SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૩ : હવે ભગવંત ત્યાંથી ઊઠીને ગિરિના અન્ય ઊંચા શિખર ઉપર પધારે છે. જ્યાં પ્રભુ કેવલજ્ઞાનધારક નવશે’હું મુનિવરી સહિત એક માસનું અનશન કરે છે. જેઠ માસની કૃષ્ણ ચતુર્દશીને દિવસ ભરણી નક્ષત્રમાં ચદ્ર રહ્યો હતા ત્યારે શુકલધ્યાનના ચાચા ભેદનુ ધ્યાન કરતાં પ્રભુ મેક્ષ પધારે છે. સાધુ પણ સિદ્ધિપદ પામે છે. જ્યાં દેવેન્દ્રો, દૈવ નિર્વાણુ મહાત્સવ કરવા આવે છે, શાક સહિત અન્નુપાત કરે છે અને પ્રભુના ગુણાને સંભારી સભારી વિલાપ કરે છે. પછી તેઓએ ક્ષીર સમુદ્રના જળવડે પ્રભુને સ્નાન કરાવી, શ્રેષ્ઠ ચંદનવડે પ્રભુના શરીરે લેપ કરી, દેવદૂખ્ય વસ્ત્રવડે શરીરને આચ્છાદન કરી, ભક્તિવડે સુગંધી પુષ્પોથી પૂજી, પ્રભુ અને અન્ય મુનિએના દેહને રત્નની શ્રેષ્ઠ શિબિકામાં મૂકી વૈમાનિક દેવાએ તૈયાર કરેલી નૈઋણ ક્રાણુમાં ચંદનની કરેલી ચિત્તામાં પ્રભુના શખને મૂકે છે, ખીજી ચિત્તામાં અન્ય મુનિવરો મૂકે છે. પછી અગ્નિકુમાર દેવા મુખમાંથી અગ્નિ મૂકે છે, વાયુકુમાર દેવા અગ્નિ સળગાવે છે. અળી ગયા પછી મેશ્વકુમાર દેવા શીતળ અને સુગંધી જળવડે ચિંતાને શાંત કરે છે. હાડકા વગરની સર્વ વસ્તુ દુગ્ધ થઇ ગયા પછી ઉપર રહેલી ડાઢા ઇંદ્ર, નીચે રહેલી ચમરેન્દ્ર, ઉપર નીચે રહેલી એ ડાઢાઓ શાનેંદ્ર અને અલીન્દ્ર. બાકીના દાંતા તેટલી સંખ્યાવાળા ઇંદ્રો ગ્રઢણુ કરે છે. અસ્થિ ખીજા દેવા અને સર્વ ઉપદ્રવ નાશ કરનારી ચિતાની ભસ્મ વિદ્યાધરા અને મનુષ્ય ગ્રહણુ કરે છે. પછી દૈવેદ્રો ત્યાં સુવણુ અને રત્નાના સ્તૂપ કરી શ્રી શાંતિનાથ પ્રભુની સુવર્ણમય પ્રતિમા કરી, ભક્તિપૂર્વક પૂજા કરી અને નંદીશ્વર દ્વીપની યાત્રા કરી દેવા સ્વસ્થાને જાય છે. હવે ચક્રાયુધ ગણધર ભગવંતને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને ભવીજીવાને દેશનાવડે ઉપકાર કરતાં શ્રી કેટિશિલા નામના તીથે પધારતાં ત્યાં મેાક્ષમાં પધારે છે. કાટિશિલા—તીથ અહિં ભરતક્ષેત્રના મધ્યખંડને વિષે આવેલુ છે તે દેવાએ પૂજેલુ છે જ્યાં ઘણા મુનિવરા મેક્ષમાં પધાર્યાં છે. શ્રી કુંથુનાથ પ્રભુના તીર્થને વિષે તે તીર્થ ઉપર સંખ્યાત કરોડ, શ્રી અર્નાથ પ્રભુના તીર્થને વિષે આર કોડ, શ્રી મલ્લિનાથ પ્રભુના તી તે વિષે છ કરોડ, શ્રી મુનિસુવ્રત સ્વામીના તીને વિષે ત્રણ કાર્ડ, શ્રી નેમિનાથ પ્રભુના તીને વિષે એક કરોડ મુનિવશે સિદ્ધ થયા છે. અન્ય કાળે પણ ઘણા સાધુએ સિદ્ધિપદ પામ્યા છે. વગેરે કારણોથી આ કાટિશિલા પવિત્ર તી કહેવાય છે. દેવ અને અસુરે પણ તે ભૂમિને વંદન કરે છે. ( આ કાળમાં જન્મેલા આપણે હોવાથી તે પવિત્ર તીથ'નાં દર્શન કરી પવિત્ર થઇ શકવાનુ` સદ્ભાગ્ય નથી. માત્ર નામસ્મરણુ ચિંતવનાવડે જ અહેાભાગ્ય માનવાનુ છે.) અહિં છેલ્લા પ્રરતાવ, પ્રભુના બારમા ભવનું વર્ણન શ્રી શાંતિનાથ દેવાધિદેવનું ચરિત્ર પૂ થાય છે, જેમનું સ્મરણ માત્ર કરવાથી ઉપદ્રવે નાશ પામે છે, જેમના ગુણા જગતમાં સમાતા નથી, તે શ્રી શાંતિનાથ દેવાધિદેવ પરમાત્મા સર્વ જીવાનુ` કલ્યાણ કરો, અને અમારા કોટી કોટી વંદન હા! તેમ હૃદયપૂર્વક ઇચ્છી આ ગ્રંથ પરિચય અહિં સમાપ્ત કરીએ છીએ, તુજારા વર્ષ ઉપરના આવા તીર્થંકર ભગવંતના ચિત્રા કદી ઝાંખા પડતા નથી, તેમજ તેમાંના અમૃત રસ કાઇ કાળે શુષ્ક જ ખનતા નથી, તેથી જ આવા મહાન્ પુરુષાના મહાન મહિમા અને મહાત્મ્ય અવર્ણનીય છે. જે દેવાધિદેવાએ-તીર્થકર મહારાજાઓએ જગતને જ્ઞાનચક્ષુ આપ્યા, જેમણે અનેક ભવ્યાત્માઓને માર્ગ મતાબ્યા, જેમણે પગલે પગલે પ્રકાશ આપ્યો, તેવા મહાન ઉપકારી દેવાધિદેવાના ગુણાનુવાદ ગાતાં જનસમુદાય કદી થાકતા નથી અને અલૌકિક આનંદ અનુભવે છે. શ્રી અજિતપ્રભાચાર્ય મહારાજે આ સુંદર ચરિત્રમાં અનેક મહાન અને સત્ત્વશાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy