SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૧ : વત્સરાજ રાજાને આપે છે. તે પહેરતા ઉત્તરીય વસ્ત્ર તે બંનેને અસમાન છે તેમ રાણી કહે છે. નીતિશાસ્ત્રમાં કહેવાય છે કે “ જેમ જેમ મનુષ્યને લાભ થતા જાય છે તેમ તેમ લાભ વધે છે '' રાણી ચિ ંતાતુર થાય છે. સ્ત્રીએ હંમેશા અસ ંતાષવાલી હાવાથી તે કાઈ વખતે પણ વસ્ત્ર આભૂષથી સદંતેષ પામતી નથી તેમ દેખાય છે.” અહિં રાણી તે માટે ભેાજનના ત્યાગ કરે છે ત્યારે રાજા તે એ દિગ્ વો આપતાં અનથ થયા છે તેથી ત્રીજી વસ્ત્ર લાવી તેનું ઔષધ કરવા તુ` શક્તિમાન છે. તેમ વત્સરાજને જણાવતાં છ મહિનામાં તે વસ્ત્ર ન લાવું તે પેતે અગ્નિમાં પ્રવેશ કરશે તેમ કહી, પોતાને ઘેર આવી, માતાને તે વૃત્તાંત જણાવી, માતાની આશિષ મેળવી, ઢાલ, તરવાર સાથે તે નગરમાંથી નીકળી, દક્ષિણ દિશા ભણી જતાં એક અટવીમાં ઊંચા ગઢવાળું નાનું નગર નિર્જન જો તે નગરમાં જાય છે અને તેમાં એક ઊંચું મંદિર જોતાં તેમાં પ્રવેશ કરે છે. ત્યાં આસન ઉપર બેઠેલા પુરુષને તે માટે પૂછતાં આ નગર કે રાજા નથી પરંતુ અહિઁથી નજીકમાં ભૂતિલક નામનું નગર છે. તેમાં વૈરસિંહ રાજા, શ્રીદત્ત નામના શ્રેષ્ઠી અને તેની શ્રીદેવી નામની ભાર્યાની કુક્ષિથી ઉત્પન્ન થયેલી શ્રીદત્તા નામની પુત્રી છે. યૌવનવય છતાં રાત્રિને વિષે તેના જ પહેરા ભરનાર હાય છે તે મરી જાય છે, પ્રાદ્ધરિક ન હાય તા સાત પુરુષા મરી જાય તેવા દેષથી તેણી વ્યાપ્ત હોવાથી રાજા તે શ્રેષ્ઠીને (નગરના ખીજા પુરુષોની હિંસા ન થાય માટે ) નગર બહાર પ્રાકાર સહિત ઘર કરીને રહેવા આજ્ઞા કરે છે. અહિ' લાકડાની હડ સાથે બાંધેલા યામિક પુરુષો ધનના લાભથી ત્યાં રહેલા હેાવાથી હંમેશા તેમાંથી એક એક મરે છે. કુમાર્ પછી શ્રીદત્ત પાસે આવે છે. શ્રીદત્ત કુમારને કયાંથી આવે છે તેમ પૂછતાં વત્સરાજ ઉજયનીથી કારણસર હું અહિં આવું છું તેમ કહેતાં દરમ્યાન એક શૃગારવડે રોાલતા શ્વાન મુખવાળા પુરુષ આવે છે. વત્સરાજ આ ક્રાંતિ રહિત કેમ છે તે પૂછતાં શ્રીદત્ત તેને કહે છે કે-મારે એક પુત્રી છે, તેને રાત્રિમાં જે પ્રારિક થાય છે તે કાઇ પ્રચંડ દોષવડે સવારના હણાય છે. આજે આ પુરુષને યામિક તરીકેના વારા હોવાથી હવાના ભયને માર્યાં તે વ્યાકુલ મનવાળા છે. વત્સરાજ શ્રેષ્ઠીને કહે છે કે તેને બદલે હું તેણીના પ્રાહરિક થઈશ. શ્રીદત્ત ના કહેવા છતાં તે પરોપકારરસિક વત્સરાજ પોતાને જ તે કાર્ય કરવાનુ છે તેમ કહે છે. * કરેલા ઉપકારવાળા સજ્જન પુરુષ ઉપકાર તેા કરે છે, પરંતુ ઉપકાર વિના વિપત્તિથી જે રક્ષણ કરે છે તે આ જગતમાં શ્રેષ્ઠ અને સજ્જન છે. '' પછી વત્સરાજ તે આવાસના ઉપલા માળ ઉપર જાય છે. શ્રીદત્તા તેને જોઇ મનમાં વિચારે છે કે--હા દૈવ, તે મરી જેવી નારી મને ક્રમ બનાવી છે કે જેથી આ નરરત્નના જીવિતના અંત કરનારી હુ થઇ શ્રદ્દત્તાએ વિચાયું કે “ મારા આત્માને હણીને આના વિતની રક્ષા કરું' એમ વિચારી આવેલી નિદ્રાવર્ડ તે ચેતના રહિત થઇ. પછી કુમાર ખારીવી નીચે ઉતરી, એક કાઇને ગ્રહણ કરી, તેણીની શય્યામાં કાઇને સ્થાપન કરી, ઉધાડી તરવારે સર્વ દિશાઓને જોતાં દીપકની છાયામાં તે રહ્યો. તેટલામાં ખારીના વિવવડે પ્રવેશ કરતાં એક મુખને જોઈ સાવધાન થયેા. પછી મુદ્રાના અલ કારવાળા એક હાથ પેઢા. તે હાથમાં ઔષધિ અને વલય હતા. તેમાં એકમાંથી ફૂત્કારવડે ધૂમાડા નીકળી તે વડે તે ધર વ્યાપ્ત થયુ' અને જેટલામાં યામિકની શય્યાને સ્પ કર્યા તેટલામાં વસરાજે તેને ખડ્ગવડે હણી નાંખ્યા. દેવ હોવાથી તેના પ્રભાવવડે હાથ નહિ હણાતાં તે હાથમાંથી તરત જ ધૂમ્રૌષધિ તથા રેહિણી અને ઔષધ પડી જતાં કુમાર ગ્રહણુ કરે છે. પછી દેવી પુણ્ડવડે યુક્ત તે કુમારના અપકાર કરવાને અસમય હોવાથી ત્યાંથી નાશી જાય છે. પછી શય્યા ઉપરથી કાઇને કાઢી નાંખી તે બેઠો. સવાર થતાં શ્રીદત્તા જાગે છે. અખંડ અંગવાળા તેને જોઇ મારા ભાગ્યે હવે આ મારા ભર્તાર થાય તો ઠીક; નહિ તે મારે આ જન્મને વિષે સદા ભાગની નિવૃત્તિ છે.” એવા નિષ્ણુય કરે છે. પછી શ્રીદત્તાના પૂવાથી રાત્રિને સવ વૃત્તાંત શ્રીદત્તાને કહે છે. તેમજ તેણીના પિતાને તે t Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy