SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ટ પ્રસ્તાવ–રત્નચૂડનું અનીતિપુરમાં આગમન. [ ૨૧૧ ] "" જોઇને પિતા ખેલ્યા, કે હૈ વત્સ ! આજે તારું શ્યામ મુખપણું ચિંતા સહિતપણાને કહે છે, તેથી હે પુત્ર ! તારે અપૂર્ણ શું વર્તે છે? તે તું કહે. શું એક પુત્રના પશુ વાંછિતને હું પૂર્ણ નહીં કરું ? ” ત્યારે તે કાંઇક હસીને એલ્યે. કૅ–“ હે પિતા ! તમારી અનુજ્ઞાથી ધન ઉપાર્જન કરવા માટે દેશાંતરમાં જવા ઇચ્છુ છુ, ” ક્રીથી રત્નાકર એલ્યુ “હે પુત્ર! મારે ઘેર પહેલેથી જ ઘણું ધન વર્તે છે. તેનાવડે તારું' વાંછિત પૂર્ણ કર અતિ વિષમ દેશાંતરમાં અતિ કઠાર પુરુષા જઈ શકે છે, પણ કામળ શરીરવાળા તું શી રીતે ત્યાં જઈ શકે ? જેને ઇંદ્રિયા વશ છે, જે સ્ત્રીઓમાં લુબ્ધ ન થાય, અથવા જે ખેલવાનુ જાણતા હાય, તે દેશાંતરમાં જાય છે; તેથી હું વત્સ ! દેશાંતરમાં જઇને તુ શું કરીશ ? મેં જે લક્ષ્મી ઉપાર્જન કરી છે, તે સર્વ તારી જ છે. ” આ પ્રમાણે કહ્યા છતાં પણ તેણે જ્યારે પેાતાના તે આગ્રહ મૂકયા નહીં ત્યારે પિતાએ પણ તેને રજા આપી. નિશ્ચય કર્યો હાય તા શું ન થાય ? પછી પિતાનુ દ્રવ્ય પાતાને નામે ઉધારે લઈને દેશાંતરમાં લાભદાયક કરીયાણું ગ્રહણ કર્યું. ધનવડે કાંઇક વહાણુ ગ્રહણ કરીને તે કરીયાણું તેમાં નાંખ્યું, અને તે તૈયાર થયા. શ્રેષ્ઠીએ તેને આ પ્રમાણે શિક્ષા આપી કે “ હે વત્સ ! અનીતિપુર નામના નગરમાં જવું જ નહીં. કેમકે તેમાં અન્યાય નામના રાજા છે, અવિચાર નામના મંત્રી છે, સ`ગ્રાહી નામના આરક્ષક છે, અશાંતિ નામના પુરાહિત છે, ગૃહીતભક્ષક નામના શ્રેષ્ઠી છે, મૂલનાશ નામના તેના પુત્ર છે, રણઘા નામની ગણિકા છે, યમઘઢા નામની ટ્ટિની( અક્કા ) છે, તથા વ્રતકાર, ચાર અને પારદારિક વિગેરે ઊંચા મહેલમાં રહેનારા અનેક લેાકેા નિરતર રહે છે. આ સ્વરૂપને નહીં જાણનાર જે પુરુષ ત્યાં વેપાર માટે જાય છે, તેના સર્વ દ્રવ્યને તે ઠંગ લેાકા ગ્રહણ કરે છે; તેથી અનીતિપુરને છેડીને ઇચ્છા પ્રમાણે ખીજા નગરમાં જઈને હું વત્સ ! તારે વેપાર કરવા. આવી મારી શિક્ષા છે. ” ઇત્યાદિ વિવિધ પ્રકારની તેણે આપેલી શિક્ષા અંગીકાર કરીને તથા માંગલિક ઉપચાર કરીને શુભ દિવસે તે ઘરમાંથી ચાલ્યા. સ્વજનાવર્ડ અનુ. સરાતા અને સારા શત્રુનથી ઉત્સાહ પામેલેા તે, અનુસરનારાને રજા આપીને વહાણુ ઉપર ચડ્યો. પછી શ્વેત પટવર્ડ દેદીપ્યમાન, ધીવરના શુષ્ણેાના સમૂહવાળા અને અંદર સવરવાળા સતિ( સાધુ )ના જેવા તે પાત ચાલ્યેા. કૂપસ્તંભ ઉપર બેઠેલા પુરુષવડે જોવાયેલા મા વાળા તે પાત ધીવરે એ હુંમેશાં ઇચ્છિત દ્વીપ તરફ ચલાવ્યેા. ભવિતવ્યતાની પ્રેરણાથી જ્યાં અનીતિપુર નામનું પ્રસિદ્ધ નગર છે, તે દ્વીપમાં તે પાત ગયા (પહોંચ્યા). તે આવતા પાતને જોઈને તે નગરના સર્વ લેાક હર્ષ પામ્યા, અને ઊંચા થઈને તેની સન્મુખ જોવા લાગ્યા. તેને જોઇને રત્નચૂડ અને સર્વ નિયામક( ખલાસીઓ ) શકા પામ્યા, તેથી તેને કાંઠે આવેલા કાઇક પુરુષને તેઓએ પૂછ્યું', કે “ હું ભદ્ર ! આ કા દ્વીપ છે? તથા આ નગર કયું છે ? ” તે મેલ્યા કે“ લેકમાં પ્રસિદ્ધ આ ચિત્રકૂટ ૧. વહાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy