SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઃ ૪૫ : રાષિએ વીશ સ્થાનકેાવડે સારી રીતે મનેાહર તીથ કરગાત્ર કમ' ઉપાર્જન ત્યાં કર્યું અને નાનાભાઇ સાથે તિલકાચળ પર્વત ઉપર તપ તપી છેવટે અનશન કરે છે. પછી મલિન દેહના ત્યાગ કરી, સમાધિપૂર્ણાંક કાળ કરી સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનને વિષે દેવપણે અગ્યારમા ભવે ઉત્પન્ન થાય છે. ઉપરના પાંચ સમાં પ્રાસગિક અનેક કથાએ! ( અ ંતર્ગત કથાએ સહિત ) આપવામાં આવી છે. પ્રથમ સગે ધર્મારાધન વિષયે મગળકલશની કથા અતિ રસિક છે જેને રાસ છપાયેલ છે. ક્રાઇ વિદ્યાન મુનિએ રચેલા છે. ખીજા સમાં ધર્માન્તરાય નિષેધે મત્સ્યાદરની કથા આવેલી છે. ત્રીજા સÖમાં મિત્રાનંદ અમરદત્તની કથા, અલ્પ દુષ્કૃતનું સુમહાફળના ઉદય થાય છે તે ઉપર આપેલ છે જેમાં અંતર્ગત કથા જિનપાલિત જિનરક્ષિતની ઈંદ્રિય ત્યાગ વિષય ઉપર આપવામાં આવેલી છે, સાથે નૃસિંહ રાજિષ'ની કથા રસિક આપેલી છે. ચેથા સ`માં અમૃતમ્ર વિનાશા પ્રસગા પર દેવરાજની કથા, રાત્રિના ત્રણે પ્રહરે કરેલી સહસાક્રમ નિષેધ વિષે ત્રણ કથાઓ, ત્રણ બધુઓએ રાજાને કહેલી ઘણી જ સુખેધક છે. આ સમાં સાથે ચાર પ્રકારના ધર્મારાધન ઉપર પુણ્યસારની કથા (ઔત્પાતિકી બુદ્ધિ ઉપર રાહકનું દષ્ટાંત તેમજ ખીજી સંક્ષિપ્તમાં અનેક સુલક્ષિત કથાઓ છે. ) કહેલ છે. પાંચમા સÖમાં ધર્મ કાર્યને વિષે પ્રમાદના ત્યાગ કરવાના વિષય ઉપર શરરાજા પર વત્સરાજની કથા બહુ જ વિસ્તારપૂર્વક આપેલી છે. પારાપત રક્ષણ નિમિત્તે નિષાદ વાનરીની મનેાહર કથા તેમજ ખીજી ખીજી પૂ॰ભાદિ વતાની પ્રાસંગિક કેટલીક કથા આપેલી છે. ઉપર પ્રમાણે આ પાંચ પ્રરતાવામાં કથાઓ, અંતગ ́ત કથા સુંદર અને રસિક આવેલી છે. અહિં આ પાંચમે પ્રસ્તાવ (શ્રી શાંતિનાથ પ્રભુના દશમા અગ્યારમા લવના વૃત્તાંતે પૂર્ણાંક) પૂણું થાય છે. પ્રસ્તાવ ટ્ટો. ( પા. ૧૫૧ થી ૫ા. ૨૨૨) પ્રસ્તાવ છઠ્ઠો ( છેલ્લે ) ગ્રંથકર્તા શ્રી અજિતપ્રભસૂરિ મહારાજ જિજ્ઞાસુઓની–વાંચકાની તૃપ્તિ અને અભિલાષા પૂર્ણ કરવા હવે પ્રભુના છેલ્લા ભવનું સુંદર રીતે વર્ષોંન કરે છે કે જેમાં ચક્રવર્તી અને સેાળમા જિનેશ્વર બંનેના વૃત્તાંત છે. આ ભરતક્ષેત્રને વિષે એક પ્રાચીન હસ્તિનાપુર નામનું નગર છે. તે નગરમાં વિશ્વસેન નામના રાજાને શ્રી અચિરાદેવી નામની પટ્ટરાણી છે. ભાદરવા વિદે છ નાં રાજ ભરણી નક્ષત્રમાં ચંદ્રને યાગ થતાં તેમજ શુભ ગ્રહેા ઉચ્ચ રથાને રહેલા તે વખતે મેધરથ રાજાના જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવી અચિરાદેવીની કુક્ષીમાં આવ્યા. તે વખતે માતા અચિરાદેવી ચૌદ મહાસ્વપ્ના જુએ છે. તે હકીકત રાજા વિશ્વસેને જણાવતાં તેને સામાન્ય અર્થ જણાવે છે. તેમ વિચારી ધના ચિંતનવડે રાણી રાત્રી વિતાવે છે. શાસ્ત્રમાં કહેલું છે કે—“સારા સ્વપ્ન જોયા પછી કુરવપ્ન ન આવે તે માટે બાકીની રાત્રિ ધર્મ ધ્યાન, પ્રભુસ્મરણુ વગેરેમાં વ્યતીત કરવી જોઇએ. તેમ ન થાય તે પછી આવેલ કુસ્વપ્નને લઇને અગાઉ આવેલ સારા સ્વપ્નનું ફળ મળતું નથી. સવારના વિશ્વસેન રાજાએ આઠે પડિતાને ખેલાવી રાણીને આવેલ ચૌદ મહાસ્વપ્નનું ફળ પૂછતાં પંડિત જણાવે છે કે-અમારા શાસ્ત્રમાં ખેતાલીશ સ્વપ્ના અને ત્રીશ મહાસ્વપ્ના મળી બહેાંતેર સ્વપ્ના કહેલાં છે. તેમાં રાણીએ જે સ્વપ્ન જોયાં છે તે મહાસ્વપ્ના છે. અરિહંત તથા ચક્રવર્તીની માતા તે ચૌદ મહાસ્વપ્ન જુએ છે. વાસુદેવની માતા સાત, ખળદેવની માતા ચાર અને પ્રતિવાસુદેવની માતા ત્રણ સ્વપ્ના અને ઉત્તમ પુરુષની માતા, એક સ્વપ્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy