SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર, પણ ભાગ્યના ઉદયથી આ મારે મિત્ર થયેા છે. ” એમ વિચારીને તે સદા તેને પોતાના પુત્રથી પણ અધિક માનવા લાગ્યા. ત્યાર પછી કાઇક દિવસ ચાર જ્ઞાનને ધારણ કરનારા અને એ પગવડે પૃથ્વીને પવિત્ર કરનાર શીલધર નામના સૂરિ તે નગરમાં આવ્યા. તેને વંદના કરવા માટે સર્વ નગરના લેાકેા ભક્તિથી ગયા. તેને જોઇને તે વૃત્તાંત જાણીને રથમાં બેઠેલા ધનદ પણુ ગયેા. સર્વે માણસા તેને નમસ્કાર કરીને ચેાગ્ય સ્થાને બેઠા ત્યારે તે શીલધર સૂરિએ ધર્મ દેશના આપી કે—“ આ સંસારમાં જીવાને ધર્મ વિના સુખ નથી, તેથી હું ભળ્યે ! પ્રમાદના ત્યાગ કરીને તમે ધર્મને વિષે આદર કરી. ધને કરનાર જે જીવ વચ્ચેવચ્ચે મનવર્ડ પણ તેને જો કકત કરે, તેા તે જીવ મહણાકની જેમ દુઃખમિશ્રિત સુખને પામે, ” ત્યારે ધનદે પૂછ્યું કે—“હે ભગવાન ! આ મહેણાક નામનેા કાણુ છે? તેણે ધર્મ કરતા છતાં પણ કેવી રીતે તેને કલંકિત કર્યાં? ” ત્યારે સૂરિ મેલ્યા કે—“ આ ભરતક્ષેત્રમાં રત્નપુર નામના નગરમાં મેાટા ધનવાળા શુભદત્ત નામના શ્રેષ્ઠી રહેતા હતેા. તેને વસુંધરા નામની ભાર્યા હતી, અને મહાક નામના તેમને પુત્ર હતા. તેને પણ સામશ્રી નામની ભાર્યા હતી. કાઇક દિવસે તે મહેણાક રથ ઉપર ચડીને ઉજાણીમાં ગયેા. ત્યાં ઉદ્યાનને વિષે માટે વિસ્તારવાળા મંડપ રચ્ચેા. ત્યાં મિત્રાની સાથે ઈચ્છા પ્રમાણે ખાદ્ય, ભાય, લેહ્ય અને પેય એ ભેદવડે ચાર પ્રકારના શ્રેષ્ઠ આહારનુ તેણે ભાજન કર્યું. પછી સુગંધી વસ્તુવાળું શ્રેષ્ઠ તાંખલ લઈને તથા ષ્ટિને આનંદ કરનાર તારકને ક્ષણવાર જોઇને ઘણાં વૃક્ષાવડે વ્યાસ અને ફળપુષ્પની ઋદ્ધિવડે વ્યાસ ઉદ્યાનને જોતા તેણે એક મહામુનિને જોયા. મિત્રાથી પ્રેરા ચેલા તેણે તે તપેાધનને વાંદ્યા. તેણે પણ ધ્યાનને તજીને તેને ધર્મ લાભને આશીર્વાદ આપ્યા. તેની ધદેશના સાંભળીને પ્રતિષેધ પામીને શુદ્ધ બુદ્ધિવાળા તેણે તેની પાસે સમ્યક્ત્વ મૂળવાળા ગૃહી ધર્મ અંગીકાર કર્યો. ફરીથી સાધુને નમસ્કાર કરીને તે પેાતાને ઘેર ગયા. પછી પેાતાના દ્રવ્યવš તેણે માટું જિનાલય કરાવ્યું. પછી તેણે વિચાર્યું કે— “ ધર્મના રસથી અધિક પરાધીનપણાએ કરીને મેં ઘણાં દ્રવ્યના વ્યય કેમ કર્યા ? ' આ પ્રમાણે તેણે કેટલાક દિવસ ઉત્સાહરહિત થઇને ત્યાર પછી લેાકેાના આગ્રહથી જિનપ્રતિમાને પણુ કરાવી. અને શ્વેત ભિક્ષુ। પાસે તેની પ્રતિષ્ઠા કરાવી, જીવહિંસાનુ નિવારણ કર્યું અને ઉચિતતા પ્રમાણે દાન આપ્યું. ફરીથી તેણે વિચાર્યું` કે—“અહા ! ધર્મને વિષે મેં ઘણાં દ્રવ્યના વ્યય કર્યો. ઉપાર્જન કરેલાં ધનના ચેાથા ભાગ જ અહીં યેાગ્ય છે. આનુ' ફળ થશે કે નહીં? એમ મને સદૈહ થાય છે. અને શાસ્ત્રને વિષે તા થાડા વ્યયનુ પથ્રુ માટું ફળ સભળાય છે. ” આ પ્રમાણે સંશય કરતા છતાં પણ તે પૂજાર્દિક સત્(ધર્મ) ક્રિયા કરતા હતા. અને કાઇક દિવસ પેાતાને ઘેર આવેલા એ તપાધનને (સાધુને) જોયા. ત્યારે તેણે પોતે જ ઊઠીને શુભ આહારવડે તેમને પ્રતિલાભ આપ્યા. પછી તે બન્ને ગયા ત્યારે તેણે “હું ધન્ય છું. ” એમ વિચાર કર્યાં. હવે કાઇક દિવસ રાત્રિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy