________________
: ૫૪ :
નરાના ચરિત્રને સત્ત્વ નિચેાન્યેા છે, ને દરેક પ્રસ્તાવમાં રસના નિર્મળ વી ઝરણા પણુ વહે છે. સારાંશ કે—વાંચક તુ પણ યથાશક્તિ આ રસ, અલંકાર અને વિવિધ ઘટનાઓ, કથાએ અને આવેલ મેધપાઠા યુક્ત આ ચિત્રનું અમૃત પાન કરી બુદ્ધિ, ભક્તિ અને શ્રદ્ધાને ધન્ય કરી મેાક્ષ મેળવ
અહિ. છ પ્રસ્તાવમાં શ્રી શાંતિનાથ જિનેશ્વરનું ચિત્ર મૂળ ૪૮૮૯ àાકપ્રમાણમાં આચાર્ય મહારાજે રચેલ છે. ગ્રંથની છેવટે ગ્રંથકી આચાર્ય મહારાજે પ્રશસ્તિ આપી નથી, જેથી તેઓશ્રી કયા ગચ્છના હતા, તેમજ ગુરુ પર'પરા, રચનાકાળ, સ્થળ એ અમા આપી શકયા નથી.
આ સેાળમા જિનેશ્વર શાન્તિનાથ પ્રભુનું ચરિત્ર, સુંદર, રસિક અને આધપ્રદ કથાઓ અને અન્ય વિષયેાથી ભરપૂર હાવાથી આ ઉત્તમેાત્તમ ચરિત્ર સાથે કાઇ પુણ્યશાળી જૈન બંધુનુ નામ અંકિત થાય તેા તેના સુંદર મેળ થયેા કહેવાય તેમ સભાની ઇચ્છા હતી. દરમ્યાન આ સભાના માનનીય સભાસદ ભાઇ શ્રી અનુપચંદ ઝવેરભાઇએ પેાતાના સ્નેહી શ્રી રણુજીતકુમાર અને સુરેન્દ્રકુમાર કુસુમગરને જણાવતાં બંને સુબંધુએએ પાતાના પૂજ્ય માતુશ્રી શ્રીમતી જાસુદન્હેનને આ હકીકત જણાવતાં શ્રીમતી જાસુદન્હેને પેાતાના સ્વર્ગવાસી પતિ શેઠશ્રી લાલભાઇ ભોગીલાલ કુસુમગરના સ્મરણાર્થે ગ્રંથમાળા નિમિત્તે પ્રકટ કરવા આ સભાને ધારા પ્રમાણે આર્થિક સહાય આપવાથી આ ગ્રંથ પ્રકટ કરવામાં આન્યા છે; જે માટે શ્રીમતી જાસુદન્હેન તથા શ્રી રણજીતકુમાર અને શ્રો સુરેન્દ્રકુમારના આભાર માનવામાં આવે છે, અને તેને માટે શ્રીયુત્ અનુપચ ંદભાઇએ જે પ્રયાસ કર્યો છે તેથી ખરેખર સાહિય સેવા અને જ્ઞાનકિત કરી છે.
અત્યારે વિશ્વયુદ્ધ બંધ થયા છતાં પણ દિવસાનુદિવસ છાપકામના કાગળા, છપાઇ, ડીઝાઇના, બ્લેાકેા, ખાઇડીંગ વગેરેના ભાવ વધતા જ જાય છે; હજી પણ તે માટેનું સાહિત્ય જોઈએ તેવુ મળતુ પણ નથી; છતાં પણ આવા સુંદર ચરિત્ર ગ્રંથૈાનું સુંદર પ્રકાશન કરવા માટે મળતી ( સિરિઝ માટેની ) આર્થિક સહાય ઉપરાંતને મ્હાટે ખર્ચ કરવા પડે છે; કારણ કે ચારિત્રની આંતરિક વસ્તુ અતિ સુંદર હેાવાથી તેની બાહ્ય સુંદરતામાં પણ કેમ વિશેષ સુ ંદરતા થાય તે ષ્ટિ ધ્યાનમાં રાખી આ ગ્રંથ અને અન્ય ગ્રંથાનુ' પ્રકાશન આકર્ષક અને કલાની ઢષ્ટિપૂર્વક બનાવવા આ સભા મને તેટલેા પ્રયત્ન કરે છે.
આ શ્રી શાંતિનાથ ચરિત્ર ગ્રંથ અમુક સચેાગા વચ્ચે જલદી પ્રકાશન કરવા માટેનેા નિ ય થતાં શ્રી મહાદય પ્રીન્ટીંગ પ્રેસના માલીક શ્રીયુત શુલાખચ લલ્લુભાઇએ જલદી પ્રકાશન કરવા જે સગવડ કરી આપી તે માટે આ સભા પેાતાના આનંદ વ્યક્ત કરે છે. આ ગ્રંથની શુદ્ધિ માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યા છે, છતાં ઢષ્ટિક્રષ, પ્રેસદોષ કે અન્ય કારણાથી આ ગ્રંથમાં કોઇ સ્થળે સ્ખલના જણાય તા ક્ષમા માંગવા સાથે અમાને જણાવવા નમ્ર વિનંતિ કરીયે છીએ.
ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ,
આત્માનંદ ભવન દ્વિતીય શ્રાવણ શુક્લ પૂર્ણિમા.
Jain Education International
For Private & Personal Use Only
ભાવનગર.
www.jainelibrary.org