________________
FERRESTERSGUJRgRgFUTUBMRUTBREFER HEREFERERS SIESBHURI VA વૃદ્ધિ પણ જોવાય છે. સુંદર જિનેશ્વર ભગવાનના મંદિરેવડ તે જૈન ધd ઓ પુરી પણ છે.
આવા એક જૈન સંસ્કારી કુટુંબમાં આ ચરિત્રનાયક શેઠ લાલભાઈ ભેગીલાલનો જન્મ તા. ૧-૫-૦૮ માં થયો હતો. પિતાનું નામ શેઠ ભોગીલાલ કુસુમગર અને માતાનું નામ શ્રીમતી રૂક્ષમણીબાઈ હતું. શેઠ લાલભાઈની બાલ્યાવસ્થામાં જ પિતાને વિરહ થ હતો અને તે વખતે આર્થિક સ્થિતિ સામાન્ય હતી, તેથી શિક્ષણ પૂરું કરી લઘુ વચે જ જીવનની શરૂઆત નોકરીથી કરી, પિતાની બહેશી, અને બુદ્ધિબળે આગળ વધ્યા, અને સાયકલની હેટી વેપારી લીમીટેડ કંપનીની (વ્યાપારી પેઢીની) શરૂઆત કરી, સાથે ટ્રાયસીકલની ફેકટરી બનાવવાનું કારખાનું મુંબઈમાં શરૂ કરવાથી પુણ્યયોગે સારી લક્ષ્મી પ્રાપ્ત કરી. | મીલનસાર સ્વભાવ હોવાથી પોતાના મિત્રો અને ગ્રાહકોમાં બહુ જ પ્રિય થઈ પડ્યા હતા. પોતાના જીવનમાં કદી કૃત્રિમતાને બકુલ પલ ન હવાથી બહુ જ સરલ અને સાદા હતા તેમજ શાંતિમય જીવન ગાળતા હતા.
પિતાના વિચારમાં હંમેશા દઢ રહેવાથી કેઈપણ બાબતમાં પિતાની જે માન્યતા ન હોય તે સ્પષ્ટપણે (જરૂરી વખતે) સ્પષ્ટ કરતા હતા વગેરે કારણોથી વિચાર
અને વર્તન વચ્ચે શેઠશ્રીનું સમભાવપણું રહેતું હતું. તેઓશ્રો જેનો વિશ્વાસ, કરતા તેના વિષે કદી પણ શંકાશીલ રહેતા હતા. કેટલા વર્ષોથી નાદુરસ્ત તબીઅત રહેવાથી ઘણે ભાગે નિવૃત્તિમય જીવન ગાળતા હતા, છતાં વ્યાપાર તો જેમને તેમ એક જ સ્થિતિમાં ચાલતો હતો દયાળુ સ્વભાવને લઈને કેઈ મનુષ્યની મુશ્કેલીને પ્રસંગે તેને ઉપયેગી થવામાં પિતાનું કર્તવ્ય સમજતા હતા.
શેઠ લાલભાઈને જૈનધર્મ પ્રત્યે બહુ જ માન હોવાથી દેવ, ગુરુ અને ધર્મ આરાધના શ્રદ્ધાપૂર્વક કરતા હતા. અને અવારનવાર ઉપધાન, અઠ્ઠાઈ મહોત્સવ, યાત્રા વગેરેમાં હોંશથી ભાગ લેવા સાથે મળેલી સુકૃતની લમીને યથાશક્તિ સુવ્યય કરતા હતા.
શેઠશ્રી શિક્ષણપ્રિય હોવાથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી યશોવિજયજી છે જૈન ગુરૂકુલ વગેરે સંસ્થાના સભ્ય અને વાષિક મદદ રૂપે બને તેટલું પણ આર્થિક ફાળે આપતા હતા.
આવા પુણ્યશાળી પુરુષને પ૭ વર્ષની ઉમરે સં. ૧૯-૭-૧૯૪૫ ના રોજ ER FEEEEEEEFFERTIFURSURBREFERESERTISTUFFEBRgF STUFFFEBRE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org