃથ્વી ઉપર રહેલા કલ્પવૃક્ષ સમાન, ભવ્યરૂપી કમળાને વિકસ્વર કરવામાં સૂર્ય જેવા અને કલ્યાણની શ્રેણિને કરનારા હે પ્રભુ! તમે જય પામે. ” ઇત્યાદિ ઉત્તમ વચનાવડે સ્તુતિ કરીને અને ફરીથી ઘેર જઇને જિનેશ્વરને તેની માતાને આપ્યા, અને આ પ્રમાણે એક્લ્યા, કે-“ જિનેશ્વર અને જિનેશ્વરની માતાનું જો કાઇ પ્રાણી દુષ્ટ (અનિષ્ટ) ચિતવશે, તેા તેનું મસ્તક ગ્રીષ્મ કાળમાં એર ડળની જેમ ફુટી જશે. ” ત્યારપછી નદીશ્વર દ્વીપને વિષે યાત્રા કરીને સર્વે દેવેદ્રો તથા તે કુમારીએ પાતપાતાને સ્થાને ગઇ. તે વખતે દેવી જાગી, તેના અંગની સેવા કરનારી( દાસીએ )એ પુત્ર સહિત તેણીને જોઈને ઉત્પન્ન થયેલા આનદવાળી, સભ્રમ સહિત, ગતિની સ્ખલના પામતી, ગાઢ નીવી( નાડી )ના બંધ અને મસ્તકના કેશવાળી તથા પડી જતા ૨પ્રચ્છાદનવાળી થઈને તે પુત્રના જન્મ રાજાને જણાવ્યેા. અને આ પ્રમાણે કહ્યું કે− હૈ દેવ ! દાસીની જેમ દિશાકુમારીઓએ જલદી આવીને આનુ સૂતિકર્મ કર્યું' છે, તથા દેવેદ્રોએ મેરુગિરિના શિખર ઉપર જન્માભિષેક કર્યો છે, એમ હૈ દેવ ! અમે ધ્રુવેાના મુખથી આ વચન ૧. નજર ન પડવા માટે. ૨. આઢવાનું વસ્ત્ર. ૨. Page #227 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૪ ]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. સાંભળ્યું છે.” ત્યારે નવા મેઘની ધારાથી હણાયેલા કદંબ વૃક્ષની જેમ ઉત્પન્ન થયેલા રોમાંચરૂપી કંચુવાળ રાજા શોભવા લાગ્યો. પછી તેણે તે દાસીઓને એક મુગટ વિના પિતાના શરીરમાં રહેલા સર્વ ભૂષણ તથા સાત પેઢી સુધી ચાલે તેવી વૃત્તિ (આજીવિકા ) આપી. ત્યારપછી હર્ષ પામેલા તેણે શત્રુને નિવારણ કર્યા વિના દાન અપાવ્યું અને પુત્રજન્મનો મહોત્સવ કરાવ્યું. પછી બારમે દિવસે સમગ્ર બંધુવર્ગને ભેજન કરાવીને ગૌરવવડે તેમની સમક્ષ રાજાએ એમ કહ્યું કે “આ જિનેવર ગર્ભમાં આવ્યા ત્યારે જેથી કરીને અશિવની શાંતિ થઈ છે, તેથી કરીને આ પુત્રરત્નનું નામ શાંતિ એવું સુંદર નામ હો.” રમણીય, સારા ગુણથી બનેલું અને પહેલાં ચિત્તવડે વિચારેલું આ નામ સર્વ માણસોને સંમત થયું. પછી એ અંગૂઠામાં સ્થાપન કરેલા અમૃતના આહાર વાળા અને વિશિષ્ટ રૂ૫ તથા લાવણ્ય વડે યુક્ત તે પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામ્યા. તેના હાથપગનાં તળિયાં કાંઈક રાતા અને લક્ષણોએ કરીને સહિત હતા, સિનગ્ધ, તામ્ર( રાતા ), જાડા અને ઊંચા દર્પણની જેવા ન હતા, પાદ કાચબાની જેવા ઊંચા હતા, મૃગલીની જંઘાના આકારવાળા બે જંઘા હતી, હાથીની સૂંઢ જેવા બે ઉરૂ(સાથળ) હતા, કેડને ભાગ વિસ્તારવાળો હતો, ગંભીર અને દક્ષિણ આવર્તવાળી નાભિ હતી, મધ્યભાગ વજી જે હતે, નગરના દરવાજાના કમાડ જેવું દઢ વક્ષસ્થળ હતું, નગરના આગળિયા જેવા બે બાહ હતા, શંખનો જેવી શ્રેષ્ઠ ગ્રીવા હતી, બિંબની જેવા બે હોઠ હતા, કુંદ પુષ્પ જેવા દાંત હતા, પુરુષના આચરણ જેવો ઊચે અને સરળ નાસિકારૂપી વંશ હો, કમળના પત્ર જેવાં નેત્રો હતાં, અષ્ટમીના ચંદ્ર જેવું કપાળ હતું, હડાળ જેવા બે કાન હતા, છત્રના આકારવાળું મસ્તક હતું, સ્નિગ્ધ ભમરાના કુળ જેવા શ્યામ અને અતિ કોમળ કેશ હતા, કમળના ગંધ જેવો શ્વાસ હતો, શ્રેષ્ઠ સુવર્ણની જેવી કાંતિવાળું શરીર હતું, આવું તેના અંગનું લક્ષણ હતું, તથા બીજું કુરંગ (હરણ), ત્રણ જ્ઞાનવડે યુક્ત અને સર્વ કળાઓના પારગામી આવા યૌવન પામેલા પ્રભુ સર્વજનેમાં ઉત્કૃષ્ટ થયા. અનુ. કમે પચીશ હજાર વર્ષો વ્યતીત થયાં ત્યારે પિતાએ પ્રભુને રાજ્ય ઉપર સ્થાપન કર્યા તથા સારા રૂપવાળી અનેક કુલકન્યાઓને પરણાવી. તેમને સમગ્ર અંતઃપુરમાં યશોમતી મુખ્ય થઈ. પછી દઢરથને જીવ સર્વાર્થ વિમાનમાંથી ચવીને ચક્રના સ્વપ્નથી સૂચવેલે યશોમતીની કુક્ષિમાં આવ્યું. પછી સમયને વિષે પુત્ર જન્મ્યો. તેનું સ્વપ્નને અનુસારે મહેસવપૂર્વક ચકાયુધ નામ પાડ્યું. અનુક્રમે કળાના સમૂહવડે સંપૂર્ણ તે યૌવનને પાયે, તેને પણ રાજકન્યાઓનું પાણિગ્રહણ કરાવ્યું. એક દિવસ તેની આયુધશાળામાં સૂર્યબિંબની જેવી કાંતિવાળું, હજાર આરાવાળું અને અનુપમ ચક્રરત્ન ઉત્પન્ન થયું. શસ્ત્રશાળાના આરક્ષક પુરુષે પ્રભુને તે ચકની ઉત્પત્તિ નિવેદન કરી ત્યારે તેણે ત્યાં આવીને તેને અઠ્ઠાઈ મહેત્સવ કર્યો. તે ચક્ર શાળામાંથી નીકળીને આકાશમાર્ગે ચાલ્યું, તેની પાછળ સૈન્ય સહિત શાંતિ Page #228 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવઃ શ્રી શાંતિનાથ ચકીનું છ ખંડનું સાધવું. ૧૩૫ ] નાથ ચાલ્યા. હજાર યક્ષવડે અધિષિત થયેલું તે ચક્ર અનુક્રમે પૂર્વ દિશામાં માગધતીર્થની પાસેના વેળાકુળમાં ગયું. ત્યાં સૈન્યનો પડાવ કરીને સારા આસન ઉપર તેની સમુખ ચકી બેઠા. તેના પ્રભાવથી જળને છેડે નીચે ભાગે બાર એજન દૂર રહેલા માગધ નામના કુમારનું (દેવનું ) આસન ચલાયમાન થયું. તેણે અવધિ જ્ઞાનવડે છ ખંડ ભરતક્ષેત્રને સાધવામાં ઉદ્યમી થયેલા ચક્રવતી શાંતિનાથ જિનેવરને આવેલા જાયા, અને આ પ્રમાણે વિચાર કર્યો કે- “બીજે ચક્રી પણ મારે આરાધવા યોગ્ય છે, આ તે જિને“વર ચક્રી વિશેષ કરીને આરાધવા યોગ્ય છે, કેમકે આની ભક્તિને ઈ પણું કરે છે.” પછી સારા વસ્ત્રો અને અમૂલ્ય આભરણે લઈને તથા આવીને તેને આપ્યા, તથા તે પ્રભુને આ પ્રમાણે કહ્યું, કે-“હે સ્વામી! હું તમારી આજ્ઞાને કરનાર પૂર્વ દિકપાલ છું, તેથી પિતાના કિંકર જેવા મને નિરંતર કાર્યને આદેશ કરો.” ભગવાને પણ સન્માન કરીને તે દેવને રજા આપી. પછી તે સુદર્શન ચક્ર દક્ષિણ દિશા તરફ ચાલ્યું. ત્યાં વરદામ તીર્થની પાસે જઈને રહ્યા અને તેના અધિષ્ઠાયક દેવને તે જ પ્રમાણે શાંતિનાથ પ્રભુએ સા. પછી પશ્ચિમ દિશામાં જઈને પ્રભાસ તીર્થના અધિષ્ઠાયક દેવને સાધીને ઉત્તર દિશામાં સિંધુ નદીને કિનારે ગયા. ત્યાં પણ પૂર્વની વિધિ પ્રમાણે સિંધુ દેવીને સાધી. તે દેવીએ પ્રભુને રત્નમય જ્ઞાનપીઠ આપ્યું. તથા સુવર્ણના, રૂપાના અને માટીના કુંભ અને બીજી જ્ઞાનની સામગ્રી તથા સારા વસ્ત્રો અને આભરણે આપ્યાં. અને તે બેલી કે “હે સ્વામી! હું તમારી આજ્ઞા કરનારી છું.” આ પ્રમાણે કહીને પ્રભુએ વિદાય કરેલી તે પણ પિતાને સ્થાને ગઈ. પછી સેનાપતિ ચર્મરત્નવડે સિંધુ નદીને ઉતરીને વિભુની પાસે સાધીને તે પશ્ચિમ ખંડમાં આવ્યું. પછી પૂજા કરેલું ચક્રરત્ન વૈતાઢ્ય પર્વતને તળીએ ગયું અને તાત્યાદ્રિ કુમાર પ્રભુને વશવત થયે. પછી ખંડપ્રપાતા ગુફાનું દ્વાર પોતે જ ઉઘાડયું અને ત્યાંના કૃતમાલ દેવે જગત્મભુની આજ્ઞા અંગીકાર કરી. તેમાં ઉન્મગ્ના અને નિર્ભગ્ના નામની બે નદીઓ અતિ દુસ્તર છે. ત્યાં તરત જ વર્ધીકિ રતને મનહર પદ્યા(પાળ) બનાવી. પછી પ્રભુએ સૈન્ય સહિત તે ગુફામાં પ્રવેશ કર્યો, અને તેના અંધકારને હરવા માટે કાકિની નવડે મંડળે ક્યોં. તે ગુફા પચાસ એજનની છે, તેમાં ઓગણપચાસ મંડળ થયા. પછી સૈન્ય સહિત પ્રભુ તેની બહાર નીકળ્યા. ત્યાં આપાત, ચિલાત નામના શ્લોને ભરત ચક્રીની જેમ મહાપુણ્યના પ્રભાવવાળા તેણે વશ કર્યો. પછી સેનાપતિ પાસે બીજુ સિંધુનું નિષ્ફટ સધાવીને તેણે હિમવાન પર્વતના અધિષ્ઠાયક દેવને સાથે, ત્યાં વૃષભકૂટ નામના પર્વત ઉપર પિતાનું નામ લખ્યું અને સેનાપતિએ ગંગા નદીનું ઉત્તર નિકુટ સાધ્યું. તમિસા ગુફામાં નાટ્યમાળ દેવને સાધીને પ્રભુ બહાર નીકળ્યા. અને ગંગાને સાધીને તેના કાંઠે રહેલા તેને બાર જન લાંબા અને નવ જન વિસ્તારવાળા મંજૂષા(પેટા)નાં આકારવાળા નવ નિધાને પ્રગટ થયાં. નૈસર્ષ, - પાંડક, પિંગલ, સર્વત્નક, મહાપમ, કાલ, મહાકાલ, માણવ અને શંખક આ નવ નિધાન Page #229 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. પ્રગટ થયાં. તેમાં પહેલા નિધિમાં સ્કંધાવાર અને નગરાદિકના નિવાસ હોય છે, બીજામાં સર્વ ધાન્યના બીજની ઉત્પત્તિ હોય છે, ત્રીજા પિંગલક નિધિમાં પુરુષો, સ્ત્રીઓ, હાથી અને અશ્વોના સર્વ આભરણનો વિધિ હોય છે. સર્વનક નિધિમાં ચૌદ રત્ન ઉત્પન્ન થાય છે, મહાપદમ નિધિમાં વસ્ત્રો અને રંગ વિગેરેની ઉત્પત્તિ છે, કાલને વિષે ત્રણ કાળનું જ્ઞાન હોય છે, મહાકાલને વિષે સુવર્ણ, રૂપું, લેહ, મણિ અને પ્રવાલની ઉત્પત્તિ કહી છે, માણુવકને વિષે સમગ્ર યુદ્ધની નીતિ, સર્વ શસ્ત્રો તથા ધાને ચગ્ય તસુત્રાણ વિગેરે હોય છે. તથા શંખ નામના નિધિને વિષે સમગ્ર સૂર્યના (વાજિંત્રના) અંગો, ચાર પ્રકારનું કાવ્ય તથા નાટ્ય અને નાટકનો વિધિ ઉત્પન્ન થાય છે. તેમને વિષે પાપમના આયુષ્યવાળા નિધાનની જેવા જ નામવાળા દે રહે છે, એમ સિદ્ધાંતમાં કહ્યું છે. તે જ પ્રમાણે ગંગા નદીના પૂર્વ નિકુટને પોતાને વશ કર્યું. આ પ્રમાણે પ્રભુએ છ ખંડ ભારતક્ષેત્રને સાધ્યું. પછી દિગ્વિજય કરીને તે ફરીથી પોતાના નગરમાં આવ્યા. તેમાં પ્રવેશ કરીને ઉત્સવપૂર્વક પોતાને ઘેર ગયા. ત્યાં બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓએ બાર વર્ષ પ્રમાણુવાળ ચક્રવતી પણાને અભિષેક આરંભ્યા. દિવસે દિવસે એક એક રાજાએ અભિષેકને ઉત્સવ કરીને સ્વામીને ઘણું ધન તથા બબ્બે કન્યાઓ આપી. તેથી અત્યંત રૂપ અને લાવયવડે દેવાંગનાને જીતનારી ચોસઠ હજાર પ્રિયાઓ પ્રભુને થઈ. સેનાપતિ વિગેરે ચૌદ રત્નો હતાં, તે દરેક રત્ન હજાર હજાર યક્ષો વડે અધિષિત હતા. રાશી લાખ હાથી, તેટલા જ અવો હતા તથા ધ્વજના ચિન્હવાળા અને શાસ્ત્રોથી સંપૂર્ણ (ભરેલ) તેટલા જ રથો પણ હતા. અદ્ધિવડે શોભતા બહોતેર હજાર નગર હતાં, ગામ અને પદાતિ છ— કરોડ હતા. બત્રીસ હજાર દેશો તથા રાજાઓ હતા, બત્રીશ બદ્ધ રંગવાળા તરૂણું અને નાટક હતાં. વિશ હજાર રત્નની ખાણે વિગેરે ખાણે હતી. અડતાળીશ હજાર પત્તને (પટ્ટ) હતાં. આ રીતે અસમાન ચક્રવતીની પદવીને પાલન કરતા પ્રભુના પચીશ હજાર વર્ષ વ્યતીત થયા. આ અવસરે બ્રહ્મલેકના અરિષ્ટ પાથડામાં વસનારા સારસ્વતાદિક દેના આસન ચલાયમાન થયા. તેઓએ અવધિજ્ઞાનવડે પ્રભુના વ્રતને સમય જાણીને સિન્યના બંદીની જેમ પ્રભુ પાસે આવીને “તીર્થ પ્રવર્તા” એમ કહ્યું. તે સ્વામી પોતે જ જાણતા હતા, અને તેઓએ આ પ્રમાણે જણાવ્યું ત્યારે પ્રભુએ એક વર્ષ સુધી વાચકોને તેમની ઈચ્છા પ્રમાણે દાન આપ્યું. પછી ચક્રાયુધ નામના પિતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને ભગવાન દીક્ષા ગ્રહણ કરવા માટે ઉદ્યમી થયા. આ અવસરે ચલાયમાન થયેલા આસનવાળા સર્વે ઇદ્રો શાંતિનાથની દીક્ષાનો મહોત્સવ કરવા માટે આવ્યા. પછી સર્વાર્થ નામની શિબિકા ઉપર તીર્થકર ચડ્યા. તેને બે ચારે વીંઝાવા લાગ્યા અને મસ્તક ઉપર છત્ર ધારણ થયું. જગદ્ગુરુની તે શિબિકા પ્રથમ મનુષ્યોએ ઉપાડી. ત્યારપછી (અનુક્રમે) સુરેદ્ર, અસુરે, ગરૂદ્ધ અને નાગૅદ્રોએ ઉપાડી. આગળના ભાગમાં દેવોએ, ૧ સૈન્યને પડાવ. ૨. શરીરનું રક્ષણ કરનાર બખતર. Page #230 -------------------------------------------------------------------------- ________________ Page #231 -------------------------------------------------------------------------- ________________ Elblekt bleel IK 000000000) ००००००००० E ODOPM....००००००००००००००००००० ....0000000 निवी जोडी . . . . . . Page #232 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ–પરમાત્માની પ્રવજ્યા અને દેવોએ કરેલી સમવસરણની રચના. [ ૧૫૭] જમણી બાજુએ અનુચરાએ, પાછલા ભાગમાં ગર્લોએ અને ઉત્તર (ડાબી) બાજુએ નાગોએ ઉપાડી. ભગવાનની આગળ નટે નૃત્ય કરવા લાગ્યા, ભાટ ચારણે “હે સ્વામી! તમે જય પામે, જય પામો” એમ ઊંચે સ્વરે બોલવા લાગ્યા. રાસક આપતા (તાળીઓ વગાડતા) મનુષ્ય વિવિધ પ્રકારના છંદ(રાગ)વડે જગદ્દભર્તાના ભુવનને વિષે શ્રેષ્ઠ ઐશ્વર્યાદિક સાગનું વર્ણન કરવા લાગ્યા. તેના અભ્યાસમાં કુશળ મનુષ્ય આટોપ(આડંબર) સહિત ભંભા, મૃદંગ વિગેરે વાજિંત્રને માટે સવારે વગાડવા લાગ્યા. હાહા અને હહ દે સાતે સ્વર સહિત સંમૂઈના, ગ્રામ, લય અને માત્રાવડે વ્યાપ્ત ઉત્તમ ગીત કરવા લાગ્યા. તથા રંભા, તિલેરામા, ઉર્વશી અને સુકેશિકા અપ્સરાઓ પ્રભુની પાસે હાવભાવ અને વિલાસવડે વ્યાપ્ત નૃત્ય કરવા લાગી. આવા પ્રકારની સામગ્રીવડે તે પ્રભુ નગરમાંથી ધીમે ધીમે નીકળીને સહસ્ત્રાપ્રવન નામના શ્રેષ્ઠ ઉદ્યાનને પામ્યા. પછી શિબિકા ઉપરથી નીચે ઉતરીને અને આભારણાને તજીને જિનેશ્વરે પાંચ મુષ્ટિવડે કેશનો લોચ કર્યો. તે કેશને વસ્ત્રના છેડામાં ગ્રહણ કરીને ઇંદ્ર ક્ષીરસાગરમાં નાંખ્યા, અને મૃદંગના નાદ સહિત તુમુલ(ઘંઘાટ)ને નિષેધ કર્યો. જેઠ વદિ ચૌદશના દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્ર રહ્યો હતો ત્યારે પ્રભુએ સિદ્ધને નમસ્કાર કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. એક હજાર રાજાઓની સાથે છઠ્ઠ તપ ગ્રહણ કરીને તથા સામાયિક વ્રત ગ્રહણ કરીને તે પ્રભુ પૃથ્વીતળ ઉપર વિચારવા લાગ્યા. પછી કઈક સ્થાને સુમિત્ર નામના ગૃહસ્થ પરમેશ્વરને પરમાન (ખીર) વડે પારણું કરાવ્યું. ચાર જ્ઞાનને ધારણ કરનારા અને મહાસત્વને વિષે શિરોમણી તે સ્વામી ગ્રામ, આકર અને પુરવડે વ્યાપ્ત પૃથ્વી ઉપર વિચારવા લાગ્યા. છદ્મસ્થને કાળે (અવસ્થાએ) આઠ માસ સુધી વિહાર કરીને ફરીથી હસ્તિનાપુરને વિષે તે શ્રેષ્ઠ સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં પત્ર અને પુષ્પાદિકવડે આનંદ કરતો નંદ નામનો અતિ વિશાળ વૃક્ષ હતું, તેની નીચે પ્રભુ બેઠા. તે વખતે શ્રેષ્ઠ શુકલધ્યાનમાં વર્તતા અને છઠ્ઠ તપવાળા તે પ્રભુને પોષ શુદિ નમને દિવસે ભરણી નક્ષત્રમાં સૂર્ય હતા ત્યારે ચાર ઘાતિ કર્મને ક્ષય થવાથી અતુલ, નિત્ય અને ઉજવલ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે આસન ચલાયમાન થવાથી ચારે પ્રકારના દેએ આવીને જિનેશ્વરને માટે મને હર સમવસરણ કર્યું. તેમાં પ્રથમ એક જન પ્રમાણુ પૃથ્વી ઉપર વાયુવડે અશુભ પુદગલ દૂર કર્યા, પછી ગોદકવડે રજને શાંત કરી. પહેલો કપિશીર્ષ (કાંગરા) સહિત મણિને વપ્ર (ગઢ) કર્યો, બીજે સારા રત્નના કપિશીર્ષવાળો સુવર્ણ વપ્ર કર્યો, ત્રીજો સુવર્ણના કપિશીર્ષ વાળે રૂપાને વપ્ર બનાવ્યું. તે વો વિમાનવાસી, જતિષી અને ભુવનવાસી દેવોએ અનુક્રમે કર્યા. તે દરેક વપ્રને તેરણવાળા ચાર ચાર દ્વાર (દરવાજા) કર્યો, તેને મળે સ્વામીના શરીરથી બારગણે અશોક વૃક્ષ કર્યો. તેની તરફ ચાર શ્રેષ્ઠ સિંહાસને, ત્રણ છે અને ચામરો વ્યંતરોએ કર્યા. પછી પૂર્વ ધારવડે પ્રવેશ કરીને તથા તીર્થને નમશકાર કરીને પ્રસન્ન મુખવાળા પ્રભુ પૂર્વના સિંહાસન ઉપર બેઠા, બાકીના ત્રણ સિંહાસને Page #233 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૮ ]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ઉપર તે પ્રભુના પ્રતિછંદ, તેની પાછળ ભામંડળ અને આગળ જાનુ પ્રમાણવાળી પુષ્પ વૃષ્ટિ દેએ કરી. તે વખતે આકાશતળમાં દેવની દુંદુભિ વાગવા લાગી. પછી અમિ પૂણામાં સાધુ, સાધ્વી અને દેવીઓ બેઠી, નાત ખૂણામાં તિષી, ભુવનપતિ અને વ્યંતરોની દેવીઓ બેઠી, વાયવ્ય ખૂણામાં તે ત્રણ પ્રકારના દે બેઠા. તથા ઇશાન ખૂણામાં વિમાનવાસી દે, મનુષ્યો અને મનુષ્યની સ્ત્રીઓ બેઠી. આ સર્વે મુખ્ય પ્રકારની મધ્યે રહેલા હોય છે. બીજા પ્રકારને વિષે પૂર્વે કહેલા દિશાઓના વિભાગમાં (ખૂણામાં) સર્વે તિર્યંચે છેષનો ત્યાગ કરીને રહે છે. ત્રીજા વપ્રને વિષે સર્વે વાહને રહેલાં હોય છે. આ પ્રમાણે સમવસરણની સ્થિતિ કાંઈક કહી. પછી કલ્યાણ નામના એક પુરુષે આવીને ચકાયુધ રાજાને પ્રભુના કેવળજ્ઞાનની ઉત્પત્તિ જણાવી ત્યારે તે ત્યાં જઈને જિનેશ્વરને વિધિપૂર્વક નમીને તથા સ્તુતિ કરીને સ્થાને સન્મુખ હાથ જોડીને બેઠો. પછી મધુ ક્ષીરાશ્રય લબ્ધિઓ વડે યુક્ત અને અતિશયવડે યુક્ત ભાષાવડે ભગવાને ધર્મદેશના આપી કે-“હે મોટા રાજા ! તે બળવડે લેકને વિષે રહેલા સર્વ શત્રુઓ જીત્યા છે, પરંતુ શરીરને વિષે રહેલા ઇન્દ્રિય નામના શત્રુઓને હજી પણ જીત્યા નથી. તે ઇન્દ્રિય નહીં જીતવાથી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ નામના આ પાંચ વિષયે મોટો અનર્થ કરનારા થાય છે. શ્રોત્રંદ્રિયને વશ થયેલા હોવાથી કાન પહોળા કરીને શિકારીના ગીત સાંભળીને તત્પર થયેલાં હરણે મૃત્યુ પામે છે. નેત્રને નહીં જીતનાર હોવાથી શલભ (ટીડ) સુવર્ણના આકારવાળી દીવાની ઊછળતી શિખામાં પ્રવેશ કરીને તરત જ મરણ પામે છે. રસના( જિહવા)વડે જીતાયેલું હોવાથી માંસની પેશીના રસના સ્વાદમાં લુબ્ધ થયેલ મત્સ્ય અગાધ જળમાં રહ્યા છતાં પણ કેવર્ત(મચ્છીમાર)ને વશ થાય છે. હાથીના મદને સુંઘવામાં લુબ્ધ થયેલ ભમરો તરત મરણ પામે છે, અથવા ધ્રાણેન્દ્રિયમાં લુબ્ધ થયેલો નાગ (હાથી) દુઃખને સહન કરે છે. તથા હે રાજા ! હાથણીના શરીરને સ્પર્શ કરવામાં લુબ્ધ થયેલ શ્રેષ્ઠ હાથી સ્તંભના અને તીક્ષણ અંકુશના ઘાતને સહન કરે છે. આવા પ્રકારના વિષયને પુરુષો ક્ષણવારમાં જ ત્યાગ કરે છે. જેમ સ્વરૂપે કરીને પ્રિય એવા પણ તે વિષ ગુણધર્મો ત્યાગ કર્યા હતા.” ત્યારે ચક્રાયુધ રાજાએ પૂછેલા શાંતિનાથ જિનેશ્વર તેના પ્રતિબોધને માટે તે કથા કહે છે. આ ભરતક્ષેત્રને વિષે શૈર્યપુર નામના નગરમાં દઢધર્મ એવા નામે પ્રસિદ્ધ અને પરાક્રમી રાજા હતા. તેને યથાર્થ નામવાળી શીલશાલિની પ્રિયા હતી, તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલો ગુણધર્મ નામને તેને પુત્ર હતો, કે જે કળાવાળ, ચંદ્રની જેમ લેકના લેચનને આનંદ આપનાર અને કામદેવની જેમ સર્વ સ્ત્રીઓને વલ્લભ હતા, ને સારા ભાગ્યવાળ, સરળ, શૂરવીર, પૂર્વના વૃત્તાંતને કહેનાર, પ્રિયવચન બેલનાર, દઢ મિત્રાઈવાળે, સારા રૂપવાળો અને સર્વગુણવડે યુક્ત હતા. તે વખતે વસંતપુર પત્તનમાં ઇશાનચંદ્ર નામના રાજાને સારા રૂપવાળી કનકવતી નામની પુત્રી હતી. Page #234 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ : પ્રભુની દેશના અને તે ઉપર કહેલ ગુણધર્મની કથા. [ ૧૫૯] તેણીને માટે તે રાજાએ સ્વયંવર મંડપ કર્યો. ત્યારે ત્યાં ગુણધર્મ તથા બીજા રાજાઓ આવ્યા. તે ગુણધમ રાજાએ આપેલા ઘરમાં રહીને સ્વયંવરમંડપને જોવા ગયે, અને તે રાજકન્યા પણ ત્યાં આવી. તેણુએ તેને જે તેણે તેણીને પણ જોઈ અને દષ્ટિને નાંખવાવડે પિતાના મનમાં તે અનુરાગવાળી થઈ. આનંદ સહિત દષ્ટિવડે તેને જોતી જોતી તે પોતાને ઘેર ગઈ. કુમાર પણ પરિવાર સહિત પાછો વળીને પિતાના નિવાસમાં ગયો. પછી રાત્રિએ તેણીએ કુમાર પાસે એક ચેટી(દાસી)ને મોકલી. તેણીએ તેને એક ચિત્રની પદ્રિકા(પાટી) આપી. તેમાં આળેખેલી કલહંસીને કુમારે જોઈ, અને તેની નીચે એક ક દેખ્યો. ત્યારે તે તેણે વાંચે.–“પ્રિયને પ્રથમ જેવાથી આ કલહંસી અનુરાગવાળી થઈ છે, તેથી અહે! ફરીથી તેના દર્શનને તે બિચારી જલદી ઈચ્છે છે.” પછી મહાબુદ્ધિમાન કુમારે તે કલહંસીની પાસે કળહંસને આળેખીને તેની નીચે આ પ્રમાણે લેક લખે –“હે સુભ્ર આ કલહંસ પણ ક્ષણવાર જોઈને અનુરાગવાળો થયે, તેથી અહો! ફરીથી નિરંતર પ્રિયાને જેવાને ઈચછે છે.” પછી કુમારીએ મોકલેલા સારા તાંબલ, વિલેપન અને સુગંધી પુષ્પો તેણીએ કુમારને આપ્યા. કુમારે પણ તે પુ મસ્તક ઉપર બાંધ્યા. તાંબૂલને ખાધું અને વિલેપનને શરીરે લગાવ્યું. તથા તે ચેટીને પારિતોષિક (ભેટ) અને નિર્મળ હાર આપ્યો. ત્યારે તે બોલી કે-“હે કુમાર! તે કન્યાને સંદેશ તમે સાંભળો.” ત્યારે એકાંત કરીને તે સાંભળવા માટે તૈયાર થયા. તે બોલી કે-“ તે રાજકન્યાએ તમને આ પ્રમાણે કહ્યું છે. હું સવારે તમને વરમાળાનું આરોપણ કરીશ, પરંતુ હે પ્રિય! કેટલેક કાળ તમારે વિષયનું સેવન ન કરવું.” ત્યારે તેણે તે અંગીકાર કર્યું. તેણીએ તેને જણાવ્યું. પછી પ્રભાતે તેના કંઠમાં તેણીએ તે વરમાળા નાંખી. પછી તે રાજાએ સર્વ રાજાઓને સન્માન કરીને વિદાય કર્યો અને ગુણધર્મને કન્યાનો હસ્તમેળાપ કરાવ્યું. પછી સસરાની રજા લઈને, તે પ્રિયાને સાથે લઈને તથા પોતાના નગરમાં આવીને તે ડિવાને શ્રેષ્ઠ મકાનમાં રાખી. પછી કેઈક દિવસ તે રાજપુત્ર તેણીની પાસે બેઠો ત્યારે “કાંઈક પ્રહેલિકાને બોલે.” એમ તેણીએ કહેલે તે બ. “હે સુંદરી ! જે સ્થળને વિષે ઉત્પન્ન થઈ, જળને વિષે ઈચ્છા પ્રમાણે જાય છે, અને તે જળવડે પૂરાતી (ડુબતી) નથી, તથા નિરંતર લોકોને તારે છે. તે કેણ છે?” ત્યારે વિચારીને કનકવતી બોલી કે-“તરી (વહાણ-હાડકી) ” પછી તેણીએ કહ્યું (પૂછયું) કે “પધર(સ્તન, જળ અથવા દૂધ)ના ભારવડે વ્યાસ, નાના શરીરવાળી, ગુણ (દેરડા) સહિત, પુરુષના સ્કંધ ઉપર ચડેલી અને લટકતી કેણું જાય છે?” કુમારે કહ્યું કે-“કાવાકૃતિ.” આ પ્રમાણે કળાવતી તેણીની સાથે ક્ષણવાર વિનેદ કરીને ગુણધર્મ કુમાર ફરીથી પિતાના પ્રાસાદમાં આવ્યો. પછી નાન, ભેજન અને વિલેપન કરીને સભામંડપમાં બેઠેલા તેની પાસે પ્રતિહારે જણાવેલ એક પરિવ્રાજક આવ્યો. તે કુમારે આસન આપ્યા છતાં પણ પિતાના કાષ્ઠના આસન ઉપર બેઠેલા તેને તે કુમારે પ્રણામપૂર્વક આવવાનું કારણ પૂછયું. ૧ મયા. Page #235 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ત્યારે તે બોલે કે-“હે ભદ્ર! ભૈરવ નામના આચાર્યો તને બોલાવવા માટે મને એક છે. કાર્યને તે જ કહેશે.” “તે ભૈરવ આચાર્ય ક્યાં છે?” એમ કુમારે કહ્યું (પૂછયું, ત્યારે તેણે “નગરની બહાર અમુક સ્થાને છે.” એમ કહ્યું. “હું પ્રાત:કાળે આવીશ.” એમ તે કુમારે કહેલે તે ગયે. આ અવસરે તેની પાસે કાળ નિવેદન કરનારાએ કહ્યું કે-“આ સૂર્ય પ્રથમ ઉદય પામીને અને પોતાના પ્રતાપને વિસ્તારીને હમણું તેજ રહિત થઈને અસ્ત પામે છે.” ત્યારે સંધ્યાકાળને ઉચિત કાર્ય કરીને તે રાજપુત્રે સુખનિદ્રાવડે રાત્રિ નિર્ગમન કરી. ફરીથી કાળ નિવેદન કરનારે કહ્યું કે-“રાત્રિને હણનાર અને સર્વ પ્રાણીઓને ઉપકાર કરનાર આ સૂર્ય ઉદય પામે છે. બીજે પણ પ્રતાપવાળો એ જ રીતે ઉદય પામે.” ત્યારે ગુણધર્મ ઉઠીને તથા પ્રાત:કાળનું કાર્ય કરીતે પરિવાર સહિત ભૈરવ આચાર્યની પાસે ગયે. વાઘના ચર્મ ઉપર બેઠેલા તેણે કુમારને જોયો. ત્યારે ભક્તિપૂર્વક પૃથ્વી ઉપર મસ્તક લગાવીને તેને વાંધો. ત્યારે સંભ્રમ સહિત તે ગીશ્વરે પિતાનું આસન દેખાડીને “તું પણ અહીં બેસ.” એમ તે કુમારને કહ્યું. વિનીત (નમ્ર) આત્માવાળા કુમારે તેને કહ્યું કે-“હે ભગવન્! ગુરુની સમાન આસન ઉપર મારે બેસવું કદાપિ ગ્ય નથી.” એમ કહીને પોતાના પદાતિના ઉત્તરીય વસ્ત્ર ઉપર બેસીને તેણે આ પ્રમાણે કહ્યું કે-“હે પ્રભુ! તમે પોતે આ નગરમાં આવીને મને કૃતાર્થ કર્યો છે.” ગીએ પણ કહ્યું કે–“તું મારે સર્વ કાળે માન્ય છે, પરંતુ આ હું અકિંચન (ધન રહિત-પરિગ્રહ રહિત) છું, તેથી તારું સ્વાગત શું કરું?” કુમાર પણ બોલ્યો કે-“તમારા જેવાને આશીર્વાદ જ અમારી સ્વાગત ક્રિયા છે.” એમ તેણે કહ્યું ત્યારે ફરીથી બે, કે-“ભક્તિ, પ્રેમ પ્રિય આલાપ(વચન) સન્માન અને વિનય આ સર્વે આ જગતમાં દાન વિના શોભતા નથી.” ફરીથી પણ કુમાર બે કે “સારી દષ્ટિવડે જેવું અને સારી આજ્ઞા આપવી એ તમારું દાન છે.” ત્યારે ગીશ્વર બે કે-“હે ભદ્ર ! મારી પાસે એક શ્રેષ્ઠ મંત્ર છે. તેને આઠ વર્ષ સુધી મેં જાપને પ્રયાસ કર્યો છે. જે એક રાત્રિ તું તેના વિનને પ્રતિઘાત કરે તે મારો આ સર્વ પ્રયાસ સફળ થાય.” તે કુમાર બોલ્યો કે “તે મારે કયે દિવસે કરવું ? તે હે પ્રભુ! તમે કહો.” ત્યારે યોગીએ કહ્યું કે-“કૃષ્ણ ચૌદશને દિવસે રાત્રિને વિષે હે રાજપુત્ર! તારે એકલાએ હાથમાં ખરું રાખીને પ્રેતવનમાં આવવું. ત્યાં હું પિતાવડે થે (ત્રણ પુરુષ સહિત) રહીશ.” ત્યારે “ભલે એમ હો.” એમ કહીને કુમાર પિતાને ઘેર ગયે અને ચૌદશની રાત્રિએ તે ત્યાં ગયો. યોગીએ કુમારને કહ્યું કે અહીં બીક (ઉપદ્રવ) થશે, તેથી તારે મારું અને આ વણ ઉત્તરસાધકનું રક્ષણ કરવું.” કુમાર બોલ્યો કે-“તમે સ્વસ્થ થઈને મંત્રનું સાધન કરો. હું રક્ષક હોવાથી તમને વિન્ન કરવા કોણ સમર્થ છે?” પછી એગીએ ત્યાં મંડપ કરીને તેમાં એક મડદું સ્થાપન કર્યું. પછી મુખમાં અગ્નિ સળગાવીને તેમની વિધિ કરી. તે વખતે જાણે દિશાઓના સમૂહને પૂરી (ભરી) દેતે હાય, જાણે આકાશને ફેડ હેય, અને જગતને બહેરું કરતે હેય તે અતિ માટે નિર્ધાત (અવાજ) થયે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ષણ પ્રસ્તાવ-કુમારે ક્ષેત્રપાલનું વશ કરી અને મેગીને કરાવેલ વિદ્યાસિદ્ધિ. [ ૧૬૧ ] પછી પૃથ્વીના બે ભાગ થયા, તે છિદ્રવડે પાતાલમાંથી શ્યામ, વિકરાળ અને અતિ ભયંકર એક પુરુષ નીકળે અને બેલ્યો કે-“અરે ! દિવ્ય કાંતાની અભિલાષાવાળા પાપી ! અહીં રહેલા મેઘનાદ નામના ક્ષેત્રપાળને તે શું જાણે નથી ? મારી પૂજા કર્યા વિના તું મંત્રની સિદ્ધિને ઈચ્છે છે? અને આ આર્ય રાજપુત્રને પણ તે છેતર્યો છે.” એમ કહીને તેઓને હણવાની ઇચ્છાવડે તેણે સિંહનાદ કર્યો, ત્યારે ગિના તે ત્રણે શિ પૃથ્વી ઉપર પડ્યા. પછી કુમારે તેને કહ્યું કે “અરે તું વૃથા કેમ ગર્જના કરે છે? જે તારી શક્તિ હોય, તે મારી સાથે યુદ્ધ કર.” એમ કહીને તેને શસ્ત્ર રહિત જેઈને કુમારે પણ તે ખર્કનો ત્યાગ કર્યો. પછી તે બન્ને પ્રચંડ ભુજારૂપી દંડવડે યુદ્ધ કરવા લાગ્યા. પછી યુદ્ધ કરતા તે ક્ષેત્રપાળને બળવાન કુમારે એક ક્ષણ વારમાં વજની જેવા સારવાળા પિતાનાં બાવડે દબાવી દીધું. ત્યારે તુષ્ટમાન થયેલ તે બે કે-“હે સપુરુષ ! તેં મને જીતી લીધે, તેથી કાંઈપણે ઈચ્છિતને માગ કે જેથી હું તને આપું.” ત્યારે કુમારે પિતાના બાહના ગ્રહણથી તેને મુક્ત કરીને આ પ્રમાણે કહ્યું કે-“જો તું સિદ્ધ થયા હોય, તો આ ગીનું ઈચ્છિત કર.” ક્ષેત્રપતિએ કહ્યું કે-“ઈચ્છિત ફળને આપનાર આને સર્વથી ઉત્તમ મંત્ર તારા જ માહામ્યવડે સિદ્ધ થયેલ છે, તેથી તું પિતાનું ઈચ્છિત કહે કે જેથી હું તે પૂર્ણ કરુ; કેમકે હે મહાભાગ્યશાળી! દેવનું દર્શન સફળ હોય છે.” ત્યારે કુમારે કહ્યું કે–“જે એમ હોય, તે તું તે પ્રકારે કર કે જે પ્રકારે તે કનકવતી ભાર્યા મારે વશ થાય.” ત્યારે જ્ઞાનવડે જાણીને તેણે કહ્યું કે- “તે તારે વશ થશે, પરંતુ તે અનઘ ! (પાપ રહિત)! તે કામિત (ઇચ્છિત )રૂપે કરીને ધશે.” આ પ્રમાણે તેને વરદાન આપીને ક્ષેત્રપાળ અદશ્ય થ અને સિદ્ધ મંત્રવાળા તે યોગીશ્વરે કુમારની પ્રશંસા કરી. “હે પરોપકાર કરવામાં તત્પર! ફરીથી તારે મને યાદ કરો.” એમ કહીને તે ચગી શિષ્ય સહિત પોતાને સ્થાને ગયે. કુમાર પણ પોતાના શરીરને પખાળીને પોતાને ઘેર ગયો. ત્યાં તે વીરના વેષને મૂકીને શયામાં સૂતા. બીજા દિવસની રાત્રિને પહેલે પહાર ગયો ત્યારે અદશ્ય રૂપવાળો તે કુમાર પ્રિયાને ઘેર ગયો. ત્યાં બે દાસી સહિત કનકવતીને જોઈ. તેણીએ દાસીઓને આ પ્રમાણે કહ્યું કે-“હે હલા! રાત્રિ કેટલા પ્રમાણવાળી છે?” તેઓએ કહ્યું કે-“હજુ બે પહાર પૂરા થયા નથી. તે સ્વામિની ! હવે ત્યાં જવાનો સમય થયે છે.” ત્યારે સ્નાન કરી, અંગનું વિલેપન કરી તથા વસ્ત્ર અને અલંકારવડે ભૂષિત થઈને તેણીએ તત્કાળ દેવના નિવાસ જેવું વિમાન રચ્યું. જેટલામાં દાસીઓ સહિત તે તેના ઉપર ચડીને ચાલવા લાગી, તેટલામાં તે જોઈને વિરમય પામેલા ગુણધર્મો પણ વિચાર્યું, કે-“અહો! વિદ્યાધરીની જેમ આણે વિમાન શી રીતે કર્યું? તથા રાત્રિને વિષે આના ઉપર ચડીને આ કયાં જશે? અથવા તે આ કલ્પનાવડે શું? અદશ્ય રૂપવાળો થઈને હું પણ આની સાથે જઈને આજે તે જે કરે, તે હું જોઉં.” ૨૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. એમ વિચારીને વિમાનના એક પ્રદેશમાં ચડીને તે ચાલ્યે. તે વિમાન ઉત્તર દિશા તરફ દૂર જઇને ઊતર્યું. ત્યાં મેાટા સરોવરની પાસે અશેાક વનને વિષે તે કુમારે એક વિદ્યાધરને જોચે. વિમાનના મધ્યથી નીકળીને કુમારની તે પ્રિયા તેને પ્રણામ કરીને તેની સમીપે બેઠી. બીજી પણ ત્રણ સ્ત્રીઓ ત્યાં આવીને તેને પ્રણામ કરીને બેઠી. અને બીજા પણ વિદ્યાધરા ત્યાં આવ્યા. તે વનખંડની ઇશાન દિશામાં મનેાહર, વિશાળ અને નિર્મળ શ્રીમાન યુગાદિ જિનેશ્વરનું મંદિર હતું. સુવર્ણ અને મણિના પગથિયાવાળું અને ઘણા સ્ત ંભાવર્ડ ઊંચું જાણે પૃથ્વી ઉપર રહેલુ દેવાનું વિમાન ાલતું હતું. ક્ષણવાર પછી તે ખેચર વિગેરે જિનાલયમાં ગયા. ત્યાં ખેચરાએ જૈન સ્નાત્રના મહાત્સવ શરૂ કર્યા અને ખેચર રાજાએ કહ્યું કે-“ આજે નૃત્યમાં કાના વારે છે ? ” તે સાંભળી તત્કાળ કનકવતી ઊભી થઈ. પોતાના વસ્ત્રના સંયમ કરી(સકેાચી)ને તથા રંગભૂમિમાં પ્રવેશ કરીને હાવભાવ કરવામાં ચતુર એવી તે શ્રેષ્ઠ નૃત્ય કરવા લાગી. બીજી ત્રણ સ્ત્રીઓમાંથી એક ચતુર સ્ત્રી વીણા વગાડવાનું, બીજી વેણું વગાડવાનું અને ત્રીજી તાલ વગાડવાનું અનુક્રમે કરવા લાગી. અદૃશ્ય રૂપવાળા ગુણધર્મ કુમાર પણ ત્યાં એક ઠેકાણે રહીને વિસ્મય સહિત તે સર્વ સ્વરૂપને જોવા લાગ્યા. તે વખતે નૃત્ય કરતાં કનકવતીનું સૂત્ર ( કંદોરા ) તૂટીને સુવર્ણની ઘુઘરીની માળા પૃથ્વી ઉપર પડી. તરત જ ગુપ્ત રીતે કુમારે તે ગ્રહણ કરી. પછી ર ંગ નૃત્ય)ને છેડે તેણીએ તેની શેાધ કરી પણ પ્રાપ્ત થઇ નહીં. પછી સવે પેાતપેાતાને સ્થાને ગયા. કનકવતી પણ દાસી સહિત પેાતાને આવાસે ગઇ. તે કુમાર પણ તે જ પ્રમાણે તે આવાસમાં ગયા. તેણી પાતાના ઘેર રહી અને તે વિમાન તેણીએ સંયુ કુમાર પણ પેાતાના મંદિરમાં આવીને બાકીની રાત્રિને વિષે સૂતા. પ્રાત:કાલે તે કુમારે મંત્રીના પુત્ર અતિસાગર નામના પેાતાના મિત્રને તે ઘુઘરીની માળા આપી. અને “ કે ભદ્ર ! સમયને વિષે તારે આ માળા મારી પ્રિયાને આપવી. ” એમ શિખામણ આપીને તેની સાથે જ તે તેણીને પાસે ગયા. તેણીએ ઊભી થઈને તેને આસન આપ્યું. તેના ઉપર કુમાર બેઠા અને તેની પાસે તે મિત્ર બેઠા. પછી સારી( સાગઠા )ની ક્રીડા કરતી તેણીએ કુમારને જીત્યા, તેથી “ હે નાથ ! કાંઇક ઘરેણું' (ભૂષણ ) મને આપે. ” એમ કહ્યું. તેણે મિત્રનું મુખ જોયું. તેણે પણ પેાતાના વજ્રમાંથી ખેંચીને તે ઘુઘરીની માળા તેણીને આપી. તે જોઇને તે એલી કે-“ આ મારી ક્ષુદ્રટિકા ( માળા ) તમે કયાં પ્રાપ્ત કરી ? ” ત્યારે કુમાર ખેલ્યેા કે- આ તમારી માળા કયાં પડી હતી ? ત્યારે “ સમ્યક્ પ્રકારે તે સ્થાનને જાગ્રુતી નથી. ” એમ તેણીએ કહ્યું ત્યારે રાજપુત્ર ખેલ્યા કે—“ હે પ્રિયા ! આ મારા મિત્ર માટેા નૈમિત્તિક છે. તારી આ માળાનુ પડવાનું સ્થાન તે જરૂર કહેશે. ” ત્યારે તેણીએ પૂછેલા તે પણ એક્લ્યા કે “ હું કાલે તને કહીશ. ” પછી ઉડીને કુમાર પાતાના મંદિરમાં આવ્યે ફરીથી તે જ પ્રમાણે રાત્રે તેણીની સાથે તે ચૈત્યમાં ગયેા. તે વખતે વીણા વગાડવાનુ કાર્ય કરતી તેણીના પગમાંથી કાઇક રીતે નૂપુર પડી Page #238 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ પ્રસ્તાવ-ગુણધર્મ કુમારનું કનકાવતીના વિમાનમાં ગુપ્ત રીતે જવું. [૧૬૩] ગયું. તે કુમારે ગ્રહણ કર્યું. તેને પણ ઘણા પ્રકારે શોધીને પિતાને ઘેર આવી. રાજપુત્રે તે પણ મિત્રને આપ્યું. પછી બીજે દિવસે મિત્ર સહિત તે તેણીને ઘેર ગયે. ત્યાં તેણીએ આપેલા આસન ઉપર તે પ્રભુ (કુમાર) બેઠે. ક્ષણ વાર શાસ્ત્રની ગેઝી (વાત) કરીને તેણીએ મતિસાગરને પૂછયું કે-“હે ભદ્ર! તેં શું નિમિત્ત જોયું ? તે તું કહે.” ત્યારે તે બે કે-“નિમિત્તના બળવડે હું જાણું છું કે–હે સુંદર અંગવાળી ! તારું બીજું પણ કાંઈક ભૂષણ નાશ પામ્યું છે.” ત્યારે ચિત્તમાં શંકાવાળી છતાં પણ સાવધાન થઈને તે બોલી કે-“હે નિમિત્તજ્ઞ! તે વિભૂષણ પણ કર્યું? તે તું કહે.” ત્યારે “શું તું પોતે નથી જાણતી?” એમ ભર્તાએ કહેલી તે ફરીથી બેલી કે–“જાણું છું પણ પડવાનું સ્થાન મને સાંભરતું નથી. ” કુમાર બે કે-“કોઈ બીજાએ મને એમ કહ્યું કે–અહ? દૂર ગયેલી તારી પત્નીનું નૂપુર પડી ગયું છે. હે સુન્ન! તે નૂપુર જેણે ગ્રહણ કર્યું છે, તે પુરુષને મેં જાયે છે, અને તે નૂપુર તેના હાથમાંથી મેં બળાત્કારે લઈ લીધું છે.” કનકાવતીએ આ પ્રમાણે વિચાર્યું કે-“અહીં કંઈ પણ પ્રયોગ કરીને મારા ભર્તાએ મારો સર્વ વૃત્તાંત જોયે છે. અથવા તે સુરભદ્ર, ચંદ્રની કળા, ચેરી, ક્રીડા અને સુકૃત આ સર્વ ગુપ્ત કર્યા હોય તે પણ ત્રીજે દિવસે પ્રગટ થાય છે, એમ વિચારીને તે બેલી કે“હે પ્રિય! તે મારું નૂપુર કયાં છે?” ત્યારે તેની આજ્ઞાથી તેના મિત્રે તેને તે આપ્યું. તેણે ફરીથી બોલી કે-“હે કાંત ! તમે મને સત્ય કહે, કે–આ તમે કયાંથી પ્રાપ્ત કર્યું?” તે બોલ્યો કે-“ તારું તે ભૂષણ કયાં પડયું હતું ?” ત્યારે-“જે સ્થાને આ પડયું હતું, તે સ્થાન તમે જોયું છે કે નહીં?” એમ પૂછતી તેણીને તેણે ફરીથી અનિષ્ટ ઉત્તર આપ્યો. તે બોલી કે-“જે તમે તે સ્થાન પિતે જોયું હોય, તે સારું. અને જે બીજાએ જણાવ્યું હોય, તો અગ્નિવડે પણ મારી શુદ્ધિ નહીં થાય.” આ પ્રમાણે કહીને તરત જ ડાબા હાથમાં સ્થાપન કરેલી કંધરા(ક)વાળી, ચિંતાથી નાશ પામેલા ઉત્સાહવાળી અને નીચા મુખવાળી થઈ. કુમાર તેને હાસ્યની વાર્તાવડે હસાવીને પોતાને ઘેર ગયે. અને રાત્રિએ તે જ પ્રમાણે ફરીથી આવ્યો. તે વખતે સખીએ તેને કહ્યું કે “ પ્રગટ રીતે કાળને અતિક્રમ થયો છે, માટે તે સ્વામિની! તે વિદ્યાધર ક્રોધ કરશે, તે તમે વિચારો.” ત્યારે લાંબો નિશ્વાસ મૂકીને તેણીએ આ પ્રમાણે કહ્યું કે “હે સખી! આ વિષમ કાર્ય છે. મંદ ભાગ્યવાળી હું શું કરું? કેમકે પિતાને ઘેર કુમારીપણે વર્તતી મને તે વિદ્યારે આ પ્રમાણે સોગન આપ્યા છે, કે-“મારી આજ્ઞાથી તારે પતિને સેવ તથા હંમેશાં રાત્રિએ મારી પાસે અવશ્ય આવવું.” પછી મારા પિતાના આગ્રહથી અને અનુરાગ(પ્રીતિ)થી રાજપુત્રને હું પરણું, મને તે અભિમત થયા, અને તેને હું પણ સંમત થઈ. હે સખી! ત્યાં જતી મને કોઈપણ રીતે તેણે જાણું છે. તે વિદ્યાધર પણ તેણે સાક્ષાત જ જે છે, તેથી તે ખેચર મારા પતિને હણશે, અથવા તે ખેચર મને ૧ સુર એટલે સજાથા તેનાવડે કરેલું ભદ્ર, એટલે મુંડન. Page #239 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૪] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર હણશે, એમ હું શંકા કરૂં છું. વળી બીજું–નવા યોવનનો આરંભ ઘણા વિક્તવાળ હોય છે. મારા પિતા અને મારા સસરાના કુળ ઉત્તમ અને પ્રસિદ્ધ છે. આ અતિ વિષમ લોક જેમ તેમ બોલનાર હોય છે, તેથી કાર્યના ગહનપણાએ કરીને હું સર્વ પ્રકારે વ્યાકુળ થઈ છું.” તે બોલી કે-“હે સ્વામિની! જે એમ હોય, તે તમે અહીં રહે. હું ત્યાં જાઉં. અને “મારી સખીનું શરીર સારું નથી.” એમ હું તેની પાસે કહીશ.” ત્યારે કનકવતી બોલી કે- “હે શુભ ચિત્તવાળી ! એમ કર.” એ પ્રમાણે કહીને વિમાન રચીને તેણીને આપ્યું. તેના ઉપર ચડીને તે દાસી ત્યાં ગઈ. તેની સાથે ગુણધર્મકુમાર પણ મનમાં આ પ્રમાણે વિચારતો ગયો. “આજે હું અવશ્ય તેનું વિદ્યાધરનું સ્વામીપણું નાશ કરીશ, અને જીવલેકમાં વસનારાની મોટી પ્રેક્ષકની શ્રદ્ધા નાશ કરીશ. પછી બેચરોએ શ્રીમાન જિનેશ્વરનું સ્નાત્ર પ્રારંવ્યું. તે વખતે તે ચેટી( દાસી) વિમાનથી ઉતરીને જિનાલયમાં પેઠી. સર્વને જેતે કુમાર પણ તે જ પ્રમાણે ગુપ્ત રહ્યો. પછી એક ખેચરે તે ચેટીને આ પ્રમાણે કહ્યું, કે-“આજે બહુ જ વાર કેમ લાગી? અથવા તારી સ્વામિની કયાં છે?” તેણુએ પૂર્વનો ઉત્તર આપીને કહ્યું કે-“તેણીએ મને મોકલી છે.” તે સાંભળી તે ખેચરેશ્વર ક્રોધવડે હોઠ ફરકાવીને બોલે, કે-“હે ખેચરો! તમે વૃષભ પ્રભુનું સ્નાત્ર કરો. હું તો આ પાપીણીના શરીરની ચિકિત્સા(દવા) કરીશ.” એમ કહીને તેણે દાસીને મસ્તકના કેશમાં પકડી. તે વખતે કુમારે પણ દઢ રીતે કેડ બાંધી, અને ખડ્ઝને તૈયાર કર્યું. તથા પ્રેક્ષણને ઉત્સવ બંધ થયો. વિદ્યારે ચેટીને કહ્યું કે-“પ્રથમ તારા રુધિરવડે મારે કપાગ્નિ શાંત કરું. પછી યોગ્ય કરીશ. તેથી તું હમણુ મરણને સમયે ઈષ્ટદેવનું સ્મરણ કર, અને જે તેને ભાસે, તેનું શરણ અંગીકાર કર.” તે બેલી કે-“સર્વજ્ઞ, દેવ, અસુર અને મનુષ્યએ પૂજેલા, અભિષ્ટ દેવ ભગવાન શ્રીવૃષભસ્વામીનું મેં સ્મરણ કર્યું, તથા હે ખેચર! આ અટવીમાં મરણ જ મારું શરણ છે. બીજે કઈ રક્ષણ કરનાર નથી, તે પણ અહો ! આ પ્રમાણે હું કહું છું, કે-શૂરવીર, ધીર, મોટે ઉદાર, શત્રુરૂપી હાથીના સમૂહને સિંહ સમાન અને ગુણાનું એક સ્થાન આર્યપુત્ર જ મારું શરણ હે.” ત્યારે ખેચર બોલ્યો કે-“હે અધમ! તે આર્યપુત્ર કયું છે? તે તું કહે.” કુમારે પણ વિચાર્યું કે-“આણે ઠીક પૂછયું, કેમકે મારા ચિત્તમાં પણ આ સંદેહ વર્તે છે.” ત્યારે તે ચેટી બોલી કે “રાજાઓની સમક્ષ મારી સ્વામિની સ્વયંવરમાં જેને પરણી છે, અને તે પાપી ! જેના વડે જેવાયેલ તું અધ ક્ષણમાં જ નહીં રહે ( જીવે છે, તે ગુણધર્મ કુમારનું જ મેં શરણ કર્યું છે.” પછી તલવારને ઊંચી કરીને તે બેચર તેણીને હણવા ઉદ્યમવાળો થયે, ત્યારે ખર્શને કેશ રાહત કરીને કુમારે આ પ્રમાણે કહ્યું કે “વિશ્વાસુ, વ્યાકુળ, દીન, બાળ, વૃદ્ધ અને સ્ત્રીજનને વિષે જે પાપીઓ પ્રહાર કરે છે, તેઓ અવશ્ય દુર્ગતિમાં જાય છે. અરે ! સ્ત્રીહત્યાનું પાપ કરવા ઉદ્યમી થયેલા તારા પ્રાયશ્ચિતના વિધાનમાં આજે હું જ ગુરુ થઈશ.” Page #240 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ : ગુણધર્મ કુમારે વિદ્યાધરને કરેલે નાશ અને વિદ્યાધરના ભાઈએ કરેલ અપહરણ. [ ૧૬૫ ] ત્યારે તે વિદ્યાધર હસીને બે કે-“ ત્યાં જઈને પણ મારે જેને માર હતું, તે પિતે જ અહો ! મરણને માટે અહીં આવ્યા છે. ત્યાર પછી યુદ્ધ કરીને તથા છળને પામીને મોટા બળવાન ગુણધર્મ કુમારે તે વિદ્યાધર રાજાનું મસ્તક છેદી નાંખ્યું. ભયભીત થયેલા તેના સૈન્યને તેણે જ વાણીવડે આશ્વાસન આપ્યું. તે વખતે તે ત્રણે બાળાઓ આ પ્રમાણે વચન બોલી કે-“જેમ પ્રસન્ન થયેલા ગુરુ પ્રાણીઓને પાપમાંથી મુક્ત કરે છે, તેમ છે સ્વામી! આ ખેચરથી તમે અમને મુક્ત કરી.” ત્યારે “તમે કોની પુત્રી છો ?” એમ કુમારે પૂછ્યું ત્યારે તેમાંથી એક બેલી કે-“શંખપુરના સ્વામી દુર્લભરાજ નામના રાજાની કમલવતી નામની હું પુત્રી છું. આના ભયથી મેં વિવાહ ઈચ્છો નથી. ” કુમારે કહ્યું કે-“સનેહથી ઉત્પન્ન થયેલે કે કેપથી ઉત્પન્ન થયેલે ભય છે?” તે બોલી કે-“તે ભય કેપથી ઉત્પન્ન થયેલ છે. સ્નેહથી ઉત્પન્ન થયેલે કેમ હોય? કેમકે પહેલાં આણે કુદિમ( મહેલ )ના તળથી મને હરણ કરી હતી, તે વખતે તે મારી જિહાને છેદ કરતાં મને આ પ્રમાણે કહ્યું કે-“મારા કહેવાથી જ તારે પતિને અંગીકાર કરવો. તથા હંમેશા રાત્રિએ મારી પાસે આવવું. સારા શીખવાળી તારે મારી આજ્ઞાથી વિમાન થશે. જે આ પ્રમાણે તું કરે, તો હું તને મૂકું, હણું નહિ.” સોગનને નિબંધ કરીને મેં પણ તે અંગીકાર કર્યું, અને પુરુષ! નૃત્યાદિક કળાઓ તેણે મને શીખવી. એ પ્રમાણે તેણે બીજી ત્રણે રાજકન્યાઓને વશ કરી. તેને હણનારા તમે અમને સર્વને સુખ કર્યું. ” આ પ્રમાણે સાંભળીને કુમારે તે ત્રણેને પિતાને સ્થાને મોકલી, અને તે કુમાર ચેટીની સાથે પોતાની પ્રિયાને ઘેર આવ્યો. તેને જોઈને કનકવતીએ દાસીને પૂછયું કે-“હે સખી! શું આજે મારા પતિએ દુષ્ટ વિદ્યાધરને હ?ત્યારે તેણીએ તેણીને તેના વધન વૃત્તાંત જણા (કહો), ત્યારે તે પોતાના ભર્તાના પુરુષાર્થના ઉત્કર્ષને સાંભળીને હર્ષ પામી. પછી ગુણધર્મકુમાર તેણીની સાથે વાર્તા કરીને સ્નેહથી ભરપૂર થયેલો તે ત્યાં જ બાકીની રાત્રિ સૂતે. ત્યારે ક્રોધ પામેલા તે વિદ્યાધરના નાના ભાઈએ તેને ઉપાડીને સમુદ્રમાં નાંખે, અને તેની પ્રિયાને બીજે ઠેકાણે મૂકી. તે કાંઈક પાટિયું પામીને સાત રાત્રિએ સમુદ્રને કાંઠે પ્રાપ્ત થશે. ત્યાં એક તાપસને દેખે. પછી તેની સાથે તે તાપસના આશ્રમમાં ગયો. ત્યાં પોતાની પ્રિયા કનકવતીને દેખી. પછી કુમાર નમસ્કાર કરીને કુળપતિની પાસે બેઠો. કુળપતિએ તેને કહ્યું કે-“હે ભદ્ર! શું આ તારી પ્રિયા છે?” તેણે “હા” કહી ત્યારે તે બે કે-“આજના દિવસની પહેલાના ત્રીજે દિવસે આ વનને વિષે પ્રાપ્ત થઈ. ત્યાં સુંદર ! તારા વિગથી વૃક્ષની શાખામાં પિતાને લટકાવીને મરવા માટે તૈયાર થયેલી આને મેં જોઈ. ત્યારે કેઈક પ્રકારે પાશ છેદીને મેં મરણથી તેનું રક્ષણ કર્યું. તથા જ્ઞાનના બળથી તારું આગમન જાણુને તથા તેને કહીને ખુશી કરી.” પછી કેળ વિગેરેનાં ૧ છિદ્ર-મિષ. Page #241 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ફળો વડે પ્રાણવૃત્તિ કરીને તે બને ત્યાં એકાંતે લતાગૃહને વિષે રાત્રિએ સૂતા. બેચરે ફરીથી તે બન્નેને ઉપાડીને મોટા સમુદ્રમાં નાંખ્યા. ત્યાં પાટિયાને પામીને કાંઠે આવીને ફરીથી મળ્યા. કુમાર બાલ્યો કે-“અહો! આ વિધાતાના વિલાસો છે. અથવા તે વિષયમાં આસક્ત થયેલા જનને વિપદાઓ દુર્લભ નથી. આ જ વિરાગ્યવડે સમગ્ર પરિગ્રહને ત્યાગ કરીને મમતા રહિત અને મોટા સત્વ( વિર્ય )વાળા સાધુઓ તપ કરે છે.” પછી કનકવતી બોલી કે-“હે નાથ! પુરુષાર્થ છતાં પણ તમે ખેદ કેમ કરે છે? કેમકે હજુ મનુષ્યભવનું ફળ તમે પ્રાપ્ત કર્યું નથી. દીનને ઉદ્ધાર કર્યો નથી, એક છત્રવાળી પૃથ્વી કરી નથી, અને વિષયે ભેગવ્યા નથી. તો હે પ્રિય! કેમ અત્યંત ખેદ પામે છે?” ત્યારે તેણીની વાણીવડે રાત્રે જાગતા તેણે આવેલા તે ખેચરને છે, અને તે મહાત્માએ તેને જીવતે મૂક્યા. પછી કુળપતિની અનુજ્ઞા લઈને તે કેઈક પત્તનમાં ગયો. તેની બહાર ગુણરૂપી રત્નના સમુદ્ર સમાન એક સૂરિને જોયા પ્રિયા સહિત તેણે તેને નમીને મોહરૂપી નિદ્રાને નિવારણ કરનારી અને પુણ્યરૂપી વૃક્ષના બગીચાની નીક સમાન દેશના સાંભળી. પછી સૂરિને નમીને અને અન્ય સ્થળે જઈને વૈરાગ્યવાળા તેણે કહ્યું કે-“હે પ્રિયા ! હમણું આ સદગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરીએ.” ત્યારે વિષયને વિષે વૈરાગ્ય નહીં પામેલી તે બોલી કે-“હે કાંત ! હજુ આપણું નવું યોવન વતે છે, તેથી વ્રત કેમ લેવાય?” તે બેલ્યો કે-“વૃદ્ધપણને વિષે પણ કેટલાકને વિષયની ઈચ્છા દેખાય છે, અને યૌવનમાં રહેલા પણ કેટલાકની વિરાગતા દેખાય છે.” ત્યારે–“કાંઈક અતિશય જ્ઞાનીને પૂછીને પિતાનું મરણ જાણીને પછી જેમ ગ્ય હોય તેમ કરશું. ” એમ તે બોલી. ત્યારે તેણીનું વચન અંગીકાર કરીને ગુણધર્મ કાંઈક ભેજન લાવવા માટે નગરમાં પેઠો અને તે ત્યાં જ રહી. તે વખતે ગુણચંદ્ર નામને રાજપુત્ર ત્યાં આવ્યા અને વનમાં રહેલી યૌવન અવસ્થાવાળી તેણીને જોઈને અનુરાગી થયે. તથા બોલ્યા કે-“હે નમ્ર અંગવાળી! તું કેણ છે? કયા કારણથી અહીં એકલી રહી છે? હે બાલા! શું તારો ભર્તા નથી?” ત્યારે તેને અનુરાગવાળે અને પિતાના પતિને વિરાગવાળો જાણીને તે પણ પિતાને વૃત્તાંત કહીને તેને વિષે અનુરાગવાળી થઈ. પ્રાર્થનામાં તત્પર થયેલા તેને તેણીએ કહ્યું કે-“કેઈ પણ રીતે મારા ભર્તાને છેતરીને હું તારે ઘેર આવીશ.” એ પ્રમાણે કહેલ તે પિતાને ઘેર ગયે. હવે ગુણધર્મ તે નગરમાં જુગારની ક્રીડાવડે કાંઈક ધન મેળવ્યું. પછી માંડા કરાવીને અને લઈને તે ઉદ્યાનમાં આવ્યા. પછી પ્રિયાની સાથે ભેજન કર્યું. ચિંતાવડે શૂન્ય ચિત્તવાળી હોવાથી અને પૃથ્વીને ખેતરવાથી ઇગિત(ચા)ને જાણનાર કુમારે તેને અન્ય પુરુષમાં આસક્ત જાણું. પછી ઉઠીને વનને છેડે સાવધાનપણે ભમતા તેને કોઈએ પૂછયું કે-“શું રાજપુત્ર હજુ સુધી અહીં છે?” ત્યારે “આ રાજપુત્ર કેણુ?” એમ ગુણધર્મના પૂછવાથી તે બે કે-“ગુણચંદ્ર નામને રાજપુત્ર અહીં આવ્યો હતો, તે કઈક સ્ત્રીની Page #242 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવઃ કષાયના વિષયમાં પ્રભુએ કહેલ નાગદત્તની કથા. [૧૬૭] સાથે વાત કરવામાં તત્પર થયો, ત્યારે તેની આજ્ઞાવડે હે સુંદર ! હું બીજે સ્થાને જઈને પાછો આવ્યો છું. તેથી હું તને પૂછું છું કે-શું તે સ્ત્રી તેને ઘરે ગઈ?” ત્યારે કુમારે પણ “ગઈ છે.” એમ કહીને તે પુરુષને વિદાય કર્યો. અને પોતે વિચાર કર્યો કે-“અરે! સ્ત્રીઓ ઉપકારવડે કે બળવડે ગ્રહણ(વશ) કરાતી નથી, તથા કુળ, શીલ અને મર્યાદાને ગણકારતી નથી. જ્યાં સુધી એકાંત સમય ન થાય (ન મળે) અને પ્રાર્થના કરનાર ન મળે, ત્યાં સુધી તે સ્ત્રીઓનું સતીપણું રહે છે. એમ નારદે કહ્યું છે.” એમ વિચારીને પછી તેણીને પાસેના નગરમાં રહેલા તેણુના મામાને ઘેર મૂકીને તે કુમાર તે જ મુની. શ્વરની પાસે વ્રતવાળો થે. પછી ઉગ્ર તપ કરીને, મરણ પામીને તથા દેવલોકમાં જઈને અને મનુષ્યપણું પામીને મોક્ષને પામશે. પછી તે કનકવતી કોઈક પ્રકારે મામાના મંદિરમાંથી નીકળીને ગુણચંદ્ર કુમારની ક્રિયા થઈ. તેની બીજી સ્ત્રીએ આપેલા વિષવડે મરીને રૌદ્રધ્યાનવાળી તે ચેથી નરકપૃથ્વીને પામી. નરકમાંથી નીકળીને તે ચિરકાળ સુધી સંસારમાં ભમશે. હે રાજા ! આ પ્રમાણે વિષય પ્રમાદ દુખ આપે છે. આ પ્રમાણે ગુણધર્મ અને કનકવતીની કથા કહ્યા પછી જ્ઞાની પ્રભુ કહે છે કે – હે રાજા ! કષાયના વિષયમાં નાગદત્તની કથા છે, કે જે વર્ધમાન તીર્થકરના તીર્થમાં થશે. તે હું તને કહું છું. જંબદ્વીપના આ ભરતક્ષેત્રમાં વસંતપુર નામના શ્રેષ્ઠ નગરમાં સમૃદ્ધદર અને વસુદત્ત નામના શ્રેષ્ઠ વણિક હતા. ઉદ્ધતાઈ રહિત, અ૫ કષાયવાળા, સરળ આશય'(ચિત્ત)વાળા અને મિત્રાઈ સહિત તે બન્ને સાથે જ વેપાર કરતા હતા. એક વણિક જે કાંઈ કાર્ય કરે, તે બીજાએ પણ કરવું. એમ એક પેગ કરવાપણાથી તે બનેનો નિશ્ચય હતે. એક દિવસ ઉદ્યાનમાં ગયેલા તેમણે સભાને વિષે ધર્મને કહેતા એક વજગુપ્ત નામના મુનીશ્વરને જોયા. તેને નમીને તથા તેની પાસે ધર્મ સાંભળીને શુભ આશયવાળા તે બન્ને બંધનને ત્યાગ કરી સારા સાધુપણાને પામ્યા. છેવટે સંલે. ખના કરીને તથા મરીને તે બને સ્વર્ગને પામ્યા. ત્યાં પણ પ્રીતિવડે શોભતા તે બનેએ આપણું બેમાંથી જે પહેલો ચવે, તેને બીજાએ સર્વદા ધર્મમાં સ્થાપન કરો.” એમ સંકેત કર્યો. પછી સમૃદ્ધદત્તનો જીવ ચવીને આ ભરતક્ષેત્રને વિષે ધારાનિવાસ નામના નગરમાં સાગરદત્ત નામના શ્રેણીના ઘરને વિષે ધનદત્તા નામની ભાર્યાની કુક્ષિમાં જન્મેલો સારા રૂપવાળે શ્રીનાગદેવતાએ આપેલા વરદાનવડે પુત્ર થયે. નાગદત્ત નામને તે પુત્ર બહેતર કળા સહિત અને ગાંધર્વને વિષે આસક્ત થયે. તે પૂર્વ નામવાળો થયો. વીણા વગાડવામાં અતિ નિપુણ અને ગારૂડી વિદ્યામાં કુશળ એવો તે એક દિવસ મિત્ર સહિત ઉદ્યાનમાં ક્રીડા કરવા લાગ્યા. વસુદર દેવે તેને ઘણે પ્રકારે પ્રતિબંધ કર્યો, તે પણ તેણે કાંઈ પણ માન્યું નહીં. ત્યારે તે દેવે આ પ્રમાણે વિચાર્યું કે-“અત્યંત સુખી Page #243 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૮ ]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર, આ જ્યાં સુધી પ્રાણને સંશય કરનારા મોટા કણમાં નહીં પડે ત્યાં સુધી તે ધર્મ કરશે નહીં.” આ પ્રમાણે વિચારીને તેણે સર્પના કંડીયાને ધારણ કરનાર તથા રજોહરણ અને મુખવચિકા સહિત મુનિનું રૂપ કર્યું. પછી પાસેના માર્ગે જતા તેને નાગદત્તે પૂછયું કે હે નરેંદ્ર (મુનીંદ્ર)! આ તારા કંડીયામાં શું છે?” તેણે “સર્પો છે” એમ કહ્યું ત્યારે તે બે કે “તે હું તેના સાથે ક્રીડા કરીશ, અને તું મારા નાગ સાથે ક્રીડા કર.” વાર્તિક બે કે-“તારે આવી વાત ન કરવી, કેમકે આ મારા સપની સાથે ક્રીડા કરી શકાય તેમ નથી. આ નાગ દેવને પણ દુખે કરીને ગ્રહણ થાય તેવા છે, તે પછી તે મૂઢ! મંત્ર ઔષધિના બળ વિના તું બાળક શી રીતે ગ્રહણ કરીશ?” નાગદત્ત બોલ્યા કે-“મારા વડે ગ્રહણ કરાતા આને તું જે, અથવા તે તું પ્રથમ મારા સર્પોને ગ્રહણ કર.” તે એમ બે કે-“મૂક. ” નાગદત્તે મૂકેલા તે સર્ષો તેના શરીરને લાગ્યા નહીં, અથવા લાગ્યા તે પણ દેવશક્તિને લીધે તેને વ્યથા કરતા નહોતા. પછી ગાંધર્વ નાગદતે મત્સર સહિત આ પ્રમાણે કહ્યું કે-“તું પણ તારા સને મૂક. અરે! અહીં તું કેમ વિલંબ કરે છે?” “ તું સર્વ તારા સ્વજનેને એકઠા કર. અને રાજાને સાક્ષીરૂપ કર.” એમ ગારૂડિકે કહ્યું, ત્યારે તેણે આ પ્રમાણે કર્યું. તેઓની પાસે તે અધમ ગારૂડિક ઊંચે સ્વરે બે કે-“હે લેકે! તમે સાવધાન ચિત્તવાળા થઈને મારું વચન સાંભળો. મારા સપની સાથે ગાંધર્વ નાગદત્ત ક્રીડા કરવા ઈચ્છે છે. જે આ તેઓવડે ડંખાય, તો તમારે મને સર્વથા દેષ આપવો નહીં.” પછી જ્યારે સ્વજનેએ વાર્તા છતાં પણ તે વિરામ પામ્યું નહીં, ત્યારે તે સર્ષવાહકે તેની તરફ સર્પો મૂકયા અને કહ્યું કે-“અરે ! આ મારા સાઁ મહાક્રૂર છે. આ દરેકનું નામ અને માહા” હું કહું છું. પૂર્વ દિશામાં આ પહેલા સર્પ રાતા નેત્રવાળો, કુર, બે જીભવાળો અને વિષથી ભરપૂર ક્રોધ નામ છે. આઠ ફણાના આડંબરવડે ભયંકર, સ્તબ્ધ શરીરવાળો તથા યમરાજની જે આ દક્ષિણ દિશામાં રહેલે માન નામનો માટે સર્પ છે. છેતરવામાં કુશળ, વક્ર ગમનવાળી અને પશ્ચિમ દિશામાં રહેલી આ માયા નામની નાગણ પકડવાને અહીં કોણ શક્તિમાન છે ? તથા જેનાવડે ડંખાયેલો પુરુષ સમુદ્રની જેમ દુપૂર થાય છે, તે આ ઉત્તર દિશામાં રહેલો લાભ નામને સર્પ છે. આ ચારે સર્પાવડે જે પ્રાણી ડસાય છે, તે આલંબન રહિત અવશ્ય નીચે પડે છે.” ત્યારે ગાંધર્વ નાગદત્ત તેને કહ્યું કે “અરે તું નિષ્ફળ વાણુના વિસ્તારને કેમ કરે છે? આ સર્પોને જલદી મૂક.” ત્યારે મંત્ર અને ઔષધિથી નિવારણ ન થાય તેવા તેણે મૂકેલા તે ચારે નાગો એકી સાથે તે શ્રેષ્ઠીપુત્રને કરડ્યા અને તે પૃથ્વી પીઠ ઉપર પડ્યો. તેના મિત્રોએ વિવિધ પ્રકારના ઔષધવડે ઉપચાર કર્યા છતાં પણ તે જરા પણ ચેતનાને પામે નહીં ત્યારે “તું આને જીવાડ.” એમ તેના બંધુઓએ કહેલો તે બે કે-“હે લેકે ! જે આ દુષ્કર ક્રિયાને કરે, તે આ જીવે. હું પણ આ દુષ્ટ સાઁવડે ડંસા હતું, તેથી તેના વિષને દૂર કરવા માટે Page #244 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ : પ્રમાદ નહિં કરવા અને અહિંસા વ્રત ઉપર યમપાશ માતંગની યા. [ ૧૬૯ ] આવા પ્રકારની ક્રિયા કરું છું. મુખ અને મસ્તકમાં નીકળેલા ( ઊગેલા ) સઘળા કેશના લાચ કરું છું, પ્રમાણવાળાં શ્વેત વસ્ત્રોને પહેરું છુ, ચતુર્દિક વિવિધ પ્રકારનું તપ કર્મ કરું છું, તપના પારણા વિષે પણ અહા! રૂક્ષ આહાર ખાઉં છું, ઘણા આહારને ગ્રહણ કરતા નથી અને રસ ( સ્વાદ) વિનાનુ પાણી પીઉં છું, જો આ પ્રમાણે હું ન કરું, તા ફરીથી તે વિષ ઉદયમાં આવે. તથા કાઇ વખત વનને વિષે, કેાઇ વખત પત ઉપર તથા કાઈ વખત શૂન્ય ઘર અને સ્મશાનને વિષે હું રહું છું. રાગ અને દ્વેષની મધ્યમાં રહેલા હું પરિષહેાને સારી રીતે સહન કરું છું. આ પ્રમાણે ક્રિયા કરવાથી મને વિષના વિકાર થતા નથી. જે અલ્પ આહારવાળા, અલ્પ નિદ્રાવાળા અને પરિમિત (અપ) ખેલનારા હાય, તેને કેવળ આ સર્પ જ વશ થાય છે, એટલું જ નહીં, પરંતુ દેવા પણ વશ થાય છે. ઘણું કહેવાથી શું? જો આવા પ્રકારની ક્રિયાવડે આ રહે, તા જ તે જીવે, અન્યથા અવશ્ય મરણ પામે. ” ત્યારે “ તેત્રી ક્રિયા તે કરશે. ” એમ લેાકાએ કહ્યું ત્યારે તે અમર વાર્તિકે મંડળ આળેખીને આ પ્રમાણે પવિત્ર વિદ્યાના ઉચ્ચાર કર્યા— “ સ સિદ્ધોને નમસ્કાર કરીને તથા સર્વ મહાવિદ્યાઓને નમસ્કાર કરીને વિષના વેગને નાશ કરનાર વિવિધને હું કહીશ. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને સર્વ પરિગ્રહના જાવજીવ સુધી ત્યાગ કર.” સ્વાહાવર્ડ યુક્ત આ વિદ્યાવડે તે શ્રેષ્ઠીપુત્ર નિદ્રાના ક્ષયે જેમ ઊઠે તેમ દેવના પ્રભાવવડે ઊઠ્યો, વાર્તિકે કહેલી ક્રિયા સ્વજનાએ તેને કહી, તેને શ્રદ્ધા નહીં કરતા તે તત્કાળ પોતાના ઘર તરફ ચાલ્યેા. તત્કાળ ફ્રીથી ચેતના રહિત તે પૃથ્વી ઉપર પડ્યો. ફરીથી સ્વજનાની પ્રાર્થનાવડે ટ્રેવે તેને સાજે કર્યો. એ જ પ્રમાણે ત્રીજી વાર ગાઢ નિશ્ચય કર્યો ત્યારે ગાંધવ નાગદત્તે પણ તેનુ' વચન માન્યું. પછી દેવે તેને ઉદ્યાનમાં લઇ જઇને તેને પેાતાનુ' દેવપણું નિવેદન કરીને પૂર્વ ભવ કહ્યો. ત્યારે તે પણ જાતિ સ્મરણને પામ્યા. આ પ્રમાણે તે પ્રત્યેકમુદ્ધ મુનીશ્વર થયા. તેને વાંદીને તે દેવ પણ પેાતાને સ્થાને ગયા. તે મુનિએ બહાર નીકળતા ચારે કષાયરૂપી સન શરીરરૂપી કડીને વિષે પ્રયત્નથી નિયમિત કરીને તેનું રક્ષણ કર્યું. આ પ્રમાણે કેટલેક કાળ ગયા ત્યારે કના સમૂહને હણી, તથા કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને મુક્તિ પદને પામ્યા. આ પ્રમાણે ગાંધવ નાગદત્તની કથા કહી. આ વિગેરે અનને કરનાર પાંચે પ્રકારના પ્રમાદ વિવેકી જનાએ ત્યાગ કરવા અને ચાર પ્રકારના ધર્મ કરવા. વળી તે ધર્મ યતિ અને શ્રાવકના ભેદવડે એ પ્રકારના છે. તેમાં યુતિ ધર્મ ક્ષમાદિક બેઢાવડે દશ પ્રકારના જાણવા. તેમાં પહેલું સમ્યકૃત્વ છે તે એ પ્રકારનું, ત્રણ પ્રકારનું, ચાર પ્રકારનું, પાંચ પ્રકારનું અને દશ પ્રકારનું સૂત્રને અનુસારે જાણવું. તથા પાંચ અણુવ્રત, ગુણ છે પૂર્વે જેને એવા ત્રણ વ્રત (ત્રણ ગુણવ્રત ) અને ચાર શિક્ષા પદ ( વ્રત ) એ પ્રમાણે ( ખાર પ્રકારના ) ગૃહીને ધર્મ કહ્યો છે. સ્થલ ככ Page #245 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. પ્રાણાતિપાતની જે વિરતિ તે પહેલું વ્રત છે, તે સારી રીતે પાળ્યું હોય તા યમપાશની જેમ સુખ આપનાર થાય છે. તે આ પ્રમાણે—આ જ ભરતક્ષેત્રમાં વારાણસી નગરીમાં દુષણ નામે રાજા હતા, તેને કમલના સરખા મુખવાળી કમલશ્રી નામે ભાર્યો હતી. તે નગરીમાં સુમજરી નામના વિક્રમી દંડપાશિક હતા, અને યમપાશ નામના જાતિવડે ચંડાળ હતા, પણ કર્મ વડે ચ ડાળ ન હાતા જ. ત્યાં દયાદિ ગુણે કરીને સહિત નલદામા નામે વિક હતા, તેને સુમિત્રા નામની પત્ની અને સમણુ નામે પુત્ર હતા. એક દિવસ તે રાજા વિકે આણેલા અશ્વ ઉપર ચડ્યો. તે અશ્વ રાજાના વેરી એક દેવવર્ડ અધિષ્ઠિત હતા. તે આકાશમાં ઊડીને જ વેગથી વનમાં ગયા. તે અશ્વને રાજાએ મૂક્યા અને તરત જ તે પ્રાણવડે પણ મુક્ત થયા.( મરી ગયા ). ત્યાં એક હરણ રાજાને જોઇને જાતિસ્મરણવાળા થયેા, તેથી તેને તેની આગળ અક્ષરની શ્રેણિ લખીને આ પ્રમાણે જણાવ્યું કે—“ હું રાજા ! હું દેવલ નામના તમારા શ્રીકરીધર ( છડીદાર ) હતા. આત્ત ધ્યાનના દોષવડે મરીને તિયાઁ ચપણાના દોષવાળા થયા છું.” પછી તૃષાવાળા રાજાને તેણે પાણી બતાવ્યું. પછી તે રાજા સ્વસ્થ થયા ત્યારે તેનું સૈન્ય ત્યાં આવ્યું. કૃતજ્ઞ રાજા તે હરણને પેાતાના નગરમાં લઇ ગયા. ત્યાં રાજાએ આપેલા અભયવાળા તે પેાતાની ઇચ્છા પ્રમાણે ફરવા લાગ્યા. એક દિવસ ભમતા ભ્રમતા તે મમ્મણની દુકાને આવ્યા. તે વર્ણિકે પૂર્વ જન્મના મત્સરવડે તેના ઉપર કાપ કર્યા અને પિતાને કહ્યુ` કે- આ અપરાધ કરનાર મૃગને મારવા છે. ” તે એલ્યું. કે—“ વિણકને ખીજા પણ જીવ મારવા લાયક નથી, તેા આ તેા રાજાને ઈષ્ટ છે, તેથી હું પુત્ર ! તારે હણવા નહીં. ” એમ કહ્યા છતાં પણ તે કાર્ય માં વ્યાકુળ હતા ત્યારે તેણે તેને ક્રોધથી મારી નાંખ્યા. આવું કમ કરતાં તે મમ્ભણુને દૂર રહેલા યમદંડની જેવા અંત કરનાર એક શ્રેષ્ઠીએ જોચે. પછી તેણે તે વૃત્તાંત રાજાને જણાવ્યેા. ત્યારે “અહીં સાક્ષી કાણુ છે? ” એમ રાજાએ કહ્યું ત્યારે તે એણ્યે કે તેના પિતા જ સાક્ષી છે. ” પછી રાજાએ મેલાવેલા તેણે પણ “ તે સત્ય છે” એમ કહ્યું. તેથી “ આ સત્યવાદી છે. એમ જાણીને રાજાએ તેને પૂજ્યેા. પછી મમ્મણના વધ કરવા માટે રાજાએ આજ્ઞા આપેલેા યમપાશ (ચંડાળ ) એયેા કે હે દેવ ! હું હિંસા નહીં કરું. ” ત્યારે—“ તુ માતગ છતાં પણ કેમ પ્રાણીની હિંસા કરતા નથી ? ” એમ રાજાએ પૂછેલા તેણે કારણુ કહ્યું કે-“ હસ્તીશીષ નામના શ્રેષ્ઠ નગરમાં મદત નામના વણિકપુત્ર અન ત તીર્થંકરની પાસે ધર્મ સાંભળીને વ્રતવાળા (સાધુ) થયા છે. તપ કરતા તેને અનેક લબ્ધિ પ્રાપ્ત થઇ છે. તે ગીતા એકલા વિચરતા આ નગરીમાં આન્યા હતા. તેપિતૃવન(સ્મશાન)ની પાસે કાચેાત્સ વડે સ્થિર રહ્યો હતેા. તે વખતે હે પ્રભુ! અતિમુક્ત નામના મારા પુત્ર છે, તે ઓપસર્ગિક રાગથી પીડા પામેલે તે પિતૃવનમાં ગયા. ત્યાં મુનિને તે નમ્યા અને તેની શક્તિથી તે નીરંગી થયા. તેણે ઘેર આવીને તે વૃત્તાંત મને કહ્યો. ત્યારે રાગથી "" Page #246 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ : મૃષાવાદ સંબંધી ભદ્ર શ્રેણીની કથા. [ ૧૭ ] પીઠા પામેલે હું પણ કુટુંબ સહિત ત્યાં ગયે અને તે વ્યાધિથી હું મુક્ત થયે, તેથી હું શ્રાવક થયે, અને તે રાજા ! જાવજીવ સુધી હિંસાની વિરતિવાળો થયો છું. હે દેવી તે જ સાધુએ મારા પૂછવાથી પિતાના પ્રતિબંધની કથા મને કહી, તેથી હું પણ તે જાણું છું.” તે સાંભળીને હર્ષ પામેલા ચિત્તવાળા રાજાએ તેને પૂર્યો, અને સર્વ ચંડાળને સ્વામી કર્યો. પછી બીજા ચંડાળ પાસે તે મમ્મણને મરાવ્યો. છેવટે તે યમપાશ મરીને ઉત્તમ દેવ થયે. આ પ્રમાણે પ્રાણાતિપાતની વિરતિને વિષે યમપાશ માતંગની સ્થા કહી. તથા બીજું મૃષાવાદ નામનું વ્રત કન્યાલીકાદિક પાંચ પ્રકારનું છે. તે અલીક બેલવાથી ભદ્રની જેમ દોષ પ્રાપ્ત થાય છે. ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં ધન રહિત બે વણિક દુષ્ટબુદ્ધિ અને સુબુદ્ધિ નામના લેકમાં પ્રસિદ્ધ હતા. મિત્રાઈને પામેલા તે બને કાંઈક કરિયાણું લઈને ધનને ઉપાર્જન કરવા માટે પરદેશમાં ચાલ્યા અને અનુક્રમે કેઈક પુરાણા (જૂના) નગરને પામ્યા. ત્યાં લાભની ઈચ્છાવાળા તે કેટલાક દિવસ રહા. એક દિવસ શરીરની ચિંતા(ઠલા)ને માટે કઈક ખંડિત ઘરને વિષે બેઠેલા સુબુદ્ધિએ કાંઈક નિધાન પ્રાપ્ત કર્યું. તેને દુષ્ટબુદ્ધિની સાથે ગ્રહણ કરીને તે જેટલામાં જોવા લાગ્યો, તેટલામાં હજાર દીનાર (સોનામહોર) થઈ. પછી કૃતાર્થ થયેલાં તે બને પોતાના નગરમાં આવ્યા. ત્યાં દુર્ણ બુદ્ધિએ સુબુદ્ધિની સાથે વિચાર કર્યો, કે-“હે મિત્ર! જે આપણે અર્ધ અર્ધ ભાગ પાડીને વહેંચીને) આ ધન ગ્રહણ કરીએ, તે લોકને વિષે આપણું મટી સંભાવના થશે, તેથી કઈ પણ પ્રકારે રાજા આપણા નિધાનને લાભ જાણીને તે ગ્રહણ કરશે ત્યારે આપણું દારિદ્ય તે જ અવસ્થાવાળું થશે. તેથી જો તારી સંમતિ હોય, તે એક સો ગ્રહણ કરીને શેષ (બાકીનું) ધન અહીં જ વટવૃક્ષની પાસે ગુપ્ત કરીએ.” ત્યારે “ભલે, એમ હે.” એમ તેણે કહ્યું ત્યારે રાત્રિને વિષે ત્યાં તેને નિક્ષેપ (ગુપ્તપણું) કરીને પ્રાત:કાળે ખુશી થયેલા તે બને પોતપોતાને સ્થાને આવ્યા. પછી દુર્ણ બુદ્ધિના તે દીનાર ખરાબ રીતે વ્યય કરવાથી કેટલાક દિવસે ખુટી ગયા. કેમકે લક્ષમી પુણ્યથી જ સ્થિર રહે છે. ફરીથી સુબુદ્ધિ અને દુર્બદ્ધિ રાત્રિએ ત્યાં જઈને તે ધનમાંથી એક એક સો દીનાર લઈને ઘેર આવ્યા. એક દિવસ દુષ્ટબુદ્ધિએ મનમાં આ પ્રમાણે વિચાર્યું કે-“ આ સુબુદ્ધિને છેતરીને બાકીનું ધન હું ગ્રહણ કરું.” એમ વિચારીને રાત્રિએ તેણે ત્યાં જઈને તે ધન ગ્રહણ કર્યું. ધનના લેભી જનો પિતાને પણ છેતરે છે, તો પછી બીજાની શી વાત કરવી? પછી તેણે મિત્રને કહ્યું કે–“તે દ્રવ્ય વહેંચીને આપણે ઘેર લાવીએ. કેમકે તે બહાર રહેલું હોવાથી આપણા ચિત્તની ચિંતા જતી નથી.” ત્યારે તે સરળ ચિત્તવાળા સુબુદ્ધિએ તેનું માન્યું. પછી તેની સાથે જઈને દુષ્ટબુદ્ધિએ તે સ્થાન છું. ત્યાં તે ધનને નહીં તે કૂડકપટના સ્થાનરૂપ તે “હા! હું કેઇનાવડે ઠગા છું.” એમ બોલીને પથ્થરવડે પિતાના માથાને મારવા લાગ્યા. અને બોલ્યા કે “હે સુબુદ્ધિ! ખરેખર તે ધન તેં હરણ Page #247 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. કર્યું છે, કેમકે આ સ્થાનને આપણું બે વિના બીજો કોઈ પણ જાણતો નથી.” ત્યારે તે બે કે “જે હું ધનને હરણ કરવાની ઇચ્છાવાળો હોત, તે એકાંતમાં પ્રાપ્ત થયેલ તે ધન પહેલાં પણ મેં તેને કહ્યું ન હતું, પરંતુ તે તે પિતાના વંચકપણાએ કરીને મારી પણ અવજ્ઞા કરે છે, કેમકે પિત્તથી વ્યાપ્ત થયેલે પ્રાણુ જળને પણ અગ્નિની જેમ જુએ છે.” આ પ્રમાણે કલહ કરતા તે બન્ને રાજાની પાસે ગયા. તેમાં પ્રથમ તે દુર્બુદ્ધિએ તેને વિનંતિ આ પ્રમાણે કરી કે-“હે દેવ! અમે બેએ કેઈક ઠેકાણે નિધિ પ્રાપ્ત કર્યો હતો, તે અમે લેભીએ તમને નિવેદન કર્યું ન હતું, અને તમારા ભયથી અમુક ઠેકાણે નાંખ્યો હતો. આ સુબુદ્ધિએ મને છેતરીને તે ગ્રહણ કર્યો છે. આ પ્રમાણે જાણીને હે રાજા ! જેમ યંગ્ય લાગે તેમ કરે.” રાજાએ કહ્યું કે-“આ બાબતમાં તારો સાક્ષી કોણ છે?” ત્યારે તે દુબુદ્ધિ વિચારીને ફરીથી આ વચન બે-“હે રાજા ! જેની નીચે તે દ્રવ્યને નાંખ્યું હતું, તે માટે વૃક્ષ જ અહીં અવશ્ય સાક્ષી છે. “આ વિત્ત આણે ગ્રહણ કર્યું છે.” એવું વચન જે તે વૃક્ષ બેલે, તે હે રાજા! મને સત્ય વચનવાળે જાણવો.” રાજાએ કહ્યું કે-“જે આ પ્રમાણે કોઈ પણ રીતે તું કરીશ, તે લોકને વિષે તું એક જ સત્ય વાણુવાળા થઈશ.” “આ કાર્ય હું કાલે કરીશ.” એમ દુષ્ટબુદ્ધિએ કહ્યું, ત્યારે તે બન્નેના સાક્ષી લઈને રાજાએ તેમને ઘરે જવાની રજા આપી. “અહો ! આ દુર્ઘટ કાર્ય શી રીતે કરશે? અથવા તે ધર્મને જ જય થાય છે.” એમ વિચારતો સુબુદ્ધિ પોતાને ઘેર ગયે. બીજે પણ ઘેર ગયે. ત્યાં ભદ્ર નામના પિતાના પિતાને તેણે કહ્યું કે-“હે પિતા! તે દીનાર મારા હાથમાં આવી ગયા. રાત્રે તમને હું લઈ જઈને વટના કોટરમાં નાંખીશ. પછી સવારે “સુબુદ્ધિએ ધન લીધું છે.” એમ તમારે બોલવું. ” ત્યારે તે બોલ્યો કે-“હે દુષ્ટબુદ્ધિ! આ સારું નથી, પરંતુ છે પુત્ર! તારા આગ્રહથી મારે કરવું.” એમ કહી તેણે એ પ્રમાણે કર્યું. બીજે દિવસે રાજા .અને નગરના લેકોની પાસે તે વૃક્ષની પૂજા કરીને દુષ્ટબુદ્ધિ આ પ્રમાણે બોલ્યો કે-“તે ધન કોણે ગ્રહણ કર્યું છે? હે વૃક્ષ! તું સત્ય કહે. આ વિવાદ તારે વિષે રહ્યો છે.” ત્યારે વટના કટરમાં રહેલા તે ભદ્ર શ્રેષ્ઠીએ કહ્યું કે-“હે લેકે! તે ધન સુબુદ્ધિએ ગ્રહણ કર્યા છે, એમ તમે જાણો.” તે સાંભળીને સવે વિસ્મય પામ્યા. અને રાજાએ સુબુદ્ધિને કહ્યું કે-“હે સુબુદ્ધિ ! તું અપરાધી છે. પ્રથમ તે નિધાન મને આપ.” તેણે વિચાર્યું કે-“આ જગતમાં વૃક્ષો કદાપિ બોલે જ નહીં. આ દુબુદ્ધિની કપટ રચના જણાય છે. વટના કોટરમાંથી જે આ વાણી નીકળી, તેથી હું માનું છું કે-આણે સંકેત કરીને કોઈને અહીં નાંખે છે. ” પછી તે બોલ્યો કે-“હે મહારાજા! તમને મારે અવશ્ય ધન આપવું છે, પરંતુ આ બાબતમાં કાંઈક વિનંતિ કરવા લાયક છે. ” ત્યારે “તું વિનંતિ કર.” એમ રાજાએ કહેલો તે બોલ્યો કે-“મેં તે ધન ગ્રહણ કર્યું છે, પરંતુ તેને ઘેર લઈ ગયો નથી. અને અહીં વૃક્ષના કેટરમાં નાંખીને હું ઘેર ગયે હતું, પણ બીજે દિવસે જેટલામાં Page #248 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ–અદત્તના વિષયમાં જિનદત્તની કથા. [ ૧૭૩ ] ,, તે લેવા માટે હું આવ્યા, તેટલામાં ત્યાં કાના આટાપે કરીને ભયંકર એક સર્પ મે જોયા, તથા આ દેવતાવર્ડ અધિષ્ઠિત છે એમ મેં વિચાર્યું. તેથી હું દેવ ! જો તમારી અનુજ્ઞા હાય, તેા દ્રવ્યને ગુપ્ત કરનાર તે સર્પને હું અહીં કાઇપણુ ઉપાયવડે હર્યું. ત્યારે “ એમ કર ” એમ રાજાએ કહ્યુ ત્યારે તેણે તત્કાળ કાષ્ઠોડે વ્રુક્ષના કાટરને પૂર્ણ કર્યું, તથા તેની બહાર ચાતરમ્ કાઇ નાંખ્યા. પછી અગ્નિ સળગાવવાના આરભ કર્યો ત્યારે છાણાથી ઉત્પન્ન થયેલેા મેાટા ધૂમાડા થયા. તેનાવડે રૂધાયેલા નેત્રવાળા દુષ્ટ બુદ્ધિના તે પિતા તત્કાળ પૃથ્વી તળ ઉપર પડ્યો. અને “ આ તા ભદ્રં શ્રેણી છે ” એમ રાજાએ અને લાકાએ તેને ઓળખ્યા “ આ શું ? ” એમ કોતુક પામેલા સર્વેએ પૂછેલા તે આા કે-“ આ દુષ્ટ મારી પાસે ફૂટ સાક્ષિણું કરાવ્યું. મૃષાવાદથી ઉત્પન્ન થયેલું પાપ મને આ ભવમાં જ ફળીભૂત થયુ' એમ જાણીને હું લેાકેા ! કાઇએ અસત્ય ખેાલવું નહીં. ' એમ કહીને તે સારી બુદ્ધિવાળા ભગ્ન સ્થિર રહ્યો. પછી રાજાએ તેના પુત્રની પાસેથી સર્વ ધન લઈને તેને પેાતાના નગરમાંથી કાઢી મૂકયેા. અને સુબુદ્ધિને તે રાજાએ વસ્ર અને અલંકારાદિવડે પૂજ્યેા તથા સત્યપણુાથી સર્વ લેાકની પ્રશસાને તે પામ્યા. આ લાકને વિષે પણ અસહ્ય દુઃખનું કારણ છે, એમ જાણીને હું ચઢાયુધ રાજા ! તે તારૂં તજવું. અસત્યના વિષયમાં ભદ્રે શ્રેષ્ઠીની કથા. સ્થૂલ અદત્તના ત્યાગ નામનું આ ( ત્રીજી ) અણુવ્રત જિનદત્તની જેમ ગુણુ કરનારું' છે, તેથી તેને પ્રયત્નવડે પાળવુ. નગરના ગુ@ાવડે વ્યાસ વસતપુર એવા નામનું નગર છે. તેમાં યથાર્થ નામવાળા જિતશત્રુ નામે રાજા હતા. ત્યાં જિનદાસના પુત્ર જિનદત્ત નામના જીવાજીવાદિ તત્ત્વને જાણનાર શ્રાવક હતા. પછી યૌવનને પામેલા તે દીક્ષા ગ્રહણુ કરવાના અંત:કરણવાળા થયા, તેથી પ્રાર્થના કર્યા છતાં પણ તે કુલવાન કન્યાના વિવાહને ઈચ્છતા નહાતા. એક વખત મિત્રમ ડળ સહિત તે ઉપવનમાં ગયા, અને ત્યાં ઊંચા શિખરવાળું જિનાલય તેણે જોયુ. ત્યારે વિધિવડે તેમાં પ્રવેશ કરીને પુષ્પાદિકવડે જિનેશ્વરની પૂજા કરીને તેણે ચૈત્યવંદન કર્યું. તે વખતે ઉત્તરીય વસ્રવડે ઢાંકેલા મુખવાળી એક કન્યાએ આવીને શ્વેત દ્રવ્યવડે જિનપ્રતિમાનું મુખમંડન કર્યું. પછી જિનખિ ંબના કપાલમાં પત્રવેલને રચતી તેણીન જોઇને આશ્ચર્ય પામેલા જિનદત્તે મિત્રાને આ પ્રમાણે કહ્યું (પૂછ્યું). કે—“ હે મિત્રા ! આ કૈાની પુત્રી છે ? ” તેઓ મેલ્યા કે-“પ્રિયમિત્ર સાર્થવાહની આ પુત્રી તારા જાણવામાં શું નથી ? આ જિનમતી નામની જેમ સ્ત્રીઓના મુગટ સમાન છે તેમ તું પણ રૂપાદિક ગુણે કરીને પુરુષાના શિરામણિ સમાન છે. જો વિધાતા ગૃહવાસવડે તમારા બન્નેના સંયાગ કરે, તા તેના નિર્માણના પ્રયાસ સફળ થાય. ” જિનદત્ત એલ્સે કે“ હે મિત્ર! આ ઠેકાણે મારી સાથે જે તમે હાસ્ય કર્યું, તે તમે ચેાગ્ય કર્યું નથી. બીજાના અભિપ્રાય જાણવામાં નિપુણ અને અનુસરનારા એવા પણ તમે દીક્ષા લેવાના આશયવાળા મને શું નથી જાણતા ? Page #249 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૪ ] શ્રી શાંતિનાય પ્રભુ ચરિત્ર. સુખમડનની કળાના કૌતુકથી મે' તમને આ પૂછ્યું છે. અન્યથા તેા હૈ મિત્ર ! અહીં સ્ત્રી કથા કરવી ચેગ્ય નથી.” આ પ્રમાણે કહીને રહેલા તેને જિનમતીએ જોચે, અને સુંદર આકારવાળા તેને વિષે તેણીના અનુરાગ થયેા. તે તેણીના મનમાં રહેલે અભિપ્રાય સખીએએ જાણ્યા. પછી ઘેર પ્રાપ્ત થયેલી તેઓએ તે અભિપ્રાય તેણીના માતાપિતાને જણાવ્યા. જિનદત્ત પણ ઘેર જઇને ભાજન કરીને તથા દુકાને દ્રવ્ય ઉપાર્જન કરવા માટે વ્યાપાર કરવા લાગ્યું. જિનમતીના પિતાએ જિનદાસની પાસે જઈને કન્યાદાન કર્યું. એણે પણ હર્ષથી તે અંગીકાર કર્યું. ઘેર આવેલા પુત્રને તે વૃત્તાંત પિતાએ જણુાગ્યે, અને તે દીક્ષાની અભિલાષાવાળા હાવાથી માનતા નહાતા. જિનાલયમાં જવા વિગેરેના પેાતાના વૃત્તાંત નિવેદન કરીને તે પિતાવડે વિવાહુને માટે ક્રીથી કહેવાયેલા મૌન રહ્યો. પછી કાઈક દિવસે પેાતાના ઘરમાંથી નીકળતી તે કન્યાને નગરના આરક્ષક વસુદત્ત નામના ભાગીએ જોઈ. ત્યારપછી અનુરાગ ઉત્પન્ન થવાથી તેણે જઈને તેણીના પિતા પાસે તેની માગણી કરી. ત્યારે તેણે ‘જિનદત્તને આપી છે' એમ કહ્યું. ત્યારે રાષ પામેલા તે દુષ્ટાત્મા જિનદત્તને મારવાની બુદ્ધિથી નિરંતર તેના છિદ્રને શેાધનાર થયા. પછી એક દિવસ અશ્વ વહન કરવાની ક્રીડાવડે ઉદ્યાનમાં ગયેલ રાજાના કાનનું કુંડલ અશ્વ વેગથી ચાલતા હાવાથી પડી ગયું. તે રાજકુળમાં આવેલા તે રાજાએ જાણ્યું ત્યારે તેની શેાધ કરવા માટે વસુદત્તને આજ્ઞા આપી. તેને માટે તે જેટલામાં ચાલ્યે તેટલામાં તેની આગળ ચાલતા જિનદત્ત કાર્યક્ર કાર્ય વડે બહાર જવા પ્રવર્ત્ય. માર્ગોમાં તે કુંડલ જોઇને તે દૂર ચાહ્યા, કેમકે સજ્જના પરના દ્રવ્યને ઢેફા જેવુ' જુએ છે. વસુદત્ત પાતે ત્યાં આવ્યા, અને આ શું છે ? એમ વિચારતાં તેણે તે કુંડલ જોઇને તથા ગ્રહણ કરીને તરત જ રાજાને આપ્યુ. રાજા મેલ્યા કે—“ હે ભદ્રે ! તેં ક્યાંથી પ્રાપ્ત કર્યું ? ” ત્યારે ‘જિનદત્ત પાસેથી મેં પ્રાપ્ત કર્યું.' એમ તે દુષ્ટ બુદ્ધિવાળા મેલ્યા, “ અહેા ! શું જિનદત્ત પરદ્રવ્યનું હરણ કરે છે ? ” એમ રાજાએ પૂછ્યું ત્યારે વસુદત્ત ફરીથી ખેલ્યા, કે“ હે પ્રભુ ! જિનદત્તની જેવા બીજો કાઇ પણુ તસ્કર છે નહીં, કે જે બીજાના જોતાં છતાં પણ હુ ંમેશાં બીજાનું ધન હરી લે છે.” ત્યારે મનમાં ક્રોધ પામેલા રાજાએ આજ્ઞા આપી કે “ આના વધ કરવા. ” ત્યારે વસુદત્તે પણ તેને બાંધીને ગધેડા ઉપર આરાપણુ કર્યા. તેનુ શરીર રાતા ચંદનવડે લીંપ્યુ હતુ, રસ રહિત ડીંગીંગ વાગતા હતા. માણુસા હાહારવ કરતા હતા. આ રીતે નગરીની મધ્યે લઇ જવાતા તેને ઘરમાંથી નીકળેલી જિનમતીએ જોચે.. અને અતિ ગુપ્ત રુદન કરતી તેણીએ આમ વિચાયું કે—“ ધર્મના અથી, દયાવાળા, દેવ અને ગુરુની ભક્તિમાં તત્પર તથા નિરપરાધી આ જિનદત્ત અરે ! કેવી દુર્દશાને પામ્યા ? તે વખતે કપટ રહિત સ્નેહવડે વહાલી તેણીને જોઈને તત્કાળ અનુરાગને વશ થયેલા જિનદત્તે પણ પેાતાના મનમાં વિચાર કર્યાં કે— “ મહા ! આની કાઇ પણ અકૃત્રિમ ( સ્વાભાવિક ) પ્રીતિ મારે વિષે વર્તે છે કે જે Page #250 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રસ્તાવ-મૈથુન વ્રત વિષે કરાલપિંગની કથા. [ ૧૭૫ ] મારા કણને જોઈને તત્કાળ ભાગીદાર થઈ. જે આજે આ કણથી મારો મોક્ષ થશે, તે હું કેટલાક કાળ આની સાથે ભોગ ભેગવીશ. અન્યથા સાગાર અનશન મારે હો.” આ પ્રમાણે વિચારતા તેને દુષ્ટ આશયવાળા આરક્ષક પુરુષે વધને સ્થાને લઈ ગયા. પોતાના મનની ઈચ્છા પ્રમાણે વર્તનારી અને કરેલા નિશ્ચયવાળા પ્રિય મિત્રની પુત્રી તે કન્યાએ ગૃહત્યમાં જઈ કાયોત્સર્ગ કર્યો અને ચિત્તમાં આ પ્રમાણે વિચાર્યું કે-“હે માતા જિનેશ્વરની શાસનદેવતા! જો હું જેનશાસન-(ધર્મ)વાળી હેલું, તે મારું સાનિધ્ય કર.” ત્યારે તેણુના અને તેના (જિનદત્તના) સારા શાળવડે તુષ્ટમાન થયેલી શાસનદેવતાએ તત્કાળ ત્રણ વાર તૃણની જેમ શળિકાને ભાંગી નાંખી. ત્યારે તેને વૃક્ષ ઉપર બાંધ્યું. તે દેરડું પણ તરત જ તૂટી ગયું. પછી ખગના પ્રહાર કર્યો, તે પણ પુષ્પની માળા જેવા થયા. આ તેને અતિશય જેઈને વિસ્મય પામેલા આરક્ષક પુરુષોએ આવીને તે વૃત્તાંત રાજાને કહ્યો. ભય અને વિરમયથી ભરપૂર થયેલ તે રાજા જલદી ત્યાં જઈને જિનદત્તને હાથી ઉપર ચડાવીને પિતાને ઘેર લાવ્યું. પછી રાજાએ પૂછેલા જિનદત્ત સર્વ વૃત્તાંત તેને કહો. અને જીવદયામાં તત્પર તેણે તે આરક્ષક પુરુષનું પણ રક્ષણ કર્યું. પછી રાજાએ અનુજ્ઞા આપેલ તે પોતાને ઘેર ગયે. તેના પિતાદિક સર્વે સ્વજનો પણ અત્યંત આનંદ પામ્યા. પ્રિયમિત્રે આવીને બુદ્ધિમાન જિનદત્તને પિતાની પુત્રીએ દેવતાની આરાધના કરી તે વગેરે વાત કહી. ત્યારે તુષ્ટમાન થયેલ તે જિનદત્ત સારા મુહુર્ત મહત્સવપૂર્વક તે જિનમતી સતીને પરણ્ય. પછી કેટલાક કાળ તેણની સાથે ભોગ ભેળવીને વિરક્ત આત્માવાળા તેણે સુસ્થિત આચાર્યની પાસે દીક્ષા લીધી. ચિરકાળ સુધી ખડ્ઝની ધાર જેવી દીક્ષા પાળીને તે બને સમાધિમાં તત્પર થઈને છેવટ મરીને સ્વર્ગે ગયા. આ પ્રમાણે પરધનહરણની વિરતિને વિષે જિનદત્તની કથા કહી દારિક અને વૈક્રિય એમ બે પ્રકારનું મૈથુનવ્રત છે. તેમાં તિર્યંચ અને મનુષ્યના ભેદે કરીને દારિક બે પ્રકારનું હોય છે. તથા વૈક્રિયમૈથુન દેવીને વિષે રહેલું એક જ પ્રકારનું જાણવું. આ વ્રત સર્વવતેને મધ્યે દુસહ છે. જેમ કરાલપિગ નામનો પુરહિત દુઃખનું સ્થાન છે, તેમ પદારામાં આસક્ત થયેલા પ્રાણીઓને અનેક પ્રકારનાં દુઃખો થાય છે.” ત્યારે “કરાલપિંગ નામનો કેણ હતો?” એમ ચકાયુધ રાજાએ પૂછેલા ભગવાન આ પ્રમાણે બેયા કે-“હે રાજા! આ ભરતક્ષેત્રને વિષે નલપુર નામનું નગર છે. તેમાં મહાભુજાવાળે નલપુત્ર નામને રાજા હતો. તેને કરાલપિંગ નામને અતિઈણ પુરોહિત હતા. તે શાંતિ કર્મમાં નિપુણ અને રૂપ, યૌવન તથા ધનવાળો હતો. તે નગરમાં મોટા શ્રેષ્ઠીને પુત્ર પુ૫દેવ નામને શ્રેણી વણિક તે પુરોહિતને મિત્ર રહેતે હતો. તેને પતિવ્રત વિગેરે સ્ત્રીઓના ગુણો વડે ભૂષિત કરાયેલી, શ્રેષ્ઠ અને પ્રાણુને વહાલી પદમશ્રી નામની ભાર્યા હતી. પછી કંઈક Page #251 -------------------------------------------------------------------------- ________________ - - --- - -- [ ૧૭૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. દિવસ તે પુરહિત કાંઈક હિતકારક કર્મવડે રાજાએ તુષ્ટમાન (પ્રસન્ન) કર્યો, ત્યારે તેણે તેને વરદાન આપ્યું. ત્યારે વિષયમાં આસક્ત ચિત્તવાળા તેણે આ પ્રમાણે માગ્યું કે “હે મારે આ નગરમાં ઇરછા પ્રમાણે સ્ત્રીઓ સાથે ક્રીડા કરવી.” રાજા બોયે કે-“ અહીં જે કઈ સ્ત્રી તને છે, તેને તારે સર્વદા સેવવી, પરંતુ બીજી(ઈચ્છા વિનાની)ને સેવવી નહીં. અને જે નહીં ઈચ્છતી સ્ત્રીની સાથે ક્રીડા કરીશ, અથવા તેની પ્રાર્થના કરીશ, તે પારદારિકની જેમ તારો હું દંડ કરીશ.” પછી તે નગરમાં ઈચ્છા પ્રમાણે ફરતા તે પુરા હિતે એક દિવસ પુષ્પદેવની પ્રિયા પદ્મશ્રીને જોઈ. ત્યારે વિદ્યુલતા નામની તેણીની દાસીને તેણે કહ્યું, કે-“હે ભદ્રા! આ જે પ્રમાણે મને ઈછે, તે પ્રમાણે તેણુને તું કહે.” સતીપણુંનું પાલન કરતી તે કોઈ પણ પ્રકારે તેને ઈચ્છતી નહાતી, ત્યારે કાઈક દિવસ કરાલપિંગે પિતે ક્રીડા કરવા માટે તેને પ્રાર્થના કરી. ત્યારે તે બેલી કે “તું આવું ન બોલ, તારે મિત્ર આ જાણશે.” તે બે -“જે રીતે આ અન્ય સ્થાને જાય, તે રીતે હું કરીશ.” પછી તેણુએ તેની સમગ્ર વાત પિતાના પતિને કહી. ત્યારે તે વચનને મનમાં ધારણ કરીને તે કાળને જોતે (વિચારતો) રહ્યો. પછી એક દિવસ તે પુરોહિતે વિવાના સામર્થ્યથી રાજાના મસ્તકને વિષે દુસહ પીડા ઉત્પન્ન કરી. ત્યારે રાજાએ તેને બોલાવીને તે સ્વરૂપ તેને કહ્યું. ત્યારે તે મંત્રવાદીએ તે મસ્તકની પીડા દૂર કરી. ફરીથી તુષ્ટમાન થયેલા રાજાએ તેને કહ્યું કે-“કાંઈક માગ.” તેણે પણ કહ્યું કે-“હે દેવ! આ મારું વચન તમે કરે.-કિજલ્પી નામના દ્વીપને વિષે સારા સ્વરવાળા કિંજદિપક જાતિના પક્ષીઓ છે. તેને જોવાથી જ તે સુખને આપનારા થાય છે, તેથી તેમને લાવવા માટે પુષ્પદેવ વણિકને મોકલે.” રાજાએ પણ તે અંગીકાર કરીને તે લાવવા માટે તેને વિદાય કર્યો (આજ્ઞા આપી). તે બુદ્ધિમાન પણ “પુરોહિતનું કરેલું આ છે” એમ જાણીને તથા “દેવની આજ્ઞા પ્રમાણ છે.” એમ બેલીને પોતાને ઘેર ગયે. પછી તેણે વિશ્વાસુ માણસની પાસે પોતાના ઘરની અંદર ભૂમિગૃહ (યરૂ) કરાવ્યું, અને તેની ઉપર યંત્રને પલંક કરાવ્યો. તથા તે માણસને કહ્યું કે “જે અહીં પુરહિત આવે, તો તેને ગુપ્ત રીતે જ બાંધીને મારી પાસે લાવ.” આ પ્રમાણે તેઓને આદેશ આપીને પછી તે પોતાના ઘરમાંથી નીકળીને દેશાંતરમાં જવા માટે નગરની બહાર જઈને કઈક ઠેકાણે રહ્યો. પછી હર્ષ પામેલ કરાલપિંગ પુષ્પદેવને ઘેર ગયો, ત્યાં યંત્રના બનાવેલા પયંક ઉપર તેને બેસાડ્યો. અને પછી તરતજ ભૂમિગૃહમાં પડ્યો. ત્યાં રહેલા મનુષ્યોએ તેને મયૂરબંધવડે બાંધીને પુષ્પદેવને સેં. ત્યારે તે પોતાની સાથે તેને દેશાંતરમાં લઈ ગયે. પછી છ મહિને પાછો વળીને ફરીથી તે પોતાના નગરમાં આવ્યો. પછી મીણને ગાળીને તેના વડે પુરોહિતના શરીરને લીંપીને પછી પાંચ વર્ણના પીંછાવડે તેના શરીરને તરફ સુશોભિત કર્યું. પછી રાજાની પાસે જઈને પુષ્પદેવે વિનંતિ કરી કે –હે દેવ ! પક્ષીઓ મેં ઘણા ગ્રહણ કર્યા હતા, પરંતુ માર્ગમાં આવતાં તે સર્વે નાશ (મરણ) પામ્યા. માત્ર એક જ આપે છે, તે Page #252 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ : પરિગ્રહના સંબંધમાં પ્રભુએ કહેલ સુલસની કથા. ૧૭૭ ] શું તેને હું તમને દેખાડું?” રાજાએ કહ્યું કે-“તે પક્ષીને અહીં લાવીને મને દેખાડ, કે જેથી તેના સારા સ્વરને સાંભળું, અને જોઉં.” ત્યારે તેણે જલદીથી તેને લાવીને રાજાની પાસે મૂક. રાજા બે કે “અહે! આનું રૂપ અપૂર્વ છે, કે જેથી આ મનુષ્યની જેવો છે અને પાંખેવડે યુક્ત છે. તે હવે તું મને કાનને સુખ આપનાર આને સ્વર સંભળાવ.” ત્યારે તેણે પ્રમાર્જન(ચાબૂક) લઈને તેની આરવડે તેને અત્યંત વિખ્યા, અને “તું બોલ.” એમ કહ્યું. ત્યારે “હું શું બેલું ?” એમ તે બે . રાજા પણ તેનું દર્શન જોઈને તથા તેને ઓળખીને બે, કે-“હે પુષ્પદેવ! આ પક્ષી મારા પુરોહિત જે દેખાય છે. ત્યારે “તે જ આ છે.” એમ તેણે કહ્યું ત્યારે ફરીથી રાજ બે કે-“આને આવે કેમ કર્યો?” ત્યારે તેણે તેની કથા કહી. પછી રાજાએ આરક્ષક પુરુષને આ પ્રમાણે આદેશ આપ્યો કે “ અરે! આ અન્યાય કરનારા અધમને મારી નાખે.” ત્યારે તેઓએ વિવિધ પ્રકારની વિડંબના કરીને, આખા નગરમાં ભમાડીને તેને મારી નાખ્યો. તે ઘેર નરકમાં ગયે. ત્યાં પણ જાજ્વલ્યમાન લેઢાની પુતળીને આલિંગન કરવા વિગેરે દુઃખને સહન કરીને તે અપાર સંસારમાં ભમશે. આ પ્રમાણે ચેથા વ્રતને વિષે કરાલપિંગની કથા કહી. સ્થળ પરિગ્રહવત સચિત્ત, અચિત્ત અને મિશ્ર ભેદવડે ત્રણ પ્રકારનું છે. તથા અહો ! તે નવ પ્રકારે હોય છે. ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ(ઘર), રૂપ, કુષ્ય, સુવર્ણ, દ્વિપદ અને ચતુપદ-આ નવ પ્રકારના પરિગ્રહને વિષે પ્રમાણ કરવું. આનાથી નિવૃત્ત નહીં થયેલા પ્રાણીઓને આ જગતમાં સુલસ શ્રાવકની જેમ નિરંતર દુઃખે પ્રાપ્ત થાય છે.” ત્યારે ચકાયુધ રાજા બે કે-“હે ભગવાન! આ સુલસ કેણુ છે?” શ્રી શાંતિનાથ પ્રભુ બોલ્યા કે આ ભરતક્ષેત્રને વિષે અમરપુર નામનું નગર છે. તેમાં અમરસેન નામને બળવાન રાજા હતા. તેમાં વિવેકવાળ, સ્થિર સમકિતવાળ, જિનેશ્વર અને સાધુને પૂજનારો વૃષભદત્ત નામને શ્રેષ્ઠી શ્રાવક રહેતો હતો. તેને ગુણે વડે યુક્ત જિનદેવી નામની ભાય હતી. તેમને સુંદરતાના સારના કળશ સમાન સલસ નામનો પુત્ર હતો. પછી તે યૌવનને પામ્યા. ત્યારે માતાપિતાએ તેને જિનદાસની પુત્રી સુભદ્રા નામની કન્યા પરણાવી. પછી તે પિતાના ઉપદેશથી ગુરુની પાસે ગયા. ત્યાં શ્રાવકના વ્રતે તેણે ગ્રહણ ર્યા, પરંતુ પરિગ્રહનું પ્રમાણ ગ્રહણ કર્યું નહીં. તે કળાને વિષે રસિક હતું, અને વિષયમાં રાગી નહોતે. તેવા પ્રકારનો તેને જોઈને શેઠાણીએ શેઠને કહ્યું, કે-“હે નાથ ! આપણે પુત્ર જેથી કરીને નિઃસ્પૃહી દેખાય છે, તેથી તમે તે પ્રકારે કરે, કે જે પ્રકારે તે વિષયની ઈચછાવાળે થાય.” શેઠ બોલ્યા કે-“તું આવું ન બેલ, કેમકે જન્મ ૨૩. Page #253 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. જન્મને વિષે અભ્યાસ કરેલા પદાર્થોને વિષે પ્રાયે કરીને પ્રાણી પિતાની જાતે જ પ્રવતે છે.” તો પણ તેણીના અતિઆગ્રહને લીધે શ્રેષ્ઠીએ પિતાના પુત્રને ચતુરાઈ શીખવા માટે દુલિતના સમૂહને સેં. તેઓએ તેને કલાને અભ્યાસ વિસ્મરણ કરાવ્યું, અને કોસુક દેખાડવાથી એક દિવસ કામ પતાકા નામની વેશ્યાને ઘેર તેને લઈ ગયા. સંજમવાળી તેણીએ અને અકાએ “આ ધનવાન છે” એમ જાણીને સ્વાગત કરવાવડે અને આસન આપવાવડે તેની પૂજા કરી (સત્કાર કર્યો.) તેના ઉપર મિત્રના ઉપદેશથી તે બેઠો. પછી સર્વ ભાષામાં નિપુણતાવાળી તેણીએ છી(વાત) આરંભી. તેણીની વાયરચનાથી આક્ષિપ્ત થયેલા (ખેંચાયેલા છે તેને જાણીને તે સર્વ પાપી મિત્રો ધીમે ધીમે પોતપિતાને સ્થાને ગયા. તેણીએ તેને તે રીતે રંજન(રાગી) કર્યો કે જે રીતે તેણીના મંદિરમાંથી તે નીકળે નહીં. અને તેના માતાપિતા ધન મોકલવા લાગ્યા. ત્યાં સુલસ સોળ વર્ષ સુધી રહ્યો ત્યારે તેના માતાપિતા મરણ પામ્યા. એટલે તેની ભાર્યા તે જ પ્રમાણે ધન મોકલવા લાગી. ધન ક્ષીણ થયું ત્યારે તે અલંકારે મોકલવા લાગી. અક્કાએ તે અલંકારો તથા હજાર રૂપિયા તેણીને આપ્યા. પછી તેણીએ કામ પતાકાને કહ્યું કે-“હે પુત્રી ! તારો પતિ ધનરહિત થયો છે, તેથી તેને તું ત્યાગ કર.” ત્યારે-“હે માતા ! જેણે ઘણું ધન આપ્યું તેને કેમ ત્યાગ કરાય?” એમ અનુરાગવાળી તેણીએ કહ્યું ત્યારે ફરીથી કુટિની(અક્કા) બોલી, કે-“વેશ્યાના ધર્મને વિષે આ પ્રમાણે છે કે-વૈભવથી શોભતા પુરુષને સદા સેવ, પરંતુ રસ કાઢેલી શેરડીની જેમ નિધનનો ત્યાગ કરવો.” આમ કહ્યાા છતાં પણ એટલામાં તેણીએ સુલસને ત્યાગ ન કર્યો, તેટલામાં એક વખત પિોતે જ અકાએ તેને આ પ્રમાણે કહ્યું, કે-“હે ભદ્ર! તું એક ક્ષણવાર હમણું નીચેની ભૂમિમાં ઉતર, કે જેટલામાં ધૂળથી વ્યાપ્ત થયેલી આ ચિત્રશાળાને હું સાફ કરું.” ત્યારે તેણના અભિપ્રાયને જાણતો તે નીચે ઉતરીને રહ્યો. ત્યારે દાસીએ તેને કહ્યું કે-“હે લજજારહિત ! હજુ પણ તું અહીં કેમ રહે છે ?” ત્યારે તે ઘરમાંથી નીકળીને તે પોતાના ઘર તરફ ચાલ્યો. જેમ સ્વર્ગમાંથી આવીને દેવ મનુષ્ય ભવ તરફ ચાલે અને ખેદ પામે તેમ તે ખેદ પામે. સાધુના શરીરની જેવું લેપરહિત, પક્ષીની જેમ અર્ગલા(સાંકળ) રહિત અને વાડરહિત છતાં પણ અનિવૃત્તિને(અશાંતિને ) કરનાર પિતાનું ઘર તેણે જોયું. પાસે રહેલા એક માણસને તેણે પૂછયું કે “ભદ્ર! શું આ વૃષભદત્તનું ઘર છે કે નહીં?” ત્યારે તેણે “હા, તે જ છે.” એમ કહ્યું ત્યારે તે બે કે “કેમ આવું દેખાય છે? શું શ્રેષ્ઠી કુશળ વતે છે કે નહીં?” ત્યારે શેઠ અને શેઠાણના મરણ વિગેરેની વાત તેણે સુલસને કહી. તે સાંભળીને તે પણ વિચાર કરવા લાગ્યું, કે-“હા! વેશ્યામાં આસક્ત થયેલા અને પાપી મેં કુપુત્રે દુઃખે કરીને પ્રતીકાર(સેવા) કરી શકાય તેવા માતાપિતા મરણ પામ્યા, તે પણ મેં જાણ્યા નહીં. આ પિતાનું ઘર કુબેરના ઘર જેવું હતું, તેને વ્યસનવાળા મેં પ્રેતના વન જેવું કર્યું. મિત્ર, વજન અને લેકેને હું પાપી Page #254 -------------------------------------------------------------------------- ________________ વષ્ટ પ્રસ્તાવે–સમુદ્રમાં અને બીજે સુલસે લક્ષ્મી પ્રાપ્ત કરતાં અનુભવેલાં દુખે [ ૧૭ ] લક્ષમીના લાભ વિના મારું સુખ શી રીતે દેખાડીશ?” એમ વિચારીને તે સ્થાનથી પાછા વળીને નગરની બહાર જીર્ણ ઉદ્યાનમાં ખરલતાના પત્ર પર ઉપર છરી વડે લખ્યું, કે-“સ્વસ્તિ શ્રી જિનાધીશને નમીને સુલસ પિતાની પ્રિયાને પિતાની કુશળતાની વાતવડે આનંદ પમાડીને શીધ્રપણે આ પ્રમાણે સંદેશ આપે છે, કે-“હે પ્રિયા ! આજે - હું વેશ્યાના ઘરથી નીકળ્યો છું. તે વખતે માતાપિતાના મરણની વાત સાંભળીને લજજાને લીધે હું તારી પાસે આવ્યું નથી. હવે દેશાંતરમાં જઈને તથા મનવાંછિત લક્ષમીને ઉપાર્જન કરીને થોડા દિવસમાં જ હું અહીં આવીશ. તારે ખેદ કરવો નહીં.” આ પ્રમાણે અક્ષરની પંક્તિ છરીના અગ્રભાગવડે લખીને પૂરેલા અંગારાની મેષવડે તેણે તે પત્ર બીડી દીધું. તે વખતે તેની પ્રિયાની દાસી દેવગે ત્યાં આવી. તેને તે પત્ર આપીને તે પરદેશમાં ગયે. એક નગરમાં જઈને તેના એક જીર્ણ ઉદ્યાનમાં રહ્યો, ત્યાં તેણે પલાશ વૃક્ષના અંકુરાને જોઈને આ પ્રમાણે વિચાર્યું, કે-“વૈભવ વિના પલાશ વૃક્ષનો અંકુર હાય નહીં. શિવ અને પલાશની નીચે અવશ્ય અ૫ કે ઘણું દ્રવ્ય હોવું જોઈએ. સૂક્ષમ અંકુર જેવાથી તેણે થોડું દ્રવ્ય જાણયું. તથા તેને વર્ણ ઉવળ હોવાથી સુવર્ણ છે એમ જાયું. પછી “ધરણેને નમસ્કાર થાઓ, શ્રી કુબેરને નમસ્કાર થાઓ.” ઈત્યાદિ મંત્રનો ઉચ્ચાર કરતા તેણે તે સ્થાન છું. હજાર દીનારના પ્રમાણુવાળા પ્રાપ્ત કરેલા તે નિધાનને પિતાના વસ્ત્રની અંદર ગોપવીને તેણે નગરમાં પ્રવેશ કર્યો. અને એક વણિકની દુકાને બેઠો અને ઘણા ગ્રાહકે વડે વ્યાકુળ થયેલા તેને તે સુલસે સહાય કરી. તેની ચતુરાઈ જોઈને હર્ષ પામેલા શ્રેણીએ વિચાર્યું કે-“અહો ! આ સત્યપુરુષનું વિજ્ઞાન પુણ્ય સહિત છે, કે જેથી આની સહાયથી મને આજે મોટે લાભ થાય છે, તેથી આ સામાન્ય માણસ નથી.” એમ વિચારીને તે બોલ્યો, કે-“હે મહાશય! કયા ગામથી અથવા નગરથી તું આવ્યું છે?સુલસ બોલ્યો કે-“હે ભદ્ર! હું અમરપુરથી આવ્યો છું.ત્યારે “તું કેન પરણે છે?એમ છીએ પૂછેલે તે “તમારો જ છું” એમ બોલ્યા. ત્યારે તે તેને પિતાને ઘેર લઈ ગયે. અને તેને અત્યંગ, ઉદ્વર્તન, નાન તથા ભેજન કરાવ્યું. પછી ફરીથી તે શ્રેષ્ઠ શ્રેષ્ઠીએ તેને આવવાનું કારણ પૂછયું. ત્યારે સુલભ બે કે-“હે તાત! ધન ઉપાર્જન કરવા માટે હું અહીં આવ્યો છું, તેથી કઈક દુકાન મને દેખાડે.” પછી ભાડાવડે એક દુકાન લઈને વેપાર કરતા તેને છ મહિને તે દીનારે બમણી થઈ. પછી કરીયાણા લઈને મોટા સાથે સહિત તે સમુદ્રને કાંઠે રહેલા તિલકપુરને વિષે ગયે. ત્યાં પણ મનને વાંછિત લાભ ન થવાથી તે વહાણ ઉપર ચડીને રત્નદ્વીપમાં ગયે. ત્યાં ભેટ લઈને રાજાની પાસે ગયો. તેણે પણ અર્ધ દાણું લઈને તેના ઉપર પ્રસાદ કર્યો. ત્યાં તેણે રત્ન પ્રાપ્ત કર્યો અને વાંછિત લાભ પ્રાપ્ત કર્યો. તેથી તે ફરીથી પોતાના દેશ તરફ જવા પ્રવર્યો. લક્ષમી ગ્રહણ કરીને તે ચાલે ત્યારે જાણે પિતાના વિયેગથી પીડા પામેલું Page #255 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. સમુદ્રનું મન ફૂટી જાય તેમ તે વહાણ ફૂટી ગયું. ત્યારે કાંઈક પાટિયું પામીને તેને છાતી સાથે આલિંગન કરીને પાંચ દિવસે તે સુલસ સમુદ્રના પારને પામ્યા. ત્યાં કમળ કેળના ફળ વડે આજીવિકા કરો અને પાણી શોધીને પીધું. પછી સ્વસ્થ થઈને તેણે વિચાર્યું કે “ બીજાને અસાધારણ સમૃદ્ધિને પામીને પણ દેવે મને બીજા હાથવાળો (ખાલી હાથવાળો-નિર્ધન) કર્યો. અહે! પાપનું ફળ જે. વિપત્તિને વિષે પણ મારે પુરુષાર્થ તજવો ન જોઈએ, કેમકે વિદ્વાનો વિશેષ કરીને આવું વચન કહે છે, કે-“નીચ પુરુષો વિદનના ભયને લીધે કાર્ય કરવાનો આરંભ કરતા નથી, મધ્યમ પુરુષ કાર્યનો આરંભ કરીને કાંઈક વિશ્વ પ્રાપ્ત થાય ત્યારે તેને તજે છે, અને ઉત્તમ પુરુષો તે હજારો વિદનો થયા છતાં પણ આરંભ કરેલા પ્રશસ્ત(સારા) કાર્યને કઈ પણ રીતે તજતા નથી.” આ પ્રમાણે વિચારીને સુલસ આગળ જવા પ્રવર્યો. ત્યાં એક ઠેકાણે કૌતુક સહિત તેણે ગીધ પક્ષીઓને નિપાત છે. તેને અનુસારે ત્યાં ગયેલા તેણે એક શબ(મડદું ) જોયું. અને તેની ગાંઠે કટિ મૂલ્યવાળા પાંચ રત્નો જોયાં. ત્યારે તેણે વિચાર્યું કે-“મેં પ્રથમ અદત્તાદાનની નિવૃત્તિ કરી છે, પરંતુ આ દ્રવ્ય સ્વામિરહિત છે, માટે ગ્રહણ કરવા લાયક છે. આના મૂળ ધનવડે આના સ્વામીને ઘણું પુણ્ય થાઓ, એટલા ચિત્ય કરાવીશ.” એ પ્રમાણે વિચારીને અને તે રત્ન ગ્રહણ કરીને તે ચાલ્યો, અને સમુદ્રને કાંઠે વેલાકુલ નામના નગરમાં આવ્યો. ત્યાં શ્રીસાર નામના શ્રેણીને ઘેર ગયે. તેણે પણ તેની ભેજનાદિક ઉચિત ક્રિયા કરી. ત્યાં બે રત્નને બે કોટિવડે વેચીને તેના કરિયાણાં લઈને તે પોતાના દેશ તરફ ચાલે. મોટા સાથે સહિત મોટા અરયમાં પ્રાપ્ત થયે. ત્યાં મધ્યા સમયે એક પ્રદેશમાં તે સાથે રહ્યો. સર્વ સાર્થના લોકે ધાન્ય પકાવવા વિગેરે કાર્યમાં વ્યગ્ર થયા, તે વખતે કેઈપણ ઠેકાણેથી તર્ક વિના (અકસ્માત્) આવીને ભિલ ચેરેએ તે સાર્થને લૂટયો. તે વખતે કોઈપણ ગર્વવાળો સુલસ પરિવાર સહિત બખ્તર પહેરીને તે ચોરના સૈન્ય સાથે યુદ્ધ કરવા તૈયાર થયો. ભિલેએ જીતેલા તે સુલસના મનુષ્ય નાશી ગયા, અને યુદ્ધ કરતા સુલસને તે ચોરોએ પકડે. પછી તેને એક વણિકની પાસે વેચે, અને તે વણિકે દ્રવ્યના લાભથી પરકૂળને વિષે મનુષ્યના લોહીના અથી લેકની પાસે વેચે. ત્યાં મનુષ્યોના શરીરમાંથી લોહી ખેંચે છે, તેને કુંડામાં નાંખે છે, તેમાં જંતુઓ ઉત્પન્ન થાય છે, તે જંતુઓવડે કૃમિરોગ થાય છે, તેનાવડે વસ્ત્ર રંગાય છે, અને તે (વસ) અગ્નિવડે બળે તે તેની રાખ પણ રાતા વર્ણવાળી થાય છે. આવા પ્રકારના દુ:ખને સહન કરતા તે રૂધિરથી વ્યાપ્ત શરીરવાળા સુલસને સામુદ્રિક પક્ષી આકાશમાં લઈ ઉ. અને રેહણ પર્વત ઉપર તે તેને લઈ ગયે. ત્યાં તેને શિલાતલ ઉપર મૂકીને ખાવા માટે ઉદ્યમી ૧. આકાશમાં ઉડીને નીચે આવી પડવું. Page #256 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ-સુલસની વિશેષ વિતક કથા અને પરિવ્રાજકના મેળાપ. [ ૧૮૧ ] થયેલા તે પક્ષીને બીજા પક્ષીએ જાયે. તે અને પક્ષી કલહ કરવા લાગ્યા ત્યારે તે શુઢ્ઢામાં પેઠા. પછી તે બે પક્ષીઓ અન્ય ઠેકાણે ગયા ત્યારે તે ગુફામાંથી નીકળ્યેા. પછી એક પાણીના ઝરણાને વિષે પાણીવડે પેાતાના શરીરને ધાઇને સાહિણી ઔષધિના રસવર્ડ તેણે શરીરના ત્રણાને રૂઅન્યા. પછી તે પર્વત ઉપરથી નીચે ઉતર્યાં. ત્યાં ખાડાની ધૂળના સમૂહને, હાથમાં કોદાળીવાળા મનુષ્યને અને પંચકુળને જોયા. ત્યારે તેણે એક મનુષ્યને પૂછ્યું કે—“ હું ભદ્રે ! આ પર્વત કયા છે ? આ દેશ કા છે ? અહીં રાજા કાણુ છે ? તથા ખીજું ( જાણવા જેવું) શું છે? તે તું મને કહે, ” તે મનુષ્યે કહ્યું કે- જે દેશાંતરમાં જાય છે, તે તેના સ્વરૂપને જાણે છે, તું તે નામ પણ જાણતા નથી. જો તુ કાંઈ પણ જાણતા નથી, તે! શું તુ આકાશમાંથી પડ્યો છે? કે શું પાતાળમાંથી નીક. ન્યા છે ? તું અહીં શી રીતે આવ્યા છે ? ” સુલસ પણ ખેલ્યેા કે—“ સત્ય છે, હુ આકાશથી પડ્યો છું. ” ત્યારે ફ્રીથી “ શી રીતે ? ( આકાશમાં પડચા ? ) ” એમ તેણે કહ્યું ત્યારે સુલસે પણ આ પ્રમાણે કહ્યુ, કે “ એક વિદ્યાધર મારા મિત્ર છે. તેણે તે( પર્યંત )નું રૂપ દેખાડવા માટે મેરુપર્વત ઉપર આકાશમાર્ગે મને લઇ જવાના આરંભ કર્યા. તે અવસરે તેના શત્રુ ખીજો વિદ્યાધર ત્યાં આવ્યા. ત્યારે મને મૂકીને તે તેની સાથે પ્રહાર કરવા પ્રવત્યું. આ કારણથી હું આકાશથી પડયા છું. ભદ્ર! મે તને જે પૂછ્યું, તે સ તુ કહે. ” તે મેક્લ્યા કે રાણુ નામના આ દેશ અને આ પર્વત પણ છે. અહીં વજ્રસાર નામે રાજા છે, અને તેનું જ આ પંચકુળ છે. હાથમાં કાદાળીવાળા આ પુરુષા પૃથ્વીને ખાદીને રત્નાનું આકર્ષણ( કાઢવુ) કરે છે, અને રાજાને કર આપે છે. ” તે સાંભળીને સુલસે વિચાર્યુ કે “ ધન ઉપાર્જન કરવામાં આ ઉપાય સારી છે, પરંતુ નગરમાં કાઇક ઠેકાણે નિવાસ કરીને આ કરી શકાય. ” પછી તે મનુષ્યેાની સાથે રત્નપુ ંજ નામના નગરમાં તે ગયા. ત્યાં એક વૃદ્ધ વણિકને ઘેર ગયા, અને તેણે તેને જમાડયે. તેને પેાતાના વૃત્તાંત કહીને અને સામગ્રી કરીને મહાઉદ્યાનમાં તેણે ઘણાં રત્ના મેળવ્યાં. પછી એક દિવસ તેણે માટા મૂલ્યવાળું એક રત્ન મેળવ્યું. તેને કાઇક પ્રકારે શરીરને વિષે ગેાપવીને ખાડામાંથી તે બહાર નીકળ્યે. તે સિવાસ ખીજા રત્નાના ભાગ રાજાને આપીને પૂર્વ દિશાના ભૂષણરૂપ શ્રેષ્ઠ શ્રીપત્તનપુરમાં તે ગયા. ત્યાં રત્નાને વેચીને અને કરિયાણાં લઇને ફરીથી તે પેાતાના દેશની સન્મુખ ચાલ્યેા, અને એક અટવીને પામ્યા. ત્યાં તેનુ સર્વ કરિયાણું દાવાનળવડે મળી ગયું. ત્યારે ફરીથી તે એકલા જ થયા. પછી કાઈક ગામમાં ગયા. ત્યાં એક પરિવ્રાજકને દેખ્યા, તેને પ્રણામ કરીને તેની પાસે બેઠા. તેણે આ પ્રમાણે પૂછ્યું, કે“ હું ભદ્ર ! તું ક્યાંથી આવ્યેા છે? તારે ક્યાં જવું છે ? અને અહેા ! કયા કાર્ય વડે પૃથ્વી ઉપર તું એકલા ચાલે છે ? સુસ આલ્બે કે હું ભદ્ર ! હું અમરપુરથી આવ્યે છું, અને વૈભવની ઇચ્છાવાળા પૃથ્વી પીઠ ઉપર સર્વત્ર ભર્યુ છુ. ” પરિવાજકે તેને કહ્યું કે “ તું કેટલાક દિવસ મારી પાસે 99 Page #257 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. રહે, કે જેથી હું તને ઈશ્વર બનાવું.” ત્યારે-“તમારા માટે પ્રસાદ.” એમ કહીને તે તેની પાસે રહ્યો. તેણે તેને એક ઘરે જમાડ અને તે જમે. પછી સુલસ તે તપસ્વીના નિવાસસ્થાને ગયે, અને આ પ્રમાણે પૂછયું કે-“તમે મને સમૃદ્ધિવાળો શી રીતે કરશે?” ત્યારે તે બે કે-“મારી પાસે રસકુપને કહ૫ છે, તેના એક બિંદુવડે લેઢાની અનેક કટિઓ વિધાય છે. તેથી તેની સામગ્રી તૈયાર કર. તેમાં પ્રથમ મોટા પ્રમાણુવાળું ભેંશનું એક પૂંછડું લાવીને મને આપ.” ત્યારે પિતાની મેળે મરી ગયેલી એક ભેંશનું પૂંછડું તેણે તેને આપ્યું. તેને ભેગીએ છ માસ સુધી તેલને વિષે રાખ્યું. પછી તેણે એક હાથમાં કલ્પનું પુસ્તક રાખ્યું, અને બીજા હાથમાં તે પૂંછડું તથા બે રજજુ (દેરડા) રાખ્યા. અને સુલસના મસ્તક ઉપર બે તુંબડા, માંચી, પૂજાની છાબડી અને અગ્નિસ્થિકા રાખ્યા. પછી તે બન્ને પર્વતની ગુફા પાસે આવ્યા, તેના દ્વારમાં સ્થાપન કરેલી યક્ષની પ્રતિમાને પૂજીને તેમાં પેઠા. ત્યાં જે કઈ ભૂત, વેતાળ અને રાક્ષસ આવતા હતા, તેની સન્મુખ ભય રહિત સુલસ બળિ નાંખતો હતો. ભેંશના પુચ્છના દીવાવડે દેખાતા માર્ગવાળા તે બને બે યોજના ઉલ્લંઘન કરીને રસકૂપને પામ્યા. હર્ષ પામેલા તે બનને ચાર હાથ વિસ્તારવાળા અને ચાર હાથ લાંબા અંડા તે રસકૂપને જોવા લાગ્યા. પછી મંચિકાને તૈયાર કરીને તેને બે રજજુથી બાંધીને ભેગીએ કહ્યું કે-“હે સુલસ! આની ઉપર બેસીને તું કુવામાં પ્રવેશ કર.” પછી બે તુંબડાને ગ્રહણ કરીને તે ધીમે ધીમે તેની ઉપર બેઠો. પછી યોગીએ નાંખેલે તે કુવાને તળીયે રસની પાસે ગયે. નવકાર મંત્રને બોલતે તે જેટલામાં રસ લેવાને ઉદ્યમી થયે, તેટલામાં તેની મધ્યેથી આ પ્રમાણે શબ્દ નીકળે, કે-“હે ભદ્ર! કુષ્ટિ નામના આ રસને તું હાથવડે સ્પર્શ કરીશ નહીં, કેમકે શરીરને લાગેલા આ રસથી પ્રાણુને નાશ થાય છે, તેથી કરીને તેને સાધર્મિકને હું સહાય કરું છું. આ બે તુંબડાને રસવડે ભરીને હું તને આપું છું.” તે સાંભળીને સુલસ બેલ્યો કે “તને ધર્મબંધુને હું વાંદું છું, તું કેણ છે? તારું સ્વરૂપ મને કહે, મને મોટું કૌતુક થયું છે.” ત્યારે તે બે કે-“ભૂવિશાલ નામના નગરનો રહેવાશી જિનશેખર નામને હું વણિક છું. વેપાર માટે હું સમુદ્રમાં ગયો હતો. ત્યાં વહાણ ભાંગી ગયું. હું કોઈપણ પ્રકારે જીવ્યે. રસના લેભવાળા મને પરિવ્રાજકે આ કૂવામાં નાંખે. કૂવાને કાંઠે ગયેલા મારી પાસેથી રસના તુંબડાને ગ્રહણ કરીને હે ભદ્ર! તે પાપીએ મને આ રસની અંદર નાંખે. હું માનું છું કે-તને પણ તેણે જ અહીં નાંખ્યા છે, પરંતુ હે મહાશય સુશ્રાવક! મને તું પિતાનું શેત્ર (કૂળ) કહે.” ત્યારે સુલસે પણ પિતાને વૃત્તાંત તેને નિવેદન કર્યો, (ક) ત્યારે તેણે તેને રસવર્ડ ભરીને તુંબડા આપ્યા. તે તુંબડાને માંચીની નીચે બાંધીને તેણે તે રજજુને ચલાવ્યું (હલાવ્યું , ત્યારે તે યેગીએ તેને કુવાના ઉપલા કાંઠા સુધી ખેંચે. અને કહ્યું કે-“હે ભદ્ર! મને પ્રથમ બે તુંબડા તું આપ.” સુલસ Page #258 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવઃ સુલસે જિનશેખરને કરાવેલી અંતિમ આરાધના અને તેણે મેળવેલ મણિ. [૧૮૩] બેલ્યો કે-“તે તુંબડા માંચીની નીચે બાંધ્યા છે.” તે તાપસે વારંવાર તે તુંબડા માગ્યા છતાં પણ સુલસે તેને આખ્યા નહીં અને કૂવામાં નાંખ્યા. ત્યારે તે ત્રિદંડી તેને કૂવામાં મૂકીને જતો રહ્યો. સુલસ પણ મેખલા ઉપર પડ્યો, પણ રસની અંદર પડ્યો નહીં. પછી ફરીથી મોટે સ્વરે નવકાર મંત્ર ઉચ્ચાર કરતો તે દુઃખી પોતાના આત્માને પોતાના આત્માવડે જ બાધ આપવા લાગ્યું, કે-“હે જીવ! જે તે પરિગ્રહથી નિવૃત્તિ કરી હત, તને આવું દુ:ખ કોઈપણ રીતે થાય નહીં. હજી પણ તું પોતાની સાક્ષીએ , ૨ શ્રમણ્ય ( ચારિત્ર) ગ્રહણ કરીને અનશન ગ્રહણ કર, કે જેથી તત્કાળ ભવસમુદ્રને તું તારી જઈશ.” આ પ્રમાણે બોલીને તે પ્રમાણે કરવા ઉદ્યમી થયેલા તેને આ પ્રમાણે બેલતા તે જિનશેખરે નિવાર્યો, કે “ જ્યારે ત્યારે પણ કોઈ પણ માર્ગ વડે અહીં રસ પીવા માટે ગોધા (ઘ) આવે છે. પછી તે પાછી વળે ત્યારે તું પણ તેના પુરછને અત્યંત પકડીને આ કૂવામાંથી નીકળજે, પરંતુ હું હમણાં મરી જઈશ, તેથી તું મને આરાધના કરાવ.” તેના અંતસમયને જાણીને જિનશાસનના તત્વને જાણનાર તે શ્રેષ્ઠ શ્રાવક સુલસે તેને શ્રેષ્ઠ આરાધના કરાવી. “કમરૂપી બીજ બળી જવાથી પૃથ્વીને વિષે જે ઊગતા નથી, તે સંસારના પારગામી અરિહંતનું તું સમરણ કર. અથવા જેઓ વંદનાદિક પ્રાતિહાર્યોને લાયક છે, તે સિદ્ધિપુરીના સાર્થવાહ અહ તેનું તું હમણાં સ્મરણ કર. અપરિમિત તેજવાળા જેઓ આઠ પ્રકારના કર્મરૂપી શત્રુઓને હણે છે, તે અરિહંત ભગવાનેને તારે હમણું સ્મરણ કરવા. આ પ્રમાણે તેઓને કરેલ નમસ્કાર સર્વ પ્રાણીઓને સર્વ કાળે પણ સુખ આપનાર થાય છે, તથા તે પહેલું મંગળ છે. જેઓ સમગ્ર કર્મોને ખપાવીને મોક્ષપદને પામ્યા છે, તે ત્રણ લોકના મસ્તક ઉપર રહેલા નિરંજન સિદ્ધોને તું મરણ કર. અહીં જે પરમેષ્ટિના બીજા સ્થાને રહેલા છે, તેઓને કરેલા નમસ્કાર બીજું મંગળ છે. જેઓ પિતે પ્રયત્નથી પાંચ પ્રકારના આચારને આચરે છે, અને બીજાને કહે છે, તે આચાર્યો સ્મરણ કરવા લાયક છે. છત્રીશ ગુણવડે યુક્ત અને શુભ લક્ષણવડે શોભતા તે મહાત્માઓ લેકમાં ત્રીજું મંગળ છે. જેઓ નિર્જરાને માટે સદા ઉદ્યમી થઈને સારા શિષ્યોને અંગ અને અનંગમાં રહેલા સૂત્રને ભણાવે છે, તે ઉપાધ્યાયનું હમણું તું સ્મરણ કર. સારા ચિત્તવ ઉપાધ્યાયને કરેલા નમસ્કાર સમગ્ર જીવલોકને વિષે ચોથું મંગળ છે. જેઓ મોક્ષને સાધનારા સર્વ ભેગોને સાધે છે, તે મન, વચન અને કાયાવડે ગુમ સાધુઓને હે ભદ્ર! તું નમસ્કાર કર. જેઓ અઢાર હજાર શીલાને ધારણ કરે છે, તે સાધુઓ આ લેકમાં અવશ્ય પાંચમું મંગળ છે. સર્વ મંગળોમાં ઉત્તમ આ પાંચ મંગળનું તું હમણું સ્મરણ કર, કે જેથી તું આ ભવસાગરને લીલાવડે તરી જાય. અર્ધન સિદ્ધ, સાધુ અને સર્વ જીવની દયાવાળે સર્વ કહેલો ધર્મ એ ચાર મંગળ કહેલા છે. સર્વ કેને મધ્યે આ લકત્તર માન્યા છે, અને આ જ ભવ્ય જીવનું શરણુ અવશ્ય છે. ૧. ઉપાંગમાં. Page #259 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. છસ્થપણાથી જે કરેલા દુષ્કૃતને તું જાણતે હોય, કે ન જાણતે હેય, તેનું સિહોની સાક્ષીએ તારે મિઆદુષ્કૃત છે. ચારે ગતિવાળા આ સંસારમાં જે છોને તે દુભવ્યા હોય, તે સર્વેને પણ તારે મિથ્યાદુષ્કૃત છે. જેમ દુસ્સહ સંગ્રામને વિષે શૂરવીર માણસ જય પતાકાને ગ્રહણ કરે છે, તેમ તું આ દુસહ વેદનાના સમૂહને વિષે આ આરાધનાને ગ્રહણ કર.” આ પ્રમાણે આ આરાધના સુલસ શ્રાવકે કહી, તે જિનશેખર નામના શ્રાવકે અંગીકાર કરી. ભક્તને ત્યાગ (અનશન) કરીને નમસ્કારનું સ્મરણ કરતે તે જિનશેખર મરીને આઠમા દેવલોકમાં દેવ થયે પછી હુંકારને નહીં દેવાથી સુલસે તેને મરેલો જાયે. ત્યારે શેકના સમૂહથી વ્યાપ્ત કંઠવાળે તે મોટા સ્વરે રોવા લાગ્યું, કે- “હે ગુણના આલય (ઘર)! હે મહાશય ! હે સાધમિક જિનશેખર બંધુ! તું દુખી થયેલા મને મૂકીને ક્યાં ગયે છે? હું માનું છું કે-ધર્મની આરાધનારૂપ રજવડે સંસારરૂપી કૂવામાંથી નીકળીને રસકપમાં રહેલે પણ તું સ્વર્ગને પામ્યા છે.” આ અવસરે તે ગોધા આવીને તથા તે રસ પીને ચાલી, તેના પુચ્છને વિષે સુલસ દઢ રીતે વળગે. ગોધાના પુચ્છને લાગે તે કઈ ઠેકાણે સૂતેલે, કોઈ ઠેકાણે ઉકેલે અને કેઈ ઠેકાણે બેઠેલે થઈને તે કૂવામાંથી કષ્ટ કરીને બહાર નીકળે. સૂર્યને અને પર્વતેને જોઈને તેણે તેના પુચ્છને મૂકી દીધું. તેણી પણ તેના ભયથી બીક પામીને વેગથી પિતાને સ્થાને ગઈ. પછી એક દિશાને આશ્રીને તે જેટલામાં ચાલે તેટલામાં એક હાથીએ તેને જે, ત્યારે તે પણ તેના તરફ દોડ્યો. ત્યારે તેણે વિચાર્યું કે “અહે! જેટલામાં હું એક દુઃખના અંતને નથી પામતે, તેટલામાં ક્યાંથી પણ મને બીજું દુઃખ આવી પડે છે. ” પછી નાશી જતા તેને મેટા ક્રોધથી વ્યાપ્ત થયેલા તે હાથીએ સુંઢવડે પકડ્યો અને આકાશ તળમાં ફેંકયો. ભવિતવ્યતાના ચગવડ નીચે પડતે તે એક વૃક્ષની શાખાનું અવલંબન કરીને ત્યાં જ દૂઢ અને સ્થિર ચિત્તવાળો રહ્યો. એટલામાં તે હાથી ક્રોધથી તે વૃક્ષ ઉપર વેધ દેવા લાગ્યો, તેટલામાં ત્યાં એક સિંહ આવ્યું, અને તેણે તે હાથીને મારી નાંખે. પછી ત્યાં હાથીનું માંસ ખાવા માટે વાઘ આવ્યું. એક ભયને માટે તે વાઘ અને સિંહનું યુદ્ધ પ્રવર્યું. આ પ્રમાણે તેઓ યુદ્ધ કરતા હતા ત્યારે રાત્રિ થઈ, અને તે વખતે વૃક્ષની એક શાખા ઉપર પ્રકાશ થયે. પછી આલસ રહિત તે સલસે “ આ શું છે?” એમ વિસ્મય પામીને એક પક્ષીના માળામાં એક ઉત્તમ મણિ છે. તથા તેની પાસે સના અસ્થિ (હાડકાં) જોઈને તેણે એમ વિચાર્યું કે-“ખરેખર વિષને હરણ કરનાર આ સપનું ફણારત્ન છે.” તેને હાથમાં ગ્રહણ કરીને વૃક્ષ ઉપરથી તે ઉતર્યો. અગ્નિની જેવા તેનાં તેજ વડે વાઘ અને સિંહ નાશી ગયા. રાત્રિ પ્રભાતરૂપ થઈ ત્યારે તે રત્નને વસ્ત્રની ગાંઠમાં બાંધીને તે સુલભ સાત દિવસે અરણ્યના પારને પામે. રાત્રિએ એક પર્વત ઉપર અગ્નિથી ઉત્પન્ન થયેલા ઉદ્યોતને જોઈને તે તેને અનુસાર ધાતુવાદીની સમીપે ગયે. કેટલાક દિવસ સુધી તેની ક્રિયામાં તત્પર તે ત્યાં રહ્યો. અને દક્ષતાને સેવનારા તેઓ જ તેને Page #260 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ-સુલસને જિનશેખર દેવે કરેલ સહાય. [ ૧૮૫ ] ભેજન આપતા હતા. એક વખત રાત્રિએ સૂતેલા તેને તે મણિ તેઓએ ગ્રહણ કર્યો અને તેને ઠેકાણે તેટલા પ્રમાણવાળા બીજો પથ્થર બાં. પછી સુવર્ણ સિદ્ધ ન થવાથી તે સ્થાનથકી તે ચાલ્યો, અને અનુક્રમે અટવીશીષ નામના નગરમાં આવે. જેટલામાં રત્નને વેચવા માટે તે ગાંઠને જેટલામાં તેણે છોડી, તેટલામાં ત્યાં પથ્થર છે અને સર્પને મણિ જે નહીં. ત્યારે તેણે વિચાર્યું કે-“તે ધાતુવાદીઓએ તેને ચેર્યો છે, અથવા તેઓને શો દેષ? મારા કર્મો જ આ દેષ છે.” પછી એક દિવસ કૃષ્ણપક્ષની ચતુર્દશીની મધ્ય રાત્રિએ મોટા સમશાનને વિષે જઈને મોટા સ્વરે તે આ પ્રમાણે બલ્ય, કે-“હે વેતાળ અને ભૂત! તમે આદરવાળા ( સાવધાન) થઈને મારું વચન સાંભળે, કે મોટા માંસને હું વેચું છું. જેની ઈચ્છા હોય, તે તેને ગ્રહણ કરો.” તે સાંભળીને કિલ કિલ શબ્દને કરતા, હાથમાં કત્રિકા(કાતર)ને ધારણ કરતા અને નૃત્ય કરતા તે ભૂત અને પ્રેત વિગેરે તરત જ ત્યાં આવ્યા. અને બેલ્યા કે –“જે વૈરાગ્યને લીધે તે મોટા માંસને વેચતે હેય, તે તું આ ઠેકાણે પડ, જેથી અમે તે ગ્રહણ કરીએ. ” ત્યારે ભય રહિત સુલસ તે પૃથ્વીતળ ઉપર પડ્યો. તેનું માંસ ગ્રહણ કરવા માટે તેઓ તેની ચોતરફ આવ્યા. તે વખતે જિનશેખર દેવ તેવા પ્રકારે રહેલે તેને જાણીને શીધ્રપણે ત્યાં આવ્યો, ત્યારે તે ભૂતાદિક નાશી ગયા. દેવ છે કે–“હે મિત્ર શ્રાવક! હું તને વાંદું છું. જિનશાસનમાં કુશળ એવા તેં આવું કાર્ય કેમ આરંહ્યું? તે વખતે તે કૂવાને વિષે જે નિઝામણા કરાવી હતી, તે હું જિનશેખર નામને તારે મિત્ર છું. હે ભદ્ર! તારી આરાધનાવડે સહસાર દેવકને વિષે હું ઇંદ્રને સામાનિક દેવ થયે છું, તેથી તું સર્વ પ્રકારે ગુરુ છે.” તેને જોઈને સુલસ પણ તત્કાળ “ હું પણ તને વાંદું છું” એમ બોલતે ઊભે થયા, અને તેને સ્વાગત પૂછયું. દેવ બેલ્યો કે “હે મિત્ર! હું તારું શું ઈષ્ટ કરું?” તે બોલ્યો કે--“જે તારું દર્શન મને થયું, તે જ મને ઈષ્ટ છે, તો પણ તું મને કહે, કે હજુ મારે ગાઢ અંતરાય કર્મ કેટલું છે? કે જેથી હું વ્રતને ગ્રહણ કરું. ” દેવ બે કે –“હે મિત્ર! તે તારું કર્મ પ્રાયે કરીને ક્ષીણ થયું છે, અને ભેગના ફળવાળું કર્મ બાકી છે, તેથી હજુ તું વ્રતને ચગ્ય નથી. આ પછી દેવે મેટા મૂલ્યવાળા માણિકય, સુવર્ણ અને ધનના સમૂહ તથા મનોહર વસ્ત્રો વિગેરે તેને આપ્યા. સુલસ બે કે– હે દેવ! મને મોટા સાથે સાથે પિતાને સ્થાને લઈ જા, કે જેથી મારી પ્રસિદ્ધિ થાય.” દેવ પણ તે પ્રમાણે કરીને પોતાને સ્થાને ગયા. ત્યાં રાજાએ સુલસનું આગમન જાયું અને તેની સામે જવાપૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. ઉચિતને જાણનાર સુલસે પણ રાજાને ઉપકાર માન્ય. પછી ઘેર ગયેલા સુલસની સારા કુલવાળી તે પ્રિયાએ પૂજા કરી, અને ઘરને વિષે વધુપન કર્યું. વેણના બંધ અને શ્વેત વસ્ત્રવડે શોભતી તે કામ પતાકા વેશ્યાને સુભદ્રાની પાસે રહેલી તેણે જોઈ. અનુરાગવાળી તે પણ સુલસની ભાર્યા થઈ. આ પ્રમાણે ૨૪ Page #261 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૬] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર તે તે બન્નેની સાથે વિરાગથી ભોગ ભેગવવા લાગ્યું. તેણે એક દિવસ વિચાર્યું કે“હે લેભમાં લંપટ થયેલા જીવ! પરિગ્રહનું પ્રમાણ કરેલું નહીં હોવાથી કયું કર્યું દુઃખ તને ન થયું?” પછી તેણે મનવડે જ પરિગ્રહનું પ્રમાણ કર્યું અને બાકીનું ધન ધર્મના વ્યયને માટે ચિત્યાદિકને વિષે આપ્યું. કેટલાક કાળ ગયો ત્યારે ગ્રીષ્મ ઋતુમાં સરોવરના જળની જેમ તે ધન પણ પૂર્વે કરેલા કવડે ક્ષીણ થયું. તે વખતે જેટલામાં તે સુલસ કાંઈક શ્યામ મુખવાળો થયે, તેટલામાં તે દેવ અવધિજ્ઞાનવડે જાણીને ફરીથી ત્યાં આવ્યો. અને બોલ્યા કે –“હે શ્રેષ્ઠ શ્રાવક! કેમ તું દુઃખી મનવાળો દેખાય છે? હું મિત્ર અનુકૂળ છતાં તારે વૈભવની શી ચિંતા છે?” આ પ્રમાણે કહીને ક્ષણવારમાં જ તુષ્ટમાન થયેલા તેણે કુબેરની જેમ તેના ઘરના આંગણામાં સવર્ણના ઢગલાને પ્રગટ કર્યો. સુલસ બોલ્યો કે “હે મિત્ર! આટલું બધું દ્રવ્ય મને સંમત (ઈષ્ટ) નથી, કેમકે મેં પરિગ્રહનું પ્રમાણ કર્યું છે. દેવ પણ બોલ્યા કે-“હે શ્રાવક! આ તે સારું કર્યું કેમકે આ વિષયમાં તપોધન આ પ્રમાણે કહે છે, કે-“જેમ જેમ લેભ ઓછો થાય, અને જેમ જેમ આરંભ તથા પરિગ્રહ એાછા થાય, તેમ તેમ માણસને સુખ અને ધર્મની સિદ્ધિ થાય છે.” પછી તે દેવ તેને ઈચ્છિત ધન આપીને અને તેની રજા લઈને ફરીથી પિતાને સ્થાને ગયે. પછી એક દિવસ તે સુલસ ઉદ્યાનમાં ગયે. ત્યાં કેઈક ઠેકાણે નિધાન જોયું, પરંતુ વ્રતના ભંગના ભયથી તેણે ગ્રહણ કર્યું નહીં. તે નિધાનને દષ્ટિવડે જોતાં તેને રાજપુરુષોએ જે, અને તે ગયો ત્યારે તેઓએ પણ ત્યાં તેને જોયું ત્યારે ખરેખર આપણને જોઈને આણે આ નિધાન ગ્રહણ કર્યું નથી.” એમ વિચારીને દૂર રહેલા તેઓએ સાત દિવસ સુધી તેને છે. ત્યારપછી તે સુલસ તે દિશાએ પણ જાત નહતો ત્યારે વિસ્મય પામેલા તેઓએ તેની તે ચેષ્ટા રાજાને કહી. ત્યારે સંભ્રમ સહિત રાજાએ સુલસને બોલાવીને કહ્યું કે-“હે ભદ્ર! તેં જોયા છતાં પણ તે નિધાનને કેમ ગ્રહણ કર્યું નહીં ?” ત્યારે તેણે પોતાના પરિગ્રહના પ્રમાણુનો વૃત્તાંત નિવેદન કર્યો ત્યારે રાજાએ નહીં ઈચ્છતા છતાં પણ તેને ભાંડાગારમાં ની. પછી એક દિવસ તે નગરમાં અમરચંદ્ર નામના સૂરિ આવ્યા. ત્યારે કોઈ એક પુરુષે સુલસને તેનું આગમન જણાવ્યું અને તેણે રાજાને કહ્યું. પછી પરિવાર સહિત તે બને ત્યાં જઈને તથા તે સૂરિને નમીને મેગ્ય સ્થાને બેઠા. ત્યારપછી તે ગુરુએ ભવ્ય જીના મનવાંછિતને આપનારી અને પ્રતિબોધ કરનારી ધર્મદેશના આપી. આ અવસરે તે સુલસે પૂછયું કે-“હે ભગવાન! કgવડે મેળવી મેળવીને પણ મારી લીમી કેમ નાશ પામી?” ત્યારે તે ચાર જ્ઞાનવડે શોભતા શુભ ગુરુ બેલ્યા કે-“મેળવેલી પણ તારી લક્ષમી જે ગઈ, તેનું કારણ તું સાંભળ. પૂર્વભવે તું તામ્રાકર નામના ગામમાં દાન દેવાની શ્રદ્ધામાં તત્પર તારાચંદ્ર નામને કુટુંબી હતે. યાચક અને સાધુ વિગેરેને દાન દેતે તે અનુક્રમે શ્રાવક થશે, પરંતુ તે પોતાના મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો, Page #262 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રસ્તાવઃ પહેલાં દિવ્રતને વિષે સ્વયંભૂદેવને વૃત્તાંત. [૧૮૭] કે “અરે! ઘણું દાન આપ્યું. હમણ દાનને સમય નથી માટે હવે પછી નહીં આપું. અથવા દેવાથી પણ અહીં શે ગુણ છે? વંશની પ્રસિદ્ધિને કરનારું બંદીઓને દાન આપવું સારું છે, પણ જેઓ પ્રશંસા કરતા નથી, તે સાધુઓને આપવાથી શું ફળ?” આ પ્રમાણે મનમાં રહેલા ભાવ(વિચાર )વડે તે તારાચંદ્દે વિવેક રહિતપણાને લીધે આંતરે આંતરે દઢ અંતરાય કર્મ બાંધ્યું. ફરીથી સાધુને જોઈને તેને શ્રેષ્ઠ દાનની શ્રદ્ધા થઈ. એ પ્રમાણે અનેક વખત દાન આપ્યું, અને તે દુબુદ્ધિથી ખંડિત કર્યું. તે અંતે સમાધિવડે મરીને સૌધર્મદેવલેકમાં દેવ થયા. ત્યાંથી ચવીને સૌમ્ય! તું શ્રેણીપુત્ર થયો છે, તેથી હે ભદ્ર સારા વિવેકી જનાએ મનની શુદ્ધિવડે દાન આપવું જોઈએ. બીજું પણ સમગ્ર ધર્મકાર્ય તે મનની શુદ્ધિથી સફળ થાય છે.” ત્યારે પ્રતિબંધ પામેલા સુલસે રાજાને આ પ્રમાણે કહ્યું કે-“હે રાજા! હું આજે દીક્ષા ગ્રહણ કરીશ. મને રજા આપે.” રાજા બે કે-“હે સુંદર ! હું પણ પ્રતિબંધ પામે છું, તેથી રાજ્ય ઉપર પુત્રને સ્થાપન કરીને હું પણ અવશ્ય દીક્ષા લઈશ.” પછી ગુરુને નમીને, ઘેર જઈને તથા પુત્રને રાજા કરીને તે ધન્ય રાજા અને સુલસે દીક્ષા ગ્રહણ કરી. સંવેગથી ભાવિત થયેલા તે બને ઉગ્ર તપ કરવા લાગ્યા. પછી કેવળજ્ઞાન પામીને સુલસ મેક્ષમાં ગયે. હે ચક્રાયુધ રાજા ! પાંચમા અણુવ્રતને વિષે તને આ સુલસની કથા કહી. આ પ્રમાણે પરિગ્રહ પ્રમાણને વિષે સુલસની કથા કહી, પ્રભુ કહે છે “હે રાજા! આ પ્રમાણે પાંચે અણુવ્રતો મેં તને કહા. હવે તું ગુણતેને સાંભળ. પહેલું દિગ્ગવત, બીજું ભેગે પગ વ્રત અને ત્રીજું અનર્થદંડ એ પ્રમાણે ગુણવ્રત ત્રણ પ્રકારે છે. પૂર્વાદિક દિશાઓને વિષે તિરછું તથા ઊંચે અને નીચે જે પરિમાણુ કરાય, તે પહેલું ગુણવ્રત છે. આ વ્રતને વિષે અવધિ ન કરી હોય, તે તે જીવ સ્વેચ્છા દેશમાં ગયેલા સ્વયંભૂદેવની જેમ અનેક દુઃખ પામે છે. અનેક કરેલા આવાસ(ઘર)વડે સાંકડું, લક્ષ્મીને વશ કરનારું અને શત્રુઓને મહાભયંકર ગંગાતટ નામનું નગર છે. તેમાં નિમેલા અને દરેક દેશમાં જતા દૂતાના સમૂહવડે સર્વ રાજાઓના વૃત્તાંતને જાણનાર સુદત નામનો રાજા હતા. તેમાં ખેતી વિગેરે કાર્યમાં આસક્ત અને સંતેષ રહિત સ્વયંભૂદેવ નામને કુટુંબી રહેતું હતું. એક વખત રાત્રિને વિષે નિદ્રાને વિરામ થયો ત્યારે તેણે આ પ્રમાણે વિચાર્યું કે“અહીં રહેલા મને મનવાંછિત લાભ થતું નથી, તેથી કોઈપણ દેશાંતરમાં જઈને તથા લક્ષમી ઉપાર્જન કરીને પોતાના (મારા) સર્વે મનેરથાને હું પૂર્ણ કરીશ.” પછી સામગ્રી તૈયાર કરીને તે ઉત્તરાપથમાં ગયો. અને ધીમે ધીમે લક્ષ્મીશીર્ષક નામના શ્રેષ્ઠ નગરમાં ગયો. તેની અંદર પ્રવેશ કરીને વેપાર કરતા તેને જે લાભ પોતાના કર્મો સર Page #263 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. જ્યા હતા, તેવા લાભ થયેા. પછી કાઇક દિવસ બીજા નગરમાં ધનની આશાથી તે ફરવા લાગ્યા, પણ તે ખીચારા આ લેાકરૂઢીનું આ વચન જાણતા નહાતા,-જે કે સંભળાતા સારા દેશેા, અને સેવાતા રાજાએ વિગેરે દૂર રહેલી સર્વ વસ્તુ પ્રાયે કરીને વિસ્મય કરનાર થાય છે. કાઇક નગરમાં પ્રાપ્ત થયેલા તેણે કેટલાક વિણુકા દેખ્યા, અને તેમને પૂછ્યું, કે હું વણુકા ! તમે ક્યા દેશથી આવ્યા છે ? ” તેઓ પણ ખેલ્યા કે “ અમે વેપારવર્ડ ચિલાત દેશમાં જઈને ઘણું ધન મેળવીને ફરીથી અહીં આવ્યા છીએ. ” ત્યારે કાંઈક કરીયાણું અને ભાતું વિગેરે ગ્રહણ કરીને ઘણા સા સહિત તે દેશ તરફ તે ચાલ્યે. અને મહાતમ વાલુકા નામના માર્ગમાં ચાલ્યા અને તેને ઓળંગીને અતિશીતળ હિમના માર્ગમાં ગયા. ત્યાર પછી અત્યંત વિષમ પર્વતના માર્ગે ગયા. લાભથી પરાભવ પામેલા પુરુષ તેવુ થ્રુ શુ કરે છે? કે જે ન કરે ? જ્યારે તે ચિલાત દેશની સમીપ ગયા ત્યારે મ્લેચ્છ રાજાને બીજા રાજાઓ સાથે વિરાધ થયા. “ ચિલાત દેશ તરફ્ આ જાય છે. ” એમ કેાઈવરે કહેવાયેલા રાજાઓએ તે સાની સસાર વસ્તુ લઇને તેને પેાતાના ઘર તરફ પાછે વાળ્યેા. તેઓની દ્રષ્ટિને કાઇક પ્રકારે છેતરીને સ્વયંભૂદેવ જતા રહ્યો. ત્યાં જિલ્લના બાળકેાએ તેને પકડ્યો અને તેના હાથ-પગ ખાંધીને તથા તેના શરીરને લાહીવર્ડ લેપ કરીને તે દુષ્ટોએ તેને લઈ જઈને અટવીને વિષે મૂમ્યા. ત્યાં મડદાની ભ્રાંતિવડે અનેક ગીધ પક્ષીઓ આવી પડ્યા. અને તેઓ તીક્ષ્ણ ચંચુના પ્રહારના સમૂહવડે તેને મારવા લાગ્યા. પછી તે ગીધ પક્ષીઓને ખાણેાવડે હણીને તે ભિલ્લના પુત્રા સાંજે તે સ્વયંભૂદેવને ખધન રહિત કરીને પેાતાને ઘેર લાવ્યા. અને તેને જમાડીને યત્નવડે ઘરને વિષે ધારણ કર્યા (રાખ્યા). આ પ્રમાણે દિવસે દિવસે (હ ંમેશા) તેઓ તેને દુઃખ દેખાડવા લાગ્યા. કાઇક દિવસે જેટલામાં તે પ્રમાણે કરીને તેને કરે છે, તેટલામાં ત્યાં એક વાઘણુ આવી, ત્યારે તે જિલ્લના ખાળકા નાશી ગયા અને વાઘણુ પેાતાના પુત્રાને માટે તેને ઉપાડીને બીજા વનમાં લઈ ગઈ. અને તેણીની દાઢાવર્ડ તેના હાથ પગના બંધન તૂટી ગયા. પછી તેને ત્યાં મૂકીને તે વાઘણુ બાળકાને શેાધવા માટે વનાંતરમાં ગઇ. સ્વયંભૂદેવ પણ તરત જ નાશીને વનાંતરમાં ગયે.. અને નદીમાં શરીરને પ્રક્ષાલન કરીને કાઇ સાની સાથે કેટલાક દિવસે તે પેાતાને ઘેર આ પ્રમાણે વિચાર કરતા આવ્યેા હૈ જીવ! ઘણા ધનના લાભવડે તુ પૃથ્વીતળ ઉપર ભમ્યા છે, ત્યાં તારે ભાજનને પણ સંદેહ થયા છે. તું જે જીવતા ઘેર આવ્યે, તે તુ લાભ થયેા જાણુ. મૂત્રના રાધ થવાથી પ્રાણીઓના સૌભાગ્યવડે શું? વૈરાગ્ય પામેલા તેણે મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી, તે ચારિત્રને શુદ્ધ રીતે પાળીને તથા મરીને સ્વગે થયા. પછી સ્વયંભૂદેવની કથા ઉપર પ્રમાણે છઠ્ઠા વ્રત ઉપર પ્રભુએ કહી. ૧. જેની રેતી ઘણી તપેલી હાચ તે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ-ભોગપભોગ સંબંધી જિતશત્રુ રાજા ને નિયમંડિતાની કથા. [ ૧૮૯ ] સાતમા વ્રત ઉપર પ્રભુ હવે કથા કહે છે. ભોગ અને ઉપભેગનું જે માન કરવું, તે બીજું ગુણવ્રત છે. તે ભેજનને વિષે અને કર્મને વિષે એમ બે પ્રકારે કહ્યું છે. વિવેકી પુરુષે ભજનને વિષે અનંતકાયાદિકનું જન કરવું નહીં, અને કર્મને વિષે સર્વ ખર કર્મોનો ત્યાગ કરવો. સચિન, સચિવ મિશ્ર, દુપટવ, અપકવ અને તુછ ઔષધિ આ પાંચ અતિચાર ભેજનને વિષે છે અને કર્મને વિષે છે. રાજા ચક્રાયુધ! આગમમાં કહેલા અંગાર કર્મ વિગેરે પંદર અતિચાર જાણવા. અહીં ઉપગને વિષે જિતશત્રુ રાજાનું દષ્ટાંત જાણવું અને પરિગને વિષે નિત્યમંડિતા બ્રાહ્મણી જાણવી. આ જ ભરતક્ષેત્રને વિષે વસંતપુર નગરમાં જિતશત્રુ એવા નામનો પ્રસિદ્ધ રાજા હતા. બુદ્ધિવડે બૃહસ્પતિને જીતનાર સુબુદ્ધિ નામને તેને મંત્રી હતે. તે મંત્રી રાજાને અત્યંત વલભ હતો. એક દિવસ વિપરીત શિક્ષાવાળા બે અશ્વ તે બનેને હરણ કરીને મનુષ્ય વિનાની અટવીમાં લઈ ગયા. ત્યાં તેઓ ત્રણ દિવસ સુધી ભમ્યા. તેની પાછળ લાગેલા સેજે તે રાજા અને મંત્રીને શોધી ચોથે દિવસે ભૂખ્યા એવા તે બન્નેને નગરમાં લાવ્યા. ત્યારે સુધાથી આતુર થયેલા રાજાએ રસોઈયા પાસે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સર્વ રસોઈ તત્કાળ કરાવી. પછી પિતાના મનમાં નટના નાટકનું દષ્ટાંત વિચારતા તે રાજાએ પ્રથમ જઘન્ય આહાર ખાધે. અને પછી મધ્યમ અને ઉત્કૃષ્ટ આહાર તે પ્રકારે કંઠ પર્યત તેણે ખાધે, કે જે પ્રકારે તેના ઉદરમાં ઓડકારનું સ્થાન પણ ન રહ્યું. તેથી નહીં પચવાવડે તે આહારવડે તે રાજાને વિસૂચિકા નામનો વ્યાધિ થયો. તેની પીડાથી મરીને તે વ્યંતર થયે. આ પ્રમાણે ઉપભેગથી નિવૃત્ત નહીં થયેલા આ દેષ કો હવે પરિગથી નિવૃત થવાને વિષે દોષ કહેવાય છે. અહીં વર્ધન નામના ગામને વિષે નિરંતર વેદ ભણવામાં તત્પર અનિદેવ નામને બ્રાહ્મણ હતું, તેને સુનંદા નામની ભાર્યા હતી. તે શ્રેષ્ઠ બ્રાહ્મણ ગામના લોકોને અત્યંત ગૌરવ કરવા લાયક હતું, તેથી તેમની પાસેથી ધનને પામતે તે અનુક્રમે ઈશ્વર થર્યો. તેણે પિતાની ભાયના સર્વ અંગે એક આભરણ કરાવ્યાં. ભારને નહીં માનતી તે નિરંતર અંગને લાગેલા તેને ધારણ કરતી હતી. પછી કઈક દિવસ પતિએ તેણીને કહ્યું કે-“તારે આ ભૂષણ પર્વના દિવસ વિના પહેરવા નહીં. અને સર્વ પ્રકારે તેને ગુપ્ત રાખવા. આપણે ગામના કાંઈક છેડે રહીએ છીએ તેથી જ્યારે ચારની ધાડ પડશે ત્યારે હે પ્રિયા ! તારા શરીરને વિષે આ ભૂષણ વડે અનર્થ થશે.” તે પણ બોલી કે જે આ ભૂષણ શરીર ઉપર ન ધારણ કરાય, તે આનું શું કામ છે? કેમકે જે ભેગવાય, તે જ ધન કહેવાય છે. જ્યારે ધાડ આવી પડશે, ત્યારે જ હું તત્કાળ અને શરીર ઉપરથી ઉતારીશ.” એમ તેણીએ કહ્યું ત્યારે તે બ્રાહ્મણ મૌન રહ્યો. પછી કઈ વખત તે ગામમાં Page #265 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૦] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. પ્રચંડ મિલોની ધાડ પડી. તે ધાડ દેવગથી પ્રથમ તે બ્રાહ્મણના ઘરમાં પડી. તેણીના શરીરનું સ્થળપણું હોવાથી તે ભૂષણ લેવાને અસમર્થ ચોરોએ હાથ, પગ, વિગેરે તેના શરીરને છેદ કર્યો. અને તે ભૂષણે લઈને તેઓ પિતાને સ્થાને ગયા. પછી આર્તધ્યાનવાળી તે મરીને નરકે ગઈ. આ પ્રમાણે ઉપભાગ અને પરિભેગને વિષે બે કથા કહી. અનર્થદંડની વિરતિ એ ત્રીજું ગુણવત છે. તેના અહીં ચાર ભેદ (પ્રકાર) જાણવા. તેને હું કહું છું. તેમાં જે અપધ્યાન (ખરાબ ધ્યાન) થાય, તે પ્રથમ ભેદ છે, તથા પ્રમાદનું આચરણ એ બીજે ભેદ છે, હિંસપ્રદાન નામના ત્રીજે ભેદ કહેવાય છે, અને પાપપદેશ એ અનર્થને ચે ભેદ કહ્યો છે. હે રાજા! અહીં હું ઉદાહરણ કહું છું, તે તું સાંભળ. અહીં ધાતકીખંડના ભરતક્ષેત્રને વિષે ૨પુર નામનું નગર છે. તેમાં સાર્થક નામવાળો રિપુમર્દન નામનો રાજા હતે. તથા ત્યાં સમૃદ્ધદત્ત નામને પ્રસિદ્ધ કુટુંબી હતો. એક વખત સૂઈને જાગે તે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યું કે “જે મને લક્ષમી પ્રાપ્ત થાય, તે હું રાજા થાઉં. ત્યાર પછી છ ખંડવાળા ભરત ક્ષેત્રને હું સાધીશ. પછી વૈતાઢ્ય પર્વત ઉપર રહેનારા ખેચરે મને વિદ્યા આપશે. પછી વિદ્યાના બળથી હું આકાશમાં જઈશ” એમ વિચારીને તેના આવેશથી તે શખ્યા ઉપરથી આકાશ તરફ ઊડ્યો અને એકદમ પૃથ્વી ઉપર પડ્યો. શરીરે અત્યંત પીડા પામ્યો. આઠંદ કરતા તેને ઘરના મનુષ્યએ ઉપાડીને શયામાં નાખે. પછી મોટા કણવડે તેને વેદનાને ઉપશમ થયે, અને સ્વસ્થ શરીરવાળો થયે, તેથી પિતાના ઘરનું પાલન કરવા લાગ્યા. આ તરફ તેની પાસે સારા લોઢાનું બનાવેલું, ઘણું દ્રવ્યવડે ખરીદ કરેલું અને સમગ્ર દેશમાં પ્રસિદ્ધ એક ખળું હતું. તે ખરું કેઈક દિવસ પ્રમાદથી ઘરના આંગણામાં તે ભૂલી ગયો. અને રાત્રે ઘરની અંદર સુતેલા તેને બે પહાર ગયા ત્યારે સાંભર્યું પરંતુ પ્રમાદના દોષથી તે તેને ઘરની અંદર લાવ્યા નહીં. અને “તેને કેણ ગ્રહણ કરશે?” એમ વિચારતે તે નિદ્રા પામે. આ અવસરે રાત્રિના છેલા પહેરે તેના ઘરમાં દુષ્ટ ચેષ્ટાવાળા ચેર કેઈપણ પ્રકારે પેઠા. તેને ગ્રહણ કરીને તેઓ ગયા, પછી તે ખના બળવડે દુષ્ટ મનવાળા તેઓએ નગરના શ્રેણીના પુત્રને બંદી તરીકે પકડ્યો. રાજપુરુષોએ ચોરેને માર્યા, તે ચોરોએ એક પુત્રને માર્યો અને સમૃદ્ધદરનું ખરું રાજાને આપ્યું. ક્રોધ પામેલા રાજાએ તેને બોલાવીને કહ્યું કે-“અરે ! તે આ પાપકર્મ કેમ કર્યું? કેમકે આ તારું ખરું છે.” ત્યારે તેણે ખ5ના વિસ્મરણની વાત તેને કહી, તે પણ રાજાએ અનર્થ દંડ કરવાથી તેને દંડ કર્યો. પછી એક દિવસ યાચના કરાયેલા તેણે અજાણતાં એકદમ રાજાના કેઈક વેરીને વિષ આપ્યું. તેણે રાજાના ઘાતને માટે તે વિષ સરોવરમાં નાંખ્યું. તેનું પાણી પીવાથી કેટલાક માણસો મરી ગયા. ત્યારે “આ શું થયું?” એમ Page #266 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ–સામાયિક શિક્ષાવ્રત સબંધી સિદ્ધ શ્રાવકની ક્યા. [ ૧૯૧ ] જાણવાની ઇચ્છાવાળા રાજાને મૂળથી શેાધ કરતા કાઈ પુરુષ વિષ આપવાથી થયેલી તે વાત કહી. ત્યારે પેાતાની નીતિને યાદ કરતા તે રાજાએ “તે સમૃદ્ધદત્ત અન્યાયકારી છે. ” એમ જાણીને તેના ઈંડ કર્યા. પછી એક દિવસ તે જેટલામાં ગામની સભામાં બેઠા હતા, તેટલામાં એ વૃષભ સહિત કાઈક કુટુંબી ત્યાં આણ્યે. ત્યારે સમૃદ્ધદત્ત તેને પૂછ્યું કે “હું કુટુંબી! આ વાછરડાને તે દ્રુમ્યા છે કે નહીં ? ” ત્યારે તે પણુ “ નથી. દુમ્યા ” એમ. એલ્યા. ફરીથી સમૃદ્ધદત્ત લ્યે! કે-“ હું કુટુંબી ! તારે નિય ચિત્તવાળા થઈને આરાના ઘાતાકિવડે આ વૃષભેાને ક્રમવા જોઇએ. ” આવું તેનુ કઢાર વચન સાંભળીને તે વૃષભેા તેના ઉપર ક્રોધ પામ્યા. પ્રાયે કરીને કહેવાતું પણુ દુઃખ પ્રાણીઓને પ્રિય થતું નથી. પછી તેણે એક દિવસ તે વૃષભેાને તેવી રીતે વહન ર્યો, કે જે રીતે કામળપણાને લીધે તેના આંતરડા તૂટી ગચા. પછી પેાતાના પાપકર્મીને અકામ નિર્જરાડે ખપાવીને તે વૃષભે મરીને સારા વ્યંતર થયા. પછી પાતાનું અહિત કરનારા તે સમૃદ્ધદત્તને જાણીને અને ત્યાં આવીને તેના શરીરમાં તે વિવિધ પ્રકારની પીડા કરવા લાગ્યા, અને મેલ્યા કે–“ અરે! તે વૃષભેા પ્રત્યે જે પાપ ઉપદેશ આપ્યા હતા, તેનું આ ફળ હમણાં પણ તું લેાગવ. તથા પેાતાનું જંતરપણું તેઓએ તેને કહ્યું. ત્યારે તેણે પણ પ્રણામ સહિત તેમને ખમાવ્યા. પછી કાપના આડંબરના ત્યાગ કરીને તથા તેની પીડાનું હરણ કરીને તે બન્ને વ્યંતરા પેાતાને સ્થાને ગયા; પછી તે પણ વિચારવા લાગ્યા, કે હું જીવ ! આ ચારે પ્રકારના અનČદંડ તે કર્યાં, તેથી તેવા પ્રકારનું તેનાથી ઉત્પન્ન થયેલું તે દરેકનું દુ:ખ તું પામ્યા. ” પછી તે મુનીશ્વરની પાસે શ્રેષ્ઠ શ્રાવક થઈને તથા છેવટ અનશનવડે મરીને પહેલા દેવલેાકમાં દેવ થયા. ત્યાંથી ચવીને અનુક્રમે સારા કુળને વિષે મનુષ્યપણું પામીને તે સમૃદ્ધદત્તના જીવ મુક્તિ પામશે. 29 આ પ્રમાણે અનર્થ વ્રતને વિષે સમૃદ્ધદત્તની કથા કહી. “ હવે હું રાજા ચાર શિક્ષાત્રતાને તું સાંભળ-તેમને મધ્યે પહેલું સામાયિક વ્રત છે. હે રાજા ! સ્થાવર અને ત્રસ જીવાને વિષે જે સમાન ભાવ હાય, તે સામાયિક જાણવું, અને તે વારવાર કરવું. કેમકે સામાયિક કર્યું... હાય ત્યારે તે શ્રાવક સાધુ જેવા હાય છે, તેથી નિરાના કારણરૂપ તે સામાયિક અનેક વાર કરવું, નિશ્ચલ( સ્થિર ) ચિત્તવડે વિશુદ્ધ આ વ્રત કરવાથી ભવ્ય જીવેાને સિંહ શ્રાવકની જેમ સુખ થાય છે. ” ત્યારે- આ સિદ્ધ શ્રાવક કેણુ ? ” એમ સભાના લેાકેાએ પૂછ્યું ત્યારે શ્રી શાંતિજિનેશ્વરે તેની કથા કહી. ,, “ આ ભરતક્ષેત્રને વિષે રમણીય નામના નગરમાં શૂરવીર હેમાંગદ રાજા હતા, અને તેને દ્વેશ્રી પ્રિયા હતી. તેમાં જિનદેવ નામના શ્રાવક, જિનદાસી નામની Page #267 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. તેની પ્રિયા અને સારા શ્રાવકામાં રધર સિંહ નામે તેમના પુત્ર હતા. તે સિંહુ બન્ને સધ્યા કાળે સારી વિધિવડે સામાયિક લઈને અતિ નિશ્ચળપણે પ્રતિક્રમણ કરતા હતા. એક દિવસ તે ક્રૂન્ય ઉપાર્જન કરવા માટે કરીયાણાં લઈને સાની સાથે ઉત્તર દેશમાં ગયા. તે સાથે અટવીને વિષે નદીને કાંઠે પડાવ નાંખ્યા. ત્યાં શ્રાવકમાં અગ્રેસર તે સિંહૈ સામાયિક ગ્રહણ કર્યું. આ અવસરે ત્યાં ઘણા મચ્છરના સમૂહ આભ્યા, તેથી તેને દૂર કરવા માટે લેાકાએ ધૂમાડાના સમૂહ કર્યાં. પરંતુ મહાસત્ત્વવાળા, મેરુની જેવા નિશ્ચળ અંગવાળા અને સમાધિવાળા તે સિ ંહૈ તે મચ્છરના પરિષદ્ધ સહન કર્યો. ક્ષણવાર પછી દક્ષિણ દિશાના વાયુવડે પ્રેરાયેલા તે મચ્છરા જતા રહ્યા. ઉપસર્ગ રહિત થયેલા સિ ંહૈ પણ સામાયિક પાયું. પછી મચ્છરથી દુભાએલું તેનું શરીર સેાજાવ દૂષિત થયુ. અને કેટલાક દિવસે તે સારું થયું. પછી અનુક્રમે વસતપુરમાં જઇને, કરીયાણાં વેચીને, માટે લાભ પામીને તથા પાા વળીને તે પાતાને ઘેર આવ્યેા. ત્યાં ધર્માંમાં તત્પર રહીને સાત ક્ષેત્રમાં દ્રવ્યને વાવતા તે ગૃહનું પાલન કરવા લાગ્યા. છેવટ સલેખના કરીને તથા અનશનવડે મરીને તે સ્વાઁને પામ્યા. ત્યાંથી ચવીને તે અનુક્રમે મુક્તિ પામશે. આ પ્રમાણે સામાયિકને વિષે સિંહ શ્રાવકની કથા કહી. અહીં દિવ્રતને વિષે પરિમાણુના સંક્ષેપ કરવાથી દેશાવકાશિક નામનું બીજી શિક્ષાવ્રત છે. અથવા તે આ વ્રતમાં સર્વ વ્રતાને સ ંક્ષેપ કરાય છે. તેમાં આનયન અને પ્રયાગ વિગેરે અતિચારા કહ્યા છે. આ વ્રત પણ શુદ્ધ રીતે કર્યું. હાય તેા ગગદત્ત ગૃહસ્થની જેમ આ લેાક અને પરલેાક સફળ થાય છે. આજ ભરતક્ષેત્રને વિષે શખપુર નામના નગરમાં પૃથ્વીને વિષે પ્રસિદ્ધ ગંગદત્ત નામના વિષ્ણુક વસતા હતા. એક દિવસ તેણે ગુરુની પાસે શ્રાવક ધર્મ ગ્રહણ કર્યા. તે બાર પ્રકારના ધર્મને તે હંમેશાં પાળતા હતા. એક દિવસ શુદ્ધબુદ્ધિવાળા તેણે આ પ્રમાણે દેશાવકાશિક ગ્રહણ કર્યું કે“ મારે આજે ઘરથકી ચૈત્ય સિવાય બીજે કાઈ ઠેકાણે જવું નહીં. ” પછી ઘરમાં રહેલા તેને એક વણિક મિત્રે આવીને કહ્યુ કે હે ભાઈ ! આજે નગરની બહાર સાથ આવ્યા છે તેથી જલદી તુ ત્યાં ચાલ, કે જેથી માટા લાભને કરનારું અને માટા મૂલ્યવાળુ ઘણું કરિયાણું આપણે બન્ને જ ગ્રહણ કરીએ. ” ગંગદત્ત આા કે—“ આજે હું ત્યાં નહીં આવું, કેમકે પેાતાના ઘરમાં જ સ્થિતિવાળું દેશાવકાશિક મેં ગ્રહણ કર્યું છે. ” ત્યારે તે ખેલ્યા કે “ આજે ઘણા ધનના લાભ તું કેમ ગ્રહણુ કરતા નથી ? ખીજે દિવસે પણ તું ક્રીથી વ્રત ગ્રહણ કરી શકીશ. '' ફ્રીથી ગંગદત્ત ઓલ્યા કે હૈ મિત્ર ! જ્યાં ધર્મની હાનિ થાય, તે બહુ આરંભને કરનારા લાભવડે પણ સયુ`. આ પ્રમાણે તેના નિશ્ચય જાણીને તે મિત્ર પેાતાને ઘેર ગયા. અને બીજે દિવસે .. Page #268 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ-પૈષવત સંબંધી જિનચંદ્રનું દષ્ટાંત. [ ૧૯૩] ગંગદત્ત તે સાથેની મળે ગયે. અને તે કરિયાણું દૈવયોગથી અક્ષત (સંપૂર્ણ ) જ તેણે દેખ્યું અને ખરીદ કર્યું. પછી તેને લઈને મોટે લાભ થયો. પછી તેણે વિચાર્યું કે“આ ધર્મને જ પ્રભાવ છે, તેથી આ ધન મારે અવશ્ય દેવગૃહાદિકને વિષે વાપરવું.” એમ વિચારીને તેણે જિનપૂજા શરૂ કરી, અને સમગ્ર સંધને ભક્તિથી દાન આપ્યું. આ પ્રમાણે ધર્મને ઉદ્યમ કરીને છેવટ અનશનવડે મરીને તે દેવ થયે. પછી ક્રમના ગવડે તે સિદ્ધ થશે. આ પ્રમાણે દેશાવકાશિકવ્રતને વિષે ગંગદત્તની કથા કહી. આ દષ્ટાંત સહિત દેશાવકાશિક કહ્યું. હવે હું તને નિર્મળ પોષધ વ્રત કહું છું. હે રાજા ! ચાર પર્વને દિવસે જે કરાય છે, અને જે ધર્મને વિષે પુષ્ટિને ધારણ કરે છે, તે પૌષધ ચાર પ્રકારને કહ્યો છે. પહેલા આહાર પૌષધ સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. તેમાં પહેલે (સર્વથી ) ચતુર્વિધ આહારના પ્રત્યાખ્યાનથી થાય છે, અને ત્રિવિધ આહારના ઉપવાસમાં અથવા આચાસ્લાદિક તપમાં અથવા સર્વ પ્રત્યાખ્યાનમાં દેશથી પૌષધ થાય છે. બીજો પ્રકાર દેહસંસ્કાર નામને પૌષધ અહીં કહ્યો છે. તે સર્વ શરીરને સત્કાર વર્જવાથી તે સર્વથી દેહસત્કાર પોષધ કહેવાય છે. અને માત્ર સ્નાન ન કરવું વિગેરે દેશથી જાણો. ત્રીજે બ્રહ્મચર્ય પોષધ છે, તે બે પ્રકાર છે. તેમાં સર્વ પ્રકારે સ્ત્રીઓના કરસ્પર્શ વિગેરેનું જે વર્જવું તે સર્વથી છે, અને માત્ર તેના સંગનું જ જે વજવું તે દેશથી છે. તથા એથે અવ્યાપાર નામને પૌષધ છે. તેમાં સર્વ વ્યાપારને જે ત્યાગ તે સર્વથી છે, અને એકને જે ત્યાગ તે દેશથી છે. આ પૌષધ વ્રતમાં જિનચંદ્રનું દષ્ટાંત કહેવાય છે. સુપ્રત નામના નગરમાં અનંતવીર્ય રાજા હતા. ત્યાં જિન ધર્મને વિષે અતિ નિશ્ચળ જિનચંદ્ર નામે શ્રાવક હતા. તેને સુંદર આકારવાળી સુંદરી નામની ભાર્યા હતી. એક દિવસ કોઈ પર્વને દિવસે શુભ ચિત્તવાળા તેણે પૌષધશાળાને વિષે પ્રવેશ કરીને પૌષધ ગ્રહણ કર્યો. તે વખતે હૈં સભાને વિષે તેની પ્રશંસા કરી કે-“આ દેવડે પણ પૌષધથી ચલાયમાન કરાય તેમ નથી.” તે સાંભળીને કઈ એક દેવે તેનું વચન અસત્ય કરવા માટે તેની પાસે આવીને અકાળે સૂર્યને ઉદય કર્યો. અને તેની બહેનનું રૂપ કરીને કહ્યું કે-“હે ભાઈ ! તારે માટે હું આ ભેજન લાવી છું તેથી તું પારણું કર.” ક્રિયા વિગેરે કરવામાં અનુમાન વડે તેણે જોયું કે-“કોઈપણ દેવે આ માયા કરી જણાય છે. ” એમ મનમાં વિચારીને તે મૌનમાં તત્પર રહ્યો. પછી મિત્રના રૂપવાળા તે દેવે તેને વિલેપન આપ્યું. અને “સુગંધી પુને તું ગ્રહણ કર.” એમ ૨૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર, "" તેણે કહ્યું. ત્યારે તે શ્રાવકે કાંઈપણ ગ્રહણ કર્યું નહીં અને કાંઇપણ ખેલ્યેા નહીં. પછી તે ધ્રુવે કાઇ એક પુરુષવડે લઈ જવાતી તેની ભાયુંને દેખાડી, તે પણ તે કાપ પામ્યા નહીં. આ વિગેરે તેવા અનુકૂળ ઉપસર્ગો કરીને પછી તેણે સિદ્ધ અને પિશાચ વગેરે પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા, તા પણ તે છેૢાભ પામ્યા નહીં; ત્યારે ઇંદ્રની તે પ્રશંસાને ખેલતા તે દિવ્ય રૂપવાળા દેવ “ હું શું કરું? ” એમ એલ્યેા. ત્યારે ઇચ્છા રહિત તે શ્રાવકે તેની પાસે કાંઇપણ માંગ્યું નહીં. ત્યારે દેવ મેળ્યે કે-“ મારું દન નિષ્ફળ નહીં થાય. જિનચંદ્ર મેલ્યા કે-“ તા હૈ ઉત્તમ દેવ ! તે પ્રકારે તુ કર, કે જે પ્રકારે આ લેાકમાં શાસનની પ્રભાવના થાય. ” પછી તેનુ વચન અંગીકાર કરીને તે ધ્રુવે પરિવાર સહિત જિનમંદિરમાં જઈને અષ્ટાહિકા ઉત્સવ કર્યો. સુગંધી પુષ્પાવર્ડ જિનેશ્વરની પૂજા કરીને તે જિનેશ્વરની પાસે એ હાથ ઊંચા કરીને નૃત્ય કરવા લાગ્યા. નાચતા તે દેવને જોઇને સ લેાકેા આશ્ચર્ય પામ્યા, અને ખેલ્યા કે− અહા ! આ પૃથ્વી ઉપર જિનધર્મનું માહાત્મ્ય આશ્ચર્યકારક છે. ” દેવ પણ ખેલ્યા કે—“ હું લેાકેા ! કલ્પવૃક્ષ અને ચિંતામણિની જેવા આ જિનેન્દ્રના ધર્મ અવશ્ય સ્વર્ગ અને માક્ષને આપનાર છે, તેથી સુખને ઈચ્છનારા મનુષ્યાએ આ ધર્મને વિષે સર્વ પ્રકારે યત્ન કરવા. ” ત્યારે પ્રસન્ન મનવાળા લેાકેા પણ તેની ભક્તિ તે પ્રકારે કરવા લાગ્યા. આ પ્રમાણે તે દેવ જિનેન્દ્રધર્મ ની પ્રભાવના કરીને તથા જિનચંદ્રને પૂછીને ફ્રીથી સૌધર્મ દેવલેાકમાં ગયા. હું રાજા ! પૌષધ વ્રતને વિષે આ જિનચંદ્રની કથા તને કહી, કે જેનું મન ધર્મધ્યાનથી દેવા પણ ચળાવી શક્યા નહીં. આ પ્રમાણે પાષધવ્રતને વિષે જિનચંદ્રની કથા કહી. હવે ખારમું અતિથિસવિભાગ વ્રત જાણવું. તેમાં આ જગતમાં જેનેે તિથિ, પ અને ઉત્સવના સમૂહના ત્યાગ કર્યાં હાય, તે અતિથિ કહેવાય છે. ન્યાયથી પ્રાપ્ત કરેલા, કલ્પે ( ખપે ) તેવા, દેશકાળને ઉચિત અને સારા એદનાદિક પદાર્થ વડે શ્રદ્ધા, સત્કાર અને વિધિપૂર્વક ધર્મની બુદ્ધિવડે ભક્તિથી સાધુઓને જે સ ́વિભાગ કરવા (દાન દેવું ) તે માટા પુણ્યનું કારણુરૂપ અતિથિદાન કહેવાય છે. જેમ પૂર્વભવે આપેલું દાન સૂરપાળ રાજાને સુખનુ કારણ થયુ હતુ, તેમ અતિથિને આપેલું દાન સુખનું કારણ થાય છે. ’ ત્યારે ચક્રાયુધ રાજાએ શાંતિનાથ જિનેશ્વરને પૂછ્યુ કે “ હે પ્રભુ! તમે કહેલે આ શૂરપાળ નામના રાજા કાણુ થયા ? ” ત્યારે મેઘના જળની જેમ સર્વને સાધારણ વાણીવર્ડ શ્રી શાંતિનાથ જિનેશ્વરે તેની કથા કહી. “ આ ભરતક્ષેત્રને વિષે મનેાહર શ્રી કાંચનપુર નામનું નગર સમૃદ્ધિવડે દેવનગર ૧ તેનાથી પણ અધિક એમ હાવુ જોઇએ. Page #270 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ-બારમા અતિથિ વિભાગ દ્વત ઉપર શૂરપાળની કથા. [ ૧૯૫ ] (સ્વર્ગ) જેવું પૃથ્વીતળને વિષે પ્રસિદ્ધ છે. તેમાં રાજહંસ જેવી ઉજવળ કીર્તિવાળો અને વિક્રમી જિતારિ નામના રાજા હતા. તેને સુલોચના નામની રાણી હતી. તે નગરમાં ક્ષત્રિય જાતિને મહીપાળી નામનો કૃષીવલ (ખેડૂત) રહેતું હતું, તેને ધારિણે નામની ભાર્યા હતી. તેમને અનુક્રમે ધરણીધર, કીતિધર, પૃથ્વી પાળ અને શૂરપાળ નામના પુત્ર હતા. તેઓને અનુક્રમે ચંદ્રમતી, કીતિમતી, શાંતિમતી અને શીલમતી એવા નામની ચાર પ્રિયાઓ હતી. એક વખત વષકાળને વિષે મહીપાળના તે ચારે પુત્ર રાત્રિને છેડે ઊઠીને પોતાના ક્ષેત્રમાં કામ કરવા ગયા. પાછળ ત્યાં તેમની પ્રિયાઓ જેટલામાં ચાલી, તેટલામાં વીજળીના ગરવ સહિત મેઘ વરસવા લાગ્યા. ત્યારે તે જળને છેતરવા માટે પાસેના એક વટવૃક્ષની નીચે તેઓ ગઈ, અને તેના એક પ્રદેશને આશ્રીને ઉપદ્રવ રહિત રહી. તેમની પાછળ તેમનો સાસરો આવ્યો. તે પણ જળના ભયથી તે જ વૃક્ષના બીજા પ્રદેશને આશ્રીને રહ્યો. તે મહીપાલને નહીં જાણતી ચંદ્રમતી વિગેરે તે વહુઓ એકાંતપણાને લીધે શંકા રહિત પિતાની ઈચ્છા પ્રમાણે આ રીતે વાત કરવા લાગી. ગુપ્ત રીતે રહેલે સસરે પણ તેમની વાત સાંભળવા લાગે. પછી ચંદ્રમતી આ પ્રમાણે બોલી કે-“હે સખીઓ ! પિતાની રુચિ પ્રમાણે તમે વાત કરે.” ત્યારે શીલતી બોલી કે જેથી કરીને વાડને પણ કાન હોય છે, તેથી કરીને પિતાને ભાવ કહે અહીં યોગ્ય નથી. એમ મારો મત છે.” ત્યારે બીજી બેલી કે“તું ભય પામ નહીં, કેમકે અહીં કોઈપણ નથી.” તે બોલી કે “તે સર્વે એ અનુક્રમે પિતાપિતાની ઈચ્છા કહેવી.” ત્યારે પ્રથમ ચંદ્રમતી બેલી કે-“હે સખીઓ! તત્કાળ રાંધેલી ઘી સહિત ખીચડી ખાવાની મારી ઈચ્છા છે. અથવા તે દહીં કે ઘીવડે યુક્ત અને ભીની કેરીની કચેરની કચરિકા સહિત વાસી (ટાઢી) રાબડી ખાવાની ઈચ્છા છે.” પછી કીતિમતી આ પ્રમાણે બેલી કે “જે મનવાંછિત પ્રાપ્ત થાય, તે ખાંડ અને ઘી સહિત ક્ષીર(ખીર) મને રૂચે છે. અથવા તે ઘી સહિત દાળ ભાત અને અતિ ખાટા શાક મને રૂચે છે.” પછી શાંતિમતી બોલી કે-“હવે તમે મારી ઈચ્છા સાંભળે. સારા સ્વાદવાળા મોદક વિગેરે પકવાન્ન, માંડા અને ઈકરિકા વિગેરે ભક્ષ્ય અને વિશેષ પ્રિય છે.” પછી શીલવ(મ)તી બોલી કે “હું અન્નની સ્પૃહાવાળી નથી, કેમકે જઠર(ઉદર)પતિને માગે છે, પણ કૂરને માગતું નથી. એવી લેકની વાણું છે. હું તો એમ જાણું છું કે–જે નાન કરેલી, કુંકુમાદિકવડે શરીરના વિલેપનવાળી, સારાં વસ્ત્રો પહેરીને ભૂષણવડે ભૂષિત(શોભિત) થઈને સસરાને, જેઠને અને ભતાને સારું ભેજન આપું, તથા ઘરના સર્વ જનને અને દીન(ગરીબ-ભીખારી) વિગેરેને ભેજન આપું. બાકી વધેલું કાંઈક ખરાબ અશનનું જે હું ભેજન કરું, તે નિરંતર મારા મનની નિવૃત્તિ થાય.” આ પ્રમાણે શીલમતીએ પિતાનો અભિપ્રાય જણાવ્યો ત્યારે બીજી ત્રણે બોલી કે-“આ તારી સ્વેચ્છા ઘટે તેવી નથી, કેમકે કૌટુંબિકને ઘેર અશનાદિક પણ દુર્લભ છે, તે પછી સારા વસા અને Page #271 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર, આભરણુ વિગેરેને અને ઉત્સર્ગ (દાન )ની તેા શી વાત કરવી ? ” આ પ્રમાણે તે ખેલતી હતી તેવામાં તે વૃષ્ટિ વિરામ પામી. પછી તેઓ ક્ષેત્રમાં ગઇ. મહીપાળે પણ વિચાર્યું, કે—“ અહા ! તું જો, લેાજનને માટે મારી વહુએ આ પ્રમાણે દુ:ખી થાય છે. ખરેખર તેમની સાસુ તેમને ભાજન પણ આપતી નથી, તેથી આજે હું ઘેર જઈને મારી ભાર્યાના તિરસ્કાર કરીને આ ત્રણે વહુએના ઇચ્છિતને પૂર્ણ કરીશ. પરંતુ ચેાગ્ય ખેલનારી ચેાથી વહુની માત્ર ખરાબ અશન( અન્ન ) ખાવાની ઈચ્છા જ મારે પૂર્ણ કરવી છે. ” પછી ઘરે જઇને તેણે વહુઓની વાત કહીને પાતાની ભાર્યાને કહ્યુ કે આ પ્રમાણે વહુને ઇચ્છિત આહાર અત્યત આપવા. ” આ પ્રમાણે કહીને તે મહીપાળ પણ ક્ષેત્રમાં ગયા. પછી ભ્રાજનને સમયે તે સ`કુટુંબ ઘેર આવ્યું. ત્યારે ભર્તાને અને પુત્રાને પણ ભેાજન કરાવીને ધારિણીએ પતિએ કહેલી રસેાઇવર્ડ તે વહુને ભેાજન કરાવ્યું. તે વખતે પરસ્પરના સુખને જોઈને તેઓએ આ પ્રમાણે વિચાર્યુ કે “ કાઇ પણ કારણે કરીને આજે અમારું વિચારેલું Àાજન થયુ. અને એક સ્થાને( સાથે ) બેઠેલી એને કુલેાજન કેમ આપ્યુ' ? ” વિગેરે વિચાર કરતી તે ત્ર ત્યાં જમી. શીલમતીએ પણ વિચાર્યું કે“ આજે મને અગોરવ( તુચ્છ ) લેાજન કેમ આપ્યું? શું મેં આ ઘરમાં કાંઇ વિનાશ કયું છે ? તે ચારે વહુએ ઊાજન કરીને ફરીથી ક્ષેત્ર તરફ ચાલી. ફરીથી ખાકીની (ત્રણ ) વહુઆએ શીલમતીને આ પ્રમાણે કહ્યું, કે-“ કાલે ચિતવેલા તે અમારા મનારથ આજે સંપૂર્ણ થયે અને તે પણ જેવુ' ચિ ંતવ્યુ હતુ, તેવુ ભેાજન પ્રાપ્ત કર્યું. પુણ્યવાન પુરુષાને પણ પ્રાયે કરીને વિચારને અનુસરતું ફળ પ્રાપ્ત થાય છે, તેથી બુદ્ધિશાળીએ મનેરથ પણ તુચ્છ ન કરવા. ” તે પણ ખેલી કે આ ભાજનની ઇચ્છાએ કરીને શું ? કેમકે સારું કે ખરાબ ખાધેલું( @ાજન ) ઉદરમાં ગયેલું સરખું' જ થાય છે. જયારે મારું' મનવાંછિત કાર્ય થશે ત્યારે હું અવશ્ય મારા આત્માને કૃતા માનીશ.” પછી હુ'મેશાં ઇલેાજનની પ્રાપ્તિવડે સાશક મનવાળી તે ત્રણ વહુઆએ એક દિવસ સાસુને પૂછ્યું કે-“ હું માતા ! હુંમેશાં શીલમતીને તુચ્છ લેાજન કેમ અપાય છે? અને અમને પરૂણાને ઉચિત (સારું) ભ્રાજન કેમ અપાય છે ? ” ત્યારે તેણીએ તેમના કરેલા વિચાર વિગેરે તેમને કહ્યા. અને તેઓએ તે વાત શીલમતીને કહી. ત્યારે તે તત્કાળ પ્લાન મુખવાળી થઈ. પછી એક વખત રાત્રિએ એકાંતમાં રહેતી તેણીને સૂરપાળે પૂછ્યું કે“ હે પ્રિયા ! પ્રસન્ન મુખવાળી છતાં પણ તુ ઉદ્વેગ પામેલી હાય તેમ કેમ દેખાય છે? શું માતા તને અવજ્ઞાવર્ડ ભ્રાજન આપે છે ? અથવા શું તે કાંઇ અવિનય કર્યો છે ? અથવા તે કાંઇ વિનાશ પમાડયુ છે ? તારે મારી પાસે કાંઇ પણ ગેાપવવું નહીં. ” આ પ્રમાણે કહેલી તેણીએ તેને ઇચ્છિત વસ્તુનું કહેવુ. વિગેરે પાતાની સર્વ વાત કહી. ત્યારે તેણે વિચાર્યું " કે“ અહા ! પિતા અને માતાની મૂર્ખતાને જુઓ, કે કુમુદ્ધિવાળા જેએએ આવા સ્ત્રીરત્નના પરાભવ કર્યાં. અહા! આ મારી પ્રિયાના મનારથ અતિ પ્રશ ંસા કરવા લાયક ” Page #272 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ : શૂરપાળને રાજ્ય પ્રાપ્તિ. [ ૧૯૭] છે. તેથી આ સર્વ સીજનને વિષે શ્રેષ્ઠ થશે. તેથી કંઈક દેશાંતરમાં જઈને હું તેવું કામ કરું, કે જેથી આ શ્રેષ્ઠ પ્રિયાના સર્વાંછિત પૂર્ણ થાય.” આ પ્રમાણે વિચારીને તેણે ત્યાં જવા માટે તેણીને પૂછયું, અને “ચિત્તમાં ઉદ્વેગવાળી તું થઈશ નહીં, હું જલદી આવીશ.” એમ તેણીને કહ્યું. તથા પોતાના હાથવડે તેનો વેણુ બંધ કરીને અને વસ્ત્રને નિયમિત કરીને ફરી આ પ્રમાણે કહ્યું, કે-“હે પ્રિયા ! મારા આવ્યા પછી આ વેણદંડને તારે છૂટો કરે, અને આ કંચુક પણ મારી જેમ વક્ષસ્થળમાંથી ઉતારે નહીં. ” આ પ્રમાણે પોતાની પત્નીને કહીને ખગની સહાયવાળો તે શૂરપાલ પિતાના મંદિરમાંથી નીકળીને એક દિશાને ઉદ્દેશીને ચાલ્યો. તેની પ્રિયા પણ ક્ષણવાર હર્ષ અને ખેદવડે વ્યાપ્ત રહીને ફરીથી પિતાને ઉચિત ઘરના કાર્યમાં પ્રવતી. પછી શૂરપાળને નહીં જોતા તે મહીપાલ વિગેરેએ તેની પ્રિયાને તેની શુદ્ધિ( ખબર ) પૂછી, ત્યારે “હું કંઈ જાણતી નથી. ” એમ તે બેલી. તેની પ્રવૃત્તિ(ખબર)ને નહીં જાણતા તેઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા, “કેઇનાવડે પરાભવ પામેલે તે ઘેરથી નીકળી ગયા છે. ” પુત્રોએ પિતાને કહ્યું કે “અમારામાંથી કેઈએ તેને અગ્ય વચન કહ્યું નથી. પ્રાયે કરીને નાને ભાઈ અનિષ્ટ હોતો નથી.” ફરીથી તેઓએ વહુને પૂછયું કે-“ભદ્રા! તારા પતિને તારી સાથે શું કેઈપણ રોષનું કારણ નથી ?” તે બોલી કે “મારા ભર્તા સાથે કાંઈ પણ રોષનું કારણ થયું નથી, પરંતુ રાત્રિએ તેણે પોતે આ મારો વેણદંડ કર્યો છે (બાંધ્ય) અને એમ કહ્યું છે કે હે પ્રિયા ! મારા હાથ વડે મારે આ વેણુ દંડ છૂટે મૂકવાને છે. આટલું તેનું સ્વરૂપ જાણું છું, બીજું કાંઈ જાણતી નથી. ” ત્યારે તે ત્રણે ભાઈઓ વિચાર કરવા લાગ્યા, કે“માતાએ આ વહુનો પરાભવ કર્યો છે. તે કારણથી તે ગમે છે. માની પુરુષ અપમાન પામવાથી માતા, પિતા, બંધુ, ધન, ધાન્ય, ઘર અને પ્રિયા એ સર્વને દૂરથી ત્યાગ કરે છે. તથા માતાપિતાના કરેલા અપમાનથી અને રાજાના પણ અપમાનથી આ જગતમાં માનરૂપી ધનવાળા છ દેશને ત્યાગ કરે છે. ગુરુનું જ અપમાન શિષ્યને જ હિતકારક છે, કેમકે તે ગુરૂ તે શિષ્યને વારણ અને સ્મરણ વિગેરેવડે તર્જન કરે છે. તેની પ્રિયાને જે પરાભવ કર્યો, તે તેનો જ છે. કેમકે શરીર પીડા પામવાથી શું શરીરવાળો (જીવ) પીડા પામતે નથી?” પછી સર્વ ઠેકાણે તેની શોધ કરીને પિતા વિગેરે નિરંતર તેના વિયેગથી પીડા પામ્યા સતા પિતાના કામ કરવા લાગ્યા. શૂરપાળ પણ મહાશાલ નામના નગરમાં ગયે. ત્યાં એક ઉદ્યાનમાં જંબૂવૃક્ષની છાયાને વિષે તે સૂતો. પરિશ્રમના વશથી તેને ત્યાં નિદ્રા આવી. તેના પ્રભાવથી તે વૃક્ષની છાયા પાછી ન હઠી. આ અવસરે તે નગરને વિષે પુત્ર રહિત રાજા મરી ગ, તેથી સચિવાદિકે પાંચ દિવ્યની અધિવાસના કરી. તે દિવ્ય દિવસના બે પહેર સુધી નગરમાં ભમીને પછી જ્યાં તે પુણ્યવાન શૂરપાળ હતું ત્યાં આવ્યા. તેને જોઈને હાથીએ ગુલગુલ શબ્દ કર્યો, અવે હેકારવ કર્યો, છત્ર તેના ઉપર રહ્યું, કળશે અર્થ આપે, અને ચામરે વીંઝાયા, તથા મંગળ ગીતવાળે જય જય શબ્દ ઊઠ્યો. Page #273 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ત્યારે મંત્રી અને સામંતાએ તેને સર્વ અંગને વિષે ચક્ર, સ્વસ્તિક અને મત્સ્ય વિગેરે શુભ લક્ષવડે લાંછિત છે. તથા નિવૃત્તિ નહીં પામતી જંબવૃક્ષની છાયા જોઈને તેઓ આ પ્રમાણે બાલ્યા કે-“આપણા પુણ્યવડે જ આ આપણે સ્વામી થા.” તે વખતે નિદ્રા રહિત થયેલા શૂરપાલે “આ શું છે?” એમ વિચાર્યું. તેને તે સચિવાર્દિકે પ્રાર્થના કરીને આસન ઉપર બેસાડ્યો. પછી સ્નાન કરાવ્યું, અંગને વિલેપન કર્યું, તથા વસ્ત્ર અને ભૂષણવડે શોભિત કર્યું. પછી સચિવાદિકે તેને ઉત્તમ હાથી ઉપર ચડા. પછી ધારણ કરેલા છત્રવાળા અને ચામરોવડે વીંઝાતા તે રાજાને તેઓએ મોટા વૈભવથી નગરમાં પ્રવેશ કરાવ્યું. નગરની સ્ત્રીઓના ચિત્તવડે પ્રાર્થના કરી અને મંગળ કરાતે તે રાજમહેલમાં પ્રવેશ કરીને સભામાં બેઠે. દરેક દિવસે દરેક સામંતવડે અભિષેક કરાયેલે તે શૂરપાળ તે નગરમાં મોટો રાજા થયે. એક દિવસ તેણે વિચાર્યું કે-“તે મારી ભાર્યાનું મનવાંછિત પૂર્ણ ન થાય, તે આ રાજલક્ષમીનું શું ફળ?” પછી કોઈક દિવસે પિતાના હાથથી લખેલા લેખને આપીને તે રાજાએ પોતાના પુરુષને પિતાના ઘરના માણસોને લાવવા મોકલ્યા. તેઓ કાંચનપુરમાં ગયા. ત્યાં તેની શોધ કરવામાં તત્પર થયા છતાં પણ કુટુંબ સહિત તે મહીપાળને તેઓએ દેખે નહીં. કોઈ મનુષ્ય તેઓને કહ્યું કે “અહીં દુકાળ થયો હતો, તેથી તે મહીપાળને ખેતીમાં કાંઈપણ થયું (પાકર્યું). નહીં, તેથી બીજા વ્યવસાયને નહીં જાણતે તે કુટુંબ સહિત બીજે કઈ ઠેકાણે ગયે છે. પરંતુ તેની શુદ્ધિ (ખબર) જણાતી નથી.” તે સાંભળીને તે પુરુષોએ પાછા વળીને તથા ત્યાં આવીને રાજાને તે વાત કહી. તે સાંભળીને તે ખેદ પામ્યા. પિતાના મનુષ્યનું વિધુરપણું (ખ) સાંભળવાથી તે રાજા રાજ્યને લાભ પામ્યા છતાં પણ કદાપિ સુખને પામતો નહોતે. હવે અહીં જે વર્ષે તે પિતાના ઘરથી નીકળ્યો હતો, તેની પછીના બીજે વર્ષે ત્યાં મેઘની વૃષ્ટિ થઈ નહીં. તેથી ઘણું લેકોને ક્ષય કરનાર દુકાળ થયો કે જેમાં ધનવાન પણ સીદાય છે, અને ગરીબ( નિધન ) વિશેષ સીદાય છે. જે દુકાળમાં ચેરના સમૂહવડે માર્ગ દુખે કરીને ચાલી શકાય તેવા થાય છે. અને સુધા પામેલ મનુષ્ય બીજા મનુષ્યને ખાઈ જાય છે. લેકે પિતાના રેતા છોકરાંઓને પણ તજે છે, અથવા તેમને નિંદ્ય અને નીચ કુળને વિષે વેચે છે, જે દુકાળમાં તપોધને(તાપસે) શિક્ષાને પણ કઈથી પામે છે, તે શિક્ષાને પણ રંકના સમૂહ તેની પાસેથી ઝડપીને ખાઈ જાય છે, તથા જેને વિષે મોટે સનેહ હોય છે, તે ભાયોને પણ તજી દે છે. તે આવા દુર્મિક્ષ કાળની વાર્તા પણ ભયકારક હોય છે. તેવા સમયે કુટુંબ સહિત તે મહીપાળ પિતાના નગરમાંથી નીકળીને અનેક કામ કરતે, ઠેકાણે ઠેકાણે ભમતે, ન્યશાળામાં વસતે, સનેહ રહિત જનને પામતો, ભૂખ્યા કુટુંબના દુર્વચનથી દુઃખી થતો તથા નગર, ગામ, પર્વત, અરણ્ય અને નદીને ઉલંઘન કરતે આવી કષ્ટ દશાને પામીને મહાશાલ નગરમાં પ્રાપ્ત થયા (આવ્યો). શીલમતી પણ તે વેણુ ને ફાટેલા કંચુકને સસરાએ “આને મૂકી દે.” એમ કહ્યા છતાં પણ મૂકતી ન હતી. તેના વચનને નહીં કરવાથી સર્વ કુટુંબને ઉદ્વેગ કરનારી તેણીની Page #274 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવઃ સૂરપાળનું પિતાના માતપિતાદિકનું ઓળખવું. [ ૧૮ ] તર્જના કરી તો પણ તે પરાભવને સહન કરતી, પતિની આજ્ઞાને કરતી અને કુળના દૂષણનું રક્ષણ કરતી તે પણ તે સસરાની સાથે તે નગરમાં આવી. આ તરફ સર્વ લોકનું હિત ઈચ્છનારા તે રાજાએ તે નગરમાં એક સરોવર દાવાનો આરંભ કર્યો હતો. ત્યાં ધન રહિત ઘણું જ કામ કરતા હતા. ત્યારે કુટુંબ સહિત તે મહીપાળ પણ તે કામ કરવા લાગ્યું. એક દિવસ સર્વ લોકેએ રાજાને આ પ્રમાણે વિનંતિ કરી, કે-“હે પ્રભુ! આ તળાવને વિષે તમે દષ્ટિને પ્રસાદ કરે.” ત્યારે લોકોના આગ્રહથી હાથી ઉપર ચડીને સર્વ સેના સહિત તે પૂરપાળ રાજા ત્યાં આવ્યું. પછી સર્વ કર્મ કરોને જોતાં રાજાએ કુટુંબ સહિત તે પોતાના પિતા મહીપાળને દેખ્યો તથા વિયોગની અવસ્થાથી દુર્બળ અંગવાળી અને પરપુરુષને જોવાના કાર્યમાં પરાક્ષુખવાળી તે શીલમતીને જોઈ. અને તેણે વિચાર્યું કે-“દૈવયોગે મારા કુટુંબની આ કર્મકર અવસ્થા કેવી થઈ છે? અરે ! કુકર્મને વિપાક કેવો છે?” પછી દરેક સર્વ કર્મકાને જોઈને તે રાજાએ તે પિતાના કુટુંબને ઉદ્દેશીને પંચકુળને કહ્યું (પૂછયું ), કે-“આ નવ મનુષ્ય અહીં સારું કામ કરે છે. તેમને શું આપ છો ?” એમ રાજાએ કહ્યું ત્યારે તે પંચકળે કાં, કે“હે પ્રભુ! તમારી આજ્ઞા પ્રમાણે સર્વ ચાકરોને એક એક રૂપીયે અને મધ્યમ ધાન્યનું ભજન અપાય છે.” ફરીથી રાજા બોલ્યા કે “સારું કામ કરનારા આ મનુષ્યને કાંઈક વિશેષ કરો, કેમકે લેકમાં આવું કહેવાય છે, કે-“જ્યારે સાજન અને અસજજનને વિષે સ્વામીને વિશેષ ન હોય, ત્યારે સજજનને પણ સારા ગુણને ઉત્સાહ વધતો નથી. આ મનુષ્યને બમણુ વૃત્તિ અને ઉત્તમ ધાન્યનું ભજન આપવું” એમ રાજાએ કહ્યું ત્યારે તે પંચકુલે તેઓને બોલાવીને કહ્યું, કે-“હે કર્મ કરે! આ દેવે તમારા ઉપર આ માટે પ્રસાદ કર્યો છે.” ત્યારે તે મહીપાલ વિગેરે “મહાપ્રસાદ કર્યો ” એમ બોલ્યા. રાજાએ તેને કહ્યું કે-“શું તારે એક પુત્ર બે ભાયાવાળે છે? કેમકે આ પુત્રો ત્રણ દેખાય છે, અને ભાર્યા ચાર દેખાય છે.” ત્યારે તેણે તેને પુત્રના પ્રવાસની વાત કહી. પછી “તું કયાંથી આવ્યો છે ?” એમ રાજાએ તેને ફરીથી પૂછયું. તેણે પણ “કાંચનપુરથી આવ્યો છું,” એમ કહ્યું. ત્યારે રાજાએ શીલમતીને છાશ લેવા માટે પોતાને ઘેર બોલાવી. પછી રાજા પિતાને ઘેર ગયે. સર્વ લોકે વિરમય પામ્યા. અને આ પ્રમાણે છેલ્યા કે-“અહા ! કેઈની સાથે અમારા સ્વામી આટલું બોલતા નથી.” પછી તે શીલમતી છાશને માટે રાજાને ઘેર ગઈ. તેણે આદેશ કરેલ પ્રતિહારીએ રાજાને તે કહી. તે રાજાએ તેણીને કહ્યું કે-“હે ભદ્રા ! તારો કંચુક કેમ આમ છે?” ત્યારે લજજાવડે નમ્ર થયેલી તેનું કાંઈપણ બેલી નહીં. પછી રાજાએ તેને છાશ વિગેરે ઘણું અપાવ્યું. તે પિતાને ઘેર ગઈ. ત્યાં સસરા વિગેરેએ તેણીને કહ્યું કે-“હે વત્સ! તું ન કંચુક પહેર, કેમકે રાજાને ઘેર ગયેલી તું વગેવાઈશ(નિંદા પામીશ).” ત્યારે તેણીએ તે વચન માન્યું નહિ. બીજે દિવસે રાજાને ઘેર તે ગઈ. તેને રાજાએ કહ્યું કે–“હે ભદ્રા! મેં આપેલા આ કંચુકને તું ગ્રહણ કર.” તેને નહીં ગ્રહણ કરતી તેણને જાણે ક્રોધ પામ્યા હેય તેમ રાજાએ કહ્યું કે-“આ નહીં કરવાથી તારું સારું કલ્યાણ) નહીં થાય.” તે બેલી Page #275 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. કે-“હે દેવ ! સારું થાઓ કે નરસું થાઓ, પરંતુ હું મારા નિશ્ચયનું ખંડન નહીં કરું, કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે-ન્યાય ક્રિયામાં વર્તનારા પુરુષોને લક્ષમી આવે અથવા જાઓ. માણસો જેમ તેમ ( ગમે તેમ) બેલે, તથા જીવિત કે મરણ ભલે હો.” ત્યારે-“અરે ! મારી આજ્ઞાને ભંગ કરનારી અને કેદખાનામાં નાખે.” એમ રાજાએ આદેશ કરેલા પુરુષેએ તેને તે તરફ ચલાવી. આ પ્રમાણે કર્યા છતાં પણ એટલામાં તેણએ પિતાને નિશ્ચય તળે નહી, તેટલામાં તુષ્ટમાન થયેલા રાજાએ તેને ફરીથી પોતાની પાસે અણવી. અને કહ્યું કે-“હે ભદ્રા ! શા કારણથી આ જીર્ણ અને શરીરના વિરૂપને કરનાર કંચુકને તું છોડતી નથી?” તે પણ બેલી કે-“આ વેણી મારા પતિએ આપી છે, અને તેણે જ પોતાના હાથવડે આ કંચુક મને પહેરાવ્યો છે, તેથી હે દેવ! આ મારો કંચુક પતિના હાથથી જ મૂકાશે.” ત્યારે તે બે કે-“તારે ભર્તા હું થાઉં છું, કંચુકનો ત્યાગ કર.” તેણીએ કહ્યું કે “તમારે આવું બોલવું પણ ઉચિત નથી. કેમકે તમે પૃથ્વીનું પાલન કરનારા અને નીતિનું રક્ષણ કરનારા છો. દુશીલવાળા પુરુષવડે પરાભવ પામેલી સતીઓનું શીલ ખંડન થાય, તે “જેનાથી રક્ષા તેનાથી જ ભય.” આ લકવાદ સત્ય થયો. વળી બીજું–જે નિર્લજજ પુરુષે પરસ્ત્રીનું સેવન કર્યું છે, તેણે પિતાનું કુળ, પુરુષાર્થ અને ચરિત્ર વગોવ્યું છે, સમગ્ર પૃથ્વીપીઠ ઉપર અપજશનો પડહ વગડાવ્યે છે તથા મોટા મૂલ્યવાળા પોતાના આત્માને ધૂળ જે કર્યો છે.” પછી પાસે રહેલા પુરુષોએ કહ્યું કે-“હે ભદ્રા ! સ્ત્રીજનવડે જે પ્રાર્થના કરાય છે, તે પ્રાર્થના કરનાર રાજાની તું અવગણના કેમ કરે છે?” તે પણ બોલી કે જીવતી એવી મારા શરીરને વિષે મારો પરણેલે પતિ વળગે, અથવા વાળાવડે ભયંકર અગ્નિ વળગે. બીજો કોઈ પુરુષ ન વળગે.” ત્યારપછી રાજા તેણીના વિશ્વાસવાળા સંકેતના વચનો કહીને બોલ્યો કે-“હે મુગ્ધા (સરળ-ભેળી)! તું મને જોઈને ઓળખ કે જે હું શુરપાળ નામને તારા પતિ, આ નગરમાં પુત્ર વિનાનો રાજા મરી જવાથી પાંચ દિવડે રાજા કરાય છું.ત્યારે વિશ્વાસવાળું રાજાનું સર્વ વચન સાંભળીને વિમય પામેલી તેણીએ સમ્યક પ્રકારે તેની સન્મુખ જોઈને તેને પિતાને પતિ જાયે. ત્યારે જળવાળા મેઘને જેવાથી કોયલની જેમ હર્ષવાળી અને ધારાથી સિંચાયેલા કદંબ વૃક્ષની જેમ શરીરે રોમાંચવાળી થઈ, પછી રાજાએ આદેશ કરેલી દાસીઓએ કમળ અંગવાળી તેને સ્નાન કરાવ્યું, સર્વ અંગેને વિષે કુંકુમવડે વિલેપન કર્યું, પટાંશુક વિગેરે વસ્ત્ર પહેરાવ્યાં, તથા તેર આભરણ અને ચૌદમા તિલકવડે વિભૂષિત કરી. પછી તે રાજાની પાસે ગઈ. તેણે પણ પિતાના અર્ધ આસન ઉપર બેસાડી. પછી મંત્રી અને સામંતો વિગેરેએ તેણીને નમસ્કાર કર્યો. હવે આ તરફ તે દિવસે તેણની સાથે શાંતિમતી આવી હતી. તે તેણીના કેદખાનામાં નાંખવાને કાળે પાછી વળીને પિતાને ઘેર ગઈ. અને આ પ્રમાણે કુટુંબને કહ્યું કે-“રાજાએ આપેલા સારા કંચુકને નહીં ગ્રહણ કરતી તે કેદખાનામાં વસનારી થઈ છે.” ત્યારે સર્વે બેલ્યા કે-“ઘણે પ્રકારે પ્રગટ રીતે કહા છતાં પણ જેણીએ આપણું વચન માન્યું નહીં, તેણીને આ યોગ્ય થયું.” પછી કોઈક Page #276 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ–મહીપાળને શૂરપાળ વિગેરેને મેળાપ. [ ૨૦૧] દિવસ રાજાએ મહીપાળને ભેજનને માટે નિમંત્રણ આપ્યું, ત્યારે તે યોગ્ય સમયે કુટુંબ સહિત રાજમંદિરમાં આવ્યું. ત્યાં નાન કરાવીને તથા વસ્ત્રો પહેરાવીને કુટુંબ સહિત તેને યોગ્યતા પ્રમાણે અલંકારવડે શોભિત કર્યો. ત્યારે મહીપાળે વિચાર્યું કે-“આ રાજા અમારું બંધુની જેમ અત૫(ઘણું) ગોરવ કેમ કરે છે? આ પૃથ્વીતળ ઉપર જેની પાસેથી જે વખતે જેના વડે જે પામવા લાયક હોય, તેને ગુણ રહિત તે પુરુષ પણ તેની પાસેથી તે વખતે જ પામે છે.” આ પ્રમાણે તેણે મનમાં વિચાર્યું. પછી રાજાએ તે સમગ્ર કુટુંબને સુંદર આસન ઉપર જોજન કરવા માટે બેસાડયું. તથા તેમની પાસે વિચિત્ર થાળે મૂકાવ્યા. રાજા પણ જમવા માટે ત્યાં ઉચિત આસન ઉપર બેઠો. આ અવસરે રાજાએ આદેશ કરેલી શીલમતી દેવીએ પિતે ભાત, દાળ વિગેરે આહારનું પીરસવું શરૂ કર્યું. ફરીથી રાજાએ તેને કહ્યું કે- “હે પ્રિયા ! ઘણું કાળથી ચિંતવેલા પિતાના (તારા) સર્વ મનોરથને આજે સફળ કર.” ભોજન કર્યા પછી રાજાએ મહીપાળને શ્રેષ્ઠ સિંહાસન ઉપર બેસાડ્યો, અને બીજા આસને ઉપર અનુક્રમે ભાઈઓને બેસાડ્યા. તથા માતાને અને ભાભીઓને યથાયોગ્ય આસન ઉપર બેસાડી, પછી શુરપાળ રાજા મહીપાળને નમીને બોલે, કે-“હે પિતા! તે હું તમારો પુત્ર છું, કે જે હું તે વખતે ઘરમાંથી નીકળી ગયું હતું. આ રાજ્ય તમારું છે, હું તમારે સેવક છું. મેં તમને જાણ્યા છતાં પણ તમારી પાસે જે નિધ કર્મ કરાવ્યું, તે સર્વ મારે અપરાધ પૂજ્યપાદવાળા તમારે ક્ષમા કરવો.” પછી શીલતી પણ સર્વના પાદરે નમીને આ પ્રમાણે બોલી કે-“મેં તમને જે સંતાપ પમાડ્યા છે, તે તમે પણ આજે ક્ષમા કરે. તમારા વચનથી પણ મેં કંચુકને જે મૂકયો નહિ, તે હે તાત! મારા પતિનું વચન મેં અવશ્ય માન્યું છે.” પછી તેને ઓળખીને હર્ષ પામેલો મહીપાળ પણ બોલ્યા કે-“હે પુત્ર! તારા પુણ્યથી પ્રાપ્ત થયેલી આ રાજલક્ષમીને તું ચિરકાળ સુધી ભોગવ. હે પુત્ર! ચંદ્રના ઉદય જેવા તારા દર્શનથી દૂર રહેલા સમુદ્રની જેમ હું હર્ષરૂપી કલેલવાળો થયો છું.” પછી નીતિમાં કુશળ તેના પિતાએ ઊભા થઈને બે હાથવડે શૂરપાળને ગ્રહણ કરીને સિંહાસન ઉપર બેસાડો. રાજ ઉપર સ્થાપન કરો પુત્ર પિતાને પણ તત્કાળ વાંદવા લાયક છે એવી રાજનીતિ છે, તેથી મહીપાળે પણ તેમ કર્યું. સસરાએ શીલમતીને પણ પ્રિય વચનેવડે આ પ્રમાણે કહ્યું કે-“હે પુત્રી ! આ જીવલેકમાં તું જ એક સર્વ પ્રકારે ધન્ય છે, કે જેના અસંભવિત પણ સર્વ મનોરથ ફુટ રીતે સિદ્ધ થયા, તેથી તું જ સ્ત્રીરત્ન છે. તે જે બીજા કોઈને સદશ નહીં (અનુપમ) એવું પિતાનું શીલનું રક્ષણ કર્યું, અને પતિની આજ્ઞા પાળી તેથી અહીં તારા જેવી બીજી કોણ છે?” પહેલાં પગલે પગલે(નિરંતર ) તે મહીપાળને સંતાપ કરનારી હતી, . તે તેની જ સ્તુતિનું સ્થાન થઈ. અહા ! લક્ષમીને પ્રભાવ પૃથ્વી ઉપર અદ્દભૂત છે. તે ૨૬ Page #277 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. બેલી કે-“હે તાત! તમારું અપમાન મને સફળ થયું, કેમકે ગુરુનું અપમાન પણ વાંછિતને આપનાર થાય છે. જો તમે મને તે વખત અપમાન દેખાડયું ન હોત, તે હે તાત ! તમારે પુત્ર અહીં કેમ આવત? રાજ્યને કેમ પામત? તમારું ગૌરવ કેમ કરત? તથા મારું વાંછિત કેમ પૂર્ણ કરત” આ પ્રમાણે બોલીને તે મૌન રહી. પછી શૂરપાળ રાજાએ મોટી વાણીથી સર્વ સામંતને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું, કે-“હે સામંત ! આ મારા પિતા છે, તથા આ મારા ભાઈઓ છે. આ મારી માતા છે, અને આ ત્રણ પ્રગટ રીતે ભેજાઈ છે, તેથી આ સર્વે મારા ગુરુને તમે આદરથી પ્રણામ કરો.” આ પ્રમાણે કહેલા તેઓએ તે પ્રમાણે કર્યું, કેમકે સ્વામીની આજ્ઞા ઉલંઘન કરી શકાય નહીં. પછી શુરપાળ રાજાએ તે સર્વે (ત્રણે) પિતાના મોટા ભાઈઓને ઘણા દેશે આપવાવડે મંડલેશ્વર (માંડલિક રાજા) કર્યા. અને તે માતાપિતાને ગૌરવ સહિત પોતાની પાસે રાખ્યા. આ પ્રમાણે કૃતકૃત્ય કૃતાર્થ ) થયેલે તે પિતાના રાજ્યનું પાલન કરવા લાગ્યું. પછી કઈક દિવસ તે નગરમાં શ્રુતસાગર નામના શ્રેષ્ઠ સૂરિ આવ્યા, અને નગરની બહાર રહ્યા. તેને નમવા માટે ધાર્મિક લોકોને નગરમાંથી નીકળતા જોઈને તે રાજાએ મુખ્ય મંત્રીને તેનું કારણ પૂછ્યું, ત્યારે પરમાર્થને જાણીને તેણે રાજાને આ પ્રમાણે કહ્યું કે “ આ નગરમાં આજે જ્ઞાનવાળા કેઈક શ્રેષ્ઠ સરિ આવ્યા છે. રાજા બે કે-“હે મંત્રી ! જેમ આ નગરના લાકે જાય છે, તેમ આપણે પણ પ્રગટ રીતે આચાર્યને નમવા જઈએ.” ત્યારે “બહુ સારું” એમ તેણે કહ્યું ત્યારે પિતા અને પત્ની સહિત તે ત્યાં જઈને અને તે સૂરિને નમીને તેની સન્મુખ બેઠે. સૂરિએ પણ તેને સંસારરૂપી સાગરને તરવામાં મેટા વહાણ જેવો સર્વ કહેલે ધર્મ કહો. ત્યારે શ્રાવક ધર્મને ગુરુની પાસે ગ્રહણ કરીને તે રાજા ફરીથી તેને નમીને પિતાને ઘેર આવ્યા. એ પ્રમાણે હંમેશાં સૂરિને વાંદવા માટે તે જાતે હતો. પછી એક દિવસ તેણે તે ભગવાનને આ પ્રમાણે પૂછયું, કે-“હે પ્રભુ! પૂર્વભવે મેં શું સુકૃત કર્યું હતું કે જેથી મેં કષ્ટ વિના પણ આ શ્રેષ્ઠ રાજ્યલક્ષમી પ્રાપ્ત કરી?” ત્યારે શાસ્ત્રના સમુદ્રરૂપ હર્ષિત મુખવાળા તે સુગુરુ બેલ્યા કે-“હે રાજા ! પૂર્વભવે તે અતિથિસંવિભાગ કર્યો હતો. આ જ ભરતક્ષેત્રમાં ભૂમિપ્રતિષ્ઠ નામના શ્રેષ્ઠ નગરમાં વીરદેવ નામને શ્રેષ્ઠ શ્રાવક હતો. તેને સુવ્રતા નામની શ્રાવિકા શ્રેષ્ઠ ભાર્યા હતી. તે બને તત્પર થઈને ગૃહવાસનું પાલન કરતા હતા. કોઈક વખત અષ્ટમીને દિવસે તે વિરદેવે પૌષધ ગ્રહણ કર્યો અને પારણાને દિવસે તેણે ચિત્તમાં આ પ્રમાણે વિચાર્યું કે “તે ધન્ય પુરુષે છે, કે જેઓ પર્વને દિવસે શ્રેષ્ઠ પૌષધ કરીને તેના પારણાને દિવસે ભાવપૂર્વક સારા સાધુને દાન આપે છે.” આગળીયા રહિત(ખુલા) દ્વાર તરફ અવકન કરતા તેણે પિતાના આવાસમાં આવતા અને તપથી કૃશ થયેલા બે સાધુને જોયા, ત્યારે તેમની સન્મુખ જઈને તથા તેમના બે ચરણને નમીને સારી ભક્તિથી ભક્ત પાનવડે તેમને પ્રતિલાભ Page #278 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ સુપાત્ર દાન વિષે વ્યાઘ્ર રાજા નું વૃત્તાંત. [ ૨૦૩ ] આપ્યા. તેમની પાછળ ઘેાડીક પૃથ્વી સુધી જઇને તથા તે બન્ને મુનિને નમીને ફરીથી તે વીરદેવ “ હું ધન્ય છું” એમ વિચારતા પેાતાને ઘેર આવ્યા. તે સુત્રતાએ પણ આ પ્રમાણે વિચાર કર્યું કે- મારા પતિ કૃતાર્થ થયા કે, જેણે અધિક શ્રદ્ધાવડે સારા એ સાધુઓને દાન આપ્યું. આ પ્રમાણે શુદ્ધ ભાવવડે અનુમાઇનાને કરતી તેણીએ પણ સુપાત્રદાનના પુણ્યના અંશ ઉપાર્જન કર્યા. આ પ્રમાણે ધન્ય તે 'પતી અનેક પ્રકારે દાન આપીને તથા ચિરકાળ સુધી શ્રાવકન્નત પાળીને શુદ્ધ સમતિવાળા અન્ને છેવટ અશનના ત્યાગ કરીને તથા સમાધિવડે મરીને ઇશાન લેાકને વિષે સુખે કરીને શાલતા દેવ થયા. પછી તે વીરદેવના જીવ દેવલાકથી ચવીને તું શૂરપાળ નામના પ્રચંડ રાજા થયેા છે. સુત્રતાના જીવ સ્વર્ગમાંથી ચવીને સારા મનારથથી શેાલતી આ તારી શીલમતી નામની પ્રિયા થઇ છે. હું રાજા ! પૂર્વભવમાં તમે બન્નેએ જે સુપાત્ર દાન દીધું હતું, તેથી કરીને આ પૃથ્વી ઉપર તે ક્લેશ વિના આ રાજ્યને મેળવ્યુ છે. ” ત્યારે પ્રિયા સહિત તે રાજા જાતિસ્મરણને પામ્યા, અને પૂર્વભવના તે વૃત્તાંતને પ્રત્યક્ષ જેવા જોચે. પછી ચંદ્રપાળ નામના પેાતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને પિતા સહિત અને પ્રિયા સહિત તેણે ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. તે દીક્ષાને વિશુદ્ધ પાળીને અને વિવિધ પ્રકારનું તપ કરીને પાતાવડે ત્રીજો તે (તે ત્રણે ) કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને માક્ષે ગયે. આ પ્રમાણે અતિથિ સંવિભાગ વ્રતને વિષે સૂરપાળ રાજાની કથા કહી. વળી ખીજું— સુપાત્ર દાનથી ઉત્પન્ન થયેલા ધર્મોથી મનુષ્ય આ લેાકને વિષે પણ વ્યાઘ્ર નામના કૌટુબિકની જેમ ઇચ્છિત અને પામે છે. સત્ર કલ્યાણવાળા પારિભદ્ર નામના શ્રેષ્ટ નગરને વિષે વ્યાઘ્ર નામના ખેડુત હતા. સેવાવૃત્તિના ત્યાગ કરીને ખેતીનું કામ કરતા છતાં પણ દાદ્રિના નાશ કરનાર વિત્ત તેને પ્રાપ્ત થયું નહીં. વિજયા નામની તેની ભાર્યો પ્રસન્ન થયેલા દારિદ્રના પ્રભાવથી દર વર્ષે એક બાળકને જન્મ આપતી હતી. પછી શિથિલ આરંભવાળા તેને એક દિવસે તે માર્યોએ કહ્યું કે–“ હૈ કાંત ! ચિંતા રહિત મનુષ્યની જેમ તમે વ્યાપાર રહિત કેમ છે ? ” તે એલ્યેા કે મં ભાગ્યવાળા મારી સેવા અને ખેતી વિગેરે વ્યાપાર ફળદાયક થતા નથી, તેથી હે પ્રિયા ! હું શું કરૂ ? ” ફરીથી તેણીએ તેને કહ્યું કે− હૈ કાંત ! જો કે તમે ભાગ્યહીન છે, તેા પણ પાતાને ઉચિત કાંઇક વ્યાપાર કરો. તમારે ઘેર સારા વજ્ર અને આભૂષણ વિગેરેની શાલા દૂર રહી, પરંતુ મારી ભ્રાજનની વાંછા પણુ કદાપિ પૂર્ણ થઇ નથી. આ માળા ખાવાને માટે અનેક વાર રૂદન કરે છે, તે જોઇને તમારું મન કેમ દુભાતું નથી ? તમે પહેલાં આ નગરના રાજાની સેવા , Page #279 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૪ ]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. કરી હતી, હવે બીજા કે રાજાની તે સેવા કરે.” આ પ્રમાણે તેણુએ કહેલે તે સેવા વૃત્તિમાં ઉદ્યમી શકે. પ્રાયે કરીને ગૃહસ્થને ભાર્યાનું વચન ઉલંઘન કરાતું નથી. ત્યારપછી તેણે કેઈ એક વેપારીને આ પ્રમાણે કહ્યું કે “મારી ભાર્યા જે તારી પાસે માગે, તે તારે મારે નામે ઉધારે આપવું. હું રાજાની સેવાવડે લક્ષમી ઉપાર્જન કરીને અહીં આવીશ, તે વખતે તારું અને મારી પ્રિયાનું ઇચ્છિત પૂર્ણ કરીશ.” ત્યારપછી કાંઈક ભાતું લઈને સારા મુહુર્તે વસ્ત્ર અને શસ્ત્રાદિક સામગ્રી સહિત તે ઘરથી નીકળ્યા. પછી શંખપુર નગરમાં જઈને અનુજીવી માણસોને પ્રિય શુરસેન રાજાના સેવકપણને તે પામે. તે રાજાએ અ૫ દાનવડે અને અત્યંત પ્રિય વચનવડે ખુશી કરે તે વ્યાવ્ર ધનની આશાથી તેની સર્વ પ્રકારે સેવા કરવા લાગ્યા. કેટલાક દિવસે તે સર્વ દ્રવ્ય તેણે ભક્ષણ કર્યું, અને બીજું નહીં મળવાથી તેણે છરી વિગેરે વસ્તુ વેચી. પછી એક વર્ષ વીતી ગયા છતાં પણ કાંઈ પણ નહીં પામવાથી ખેદવડે વ્યાસ ચિત્તવાળા તેણે આ પ્રમાણે વિચાર્યું, કે-“આ રાજા શાલ્મલી પુષ્પની જેમ પ્રથમ ઉદાર વચનવાળે અને પછી ધીમે ધીમે સાર રહિત થયે. આ કુસ્વામીની સેવા કરતાં મારી તે ખેતી સારી છે, કે જેથી પિતાના કુટુંબનો વિયોગ થાય જ નહીં. જે કે ધન રહિત મારે ઘેર જવું તે લજજા કરનારું છે, તે પણ નિષ્ફળ આરંભવાળે હું બીજું શું કરું?” આ પ્રમાણે વિચારીને તે તે સ્થાનથી ભાતા રહિત નીકળીને માર્ગને ઓળંગીને રાત્રિએ પિતાને ઘેર આવ્યું. ત્યાં ઘરની બહાર ભીંતના આંતરામાં રહેલા તેણે શુભ આહારને માગતા બાળકોને આ પ્રમાણે બોધ આપતી પ્રિયાને સાંભળી. “હે પુત્ર! તમારા પિતા રાજાની સેવા કરવા ગયા છે, તે હમણું ઘણું ધન લઈને આવશે. તે આવશે ત્યારે તમને હું શ્રેષ્ઠ ભેજન આપીશ. તથા તે તમારે યોગ્ય વસ્ત્રો પણ લાવશે. તથા તે મારે માટે પણ પ્રગટ રીતે સારા વસ્ત્રો અને અલંકાર કરાવશે, સર્વ સારૂં થશે, તેથી તમારે રૂદન કરવું નહીં.” તેણીનું તે વચન સાંભળીને વ્યાધે મનમાં આ પ્રમાણે વિચાર્યું કે-“અહો ! મારી પ્રિયા મારે વિષે મોટી સંભાવના માને છે. જે આવી અવસ્થાવાળા મને ઘેર આવે તે જાણશે તો આશા રહિત થયેલી તે હૃદય ફાટી જવાથી મરી જશે. તેથી ઘણે કાળે પણ દ્રવ્ય ઉપાર્જન કરીને મારે અહીં પોતાને ઘેર આવવું, અન્યથા કઈ રીતે આવવું નહીં. હે જીવ! તું પુરુષ કેમ જન્મે છે? ઉદરમાં વિલય કેમ ન પામ્યો? કે જેથી તું આવી નિર્ધન અવસ્થાવાળે થય? જેણે લક્ષમી ઉપાર્જન કરી નથી, કુટુંબનું પોષણ કર્યું નથી, અને દાન આપ્યું નથી, તેનો જન્મ નિરર્થક છે. પછી પોતાના આત્માને પ્રકાશ કર્યા વિના જ ( જણાવ્યા વિના જ) તે સ્થાનથી તે નીકળ્યો અને મનોહર રત્નો લેવા માટે રોહણાચળ પર્વત તરફ ચાલે. માર્ગમાં ભિક્ષાટન કરતે અને તે રેહણાચળને માણસ માણસને (દરેક માણસને) પૂછતે તે અનુક્રમે ત્યાં ગયા. કેમકે ઉદ્યમી પુરુષને દૂર શું હોય? પછી રોહણાચળની પૃથ્વીને કોદાળીવડે છેદીને શ્રેષ્ઠ રને ગ્રહણ કર્યા અને તેને કથા Page #280 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ-વ્યાધ્રનું ધન પ્રાપ્તિ માટે રહણચળ જવું. [ ૨૦૫ ] (વ)ની અંદર નાંખ્યા. પછી ભિક્ષાવૃત્તિ વડે આજીવિકા કરતે તે પોતાના ઘર તરફ પાછો વ. એક વનને વિષે કઈક વૃક્ષની નીચે બેઠો. તે વખતે મુખરૂપી ગુફા(વિવર)ને પહોળી કરતો, દારૂપી કરવતવડે ભયંકર અને બીજા વનથી આવતે વાઘ તેણે જોયે. ત્યારે ભય પામેલે તે તરત જ વૃક્ષ ઉપર ચડ્યો, પરંતુ જીવિતની પીડાને લીધે તે ત્યાં જ રત્નની કંથાને ભૂલી ગયે. ત્યાં ક્ષણ વાર રહીને તે વિલ(નિરાશ) થયેલ વાઘ વનમાં ગયે. અને વ્યાવ્ર નામને તે તેના ભયને લીધે તે વૃક્ષ પરથી ઊતર્યો નહીં. આ અવસરે કેઈક વાનર તે રત્ન કંથાને મુખમાં ગ્રહણ કરીને તત્કાળ ચાલ્યો ગયો, કેમકે તે સ્વભાવથી જ ચપળ હોય છે. વાનરવડે હરણ કરાતી તે કંથાને જોઈને શીધ્રપણે તે વૃક્ષથી ઊતરીને તે વ્યાવ્ર તેની પાછળ દોડ્યો, ત્યારે એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર કૂદીને જતે તે વાનર ક્ષણ વારમાં અદશ્યપણાને પામે. અને વ્યાઘે આ પ્રમાણે વિચાર્યું, કે-“હે જીવ! તે જે કાંઈ ઉગ્ર પાપ કર્યું હશે, તેથી આ પૃથ્વીતળ ઉપર તું નિષ્ફળ આરંભવાળી કરીયે (થ) છે. જો કે પુણ્ય રહિત પુરુષોને પુરુષાર્થ વ્યર્થ થાય છે, તે પણ મોટા ઉદ્યમવાળા પુરુષે તેને અવશ્ય મૂક નહીં.આ પ્રમાણે પોતાના આત્માને ધીરજ આપીને તે ફરીથી આગળ ચાલે, અને અરયને છેડે રહેલા એક ગામને પામે. તેની બહાર એક યોગીને જે, તેને તે નમ્યા. ત્યારે–“હે વત્સ! તું અદરિદ્ર થા.” એમ તે દુર્ણ બુદ્ધિવાળાએ તેને કહ્યું. ત્યારે વ્યાવ્ર પિતાની કથા કહીને બોલ્યો કે-“હે પ્રભુ! તુષ્ટમાન થયેલા તમારાવડે કદાચ હું અદરિદ્ર થઈશ.” ગીએ પણ તેને રસકલ્પ કહીને સુલસની જેમ તે વિવર(ગુફા)માં અને તે જ કુવામાં પ્રવેશ કરાવ્યું. ત્યાં પૂર્વે નાંખેલા કેઈ પુરુષે તેનું પણ તુંબડું રસવડે ભરીને આપ્યું, અને તે રોગીની ચેષ્ટા કહી. કૂવાને કાંઠે ગયેલા તેની પાસે તેણે તુંબડું માયું, વ્યાછે તેને આપ્યું નહીં. ત્યારે ગીએ વિચાર્યું, કે-“ બહાર કાઢવા આને કોઈ ઉપાચવડે મારે છેતરે જોઈએ.” એમ વિચારીને તેણે તેને તે રસકૂપમાંથી ખેંચી કાલ્યો. તે વિવરમાંથી નીકળીને ગામની નજીક આવેલા ત્રિદંડી(યોગી)એ કહ્યું કે હે ભદ્ર! તારા મનોરથ સિદ્ધ થયા. આ રસવડે સીંચેલું લેટું અનિવડે બાળવાથી મનુષ્યને ઉત્તમ સુવર્ણ સિદ્ધ થાય છે.” પછી આગળનું કાંઈક સુવર્ણ તેને આપીને ગીએ કહ્યું કે-“હે વત્સ! હમણાં તું શ્રેષ્ઠ આહાર લાવ, તથા મારે માટે અને તારે માટે બબે વસ્ત્રો લાવ; કેમકે લક્ષ્મીનું આ જ પહેલું ફળ છે.” વ્યાઘે વિચાર્યું કે-“ખરેખર આ માટે હિતકારક છે. અન્યથા પિતાનું સુવર્ણ મને કેમ આપે? વળી આ પિતાને માટે ભેજન અને વસ્ત્ર મારી પાસે મંગાવે છે, તેથી હું માનું છું કે–ખરેખર આ મારો હિતકારક છે, પણ વંચક (છેતરનાર ) નથી.” પછી ભેગીની પાસે રસના તુંબડાને મૂકીને તેણે ગામમાં જઈને માંડા વિગેરે શ્રેષ્ઠ ભેજન કરાવ્યું. જળ વડે પવિત્ર કરેલા ઘડાના બે કીબકામાં તે ભેજન નાંખીને તથા વસ્ત્રો પણ લઈને જેટલામાં તે બહાર આવ્યું, Page #281 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. તેટલામાં રસના તુંબડા સહિત તે ભેગી કઈ ઠેકાણે આગળના ભાગમાં ગયો. તેને નહીં જેવાથી “હું ઠગાયો છું.” એવું વચન વ્યાવ્ર બો. તે આહારના પાત્રને તથા વસ્ત્રોને વૃક્ષની નીચે મૂકીને મૂછવડે તે પૃથ્વી ઉપર પડ્યો, અને પછી શુદ્ધિ પામીને બે, કે-“હા દેવ! આ પૃથ્વી ઉપર મારી જેવો શું બીજે કઈ પણ નથી કે જેથી તે મને જ દુઃખ ભંડારી કર્યો? પ્રથમ નિર્ધનપણું કર્યું, પછી સેવા નિષ્ફળ કરી, પછી રસ અને રત્નની હાનિ કરી. અહા ! દુઃખની પરંપરા કેવી કરી? તેથી હવે મારું મરણ કલ્યાણકારક છે.” એમ બેલીને વટવૃક્ષ ઉપર ચડીને તેની શાખાને વિષે પિતાને બાંધવા માટે ઉદ્યમી . તે વખતે ઈસમિતિમાં તત્પર અને માસક્ષમણના પારણાને માટે ગામ તરફ જતા એક સાધુને તેણે જોયા. અને વિચાર્યું કે “આ મહાત્માને હું દાન આપું, કે જેના પ્રભાવવડે મને જન્માંતરમાં સુખ થાય.” પછી વૃક્ષ ઉપરથી ઊતરીને અને શ્રેષ્ઠ મુનિને નમીને તે ભજન અને વસ્ત્રો તેને આપ્યા. ઉદ્દગમ અને ઉત્પાદનાદિક દોષે કરીને રહિત તે જનને એક ઠબકામાંથી તે સાધુએ ગ્રહણ કર્યું, અને ક૯પે તેવાં બે વસ્ત્ર ગ્રહણ કર્યા. પછી ફરીથી પ્રણામ કર્યા અને તે સાધુ પિતાના આશ્રમમાં ગયા. વ્યાઘે પણ વિચાર કર્યો કે-“હું ધન્ય છું, કે જેથી આ સંયોગ થયો. મને આવા આહાર અને વસ્ત્રની પ્રાપ્તિ કયાં? અથવા આ પ્રાંત (છેવટના) ગામને વિષે આવા સાધુનું આગમન કયાં? તથા અહો! વિવેક રહિત એવા પણ મારી આવી દાનની ઈચ્છા શી રીતે થઈ ? તેથી અહા ! મારા જન્મને આ અવશ્ય સાર થયો. (મારી જિંદગી સફળ થઈ.)” આ અવસરે તે વટવૃક્ષમાં રહેલી દેવતાએ તેને કહ્યું કે-“હે વત્સ ! મુનિના દાનથી હું તુષ્ટમાન થઈ છું, તેથી હું તારું શું કરું?” તે બોલ્યા કે-“જે તું કઈપણ દેવતા મારા ઉપર તુષ્ટમાન થઈ છે, તે મને પારિભદ્ર નગરના વૈભવને અને વિભવને આપ.” દેવતા બોલી કે-“હે મહાશય! તને સર્વ પ્રાપ્ત થશે. પ્રથમ તો પ્રાણના આધારને કરનાર આ ભેજનને તું ખા.” દેવતાના આદેશને પામીને મનમાં આનંદ પામેલા વ્યાધ્ર પણ તે ભેજન કર્યું, અને તે બે વસ્ત્રો પહેર્યા. પછી દેવતાના પ્રભાવવડે તે વાનર વનમાંથી આવીને તે રત્નકંથા તેની પાસે મૂકીને ફરીથી વનમાં ગયો. તે ગી પણ રસના તુંબડાને લઈને આવ્યો, અને તેના વડે સુવર્ણ બનાવીને તે વ્યાધ્રને જ આપ્યું. હવે આ તરફ પારિભદ્ર નગરને રાજા કેઈપણ પ્રકારે મરણ પામ્યો. તેના રાજ્યને ધારણ કરનાર કોઈ પણ પુત્ર નહતો. તે વખતે તે દેવતા રન અને સુવર્ણ સહિત તે વ્યાઘને તે નગરમાં લઈ ગઈ. અને કોને આ પ્રમાણે કહ્યું, કે-“હે લેકે ! મેં તમારે યેગ્ય સ્વામી (રાજા) આણ્યો છે. તેને મોટા ઉત્સવપૂર્વક નગરને મળે તમે લાવે ” દેવતાના આદેશથી સંતેષ પામેલા લોકે જેવામાં ત્યાં ગયા, તેવામાં તેઓએ પિતાના નગરના રહેવાશી તે વ્યાઘને જે ત્યારે હર્ષ પામેલા તેઓએ તેનો મહિમા કર્યો. કેમકે દેવતાવડે અધિષિત પાષાણ પણ પૂજવા Page #282 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ : વ્યાઘને રાજ્ય પ્રાપ્તિ અને તેના પૂર્વભવ વૃત્તાંત. [ ૨૦૭] લાયક થાય છે. હાથીના સ્કંધ ઉપર ચડેલા તેને જેટલામાં તેઓ લાવતા હતા, તેટલામાં તે નગરમાં જે થયું, તે કહેવાય છે. તે તેની ભાર્યા વણિકની દુકાનેથી નિરંતર ધાન્યાદિક લાવતી હતી, તેથી તે વણિકનું ધન લેણું થયું. વ્યાઘને વૃત્તાંત નહીં જાણવાથી તે વણિક બાળકો સહિત તેણીને ઘરણુંકમાં (ઘરેણે) ધારણ કરીને નગરના આરક્ષકને ઘેર લઈ ગયો. તે વૃત્તાંત જાણીને વ્યાવ્ર રાજા તે વણિકને ધન આપીને તેણીને રાજમંદિરમાં લઈ ગયે. રાજમહેલમાં પ્રાપ્ત થયેલા વ્યાઘને પણ શ્રેષ્ઠ મંત્રીઓએ, સામંતે એ અને બીજા લોકોએ ભક્તિપૂર્વક નમસ્કાર કર્યો. સભામાં બેઠેલા તેણે તે સર્વની આગળ મોટા વિરમયને કરનારી પિતાની સર્વ કથા કહી. તથા ભાર્યાને અને સર્વ બાળકોને પિતાની વાત કહેવાપૂર્વક વસ્ત્ર અને અલંકારાદિવડે ખુશી કર્યા. સુપાત્રના દાનથી રાજ્યલક્ષ્મીને પામેલો તે રાજા ફરીથી વારંવાર સુપાત્રને દાન દેવા લાગ્યા. પોતાના શરીરમાં અનુભવ કરેલી દુઃખની પરંપરાને સંભારતા તેણે પોતાના સંવેદનથી (જાણવાથી–અનુભવથી સર્વ પ્રાણીને વિષે મૈત્રી કરી, પછી કેઈક દિવસ ત્યાં જ્ઞાનગુપ્ત નામના આચાર્ય આવ્યા. તેમના ચરણને નમવા માટે વ્યાઘ રાજા આવ્યું. તે રાજા તેમને પ્રણામ કરીને બેઠો ત્યારે તે મુનીશ્વરે પ્રતિબધ કરનારી ધર્મદેશના - આપી. રાજા બોલ્યા કે-“હે પ્રભુ! મને ધર્મનું ફળ પ્રત્યક્ષ જ થયું છે, કે જેથી સુપાત્રદાનવડે આ ભવમાં જ ઐશ્વર્ય પ્રાપ્ત થયું, પરંતુ મને આ કહે કે મેં પૂર્વભવે શું પાપ કર્યું હતું કે જેના પ્રભાવથી મેં આ ભવમાં દુઃખ ભેગવ્યું?” ત્યારે તે જ્ઞાની બોલ્યા કે-“તું પૂર્વભવે પર્વતની પૃથ્વી ઉપર દુર્ગસિંહ નામને પહેલી પતિ હતો. જે કે-ભિલે પરધનનું હરણ કરે છે, તો પણ તેઓને શુભ અને અશુભ પરિણામ તે વિશેષ હોય છે. તે આ પ્રમાણે-અવસુંદ(પલી)માં રહેલો કાંઈ એમ બેલે છે કે“સન્મુખ આવેલ દ્રિપાદ કે ચતુષ્પાદ સર્વને શંકા રહિતપણે મારો.” બીજે બોલે કે અરે ! આ તિર્યંચને મારવાથી શું ફળ છે? પુરુષ અને સ્ત્રીઓ જ હણવા લાયક છે કે જેથી ગામને વિષે ભય થાય.” ત્રીજો બોલ્યો કે “સ્ત્રીઓને મારવાથી શું ફળ? પુરુષોને જ મારવા.” બીજો(થ) બોલ્યા કે “પુરુષો પણ શસ્ત્ર સહિત હોય તેને જ મારવા.” બીજે(પાંચમો) બોલે કે-“યુદ્ધ કરનારાને જ મારવા.” પછી છઠ્ઠો બોલે કે“ધનનું હરણ કરવું પણ કોઈને મારવો નહીં.” તેમાં પહેલો કૃષ્ણલેશ્યાવાળે, બીજે નીલલેશ્યાવાળો, ત્રીજો કાપતલેશ્યાવડે યુક્ત, ચોથે તેલેબાવાળો, પાંચમો પદ્મશ્યાવાળો અને છઠ્ઠો શુકલેશ્યાવાળો છે. તેમાં પહેલા ત્રણ અધગામી(નરકમાં જનારા) છે અને બાકીના અનુક્રમે શુભ છે. પદ્મલેશ્યાવાળે યુક્ત તે દુર્ગસિંહ પહેલી પતિ પણ પરધનને હરણ કરવાવડે નિરંતર વૃત્તિ (આજીવિકા) કરતે હતા. પછી કેઈક દિવસ વૈરસિંહ નામના રાજાના સૈન્ય તેને હણ્યા. તે તિર્યંચ યોનિમાં કેટલાક ભવ ભમીને તું થયે છે. પૂર્વભવમાં તે પરધનનું હરણ કર્યું હતું, તેથી તને લક્ષમી પ્રાપ્ત થઈ નહીં, અને પ્રાપ્ત થયેલી પણ હરણ કરાઈ. તે વખતે સુપાત્રદાનનું પુણ્ય ફળીભૂત થવાથી અને ફરીથી Page #283 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૮ ]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. લક્ષમી પ્રાપ્ત થઈ, તથા આ રાજ્ય પ્રાપ્ત થયું.” આ પ્રમાણે સાંભળીને પ્રતિબંધ પામેલ તે સૂરિને નમીને ઘેર ગયો. ત્યાં રાજ્ય ઉપર પુત્રને સ્થાપન કરીને ગુરુની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. છેવટ સમાધિવડે મરીને તે સ્વર્ગે ગયા. ત્યાંથી આવીને મનુષ્યપણું પામીને મોક્ષને પામશે. આ પ્રમાણે વ્યાધ રાજર્ષિની કથા કહી. હે ચક્રાયુધ રાજા! આ ભવમાં જ અતિથિદાનની સફળતાવડે શોભતી આ શ્રેષ્ઠ વ્યાની કથા તને કહી. આ પ્રમાણે ગૃહસ્થાના બારે વતે કહ્યા. આ વ્રત પાળીને છેવટ ગૃહસ્થ સંલેખના કરવી. ગૃહસ્થ ધર્મને પાળીને બુદ્ધિમાન મનુષ્ય જે દીક્ષાને ગ્રહણ કરે છે, તે શુદ્ધ સંલેખના શાસ્ત્રમાં કહી છે. પછી દર્શનપ્રતિમા વિગેરે અગ્યાર શ્રાવક પ્રતિમા કરવી જોઈએ. તેને અભાવે(તે ન બની શકે તે) સંથારામાં રહીને દીક્ષા ગ્રહણ કરવી. ત્યાર પછી વધતા પરિણામવાળે તે બુદ્ધિમાન ગુરુના ચરણ પાસે ત્રણ પ્રકારે કે ચાર પ્રકારે અનશન ગ્રહણ કરે છે. પોતાના મનમાં પાપ રહિત સંવેગના રંગને ધારણ કરતો. તે ગુરુના મુખથી નીકળેલા આરાધના ગ્રંથને સાંભળે. એમાં પણ સારા મનવાળાએ પાંચ અતિચારોને વજેવા. તે પાચેને અર્થથી અને નામથી તને હું કહું છું. પહેલો ઈલેકશંસા પ્રયોગ નામનો છે, “હું મરીને મનુષ્ય થાઉં” એવો મનમાં વિચાર કરે તે. “ઉત્કૃષ્ટ દેવલેક મને પ્રાપ્ત થાઓ” એમ જે વિચારવું, તે બીજે પરકાશંસા પ્રયોગ નામને છે. ધર્મના અથવડે કરાતે પોતાનો મહિમા જોઈને તે ત્રીજે છવિતાશંસા પ્રયોગ નામનો છે. અનશન કર્યા પછી સુધાવડે શરીરમાં પીડા પામનારા અને તેને સહન નહીં કરનારાને જે થાય છે, તે મરણશંસા પ્રયોગ નામને છે. શબ્દ, રૂપ, રસ, કામ, ગંધ અને સ્પર્શને વિષે જે ઈચ્છા થાય, તે પાંચમો કામગાશંસા નામને કહ્યો છે. આ સંખનાના વિષયમાં સુલસની કથાને વિષે જિનશેખર સુશ્રાવકનું દષ્ટાંત કહ્યું છે.” આ પ્રમાણે શ્રી શાંતિનાથ જિનેશ્વરે કહેલા સંલેખના યુક્ત ધર્મને સાંભળીને સમગ્ર સભા જાણે અમૃતથી સીંચાઈ હોય તેવી થઈ. આ અવસરે ચકાયુધ રાજાએ ઊભા થઈને બે હાથ જોડીને, પ્રભુને નમસ્કાર કરીને આ પ્રમાણે વિનંતિ કરી કે “સમગ્ર શંકારૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન ! અને ત્રણે લેકના પ્રાણીઓએ વાંદેલા! હે શાંતિનાથ પ્રભુ! તમને નમસ્કાર હો. હે પ્રભુ! દુષ્કર્મરૂપી બડીને ભાંગીને તથા રાગવેષરૂપી શત્રુને પણ હણીને સંસારરૂપી કેદખાનામાંથી મને જલદી કાઢે. હે જિનેશ્વર ! નિરંતર જન્મ, જરા અને મૃત્યરૂપી અગ્નિવડે બળતા આ સંસારરૂપી ઘરમાંથી દીક્ષારૂપી હસ્તના આલંબનવડે મને બહાર કાઢે.” પછી તેણે પુત્રને રાજ્ય આપ્યું. ત્યારે પાંત્રીશ રાજાઓ સહિત તે ચક્રાયુધ રાજાને જિનેશ્વરે દીક્ષા આપી. પછી તેણે પ્રશ્ન પૂછે કે Page #284 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રસ્તાવ-ગણધર પદ અને ચતુર્વિધ સંઘની સ્થાપના. [ ૨૦૯ ] “ હે પ્રભુ! શું તત્વ છે?” ત્યારે જિનેશ્વરે “ઉત્પત્ત તત્વ છે.” એમ કહ્યું. ત્યારે એકાંતમાં જઈને તે બુદ્ધિમાને વિચાર્યું કે “નારકી વિગેરે જીવો દરેક સમયે ઉત્પન્ન થાય છે. આ રીતે ઉત્પન્ન થતા તે છે જે બીજી કોઈ પણ ગતિ ન હોય તે આ ત્રણે ભુવનને વિષે શી રીતે સમાય(સમાવેશ થાય)?” તેથી ફરીથી પૂછયું કે-“હે ભગવાન! શું તત્વ છે?” ત્યારે-“યતિરાજ ! વિગમ તત્વ છે.” એમ ત્રણ જગતના ગુરુએ તેને કહ્યું. ફરીથી તેણે વિચાર્યું કે “સર્વને વિગમ(નાશ) થાય તો શૂન્યતા થઈ જાય.” એમ વિચારીને ફરીથી તીર્થકરને પૂછયું કે-“હે પ્રભુ! શું તત્વ છે?” ત્યારે–“સ્થિતિ તત્ત્વ છે. ” એમ ફરીથી જિનેશ્વરે કહ્યું ત્યારે તેણે જીવનું સમગ્ર સ્વરૂપ જાણ્યું. પછી તે ત્રિપદીને અનુસરી મોટી પ્રજ્ઞાવાળા તેણે ક્ષણ વારમાં દ્વાદશાંગી રચી. તે જ પ્રમાણે બીજા તે સર્વેએ રચી. પછી તે સર્વે દ્વાદશાંગી રચીને જિનેશ્વરની પાસે ગયા. તે જાણીને ભગવાન પણ શ્રેષ્ઠ આસન ઉપરથી ઊભા થયા. આ અવસરે ઇદ્ર સારા ગંધથી ભરેલા થાળને લઈને શાંતિનાથ જિનેશ્વરની પાસે ઊભો રહ્યો. જિનેશ્વરે સર્વ સંઘને તે સારા ગંધ આપ્યા. તે સાધુઓએ જિનેશ્વરની ચોતરફ ત્રણ પ્રદક્ષિણા કરી. સંઘ સહિત જિનેશ્વરે તેઓના મસ્તક ઉપર ગંધ નાંખ્યા. આ પ્રમાણે તેઓની ગણધર પદની સ્થાપના કરી. જિનેશ્વરે ઘણા પુરુષો અને સ્ત્રીઓને દીક્ષા આપી, તેથી તે પ્રભુને સાધુ સાધ્વીને પરિવાર થયે. યતિધર્મમાં અસમર્થ જે પુરુષ અને સ્ત્રીઓ હતી, તેઓ જિનેશ્વરની પાસે શ્રાવક અને થાવિકા થયા. આ પ્રમાણે ભવ્ય પ્રાણીઓના શરણરૂપ પહેલા સમવસરણને વિષે જગદગુરુને ચાર પ્રકારને સંઘ થયો. પિરસીને છેડે જિનેશ્વર ત્યાંથી ઊઠીને બીજા પ્રકારની મધ્યે રહેલા દેવછંદને વિષે જઈને વિશ્રાંતિ લેવા બેઠા. બીજી પિરસીમાં જિનેશ્વરના પાદપીઠ ઉપર બેસીને પહેલા ગણધર સભાની પાસે વ્યાખ્યાન આપવા લાગ્યા. જેન ધર્મને સ્થિર કરવાના કારણરૂપ અને પાપનો નાશ કરનારી આ અંતરંગ(આત્યંતર) કથા તેમણે સંઘને કહી. “અહો! આ મનુષ્ય લેકરૂપી ક્ષેત્રને વિષે શરીરરૂપી નગરને વિષે મેહ નામનો બળવાન રાજા પોતાની ઈચ્છા પ્રમાણે વિલાસ કરે છે. તેને માયા નામની પ્રિયા છે, અનગ(કામદેવ) નામે પુત્ર છે, લેભ નામને માટે મંત્રી છે, ક્રોધ નામને દુર યોદ્ધો છે, રાગ દ્વેષ નામના અતિરથ છે, મિથ્યાત્વ નામને મંડળેશ્વર છે, મમત્ત માન નામનો ગજેદ્ર(હાથી) મોહ રાજાનું વાહન છે. ઇન્દ્રિયરૂપી અવે ઉપર ચડેલા વિષયે તેના સેવકે છે, એ વિગેરે બીજું પણ તેનું સૈન્ય અત્યંત દુર્ધર ( દુઃખે કરીને ધારણ કરી શકાય તેવું) છે. તે નગરમાં કર્મ નામના ખેડુત વસે છે, પ્રાણ નામના મેટા વેપારીઓ રહે છે, માનસ નામનો આરક્ષક(કોટવાળ) છે. ગુરુના ઉપદેશ દેવાવડે માનસને ભેદ પમાડ્યો ત્યારે ધર્મ રાજા સિન્ય સહિત તે નગરમાં પેઠો. તેને પણ ૧. વાસ૫. ર૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. આવતા નામની મનેાહર પટરાણી છે, સતાષ નામના અમાત્ય છે, સમ્યક્ત્વ નામના મડલેશ્વર છે, મહાવતા નામના સામતા છે, અણુવ્રતાદિક નામના પત્તિઓ છે, સાવ નામના ગજેંદ્ર છે, ઉપશમાર્દિક નામના ચેાદ્ધાઓ છે, સચ્ચારિત્રરૂપી રથમાં ચડેલા શ્રુત નામના સેનાપતિ છે, તે આ મેહરાજાને જીતીને નગરમાંથી બહાર કાઢી મૂકે છે. પછી ધર્મ રાજા સર્વાંને આ પ્રમાણે આજ્ઞા આપે છે કે-“ આ નગરમાં કાઇએ પણ માહ રાજાને અવશ્ય અવકાશ આપવા નહીં. આ પ્રમાણે કર્યા છત! પણ જે કાઈ માહને વશ થાય છે, તેને ક`પરિણિત ક્રીથી માગે સ્થાપન કરે છે. જેમ અનીતિ નગરમાં પ્રાપ્ત થયેલા રત્નચૂડ નામના વિણક પુત્ર યમઘટાએ બુદ્ધિ આપવાથી વિપત્તિને તરી ગયા. ” ત્યારે આ રત્નચૂડ નામના કાણુ ? ”–એમ સંઘે કહ્યું ત્યારે ગણુધરે આશ્ચર્યકારક તેની કથા કહી. સમુદ્રની વેળાએ કરીને વ્યાસ આ ભરતક્ષેત્રને વિષે માટા શ્રેષ્ઠ જનાવરે ભરપૂર તામ્રલિસી નામની શ્રેષ્ઠ નગરી છે. તેમાં સારા આચારવાળા, સરસ, લક્ષ્મીવાન, મર્યાદાવડે શાલતા, રત્નાકરની જેવા રત્નાકર નામના શ્રેષ્ઠી હતા. પુણ્ય, નિપુણુતા, લાવણ્ય, દાક્ષિણ્ય વિગેરે ગુણૢાવડે શેાલતી તથા સ્ત્રીઓને વિષે સારભૂત સરસ્વતી નામની તેને પત્ની હતી. એક વખત રાત્રિને છેડે સ્વપ્નને વિષે હાથમાં રહેલા માટા રત્નની શિખાવડે પ્રકાશવાળું પેાતાનું ઘર જોઇને તેણીએ પતિને તે સ્વપ્ન કહ્યું. ત્યારે—“હુ પ્રિયા! તારે પુત્ર થશે, ” એમ તેણે કહેલી તે હર્ષ પામી. પછી સમયને વિષે તેણીએ સારા લક્ષણેાવડે યુક્ત પુત્રને પ્રસન્યા. સ્વપ્નને અનુસારે પિતાએ તેનુ' રત્નચૂડ નામ પાડ્યુ. તથા યેાગ્ય સમયે કલાભ્યાસ કરાવ્યેા. યૌવનને પામેલે અને શ્રેષ્ઠ અલંકારાથી શૈાભિત તે મિત્રાની સાથે નગરના ઉદ્યાનાદિકને વિષે ઇચ્છા પ્રમાણે કરતા હતા. એક દિવસ દુકાનને માર્ગે જતા તેણે સન્મુખ આવેલી સૈાભાગ્યમાંજરી નામની વેશ્યાને કાઇપણ પ્રકારે વજ્રના છેડાવડે દુભાવી ( સ્પર્શ કર્યા ). ત્યારે રાજાની તે વેશ્યાએ વસ્રના છેડામાં પકડીને હાંસી સહિત અને ઇર્ષ્યા સહિત આ પ્રમાણે કહ્યુ કે “ હું વણિકપુત્ર ! પડિતા આ વાકયને સત્ય લે છે, કે જોતાં છતાં પણ મનુષ્યને ધનવડે( ધનના ગવર્ડ) અનેક મૂકપણું થાય છે, કે જે તું દિવસે પણુ, બાળક છતાં પણુ અને ચતુષ્પથ( ચૌટુ-રાજમાર્ગ )વિશાળ છતાં પણ પેાતાની સન્મુખ આવતી મને પણ દેખતા નથી. પરંતુ આ ધનના ગવ તારે કરવા ચેાગ્ય નથી, કેમકે નીતિને જાણનારા ડાહ્યા પુરુષ! આમ પણ કહે છે, કેઅહેા ! પિતાએ મેળવેલા ધનવડે કાણુ વિલાસ કરતા નથી ? પરંતુ જે પેાતે જ લક્ષ્મી ઉપાર્જન કરીને વિલાસ કરે છે, તે વખાણવા લાયક છે. '' આ પ્રમાણે કહીને તેને છેડીને તે ગણિકા પેાતાને સ્થાને ગઇ. તે સાંભળીને રત્નચૂડે પણ આ પ્રમાણે મનમાં વિચાર કર્યાં, કે– “ અહા ! આનુ વચન મારે અવશ્ય સત્ય કરવુ. જોઇએ. કેમકે− બાળક પાસેથી પણ હિતને ગ્રહણ કરવું' એમ પડિતા કહે છે. ” પછી ખેદ્ય સહિત ઘેર આવ્યે તેને Page #286 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ–રત્નચૂડનું અનીતિપુરમાં આગમન. [ ૨૧૧ ] "" જોઇને પિતા ખેલ્યા, કે હૈ વત્સ ! આજે તારું શ્યામ મુખપણું ચિંતા સહિતપણાને કહે છે, તેથી હે પુત્ર ! તારે અપૂર્ણ શું વર્તે છે? તે તું કહે. શું એક પુત્રના પશુ વાંછિતને હું પૂર્ણ નહીં કરું ? ” ત્યારે તે કાંઇક હસીને એલ્યે. કૅ–“ હે પિતા ! તમારી અનુજ્ઞાથી ધન ઉપાર્જન કરવા માટે દેશાંતરમાં જવા ઇચ્છુ છુ, ” ક્રીથી રત્નાકર એલ્યુ “હે પુત્ર! મારે ઘેર પહેલેથી જ ઘણું ધન વર્તે છે. તેનાવડે તારું' વાંછિત પૂર્ણ કર અતિ વિષમ દેશાંતરમાં અતિ કઠાર પુરુષા જઈ શકે છે, પણ કામળ શરીરવાળા તું શી રીતે ત્યાં જઈ શકે ? જેને ઇંદ્રિયા વશ છે, જે સ્ત્રીઓમાં લુબ્ધ ન થાય, અથવા જે ખેલવાનુ જાણતા હાય, તે દેશાંતરમાં જાય છે; તેથી હું વત્સ ! દેશાંતરમાં જઇને તુ શું કરીશ ? મેં જે લક્ષ્મી ઉપાર્જન કરી છે, તે સર્વ તારી જ છે. ” આ પ્રમાણે કહ્યા છતાં પણ તેણે જ્યારે પેાતાના તે આગ્રહ મૂકયા નહીં ત્યારે પિતાએ પણ તેને રજા આપી. નિશ્ચય કર્યો હાય તા શું ન થાય ? પછી પિતાનુ દ્રવ્ય પાતાને નામે ઉધારે લઈને દેશાંતરમાં લાભદાયક કરીયાણું ગ્રહણ કર્યું. ધનવડે કાંઇક વહાણુ ગ્રહણ કરીને તે કરીયાણું તેમાં નાંખ્યું, અને તે તૈયાર થયા. શ્રેષ્ઠીએ તેને આ પ્રમાણે શિક્ષા આપી કે “ હે વત્સ ! અનીતિપુર નામના નગરમાં જવું જ નહીં. કેમકે તેમાં અન્યાય નામના રાજા છે, અવિચાર નામના મંત્રી છે, સ`ગ્રાહી નામના આરક્ષક છે, અશાંતિ નામના પુરાહિત છે, ગૃહીતભક્ષક નામના શ્રેષ્ઠી છે, મૂલનાશ નામના તેના પુત્ર છે, રણઘા નામની ગણિકા છે, યમઘઢા નામની ટ્ટિની( અક્કા ) છે, તથા વ્રતકાર, ચાર અને પારદારિક વિગેરે ઊંચા મહેલમાં રહેનારા અનેક લેાકેા નિરતર રહે છે. આ સ્વરૂપને નહીં જાણનાર જે પુરુષ ત્યાં વેપાર માટે જાય છે, તેના સર્વ દ્રવ્યને તે ઠંગ લેાકા ગ્રહણ કરે છે; તેથી અનીતિપુરને છેડીને ઇચ્છા પ્રમાણે ખીજા નગરમાં જઈને હું વત્સ ! તારે વેપાર કરવા. આવી મારી શિક્ષા છે. ” ઇત્યાદિ વિવિધ પ્રકારની તેણે આપેલી શિક્ષા અંગીકાર કરીને તથા માંગલિક ઉપચાર કરીને શુભ દિવસે તે ઘરમાંથી ચાલ્યા. સ્વજનાવર્ડ અનુ. સરાતા અને સારા શત્રુનથી ઉત્સાહ પામેલેા તે, અનુસરનારાને રજા આપીને વહાણુ ઉપર ચડ્યો. પછી શ્વેત પટવર્ડ દેદીપ્યમાન, ધીવરના શુષ્ણેાના સમૂહવાળા અને અંદર સવરવાળા સતિ( સાધુ )ના જેવા તે પાત ચાલ્યેા. કૂપસ્તંભ ઉપર બેઠેલા પુરુષવડે જોવાયેલા મા વાળા તે પાત ધીવરે એ હુંમેશાં ઇચ્છિત દ્વીપ તરફ ચલાવ્યેા. ભવિતવ્યતાની પ્રેરણાથી જ્યાં અનીતિપુર નામનું પ્રસિદ્ધ નગર છે, તે દ્વીપમાં તે પાત ગયા (પહોંચ્યા). તે આવતા પાતને જોઈને તે નગરના સર્વ લેાક હર્ષ પામ્યા, અને ઊંચા થઈને તેની સન્મુખ જોવા લાગ્યા. તેને જોઇને રત્નચૂડ અને સર્વ નિયામક( ખલાસીઓ ) શકા પામ્યા, તેથી તેને કાંઠે આવેલા કાઇક પુરુષને તેઓએ પૂછ્યું', કે “ હું ભદ્ર ! આ કા દ્વીપ છે? તથા આ નગર કયું છે ? ” તે મેલ્યા કે“ લેકમાં પ્રસિદ્ધ આ ચિત્રકૂટ ૧. વહાણ Page #287 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. નામને દ્વીપ છે.” તથા પૂર્વે કહેલ નગરનું નામ તે પુરુષે કહ્યું ત્યારે શ્રેષ્ઠી પુત્રે વિચાર્યું કે-“દેવેગથી આ સુંદર ન થયું, કેમકે પિતાએ મને જ્યાં નિષેધ કર્યો હતો ત્યાં જ હું આવ્યું, પરંતુ ખરેખર અહીં મને ઈચ્છિત લાભ થશે કેમકે ચાલતી વખતે સારા શુકન થયા છે, અનુકૂળ વા વાયે છે, તથા મનને ઉત્સાહ થયો છે. આ સર્વ લાભને સૂચવનાર છે.” પછી વહાણથી ઊતરીને પ્રસન્ન મુખકમળવાળા તે શ્રેષ્ઠીપુત્રે વેળાફળને વિષે (કિનારે) નિવાસ કર્યો. ત્યાં કર્મકારો પાસે કરીયાણાં મંગાવ્યાં, તથા રાજાના પંચકૂળને જે દેવા લાયક હતું, તે શુક ધન આપ્યું. ત્યાં નગરમાંથી ચાર વેપારી આવ્યા. તેઓને રત્નસૂડને સ્વાગતના પ્રશ્નપૂર્વક (સ્વાગત પૂછીને) આ પ્રમાણે કહ્યું કે-“હે શ્રેણીપુત્ર! અન્ય સ્થાનને મૂકીને તું જે અહીં આવ્યા છે, તે સારું કર્યું છે, કેમકે અમે તારા સ્વજનો છીએ. અમે તારું સર્વ કરીયાણું ગ્રહણ કરશું, કેમકે દયવિક્રય કરવાથી તને વધારે પ્રયાસ થાય. આનું આ મૂલ્ય છે, એમ તે કહેલી વસ્તુઓ વડે પિતાના નગર તરફ જતા તારા વહાણને અમે ભરી દેશું.” ત્યારે એમ .” એમ તેણે કહ્યું ત્યારે તેના સર્વ કરીયાણાં વહેંચીને કપટબુદ્ધિવાળા તેઓ પિતાપિતાને ઘેર લઈ ગયા. ત્યાર પછી પદાતિ(સિપાઈ)ઓવડે યુક્ત વસ્ત્રાદિકના આડંબરવાળો તે અન્યાય ભૂપતિને જેવા માટે નગરની અંદર ચાલ્યો. આ અવસરે કઈ કારૂએ સુવર્ણ અને રૂપાવડે શેતા શ્રેષ્ઠ બે ઉપનાહ (જેડા) તેને ભેટ કર્યા (આખા). તેને તાંબૂલ અપાવીને શ્રેષ્ઠીપુત્ર બોલ્યા કે “તને હું ખુશી કરીશ.” એમ કહીને તે આગળ ચાલ્યા. ત્યાં કેઈ એક નેત્રવાળા ક્તિવે રત્નાકરના પુત્રને આ પ્રમાણે કહ્યું કે-“મેં હજાર દ્રવ્યવડે મારું નેત્ર તારા પિતા પાસે ઘરે મૂકયું છે, તે હું તારી પાસેથી ગ્રહણ કરીશ, માટે હે ભદ્ર! તે ધનનું તું ગ્રહણ કર.” એમ કહીને તેણે રત્નચૂડને તે ધન આપ્યું. ત્યારે તેણે વિચાર્યું કે-“અહા! આ અઘટિત વચન બેલે છે, તે પણ પ્રાપ્ત થયેલા ધનને હું મારે આધીન કરું. પછીથી જે કાંઈ યોગ્ય હશે, તે ઉત્તર હું આપીશ.” આ પ્રમાણે વિચારીને તથા તેણે આપેલું ધન ગ્રહણ કરીને તેને કહ્યું કે-“આવાસમાં ગયેલા મારી પાસે તારે આવવું.” ત્યાર પછી આગળ જતા તે શ્રેષ્ઠીપુત્રને જોઈને ચાર પૂર્ણ પુરુષો પરસ્પર આ પ્રમાણે બોલવા લાગ્યા. તેમાં એક બે કે “સમુદ્રના પાણીનું પ્રમાણ અને ગંગા નદીની રેતીનું પ્રમાણ બુદ્ધિમાન પુરુષે જાણે છે, પરંતુ સ્ત્રીના હૃદયને જાણતા નથી.” બીજો બોલે કે-“કોઈએ આ અતિશયેતિ કહી છે. જેમ સ્ત્રીના હૃદયને તેમજ આ બન્નેને કેઈપણ જાણતા નથી.” ત્રીજે બે કે-“પૂર્વસૂરિનું સુભાષિત અસત્ય નથી, પરંતુ શુક્ર અને બૃહસ્પતિ જેવા કેઈક આને ૧. દાણ-જગાત. ૨. વેચવું અને ખરીદવું. ૩. કારીગર-એચ. ૪ ઠગારાએ-તકારે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ ઃ રત્નચૂડનું યમલ'ટા ઘેર આવવુ. [ ૨૧૩ ] ,, જાણે પણ ખરા. ” પછી ચેાથાએ કહ્યું કે “ તામ્રલિમી નગરીથી આવેલે શુભ આકૃતિવાળા આ બાળક પણ આ સર્વ જાણે છે. ” ત્યારે બીજો ખેલ્યા કે “ તે ગંગા નદી તા દૂર વર્તે છે. તુ આ સમુદ્રના પાણીનું માપ આની પાસે કરાવ. આ પ્રમાણે હઠવાદ કરીને તેણે તે પ્રકારે તે શ્રેષ્ઠીપુત્રને ઉત્સાહ પમાડ્યો, કે જે પ્રકારે તેણે તે અર્થ અંગીકાર કર્યા. પછી—“ જો તું આ પ્રમાણે કરીશ, તે અમારી લક્ષ્મી તારી છે, અને જો એમ નહીં કરે, તેા અમે ચારે તારી લક્ષ્મીને ગ્રહણ કરશું. ” એ પ્રમાણે કહીને તેઓએ તેની સાથે કાલકરાર કર્યા. રત્નચૂડ પણ તે કરીને આગળ ચાલ્યા. તેણે આ પ્રમાણે વિચાર્યું કે—“ પિતાએ મને આ સ્થાને રહેનાર સર્વ લેાક જેવા કહ્યો હતા, તે તેવા જ છે. અરે ! આ કાર્યોના નિર્વાહ શી રીતે થશે ? અથવા પ્રથમ હું ગણિકાને ઘેર જાઉં, કેમકે તે અનેક મનુષ્યેાના ચિત્તને રંજન કરવામાં કુશળ હાવાથી વિવિધ ઉપાયને જાણનારી છે. તેથી મને પણ બુદ્ધિ આપનારી થશે. ” પછી ત્યાં ગયેલા તેની સન્મુખ તેણીએ અભ્યુત્થાન કર્યું. તેણે પણ તેણીને ધૂતારાએ આપેલું તે ધન આપ્યું. તેણીએ તેને ગૌરવ સહિત અભ્યંગ, ઉદ્ઘન, સ્નાન અને લેાજન કરાવ્યા. તેવામાં સંધ્યા સમય થયા. તેણીના વાસગૃહને વિષે મનેાહર શય્યા ઉપર તે બેઠા અને દૈદીપ્યમાન શણગારવટે શેાલતી તે તેની પાસે બેઠી. વિદ્વત્તાવર્ડ વ્યાસ તેણીએ જેટલામાં તેની સાથે ગેાણી ( વાત ) કરવાના આરંભ કર્યા, તેટલામાં શ્રેષ્ઠીપુત્રે પેાતાની વાત કહીને તેણીને આ પ્રમાણે કહ્યું, કે—“ હે ભદ્રા ! અહીંની રહેવાસી તુ પેાતાના નગરની ચેષ્ટા જાણે છે, તેથી આ વિવાદના મારે શે ઉત્તર આપવા ? તે તું કહે. હું સુ! આ કાર્યÖના નિર્વાહ થયા પછી હું તારી સાથે ગવાત કરીશ. હમણાં તા હું ચિતાવાળા છું. ” તે બુદ્ધિવાદીએ જવાબ આપ્યા કે– “હે સુંદર ! તું આનુ કારણ સાંભળ. દૈવયેાગથી અહીં જે કાઇ વેપારી આવે છે, તેનું સર્વ ધન ઠગવામાં તત્પર આ સર્વે ગ્રહણ કરે છે. અને ગ્રહણ કરેલા ધનના એક અંશ ( ભાગ ) રાજાને અપાય છે, બીજો અંશ પ્રધાનને, ત્રીજો અંશ શ્રેષ્ઠીને, ચેાથા અશ આરક્ષકને, પાંચમા અંશ પુરહિતને, તથા છઠ્ઠો અંશ મારી માતા યમઘંટાને અપાય છે. પરંતુ સર્વ ન્યાયના આચાર તેણીની પાસે કરાય છે. માટી બુદ્ધિવાળી તે પેાતાને અને બીજાને ચાગ્ય ઉત્તર અને પ્રત્યુત્તર વિગેરે સર્વ તેને કહે છે. હું મારી સાથે તને યમઘટાની પાસે લઇ જઇશ. ત્યાં બેઠેલે તુ પણ પ્રગટ રીતે તેની વાર્તા સાંભળીશ. ” આ પ્રમાણે કહીને તેની ઉદારતાથી હર્ષ પામેલી તે તેને વેષ પહેરાવીને પેાતાની સાથે અક્કા પાસે લઇ ગઈ. તે પ્રણામ કરીને બેઠી. ટ્ટિનીએ પુત્રીને પૂછ્યુ કે “ હે પુત્રી! તારી સાથે આ ખાલિકા કાણુ આવી છે? ” તે ખેલી કે– નામની આ ખાલિકા પુત્રી છે. હે માતા ! તે મારા પ્રાણને મધ્યે જેમ તેમ ચાલતી અને આ એક વાર મળે છે. અને આવવા માટે આગ્રહ કર્યાં હતા, તેથી કાંઇક બીજુ` મિષ ના 66 સુદત્ત શ્રેણીની રૂપવતી વહાલી સખી છે. નગરની આજે મેં તેણીને મારે ઘેર Page #289 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. કરીને પાતાના ઘરથી નીકળીને હમણાં મને મળવા માટે તે અહીં આવી છે, તેથી મેં તેને અહીં આણી છે. ” આ અવસરે અટ્ઠાની પાસે તે વેપારીએ આવ્યા, કે જેએએ રત્નસૂડનું સર્વ કરીયાણું ગ્રહણ કર્યું હતું. સ્થાપન કરેલા આસન ઉપર બેઠેલા તેને યમઘટાએ કહ્યું, કે “ આજે અહીં કાઇક નાવિક આવેલા મેં સાંભળ્યેા છે. ” તે માલ્યા, કે—“ હું અા! સ્તંભતીર્થ નગરથી એક વણિકપુત્ર આવ્યા છે. ” તે ખેલી કે“ તેના આવવાથી તમને કાંઇ લાભ થયે કે નહીં ? ” ત્યારે તેઓએ કરીયાણું લઇ લીધું એમ કહ્યું, ત્યારે કુટ્ટિની ખેલી કે—“ અહા ! તમને લાભ નહીં થાય, હાનિ થશે. ’’ ત્યારે-“ શી રીતે આ હાનિ થશે ? ” એમ તેએએ પૂછ્યું ત્યારે તે ફીથી એલી કે—“ તેની ઈષ્ટ વસ્તુવડે જે વહાણુને પૂર્ણ કરવું, તે હાનિ છે; કેમકે ઇચ્છા અનેક પ્રકારની હાય છે. તેથી જો તે મચ્છરના હાડકાંવડે પૂર્ણ કરાવશે, તેા તમે શું કરશેા ? ” તેઓ મેલ્યા, કે—“ તેની આવી બુદ્ધિના વિસ્તાર ન હાય, કેમકે તે ખાળક સુગ્ધ અને શાંત વચનવાળા છે. ” ટ્ટિની મેલી કે—“ ખાળક છે એવી અવજ્ઞા અહીં ચેાગ્ય નથી, કેમકે કોઇક બાળક પણ બુદ્ધિમાન હાય છે, અને કઇક વૃદ્ધ પણ અપડિત હાય છે. વળી બીજી—નગર ધૃજનાને ઉચિત છે એમ સર્વે જાણે છે, તેથી જેને બુદ્ધિતુ ખળ હાય, તે જ અહીં આવે. વળી તમને લાભ થવાથી મને પણ લાભ થાય છે; પર ંતુ ખેાટા મનાસ્થાવર આ આત્માને પ્રસન્ન કરવા નહીં. ” આ પ્રમાણે કહેવાયેલા તે પેાતાને ઘેર ગયા. પછી તે કારીગર આબ્યા, તે દૂર બેઠા અને વિકસ્વર મુખવાળા તે આ પ્રમાણે આયેા, કે“ હું અઠ્યા ! આજે આ નગરમાં કાઇક શ્રેષ્ઠીના પુત્ર આવ્યા છે. મેં તેને ઉપાનહનું યુગ્મ આપ્યુ છે. ત્યારે તેણે મને “ તને હું વાળા કરીશ. ” એમ કહ્યુ છે, તેથી તેનુ સ ધન ગ્રહણ કરવાથી મને હર્ષ થશે, તેથી તમને આ વાત જણાવવા માટે હું અહીં આવ્યે છું, કેમકે હે માતા ! તે ધનના તમને પણ ભાગ (અ ંશ) મળશે.” અકા ખેલી કે—“ હૈ કારીગર ! પુરુષે પેાતાને ઉચિત મનારથ કરવા જોઇએ. તને આવે લાભ કયાંથી થશે ? જ્યારે તે રાજાના પુત્રના જન્મનુ નિવેદન કરીને “ તુ હર્ષ પામ્યા કે નહીં ? ” એમ તે તને પૂછશે, ત્યારે તારી શી ગતિ થશે ? ” તે પણ ગયા. પછી તે એક નેત્રવાળા વ્રતકાર આવ્યા. તેણે પણ પાતાની ધૂત પણાની વાત કુટ્ટિની પાસે નિવેદન કરી. હસીને યમઘંટા ખેલી, કે—“ અહેા ! તારી કપટની રચના કેવી છે ? પરંતુ તેને તે ધન આપ્યુ, તે સારું કર્યું નથી.” તે ખેલ્યા, કે-“તેના ધનને ગ્રહણ કરવાના જાણે 'સત્ય'કાર હાય, તેમ મેં મારું ધન તેને આપ્યું છે, તેથી તમે આવું કેમ ખેલે છે ? ” ટ્ટિની એલી, કે—“ તેનુ ધન કાઇપણું હરણ કરવા શક્તિમાન નથી. ” તે મેલ્યા કે–“ મારા ગ્રહણથકી તેના મેક્ષ શી રીતે થશે ? ” ફરીથી અા મેલી કે–“ કાઇ બીજા પ્રાણીનું "" ૧ કાલકરાર. ܕܕ Page #290 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ-યમઘંટાની યુક્તિથી રત્નચૂાની ફતેહ. [ ૨૧૫ ]: નેત્ર અથવા તેવા રૂપવાળી બીજી કોઈ વસ્તુ તારી પાસે તે મૂકે, ત્યારે તું “આ મારું નેત્ર નથી.” એમ તું જ્યારે બેલે, ત્યારે તે તેને ત્રાજવામાં નાંખીને તેને કહે, કે આમાં તારું નેત્ર નાંખ. આ બંને સરખાં થાય, તે તારે તે ગ્રહણ કરવા.” એમ તેણે કહેલે તું શું કરીશ?” તિવ બે કે“તમારું જ આવું બુદ્ધિનું કુશળપણું છે, તેથી એના ઘરનું સર્વ ધન મારા હાથમાં જ રહેલું છે.” એમ કહીને તે પણ ગ. પછી ધૂર્ત માણસેએ આવીને તેને પિતાની તે કથા કહી. તેણને તેઓને આ પ્રમાણે કહ્યું, કે-“મારી બુદ્ધિવડે તમારા પ્રપંચને વિષે હું કાંઈપણ સ્વાર્થ જેતી નથી. “મારે સર્વથા સમુદ્રના પાણીનું પ્રમાણ કરવું છે તેથી તમે નદીનું પાણી જૂદું પાડો.” એ પ્રમાણે તેના વડે કહેવાયેલા તમે જ તે કરવાને અશક્ત હેવાથી દીન વચનને બેલનારા થઈને ઘરના સર્વ ધનના હરણને પામશે.” તેઓ પણ પિતાને સ્થાને ગયા. તે સર્વ સાંભળીને હર્ષ પામેલા શ્રેષીપુત્રે ગુરુના વચનની જેમ તે સર્વ પિતાના હદયમાં ધારણ કર્યું. પછી રણવંટાની સાથે તે સ્થાનથી ઊઠીને તેણીને ઘેર આવ્યો, અને તેની રજા લઈને પિતાને સ્થાને આવ્યું. પછી મહાબુદ્ધિમાન રત્નચૂડે કુષ્ટિનીએ કહેલા ઉપાયવડે સમગ્ર કાર્યો સાધ્યાં. કરીયાણુને ગ્રહણ કરનાર વેપારીઓ પાસેથી બળાત્કારે ચાર લાખ ધન લીધું અને સમુદ્રના પાણીનું પ્રમાણ કરાવનાર પાસેથી પણ તેટલું લીધું. આ વૃત્તાંતવડે તે આખા નગરમાં પ્રસિદ્ધ થયે. કેઈક દિવસ તે હાથમાં ભેટ લઈને રાજા પાસે ગયે. પછી પ્રણામ કરીને બેઠેલા તેને રાજાએ સર્વ વૃત્તાંત પૂછો. તેણે પણ તેને તે સર્વ કો. પછી તે બોલ્યા કે-“અહે! આ પુરુષનું માહાસ્ય અદભુત છે, કે જેણે અમારા નગરના પણ લોકો પાસેથી ધન ગ્રહણ કર્યું. ” તેને રાજાએ કહ્યું કે-“હે ભદ્ર! તુષ્ટમાન થયેલ હું તારું શું કરું ?” રત્નચડે પણ રાજાને આધીન પ્રિયા ગણિકાની માગણી કરી. ત્યારે રાજાએ આદેશ કરેલી તે તેની ભાર્યા થઈ. અને તેણે તેણીને માટે ઘણું આભરણે કરાવ્યા. આ પ્રમાણે લાભ પ્રાપ્ત થયા તેથી કરીયાણું લઈને તેનાવડે વહાણને પૂરીને પિતાને ઘેર જવાને ઉત્સુક થયેલ તે તેના ઉપર ચડીને કુશળતાથી સમુદ્રને તરીને થોડા દિવસે જ પિતાની તે નગરીમાં ફરીથી આવ્યું. પછી આગળ ગયેલા એક પુરુષે રત્નાકર શ્રેણીને હર્ષથી તેના આવવાની વાતવડે વધામણ આપી. ત્યારે તે શ્રેણી તેની સામે જઈને મોટા ઉત્સવપૂર્વક પ્રિયા સહિત પિતાના પુત્રને પિતાને ઘેર લાવ્યા. પ્રિયા સહિત રતનચૂડ પણ પિતા અને માતાના બે ચરણને નમે, અને તે બનેએ શુભાશીર્વાદવડે તેમને વધાવ્યા. પછી પિતાએ પૂછેલા તેણે પિતાને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને શ્રેષ્ઠીએ હૃદયમાં અધિક હર્ષ ધારણ કર્યો. અને વચનવડે તેના ગુણ કાંઈક વખાણ્યા, કેમકે પ્રાયે કરીને ગુરુએ પુત્રની પ્રશંસા કરતા નથી. સ્વજનો અક્ષતના પાત્ર લઈને તેને ઘેર આવ્યા. તેમનું યથાયોગ્ય સન્માન કરીને તેણે તેઓને વિદાય કર્યો. તે સોભાગ્યમંજરી વેશ્યા તેને જોવા માટે આવી. તેને આસન ઉપર બેસાડીને રત્નસૂડે આ પ્રમાણે કહ્યું, કે-“હે ભદ્રા! Page #291 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.. તારા ઉપદેશથી દેશાંતરમાં જઈને મેં આ લક્ષમી તથા કમળ જેવા નેત્રવાળી આ પ્રિયાને મેળવી છે.” પછી વય અને આભરણના સમૂહવડે તેણે તેણીનું પણ સન્માન કર્યું. તે બેલી કે-“હું પણ રાજાની અનુજ્ઞાથી તારી પ્રિયા થઈશ.” તે રત્નચૂડે મોટી ભેટવડે રાજાને સંતુષ્ટ કર્યો. પછી રાજાની અનુજ્ઞાવડે તે પણ તેની પ્રિયા થઈ. પછી તેણે પિતાના દ્રવ્યને પિતાના જ પરિગ્રહમાં રાખ્યું અને બાકીના દ્રવ્યવડે તે દાન, ભેગા કરવા લાગ્યો. બીજી ભાયીઓને તે વિધિ પ્રમાણે પર. તે નગરમાં તેણે મોટું જિનાલય કરાવ્યું. ઘણે કાળ ભેગલમીને ભેગાવીને ઉત્પન્ન થયેલા પુત્રવાળા તેણે એક દિવસ સદ્દગુરુની પાસે ધર્મ સાંભળ્યો, અને પછી પ્રવજ્યા લીધી. પ્રત્રજ્યાને પાળીને છેવટ સમાધિવડે મરીને સ્વર્ગમાં ગયે અને અનુક્રમે મિક્ષપદને પામે. અહીં આ પ્રમાણે ઉપનય કરે. સારું કુળ એ આ મનુષ્ય જન્મ છે, વણિક પુત્ર ભવ્ય જીવ છે, તેને હિતકારક પિતા અથવા ગુરુ ધર્મબોધ છે, વેશ્યાના વચન જે શ્રદ્ધાદિકવડે ઉત્પન્ન થયેલ ઉત્સાહ છે, કેમકે તે પણ પુણ્યરૂપી લક્ષમીને ઉપચય કરનાર થાય છે. પિતે એ ગુરુએ આપેલું જે ચારિત્ર તે મૂળ દ્રવ્ય છે, અનીતિપુરને જે નિષેધ તે ગુરુની સારણું બારણું છે. આ સંયમ મોટું વહાણ છે, સંસારરૂપી સમુદ્ર તરવાનું છે, કર્ણધારની જેવા સાધર્મિક સાધુઓ છે, ભવિતવ્યતાના નિગ જેવો પ્રમાદ કહ્યો છે, અનીતિપુરની જેવી દુષ્ટ ક્રિયાની પ્રવૃત્તિ છે, મોહ જેવો અન્યાય રાજા છે, કરીયાણાને ગ્રહણ કરનાર વણિકની જેવા ચાર વિવેકરૂપી ધનને હરણ કરનારા છે, વેશ્યા જેવી વિષયની આશા છે, અક્કો જેવી કર્મની પરિણતિ છે, અને પૂર્વભવમાં કરેલી તે પ્રાણને સારી મતિ આપનારી છે, તે (સારી મતિ)ના પ્રભાવવડે પ્રાણ સર્વ અશુભને ઓળંગીને ફરીથી જન્મભૂમિની જેમ ધર્મમાગે આવે છે. ઈત્યાદિ સર્વ ઉપનય યથાયોગ્ય ડાહ્યા પુરુષોએ ધર્મની પુષ્ટિ કરવાની ઈચ્છાથી ધર્મવિધિ કરો. આ પ્રમાણે રત્નસૂડની કથા કહી. આ પ્રમાણે ગણુધરે શ્રેષ્ઠ ધર્મદેશના આપી અને દ્વાદશાંગી કહી, કે જે ગણુધરે પિતે રચી હતી. તથા દશ પ્રકારની સાધુની સામાચારી અને તેનું સમગ્ર કાર્ય આ શ્રુતકેવળીએ પ્રકાશિત કર્યું. આ પ્રમાણે ભવ્ય જીરૂપી કમળના વનને સૂર્યની જેમ નિત્ય પ્રતિબોધ કરતા શ્રી શાંતિનાથ જિનેશ્વર પૃથ્વીતળ ઉપર વિહાર કરવા લાગ્યા. કેટલાક માણસોએ ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી, અને કેટલાકે શુભ ભાવથી ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો કેટલાક અવિરત સમ્યગ્દષ્ટિ થયા અને ભગવાન શ્રી શાંતિનાથે પ્રતિબંધ કરેલા બીજા કેટલાક ભદ્રક થયા. જિનેશ્વરરૂપી સૂર્યને ઉદય થવાથી સર્વના અજ્ઞાનરૂપી Page #292 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ : શ્રી શાંતિનાથ ભગવતને પરિવાર. [ ૧૭ ] અ ંધકારના નાશ થયા, પરંતુ કૌશિકની જેમ અભયૈાનું અધપણુ નાશ પામ્યું નહીં. જેમ અગ્નિવર્ડ કાંગડુના કણીયા રંધાતા નથી, તેમ જિનેશ્વરવર્ડ પણુ અભયૈાની સિદ્ધિ થતી નથી. જેમ વરસાદ વરસ્યા છતાં પણ ઉખર ( ખાર ) પૃથ્વીને વિષે ધાન્ય થતું ( પાકતું) નથી, તેમ જિનેશ્વરની દેશનાના પણ અભન્યાને બેધ થતા નથી. શ્રી શાંતિનાથ પ્રભુ જે જે દેશમાં વિહાર કરતા હતા, તે તે દેશમાં સ` લેાકેાના સર્વ દુ:ખાની શાંતિ થતી હતી. પ્રભુના વિહારમાં એકસેસ ચેાજનને વિષે પ્રાણીઓને પીડા કરનારા દુભિક્ષ અને ડમર વિગેરે ઉદ્ધવા થતા નહાતા. જિનેશ્વરના વિહારમાં પચીશ ચેાજન સુધી વૃક્ષેા, ફળ અને પુષ્પાવર્ડ વ્યાપ્ત થતા હતા અને પૃથ્વી સુખે ચાલી શકાય તેવી થતી હતી. ઇત્યાદિ જગતને વિસ્મય કરનારું જિનેશ્વરનું માહાત્મ્ય આ પૃથ્વી ઉપર અમારી જેવા તુચ્છ (અલ્પ) બુદ્ધિવાળા કેટલું કહી શકે ? જે પત્યેાપમના આયુષ્યવાળા નથી, અને જેને હજાર જિહ્વા નથી, તે અરિહંતના આ પવિત્ર માહાત્મ્યને કેમ વણું વી શકે ? જિનેશ્વરાના સર્વ ગુણેાના સમૂહને કાણુ જાણે છે? પરંતુ તે જિનેશ્વરા જ દિવ્ય જ્ઞાનવડે તેને જાણે છે. આ પ્રમાણે અદ્ભુત અદ્વિતીય ચારિત્રવાળા શ્રો શાંતિનાથ જિનેશ્વર લેાકેાના હિત કરવાની ઇચ્છાથી પૃથ્વીપીઠ ઉપર વિહાર કરતા હતા. તે પ્રભુની સેવા કરતા તે ચક્રાયુધ ગણુધર શ્રી શાંતિ જિનેશ્વરની સાથે પૃથ્વી ઉપર વિચરતા હતા. આ ભગવાન ( ગણધર) પાતે જાણતા છતાં પણ ભવ્ય જીવાને પ્રતિષેધ કરવા માટે પ્રભુની પાસે અનેક પ્રશ્નો કરતા હતા. આ પ્રમાણે પૃથ્વી ઉપર વિચરતા શ્રી શાંતિ જિનેશ્વરે ખાસઠ હજાર મુનિવરાને દીક્ષા આપી હતી, શીલવડે શૈાભિત એકસઠ હજાર અને છસેા સાધ્વીઓને તે પ્રભુએ દીક્ષા આપી હતી, સારા સમિતરૂપી ગુણુને ધારણ કરનારા, સારા શ્રાવકના વ્રતને ધારણ કરનારા, જીવાજીવાદિક સારા તત્ત્વને જાણનારા, પાપને ભેદનારા, રાક્ષસ, યક્ષ અને દેવાક્રિકવડે ધર્મથી ક્ષેાભ નહીં પામનારા, જિનશાસનને વિષે અસ્થિ મજ્જાના રાગવડે રંગાયેલા, ઊંચા પાટિયાર્ડ ( બારણુાવર્ડ ) ઘરના દ્વારને નહીં ઢાંકતા, અન્યને ઘેર અને અત:પુરાદિકને વિષે નિરંતર પ્રવેશના ત્યાગ કરનારા, “ આ જિત વાક્યના અર્થ (ધન ) છે, તથા પરમા ( તત્ત્વ) છે, બાકીનુ સ અન છે. ” એમ સ` લેાક ખેલતા, ચૌદશ, આઠમ, પુનમ અને અમાસને દિવસે પૌષધ વ્રતને કરતા અને અશનાદિકવર્ડ મુનિઓને પ્રતિલાલ આપતા શ્રી શાંતિનાથ જિનેશ્વરે પ્રતિમાધ કરેલા શ્રેષ્ઠ ગૃહસ્થાની સંખ્યા બે લાખ અને નેવું હજારની થઈ હતી. તથા પૂર્વે કહેલા ગુણૢાવર્ડ યુક્ત ત્રિજગદ્ગુરુની શ્રાવિકાએ ત્રણ લાખ અને ત્રાણું હજાર થઇ. ચોદ પૂર્વને ધારણ કરનારા અને જિનેશ્વરની જેમ ભૂત અને ભવિષ્યને જાણનારા અજિનાની સંખ્યા આઠ હજારની હતી. રૂપી દ્રવ્યાને જોનારા તથા મનુષ્યેાના સંખ્યાતા ભવને જાણનારા ભગવાનના અવધિજ્ઞાનવાળા શિષ્યે ત્રણ હજાર હતા. સમય ક્ષેત્રમાં રહેલા સજ્ઞી ૨૮ Page #293 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. જીના મને રથને (મનના વિચારને) જાણનારા મન:પર્યવ જ્ઞાનવાળા ચાર હજાર હતા. તથા કેવળજ્ઞાનવડે યુક્ત અને સર્વદશી (કેવળદર્શનવાળા) સાધુઓની સંખ્યા ચાર હજાર અને ત્રણસો હતી. વેકર્વિક લબ્ધિવાળા છ હજાર હતા, બે હજાર ને ચારસો વાદી હતા. શાંતિ જિનેશ્વરના તીર્થને વિષે નિરંતર વૈયાવચ્ચ કરવામાં ઉદ્યમી અને વિધ્રના સમૂહનો નાશ કરનાર ગરુડ નામને યક્ષ હતું. સર્વદા કરેલા સાંનિધ્ધવાળી (પાસે રહેનારી) નિર્વાણ નામે પ્રસિદ્ધ શ્રી શાંતિનાથની શાસનદેવતા હતી. ચક્રાયુધ રાજાને પુત્ર કેણાચલ નામને રાજા નિરંતર શ્રી શાંતિનાથની સેવા કરનાર હતું. શ્રી શાંતિનાથ પ્રભુનું શરીર ચાળીશ ધનુષ ઊંચું, મૃગના લાંછનવાળું, સુવર્ણની જેવી કાંતિવાળું અને ત્રણ જગતમાં અદ્વિતીય હતું. જન્મની સાથે જ ઉત્પન્ન થયેલા ચાર, કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા અગ્યાર અને દેવોના સમૂહે કરેલા બીજા ઓગણીશ, આ સર્વ મળીને ચોત્રીશ અતિશય સિદ્ધાંતમાં જેમ બીજા તીર્થકરોને કહ્યા છે તેમ શ્રી શાંતિનાથ પ્રભુને પણ હતા. તે જિનેશ્વરના ત્રણ ભુવનના સવામી પણાને સૂચવનારા અશોકવૃક્ષાદિક આઠ પ્રાતિહાર્યા હતા. આ પ્રમાણે ત્રણ ભુવનના કલ્યાણના સ્થાનરૂપ તે શ્રી શાંતિનાથ પ્રભુએ પચીશ હજાર વર્ષો સુધી ચારિત્ર પાળ્યું, ને એક વર્ષ ઓછા તેટલા વર્ષે કેવળીપણું પાળ્યું. કુલ મળીને ભગવાનનું સર્વ આયુષ્ય સંપૂર્ણ એક લાખ વર્ષનું હતું. પછી જગદ્ગુરુ પિતાને નિર્વાણસમય સમીપે આવેલ જાણીને સમેતપવતના શિખર ઉપર ચડ્યા. સ્વામીને નિવણસમય જાણીને દેવેંદ્રોએ તત્કાળ આવીને ત્યાં લક્ષમીના શરણરૂપ છેલ્લું સમવસરણ કર્યું. તેમાં બેસીને ભગવાને છેલી દેશના આપી. આ પૃથ્વીતળને વિષે સર્વ પદાર્થોનું અનિત્યપણું કહ્યું. અને એમ બેલ્યા કે-“હે ભો! તેવું કાંઈક કર્મ કરવું, કે જે વડે અસાર ભવસ્થિતિને તજીને મુક્તિ પ્રાપ્ત થાય.” આ અવસરે ગણધરે પ્રભુના ચરણને નમવાપૂર્વક જિનેશ્વરને આ પ્રમાણે પૂછયું કે-“આ સિદ્ધિ કેવા સ્વરૂપવાળી છે?” પ્રભુ બેલ્યા કે-“તે સિદ્ધિ હાર, હીરા અને ચંદ્રના કિરણે જેવી ઉજવળ, પીસ્તાલીશ લાખ યોજન વિસ્તારવાળી છે, “વેત અને ઉત્તાન (ઊંચા) શ્રેષ્ઠ છત્રની જેવા સંસ્થાનવડે રહેલી છે, સમગ્ર લેકના અગ્રભાગને વિષે રહેલી છે, પિંડને વિષે આઠ યોજન છે, વળી તે મધ્ય ભાગને વિષે અને અંતને વિષે અનુક્રમે તે મચ્છરની પાંખ જેટલી નાની છે. તેનું જે છેલ્લું યેાજન છે, તેના છેલ્લા કેશના છ અંશને વિષે અનંત સુખવાળા સિદ્ધો રહેલા છે. ત્યાં જીવને જન્મ, જરા, મરણ, રોગ,શેક વિગેરે ઉપદ્રવ, કષાયે, સુધા અને તૃષા વિગેરે થતા નથી. ત્યાં અનુપમ, અતિ સ્થિર અને મોટું સુખ વતે છે, તેની અહીં મુગ્ધ જનના અનુમાન વડે ઉપમા અપાય છે. તે માટે હું દષ્ટાંત કહું છું તે તમે સાંભળો–શ્રી સંકેતપુરને સ્વામી શત્રુમર્દન રાજા વિપરીત શિક્ષાવાળા અવવડે હરણ કરાઈને વનને પામ્યા. મોટા શ્રમના વશથી ઉત્પન્ન થયેલી તૃષ્ણવડે શરીરે પીડા પામેલે તે અત્યંત મોટી મૂછવડે પૃથ્વીતળ ઉપર પડ્યો. ત્યાં પાસેના પર્વત ઉપર કંદ, મૂળ અને ફળને આહાર કરનારા અને વૃક્ષની છાલના વસ્ત્રવાળા ભિલે Page #294 -------------------------------------------------------------------------- ________________ Page #295 -------------------------------------------------------------------------- ________________ પવિત્ર શ્રી સમેન શિખર તીર્થ શ્રી શાંતિનાથ પ્રભુની નિર્વાણ ભૂમિ. org Page #296 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ : સિદ્ધસુખની ઉપમા વિષે ભિલ્લનું દષ્ટાંત. [ ૨૧૯ ] રહેતા હતા. તેઓને શિલા ઉપર બેસવાનું હતું, શિલાતળ ઉપર સુવાનું હતું, તેઓ પણ પિતાના આત્માને સુખી માનતા આ પ્રમાણે બોલતા હતા, કે-“ઝરણુંનું પાણી સુલભ છે, હંમેશાં પ્રિયા પાસે રહેલી છે, વાસસ્થાન સારું છે, અને અહિત વચન સંભળાતું નથી.” પછી તેમાંથી કેઈ ભિલ ત્યાં આવ્યો, કે જ્યાં મૂછોવડે પૃથ્વી ઉપર પડેલો રાજા હતો. ભૂષણવડે ભૂષિત તેનું અંગ હોવાથી તેને રાજા જાણીને તેણે આ પ્રમાણે વિચાર કર્યો, કે-“આ તૃષાથી મરી જશે, અને આના મરવાથી આખી પૃથ્વી નાથ રહિત થશે, તેથી આને પાણી પાઈને મારે જીવાડ એગ્ય છે.” પછી પલાશના પડીયામાં પાણી લાવીને તેણે રાજાને તે પાયું, ત્યારે તે સ્વસ્થ થયે. મનમાં તેના અતુલ્ય ઉપકારને ધારણ કરતા રાજા જેવામાં તેની સાથે વાત કરતા જેટલામાં ક્ષણવાર રહ્યો હતો, તેટલામાં ત્યાં તેના સીપાઈઓ આવ્યા, અને તેઓએ રાજાને મોદકાદિક ભજન અને શીતલ પાણી આપ્યું. રાજાએ તે બિલને પણ તે ભજન અપાવ્યું. પછી સુખાસન(પાલખી)માં બેઠેલા તેને પોતાની સાથે તે નગરમાં લાવ્યું. પછી સ્નાન કરાવીને, સારા વસ્ત્રો પહેરાવીને, ભૂષણવડે ભૂષિત કરીને તથા મનહર ચંદનવડે વિલેપન કરીને ભાત, દાળ વિગેરે સારા ભક્ષયવડે અતિ ગૌરવથી તેને જમાડ્યો. પછી તેને તેર ગુણવડે પ્રસિદ્ધ તાંબૂલ આપ્યું. પછી મનહર આવાસમાં રહેલે તે સુંદર શયામાં સૂતા. જેના ઉપર રાજા તુષ્ટમાન થાય, તેનું દારિદ્ર તત્કાળ નાશ પામે છે. આ પ્રમાણે સુખ પામ્યા છતાં પણ તે ભિલ વનને, તેમાં ઈચ્છા પ્રમાણે વિહારને તથા પોતાની પ્રિયાને ભૂલતો નથી. સુંદર નંદન વનમાં કિંકિલી વૃક્ષના પલવ(નવાંકુર)ના આહારને કરતા છતાં પણું ઉંટ પોતાની મરુસ્થલી (મારવાડને) સંભારે છે જ, પરંતુ સીપાઈઓવડે નિયમિત કરાયેલે તે જવાને શક્તિમાન થશે નહીં. આ પ્રમાણે કેટલાક કાળ તે પ્રકારે તે ત્યાં રહ્યો. પછી એક વખત વર્ષાકાળ પ્રાપ્ત થયે, મેઘ વારંવાર ગર્જના કરવા લાગ્યા, અને વીજળીનો વિલાસ થવા લાગ્યો, ત્યારે તે વિરહથી પીડાયેલે થયે. મેઘને ગરવ, વીજળીને વિકાસ અને મયૂરનો સ્વર તે દરેક વિરહથી પીડાયેલા પ્રાણીઓને યમદંડની જેમ દુસહ છે. પછી તેણે વિચાર્યું કે“સારા સારા વસ્ત્ર અને અલંકારવાળે જે હું અહીંથી જઈશ, તે મારું હરણ થશે, તેથી નગ્ન થઈને જવું જ સારું છે. ” આ પ્રમાણે વિચારીને, કોઈક પ્રકારે યામિકેને છેતરીને તથા રાત્રિએ ભવનમાંથી બહાર નીકળીને ધીમે ધીમે પોતાને સ્થાને આવ્યો. જુદા આકારવાળા તેને જોઈને ભ્રાંતિ પામેલા તેના કુટુંબે પૂછયું કે-“અરે! તું કે છે.?” તે બોલ્યો કે-“ હું તમારે છું.” ત્યારે તેને ઓળખીને તેના મનુષ્યએ તેને પૂછયું કે-“આટલો કાળ તું ક્યાં રહ્યો અને તારી આવી કાંતિ કેમ થઈ?” ત્યારે તેણે તેઓને પોતાને સર્વ વૃત્તાંત નિવેદન કર્યો, અને અનુભવેલું તે નગરમાં વસવા વિગેરેનું સુખ કહ્યું. “ તે કેવા પ્રકારનું છે? તે તું કહે.” એમ ફરીથી પૂછતા તેઓને તેની જેવી ઉપમાવડે કહેવા લાગ્યો, કે-“સ્વાદિષ્ટ ફળ અને કંદ જેવા મેં મોદક ખાધા, Page #297 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. નીવારાદિક અશનની જેવા ભાત, દાળ વિગેરે ખાધા, ગુંદાના પત્ર જેવા પાન મેં ખાધા, શામલીના કંટક જેવું સોપારી મને આપ્યું, સુંદર વકલની જેવાં વસ્ત્રો મેં પહેર્યા હતાં, વર્ણની પુપમાળા જેવા આભરણે પહેર્યા હતાં, છિદ્ર રહિત ગુફાની જેવા પ્રાસાદને વિષે હું રહ્યો હતો, તથા શિલાતળ જેવી મોટી શયામાં સૂતો હતો.” આ પ્રમાણે ઉત્તમ ઉપમેય વસ્તુને પણ પિતાના અનુભવવડે અસાર વસ્તુની વર્ણન-ઉપમિતિ તેણે કરી. આ પ્રમાણે સંસારી લેકની પાસે અમારો જેવાવડે પણ સિદ્ધિના સુખને લેકના અનુમાનથી ઉપમા અપાય છે. લેકમાં કામગથી ઉત્પન્ન થયેલું જે દેવ સંબંધી મોટું સુખ છે, તેનાથી અનંતગણું અને શાશ્વતું સિદ્ધોનું સુખ છે.” આ પ્રમાણે કહીને ભગવાન તે સ્થાનથી ઊભા થયા, અને તે પર્વતના કે મુખ્ય શિખર ઉપર ચડ્યા. ત્યાં કેવળજ્ઞાનવાળા નવસો શ્રેષ્ઠ સાધુઓ સહિત શ્રી શાંતિનાથે એક માસનું અનશન કર્યું. પરિવાર સહિત સર્વે દેતો મોટી પ્રીતિપૂર્વક ત્રણ જગતના પ્રભુની સેવા કરવા લાગ્યા. જેઠ માસની કૃષ્ણ ચતુર્દશીને દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્ર રહ્યો હતો ત્યારે શુકલધ્યાનના છેલા (ચેથા) ભેદનું ધ્યાન કરતા પ્રભુ માક્ષને પામ્યા. ક્રમના યેગથી (અનુક્રમે) તે સર્વે સાધુઓ પણ ત્યાં ગયા, કે જ્યાં ગયેલા જીવોનું ફરીથી આવવું થતું નથી. સિદ્ધિમાં ગયેલા જિનેશ્વરને જાણીને દેવ અને દેવીના સમૂહ સહિત તે દેવેંદ્રો શેકવડે ભરપૂર અને અશુપાતને કરતા પ્રભુના ગુણોને સંભારી સંભારીને આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા કેમકે તેઓ વક્રિય રૂપ ધારણ કરીને આ પૃથ્વીતળ ઉપર આવે છે. “હા ! સંશયરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન ! હા! શ્રી શાંતિપ્રભુ! અમને અનાથને અહીં મૂકીને તમે કયાં ગયા છે? હે નાથ ! તમારા વિના પિતાપિતાની ભાષાના પરિણામવડે અત્યંત આહૂલાદને આપનારી આવી ધર્મદેશના કોણ કરશે? હે નાથ! તમે મેક્ષમાં જવાથી લેકની બાધા(પીડા)ને કરનારા દુર્મિક્ષ વિગેરે ઉપદ્રની શાંતિને કેણ કરશે ? દેવના કાર્ય તજીને તથા આ પૃથ્વીતળ ઉપર આવીને અમે હે પ્રભુ! તમારા વિના બીજા કેની સેવા કરશું?” આ પ્રમાણે ખેદમાં તત્પર તેઓએ ક્ષીરસમુદ્રાદિકના જળવડે શાંતિનાથ જિનેશ્વરના શરીરને નાન કરાવ્યું, સારા નંદન વનમાંથી આણેલા હરિચંદનના કાષ્ઠના ઘસેલા અતિ સુગંધી ચંદનવડે તેઓએ ભક્તિથી તેના શરીરને લેપ કર્યો. તેના મુખમાં કર્પર દઈને દેવદ્રવ્ય વસવડે તેને આચ્છાદન કર્યું, અને અગરૂના સુગંધવડે વાસિત કર્યું. સુરેદ્રોએ ભગવાનના શરીરને મંદાર, પારિજાત અને ક૯પવૃક્ષથી ઉત્પન્ન થયેલા પુવડે ભક્તિથી પૂછ્યું. પછી શ્રેષ્ઠ રસ્તેથી બનાવેલી શિબિકા ઉપર તે શરીર તેઓએ મૂક્યું, અને નૈઋત્ય ખૂણામાં ચંદનના કાષ્ઠની ચિતા કરી. તે શિબિકા ઉપાડીને ખેદવાળા તે દેવેંદ્રોએ જિનેશ્વરના તે શરીરને ચિતાની મથે નાંખ્યું. બીજા સાધુઓની ક્રિયા વૈમાનિક દેએ કરી. તેમાં Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાન્તિનાથ પ્રભુનું' શ્રી સમેત્તશિખર પર્વત (તીર્થ’) ઉપર નિવગુ. (માક્ષગમન) Page #299 -------------------------------------------------------------------------- ________________ Page #300 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ-કેટિશિલાનું વર્ણન. [ ૨૨૧ ]. અગ્નિકુમાર દેવોએ પિતાના મુખમાંથી અગ્નિ મૂક્યો. પછી વાયુકુમાર દેવોએ વાયુવડે તે અગ્નિ સળગા, તે વડે ભગવાનના શરીરના માંસ અને રૂધિર બળી ગયા. પછી મેઘકુમાર એ સુગંધી અને શીતળ જળ મૂકીને ક્ષમાવડે ક્રોધની જેમ તે ચિતાગ્નિને શાંત કર્યો. પછી ઉપર રહેલી જમણી દાઢાને પહેલા ઇંદ્ર ગ્રહણ કરી, અને નીચે રહેલી તે બીજી દાઢાને ચમરે ગ્રહણ કરી. ઉપર અને નીચે રહેલી ડાબી બે દાઢાઓને ભગવાનના મુખમાંથી અનુક્રમે ઈશાનેંદ્ર અને બલી ભક્તિથી ગ્રહણ કરી. બાકીના અઠ્ઠાવીશ દાંત તેટલી સંખ્યાવાળા બાકીના ઈંઢોએ ગ્રહણ કર્યા. બાકીના સર્વ દેવેએ અસ્થિ ગ્રહણ કર્યા. વિદ્યાધરે અને મનુષ્યએ પ્રયત્નવડે સર્વ ઉપદ્રવને નાશ કરનારી જગદગુરુની ચિતાની ભસ્મને ગ્રહણ કરી. આ પ્રમાણે ભગવાનના શરીરનો સંસ્કાર કરીને દેવેંદ્રોએ ત્યાં સુવર્ણ અને રત્નથી બનાવેલ શ્રેષ્ઠ સ્તૂપ કર્યો. તેના ઉપર ત્રણ જગતના પ્રભુ શ્રી શાંતિનાથની સુવર્ણમય પ્રતિમા કરીને તેઓએ ભક્તિપૂર્વક તેની પૂજા કરી. પછી નંદીશ્વર દ્વીપને વિષે યાત્રા કરીને સર્વે રે અને અસુરે હૃદયમાં શ્રી શાંતિ પ્રભુનું સ્મરણ કરતા પિતાપિતાને સ્થાને ગયા. પછી ચક્રાયુધ ભગવાન ઘણું સાધુના સમૂહ સહિત ભવ્યને પ્રતિબંધ કરતા પૃથ્વી ઉપર વિચારવા લાગ્યા. તે પણ ઘાતિ કર્મથી મુક્ત થઈને કેવળી થયા, અને દેવેદ્રોએ પૂજાતા તે ફરીથી પૃથ્વી ઉપર વિચારવા લાગ્યા. હવે અહીં ભરત ક્ષેત્રમાં મધ્ય ખંડને વિષે દેવોએ પૂજેલું, પૃથ્વી ઉપર પ્રખ્યાત અને ઉત્તમ કેટિશિલા નામનું તીર્થ છે. ત્યાં ઘણુ કેવળી સહિત પુણ્યાત્મા ચક્રાયુધ ગણધર અનશન કરીને મોક્ષે ગયા. તે શિલા ઉપર કાળે કરીને ઘણા કોટિ સાધુઓ સિદ્ધ થયા, કે જે શિલા પૂર્વે ચકાયુધના ચરણવડે પવિત્ર થઈ છે. તે આ પ્રમાણે શ્રી શાંતિ જિનેવરના તીર્થને વિષે તે ગણધર સિદ્ધ થયા. પછી તે મહાતીર્થને વિષે સંખ્યાતા કરોડ યતિઓ સિદ્ધ થયા. કુંથુ ભગવાનના પણ તીર્થને વિષે તે શિલાતળ ઉપર પાપ રહિત સંખ્યાતા કરોડ સાધુઓ સિદ્ધ થયા. અરનાથ સ્વામીનાં તીર્થને વિષે આઠ પ્રકારના કર્મો ખપાવીને બાર કરોડ સાધુઓ મોક્ષે ગયા. મહિલનાથ જિનેંદ્રના વિષે કેવળજ્ઞાનને ધારણ કરનારા છ કરોડ સાધુઓ મોક્ષને પામ્યા. મુનિસુવ્રત નામના તીર્થને વિષે આ પ્રસિદ્ધ તીર્થ ઉપર ત્રણ કરોડ સાધુઓ મોક્ષને પામ્યા. નમિ જિનેવરના પણ તીર્થને વિષે સારી વિશુદ્ધ ક્રિયાવાળા એક કરોડ મહાત્મા સાધુઓ ત્યાં સિદ્ધ થયા. એ પ્રકારે જતા કાળવડે તે તીર્થમાં બીજા પણ જે ઘણા સાધુઓ સિદ્ધ છે, તે આ ગ્રંથમાં મેં કહા નથી. જે તીર્થકરના તીર્થમાં પરિપૂર્ણ કટિ સાધુઓ સિદ્ધ થયા છે તે જ અહીં કહ્યા છે, તેથી તે આ કેટિશિલા કહેવાય છે. ચારણ મુનિઓ, સિદ્ધ, યક્ષો, દેવ અને અસુરો તે કટિશિલા નામના તીર્થને નિત્ય વાંચે છે. આ પ્રમાણે શ્રાવકના બાર વતની કથાના સંલેખનવડે વ્યાપ્ત તથા ચક્રાયુધ નામના ગણધરના વ્યાખ્યાન વડે Page #301 -------------------------------------------------------------------------- ________________ [ રરર ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. વૃદ્ધિ પામેલ શ્રી શાંતિ જિનેશ્વરને બારમે ભવ મેં કહ્યો તથા તે જ તીર્થકરનું સમગ્ર ચરિત્ર પણ કહ્યું. જેના સમરણ કરવાથી ઉપસર્ગો નાશ પામે છે, જેના ગુણે જગતને વિષે સમાતા નથી, અને જેના અંગની શોભાવડે સુવર્ણની કાંતિ શેભે છે, તે શ્રી શાંતિનાથ ભગવાન સંઘની શાંતિ કરે. STEFUTUBSTETRIFFEREFRESEFUESTSTSTSTST શ્રી શાંતિનાથ પ્રભુના બારમા ભવનું વર્ણન અને લો તાવ પૂરું થયા. annansnsnsnsns6954SUEUEUEUEULUCULeuvenPINS - સમાસ - Page #302 -------------------------------------------------------------------------- ________________ 逸 શ્રી અજિતપ્રભસૂરિ વિરચિત શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર પ્રશસ્તિ-લેખ. ( વધારા ) >< ઉપરોક્ત મૂલ ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે, તેનુ સંશાધન પન્યાસજી શ્રી ક‘ચનવિજયજી મહારાજે કરેલ જે પ્રગટ થયેલ છે, તેનું આ ગુજરાતીમાં ભાષાંતર કરી અમાએ પ્રગટ કરેલ છે. તે મૂલ ગ્રંથમાં છેવટે પ્રશસ્તિ ( શ્રી અજિતપ્રભસૂરિ કયા ગચ્છમાં થયા, તેમની ગુરુપરંપરા રજ્ગ્યાના સમય, સ્થળ વગેરે ) પૂર્વાચાર્યાક્ત અન્ય મૂલ ગ્રંથમાં આપવામાં આવે છે તેમ આ ભૂલ શ્ર'થમાં આપવામાં આવેલ નથી, જેથી તેના અનુવાદના પ્રકાશનમાં પણ અમે આપી શકયા નથી, પરંતુ આ ગ્રંથ છપાઇ ખાઇડીંગ સહિત તૈયાર થયા પછી ા ગ્રંથની પ્રશસ્તિ ( રચનાસમય, સ્થલ વગેરે) ચાષ કરતાં શ્રી ભારતીય વિદ્યાભવન મુંબઈના તરફથી શ્રી સિ ંધી ગ્રંથમાળા ગ્રંથાંક ૧૮ જૈન પુસ્તક પ્રશસ્તિ લેખ સંગ્રહ પ્રથમ ભાગ સ`પાદક શ્રી જિનવિજયજી મુનિએ તેમાં ગ્રંથના નામેા અનુક્રમ પ્રમાણે આપ્યા છે તેના પા. ૧૩૬ મે છે. २९०. शान्तिनाथ चरित्र ( अजितप्रभसूरि कृत ) सं. १३८४ सं. १३८४ वर्षे श्रावणशुद्धि द्वितियाथां शनौ श्रीशांतिनाथचरितं श्रीनरदेवसूरीणां शिष्येण क्षु धर्मेण लिखितम् ૨૯૨ માં શ્રી અજિતપ્રભસૂરિરચિત શ્રી શાન્તિનાથ ચરિત્રની પ્રશસ્તિ આપેલ છે જે મૂલ સાથે તેનું સંક્ષિપ્ત ભાષાંતર નીચે મુજબ છે. २९२. शान्तिनाथ चरित्र ( अजितप्रभसूरिकृत ) संवत १३८४ वर्षे आश्विनसुदि १३ सोमे अह श्रीश्रीमाले बृहत्गच्छीय श्रीवादीन्द्रदेव सूरि संताने श्रीविजयसिंह Page #303 -------------------------------------------------------------------------- ________________ : ૨ : सूरिशिष्य श्री माणिक्यसूरिशिष्य श्री धर्मदेव सूरिणाम् शिष्यैराज्ञापरिपालकैः श्रीवयरसेणસૂરિમિક સાધ્વી મ©...... "सुंदरी विजयलक्ष्मी सा० पद्मलच्छि सा० चारित लक्षम्या अभ्यर्थनया स्वश्रेयोऽर्थं च श्रीशान्तिनाथचरित्रं सर्वेषामाचार्योपाध्यायप्रमुख साधूनां वाचनार्थ पठनार्थमखि लिलिखे लिख्यते स्म लिखितं, नंदतु श्रीशान्तिाथस्य चिरकालं यावत् पुस्तकं ॥ ઉપરની પ્રશસ્તિના સંક્ષિપ્ત અનુવાદ નીચે પ્રમાણે છે. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર ( શ્રી અજિતપ્રભસૂરિષ્કૃત ) સંવત ૧૩૮૪ ના આશ્વિન સુદી ૧૩ ને સમવારે લખેલુ છે. શ્રીશ્રીમાલી બૃહદ્ ગચ્છીય વાદીશ્રી દેવેન્દ્રસૂરિના સંતાન શ્રી વિજયસિંહસૂરિ, શિષ્ય શ્રી માણિયસૂરિ, શિષ્ય શ્રી ધર્મ દેવસૂરિની આજ્ઞાપાલક શ્રી યસેનસૂરિના ગચ્છમાં સાધ્વી મ॰......સુંદરી, વિજયલક્ષ્મી સા॰ પદ્માલક્ષ્મી સા॰ ચારિત્રલક્ષ્મીની વિનતિથી પેાતાના કલ્યાણ અર્થે શ્રી શાંતિનાથ ચરિત્ર સ આચાર્યા, ઉપાધ્યાય, પ્રમુખ સાધુઓની વાંચનાર્થે પડનાર્થે લખવામાં આવ્યું છે. શ્રી શાંતિનાથ ચરિત્ર આ ગ્રંથ ચિરકાળ સુધી કલ્યાણને માટે થાએ. ઉપર પ્રમાણે આ ગ્રંથની પ્રશસ્તિ તેની સાથે સંબંધ ધરાવતી હાવાથી તે છપાવી આ ગ્રંથમાં છુટી નાંધ તરીકે આપવામાં આવેલી છે તે ગ્રંથ સાથે રાખવા વાચકાને નમ્ર સૂચના છે. સ. ૨૦૦૪ ના પાષ સુદ ૩ બુધવાર તા. ૧૪-૧-૧૯૪૮. શ્રી જૈન આત્માનંદ સભા— ભાવનગર. Page #304 -------------------------------------------------------------------------- ________________ www.lainen any ore