________________
[ ૧૫૦ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
પામશે. હે રાજા ! જે મેં તને પહેલાં સૂચવન કર્યુ હતુ, અને જે વિપત્તિ કાળે પણ શુભ ભાગવનાર થયા હતા, તે ધર્મનું ફળ છે.
ઇતિ વત્સરાજની કથા.
""
પછી ઉત્પન્ન થયેલા નતના પરિણામવાળા મેઘરથ રાજાએ જિનેશ્વરને નમીને તથા ઘેર જઈને ઢરથને કહ્યું, કે“ હું ખંધુ! તું રાજ્યને ગ્રહણ કર. હું દીક્ષા ગ્રહણ કરું છું. ” ત્યારે તે મળ્યે કે “ હું પણ એ જ પ્રમાણે તારી સાથે કરીશ. ત્યારે તેણે મેઘસેન નામના પેાતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કર્યાં, અને ઢઢરથના પુત્ર સ્થસેનને યુવરાજ પણાને વિષે સ્થાપન કર્યાં. પછી ચાર હજાર રાજાએ, સાતસેા રાજપુત્રા અને પેાતાના ભાઇ સહિત તેણે જિનેશ્વર પાસે દીક્ષા ગ્રહણ કરી. પેાતાના દેહને વિષે અપેક્ષા રહિત નિરંતર સમિતિવર્ડ યુક્ત અને સદા ગુવિડે ગુપ્ત તે રાજર્ષિ પરિષહાને સહન કરતા હતા. પછી ધનરથ જિનેશ્વર પૃથ્વીતળ ઉપર વિહાર કરી, ઘણા જીવાને પ્રતિધ કરી તથા કર્મરૂપી મળને ધાઇને મેક્ષે ગયા. પછી મેઘરથ રાજર્ષિએ આ મુખ્ય વીશ સ્થાનેાવડે સારી રીતે મનેાહર તીર્થં કરગેાત્રકમ ઉપાર્જન કર્યું. અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરૂ, સ્થવિર, સાધુ, બહુશ્રુત અને તપસ્વીને વિષે સદા તેણે વાત્સલ્ય કર્યુ. નિર'તર જ્ઞાનમાં ઉપયાગ, દર્શન, વિનય, આવશ્યક અને શીલવ્રતને વિષે અતિચાર રહિત રહ્યા, ક્ષણુલવ, તપ, દાન અને વૈયાવૃત્ત્વને વિષે સમાધિવાળા રહ્યા, અપૂર્વ જ્ઞાન ગ્રહણુ કરવામાં પ્રયત્નવાળા, શાસ્ત્રની ભક્તિ કરવામાં યુક્ત થયા, સ થા પ્રકારે પ્રવચનની પ્રભાવના કરતા હતા, તથા સિદ્ધનિષ્ક્રિડિત નામનું તપકર્મ કરતા હતા. પછી સંપૂર્ણ એક લાખ વર્ષ સુધી સંયમને પાળીને છેવટે તેણે નાના ભાઇ સહિત તિલકાચળ પર્વત ઉપર અનશન કર્યું. પછી મઢવાળા ( મલિન ) દેહના ત્યાગ કરીને તથા સમાધિવડે કાળ કરીને સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનને વિષે તે દેવ થયા.
આ પ્રમાણે વિશેષે કરીને જીવદયા કહેવાવડે પ્રાણીઓને આહ્લાદ કરનાર, આશ્ચય ઉત્પન્ન કરનાર, વત્સરાજરાજાની કથાએ કરીને યુક્ત, રમણીય àાકની વૃદ્ધિએ કરીને સહિત આ શાંતિનાથ ભગવાનના દશમા તથા અગ્યારમા ભવાતુ વર્ણન આ પાંચમા પ્રસ્તાવમાં કો આચાર્ય મહારાજે આપેલ છે. હવે છઠ્ઠો પ્રસ્તાવ કહેવામાં આવે છે.
Jain Education International
FEE
શ્રીશાંતિનાથપ્રભુના દશમા અને અગ્યારમા ભવના વર્ણન સહિત પાંચમા પ્રસ્તાવ સ પૂ.
For Private & Personal Use Only
www.jainelibrary.org