________________
[ ૪૮ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર,
ધ્યાનમાં રહેલા મત્રીએ તે વૃત્તાંત સાંભળ્યુ. પછી પેાતાના પત્તિઓને નિવારીને સૈન્યના મુખ્ય પુરુષાને તેણે આ પ્રમાણે કહ્યું કે-“ મને એક વાર રાજાની પાસે લઇ જાઓ. ’ ત્યારે તેઓએ તેમ કર્યું. રાજા તેનાથી પરાભ્રુખ( અવળા મુખવાળા) થયા. ત્યાં પણુ તેની સન્મુખ થઈને તેણે નમસ્કાર કરીને આ પ્રમાણે વિનતિ કરી કે—“ હે રાજા ! મે જે પેટી તમારી પાસે મૂકી છે, તે તા જુએ. તેમાં રહેલ્લી વસ્તુને ગ્રહણ કરીને પછી ઉચિતતા પ્રમાણે કરા. ” રાજા મેલ્યા કે~ અરે ! મને દ્રવ્યવડે લાભ પમાડીને મેટા અપ રાધ કર્યાં છતાં પણ તુ તારા આત્માના મેાક્ષને ઇચ્છે છે ? ' મંત્રી એલ્યે!— હે નાથ ! મારા પ્રાણુ ર્હંમેશા તમારે જ આધીન છે, પરંતુ પેટી જોવામાં મારી ઉપર પ્રસાદ કરો.' પછી તેના આગ્રહથી અને લેાકેાની પ્રાર્થનાથી રાજાએ તે પેટીનાં સર્વ તાળાં ઉઘાડ્યાં. તે પેટીમાં વેણી સહિત ડાબા હાથવાળા અને અદ્ઘિધનુ સહિત ખોજા(જમણા) હાથવાળા તથા ખાંધેલા પગવાળા તે સુષુદ્ધિને જોયા. તેને જોઇને વિસ્મય પામેલા રાજા મંત્રીને પૂછ્યું કે−‘આ શું ? ’તે મત્સ્યેા કે–‘હું કાંઈ જાણતા નથી. હે રાજા ! તમે જાણ્ણા જ છે, કે જે તમે ભક્તિવાળા મારે વિષે અસત્યનું ચિંતવન કરીને મૂળથી છેદવાને તૈયાર થયા છે.” ત્યારે તું મને પરમાર્થ કહે. એમ રાજાએ કહેવાથી તે ફરીથી એલ્યે કે-‘હે સ્વામી ! કોઇ પણ ક્રોધ પામેલા ઉગ્ર નૃતરાદિકે મારા નિર્દોષ પુત્રને પણ દ્વેષ ઉત્પન્ન કર્યા છે. એમ ન હાય તા આ પ્રમાણે ગુપ્ત કરેલા આની આ અવસ્થા કેમ થાય ? આ નિમિત્તથી અતિ દુસ્સહ આપત્તિ પ્રાપ્ત થઈ છે. આ જાણીને જેમ યુક્ત હાય તેમ વિચારે અને કરો.’ ત્યારે રાજાએ કહ્યું કે હું મંત્રી ! સર્વ પ્રકારે હું તારા ઉપર તુષ્ટમાન થયેા છું, પરંતુ આ તેં શી રીતે જાણ્યું? તે પ્રગટ રીતે કહે. * ત્યારે નૈમિત્તિકને પૂછ્યુ વિગેરે કહીને તે એન્શ્યા કે− હું દેવ ! આ સંસારમાં વિષય ભોગવનારાને વિપદા સુલભ છે. હું જગતના પતિ ! ધ્રુવે, મનુષ્યે, તિર્યંચે અને પાતે કરેલી આ ચાર પ્રકારની આપત્તિ ધર્મના જ પ્રભાવવડે નાશ પામે છે. ' પછી રાજ્યને વિષે અને મંત્રીપદને વિષે પાતપેાતાના પુત્રને સ્થાપન કરીને તે બન્ને દીક્ષા ગ્રહણ કરીને અતિ ઉગ્ર તપ કરવા લાગ્યા. તેથી હું મિત્ર! જેમ તે મંત્રીએ બળવš( બુદ્ધિવડે) આપદાનું ઉલ્લંઘન કર્યું, તેમ જ આપણે પણ કરશુ. તુ ખેદ પામ નહીં. ” ત્યારે મિત્રાન ંદ એલ્યા કે-“હું મિત્ર! આપણે થું કરવું? તે તું કહે. ” તે આયેા કે“ આ આપણું સ્થાન મૂકીને આપણે અને બીજે સ્થાને જઈએ. ” ત્યારે તેના ચિત્તની પરીક્ષા કરવા માટે ફરીથી મિત્રાનંદ આણ્યે. કે હું મિત્ર! દેશાંતરમાં ગયેલા તારા શરીરને ખેદ થશે. તે મડદાએ કહ્યું છે તે તે કેટલેક કાળે થશે. અને તારું અતિ કામળપણ હાવાથી હમણાં જ મરણુ થશે. ” ત્યારે અમર ( અમરદત્ત ) મેલ્યા કે “હું મિત્ર! દૂર દેશાંતરને વિષે પણ જવુ' છે. અને ત્યાં તારી સાથે મારે સુખ કે દુ:ખ ભેાગવવુ છે. ત્યાર પછી કરેલા સંકેતવાળા તે બન્ને ઘરમાંથી નીકળીને ક્રમના ગે( અનુક્રમે ) પાટલીપુર નગરમાં ગયા. તે નગરની બહાર અશાર્ક,
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org