SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ [$$] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. તું. નહી ત્યારે રાષ પામેલા તે ઋષિએ વિચાર્યું. કે- ચેટીના નાટ્યથી માહ પામેલા આ બન્ને અહીં આવેલા મને પણ જાણતા નથી, તેથી મહા માત્ર અને કળાનુ પાત્ર આ અને ચેટીને અવશ્ય હું કાઇની પાસે હરણુ કરાવીશ. ” ત્યારપછી તે નારદ વિદ્યાધરાના અધિપતિ અને ત્રિખંડ વિજયના સ્વામી મિતારિ નામના પ્રતિવાસુદેવની પાસે ગયા. ત્યારે 'અભ્યુત્થાન વિગેરે સત્કાર કરીને તે રાજાએ આસન ઉપર બેઠેલા તે મુનિને પૂછ્યું કે આ પૃથ્વી ઉપર તમે કાંઇપણુ અદ્ભુત જોયુ' છે ? ” ત્યારે તે મેલ્યા કે“ હે રાજે ! સાંભળેા. સુભગા નગરીના સ્વામી અનંતવીર્ય રાજાની પાસે હું ગયા હતા. ત્યાં તેની ખરી અને ચિલાતી નામની ચેટીએની વિશ્વને વિસ્મય કરનારી શ્રેષ્ઠ નાટ્યક્રિયા મે જોઈ છે. હે રાજા ! તે મે ચેટી વિના પ્રચંડ વિદ્યાએવડે શુ? રાજ્યવટે શુ ? અને આજ્ઞાવર્ડ શુ' ? ” એમ કહીને તે નારદ ત્યાંથી ગયા. પછી તે રાજાએ તને માકલ્યા. તે ત્યાં જલદી જઈને તે બન્નેની પાસે પેાતાના સ્વામીના મળથી ગવ પામેલે આ પ્રમાણે આયેા, કે-“ હે રાજાએ ! રત્ના અવશ્ય રાજાની પાસે જ જનારા હૈાય છે, તેથી નાટ્યકરનારી આ છે . ચેટી સ્વામીને આપે. ” ત્યારે તે બન્ને આ પ્રમાણે મેલ્યા કે–“ડે_ભદ્ર ! ખરેખર તું યુક્ત ખેલે છે. આ કાર્ય વિચારીને અમે કરશું. હુમણાં તું સ્વામીની પાસે ” પછી તે દૂતને વિદાય કરીને તે બન્ને આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે આ રાજા વિદ્યાના ખળવટે આપણેા પરાભવ કરે છે, તેથી આપણે પણ આપણા મનમાં રહેલી વિદ્યાએને સાધીને તેના ગર્વનુ હરણુ કરશું. આ પ્રમાણે તે વિચાર કરતા હતા ત્યારે પૂર્વ જન્મમાં સાધેલી તે વિદ્યાએ પેાતાની જાતે જ ત્યાં આવી, અને સિદ્ધ થયેલી પેાતાને કહીને તેમની પાસે પેઠી ( રહી ). મેાટા બળવાળા તે બન્ને તેના પ્રભાવથી વિદ્યાધર થયા, અને ગ ંધ, માધ્ય વિગેરે વસ્તુવડે તેમણે વિદ્યાએની પૂજા કરી. મા અવસરે તે રાજાને દૂત ફરીથી આબ્યા, અને આ પ્રમાણે આણ્યેા કે“ અહા ! શું તમે મૃત્યુના અતિથિ થવાના છે. ? કે જેથી હજુપણુ સ્વામીને માટે તે એ ચેટીએને મેાકલતા નથી ? ” ત્યારે તે મેલ્યા કે “ સ્વામીનું હિત અવશ્ય કરવું જોઇએ. ” પછી તે રાજાની પુત્રી સ્વણુશ્રીના લેાભવડે તે બન્ને ભાઈએ તે બન્ને ચેટીઓનુ રૂપ કરીને જલદીથી તે નગરમાં ગયા. તેમનું કળા કુશળપણું જોઇને રાજાએ તેમને કહ્યુ કે તમારે કનકશ્રીને વિનાદ કરાવવા. ’” ત્યારે દૂધની રક્ષામાં ખિલાડા અને સિદ્ધ થયેલા અન્નની રક્ષામાં ભૂખ્યા માણસ જેમ હવાળા થાય, તેમ રાજાના તે આદેશમાં તે અને હર્ષ પામ્યા. પછી સર્વ ઉપમાના રદલના સમૂહવડે જાણે વિધાતાએ જે બનાવી હાય તેવી અને રતિના જેવા રૂપવાળી તે સારી કન્યાને તેએએ જોઇ. અને સંભ્રમ સહિત ભાવવડે મધુર, પરિહાસવર્ડ મનેાહર અને દેશી ભાષાના ગર્ભવાળા પ્રિય આલાપ( વચન ) વડે તેણીની સાથે ભાષણ કર્યું" ( મેલ્યા ). પછી તેણીએ તેમનો પાસે અનંતવીર્ય નું સ્વરૂપ પૂછ્યું. ત્યારે અપરાજિતે "" ૧. ઊભા થવુ, ૨. પરમાણુના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy