SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. તેણે તે ગ્રહણ કરી. પછી છરીવડે પેાતાની જ ઘાને ફાડીને તેમાં તે પાંચે રત્ના નાંખ્યાં. પછી ત્રણને સાહિણી માટી ઔષધિવડે રૂઝવીને આગળ ચાલતા તેણે એક પાતાલનગર જોયુ. તેમાં 'ભક્ષ્ય અને રમ્રાજ્યવડે વ્યાસ તથા આશ્ચર્યકારક ઘરા અને દુકાનેાની શ્રેણિ મનુષ્ય રહિત જોઇ. બીજે સ્થાને મારીએ, દરવાજા અને માટા પ્રાકારવર્ક શેાલતા મેટા રાજમહેલ તેણે જોયા. કૌતુકથી તેમાં પ્રવેશ કરીને તે સાતમી ભૂમિકાએ (માળે) ગયા. ત્યાં રૂપવડે દેવાંગનાને જીતનારી એક માળા(કન્યા)ને દેખી. તેણીને જોઈને વિસ્મય પામેલા અને તેની વાત જાણવાની ઈચ્છાવાળા તેને તે કન્યાએ કહ્યું કે—“ હે ભદ્ર ! તુ કયા સ્થાનથી આવ્યે છે ? હું ભદ્ર! અહીં આવેલા તારા પ્રાણના સંશય વર્તે છે. તેથી શીઘ્રપણે ખીજે ઠેકાણે જતા રહે, કે જેથી તારું કુશળ થાય. ” ત્યારે ધનદ એલ્યા કે— “હે મુશ્રુ ! તું ઉદ્વેગ ન કર, મને તું કહે, કે આ નગર કયું છે ? અથવા તે જનરહિત કેમ છે ? અને તુ કાણુ છે ? ” ત્યારે તેના ધૈર્ય અને રૂપવડે વિસ્મય પામેલી તે ફરીથી ખેલી કે“ હું સુંદર ! જો તને કૌતુક હાય, ા તું તેનુ કારણ સાંભળ. આ ભરતક્ષેત્રમાં શ્રીતિલક નામનું રમણીય નગર છે. તેમાં મહેદ્રરાજ નામે રાજા મારા પિતા હતા. કાઇ દિવસ ખીજા રાજાઓની સાથે યુદ્ધ કરતા તેની પાસે કેાઇ વ્યંતરે આવીને સ્નેહ સહિત તેને કહ્યું, કે—“ તું પૂર્વ ભવના મારા મિત્ર છે. તેથી તુ કહે, હું શું કરૂ ? ” ત્યારે તે એક્ષ્ચા—“ તુ મને સહાય કર, મારા શત્રુઓના નાશ કર. વ્યંતર પણ ખેલ્યા કે— “ હે મિત્ર ! આ શત્રુએ મારાથી હણી શકાય તેમ નથી, કેમકે મારાથી અધિક (મેટા) વ્યંતરાવર્ડ આ અધિષ્ઠિત થયા છે. પરંતુ હું સહાય કરું એમ કહીને તેણે પુરના લેાકેા સહિત અને પરિવાર સહિત મારા પિતાને શીવ્રપણે અહીં આણ્યે. અને તેણે પાતાલપુર નામનું નગર વસાળ્યું. હું સુંદર ! તેના પ્રવેશ અને નિ`મ એક કૂવાવડે જ છે. તે કૂવાની પણ રક્ષાને માટે બીજું નગર બનાવ્યું. તેથી વહાણેાવડે કરીને અહીં વિવિધ વસ્તુઓનુ આવવુ થાય છે. આ પ્રમાણે કેટલાક કાળ ગયા પછી કાઇક દિવસ કાઇ રાક્ષસ કૂવાના પ્રવેશના પગથીમાંની શ્રેણીને ભાંગીને અહીં આવ્યે. માંસમાં લુબ્ધ થયેલા તે દુષ્ટાત્મા માણસાને ખાવા લાગ્યા. અને કેટલાક દિવસેા પછી તેણે આ નગર મનુષ્ય રહિત કર્યું. બહારના નગરના લેાકેાને પણ તેણે મારવાના આરંભ કર્યાં ત્યારે તે લેાકેા વહાણુમાં ચડીને બીજે કાઈ ઠેકાણે ગયા. આ પ્રમાણે તેણે આ બન્ને નગર શૂન્ય કર્યા, પરંતુ મને પરણવા માટે તે દુષ્ટાત્માએ એક મારુ જ રક્ષણ કર્યું. આજના દિવસથી વ્યતીત થયેલા સાતમા દિવસે તે મારી પાસે આ પ્રમાણે એલ્યે કે“ હે ભદ્રા ! હું પ્રચંડ રાક્ષસ છું. મનુષ્યના માંસમાં લુબ્ધ થયેલા મે અહીં આવીને નગરના સર્વ લેાકેાને મારી નાંખ્યા છે, પરંતુ કારણને લીધે એક તારું જ રક્ષણ કર્યું છે. તે એ કે આજથી સાતમે દિવસે "" "" ૧. ધાન્ય, ૨. વાસણ, ૩. સારી ભૂઢિવાળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy