________________
બીજો પ્રસ્તાવ : સુદત્ત અને ધનદને મેલાપ ખતે રાજાએ જાણેલ ધનનું સત્ય સ્વરૂપ [ ૩૫ ]
સહિત જ એક 'માટેા મત્સ્ય ગળી ગયા. પછી નરક જેવા મત્સ્યના ઉત્તરમાં પડેલા તે વિચાર કરવા લાગ્યા કે–“હું જીવ! દેવના ઢોષવડે તું આ સ્થિતિને પામ્યા છે. તેથી ગાથાનું ચિંતવન કર. અથવા તેા પૂર્વભવે આચરણ કરેલા કાઇ પણ કર્મના દોષવર્ડ જીણું વાડને વિષે છિદ્રની જેમ મારે વિષે જ દુ:ખ પડે છે. ” એ પ્રમાણે વિચારીને તેણે આપત્તિનુ’ નિવારણ કરનાર મણિનું સ્મરણ કર્યું. તેના પ્રભાવથી તે મત્સ્યને ધીવરાએ( મચ્છીમારીએ ) ત્યાં પકડ્યા. તેના ફાટેલા ઉદરમાં તેને જોચા, તેથી વિસ્મય પામેલા તેએએ તેને પાણીવડે ધાયે, અને રાજાને તે વાત કહી. મનમાં વિસ્મય પામેલા રાજાએ પશુ તેને પેાતાની પાસે અણુાવીને પૂછ્યું કે “હું ભદ્ર ! તને આ અઘટિત છું થયું ? અરે ! તું કાણુ છે ? અથવા મત્સ્યના ઉદરમાં તું કેમ પડ્યા ? તે વાત તું મને સત્ય કહે. મને માઢુ કૌતુક થયું છે. ” ત્યારે ધનદ પણ ખેલ્યું. કે—“ પ્રથમ તા મને ણિક જાતિના જાણેા. હે પ્રભુ! વહાણુ ભાંગવાથી તેના પાટિયાને પામીને હું અહીં આવ્યેા. નગરને જોતાં મને મત્સ્ય ગળી ગયા. તે મત્સ્યને ધીવરાએ ગ્રહણ કર્યાં, અને તેનુ ઉદર ફાડ્યું. તેની મધ્યે મને જોયા. તેથી વિસ્મય પામેલા તે મને તમારી પાસે લાવ્યા છે. હે રાજા ! આ મારા વૃત્તાંત છે.” ત્યારે રાજાએ તેને સુવર્ણ ધાયેલા પાણીવડે સ્નાન કરાવ્યુ' અને મત્સ્યાદર નામ પાડીને પાતાની પાસે રાખ્યા. તે રાજાએ તેની પ્રાર્થનાથી તેને સ્થગીધર( છડીદાર ) કર્યા. એ પ્રમાણે પેાતાના સ્વરૂપને નહીં જણાવતા તે દિવસેને નિર્ગમન કરવા લાગ્યું. પછી કાઈક દિવસ પૂર્વે તેના અપકાર કરનાર સુદત્ત સાવાર્હ વાયુએ પ્રેરણા કરેલા વહાણુવડે ત્યાં આવ્યા. તે પણ પ્રાભૂત(લેટ ) ગ્રહણ કરીને પ્રતીહારના નિવેદન કરવાથી રાજાની પાસે આવ્યેા. અને નમસ્કાર કરીને બેઠા. રાજાએ પણ તે વણિકની સાથે પાતે પ્રિય આલાપ કર્યો, અને સ્થગીધરના હાથવડે તેને તાંબૂલ અપાવ્યું. ત્યારે તેને ઓળખીને તેણે તેની સન્મુખ થઈને તેને તે તાંબૂલ આપ્યું. સુદત્તે પણ ધનદને આળખ્યા, પરંતુ અઘટિતપણાને લીધે કાંઇ સ`દેહમાં તત્પર થયેલા તેને રાજાએ કહ્યુ', કે—“તારે અધું દાણ આપવું.” ત્યારે “તમારા માટો પ્રસાદ મને થયેા.” એમ આવીને તે પેાતાના સ્થાને ગયા. પછી કાઈક દિવસે તે નગરમાં વસનારા કાઇક ભદ્ર પુરુષને તેણે પૂછ્યું, કે—“હું ભદ્ર! રાજાના આ સ્થગીધર શું ક્રમે કરીને આવેલા છે?” ત્યારે તેણે પણ તેનુ સ્વરૂપ યથા કહ્યું. આ અવસરે તે રાજાને માનીતા ગીતતિ નામના માતગ( ચંડાળ) તે સાવાહની પાસે આવ્યા. ત્યાં પેાતાના પરિવાર સહિત તે ગાયન કરવા લાગ્યા. સાવાહ પણ તેના ગીતની મેાટી કળાવડે ખુશ થયેા. તેને દાનવર્ડ સતાષ પમાડીને તેને કહ્યું કે—“હું માતંગ! જો તું મારું કાર્ય સાથે તા હું તને ઘણું ધન આપું.” તે મળ્યેા—“હું સર્વ સાધીશ. મને સ્ફુટપણે તું કહે. જેને રાજા વશ છે, તેવા મારે દુષ્કર શું છે ? ” સાર્થવાહ એલ્સેા—“ તા તારે રાજાને એકાંતમાં આ પ્રમાણે કહેવુ કે આ મત્સ્યાદર મારા અધુ છે, ’’ ત્યારે તેણે તે કાર્ય અંગીકાર કર્યું. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org