________________
: 22 :
કલેવરોની પણુ આવી દશા તેનાથી થઈ છે. તમે અહિં ક્યાંથી આવ્યા ? પેાતાનું વૃત્તાંત બંને ભાઈઓ જણાવતાં પેાતાના ખચાવતા ઉપાય પૂછતાં તે કહે છે કે—પૂર્વ દિશાના વનમાં શૈલક નામના યક્ષ તે પવને દિવસે અશ્વનું રૂપ કરી ખાલે છે કે કાનું રક્ષણ કરું ? કાને દુઃખમાંથી દૂર કરું ? એમ ખેલતા તે યક્ષ તમેાને બચાવશે. પછી બંનેએ તે યક્ષની પૂજા કરી. તે યક્ષ જ્યારે તે વાણી મેક્લ્યા ત્યારે અંતે ભાઇએ પેાતાને બચાવવા જણાવે છે. યક્ષ જણાવે છે કે ધાડાની પીઠ ઉપર બેસી જજો. પાછળ તે દેવી આવશે. મિષ્ટ વચના મેલશે તે પણુ તમે એમાંથી કાઇપણ અનુરાગ કરશે કે તેના સામી દૃષ્ટિ કરશે। તે હું સમુદ્રમાં ફેંકી શ; નહિં તે કુશળ રીતે તમારી નગરીમાં પહોંચાડીશ. પછી તે અશ્વની પીઠ ઉપર મેસાડી યક્ષ સમુદ્રની મધ્યે ચાલવા લાગ્યા. અહિં દેવી આવતાં તેમને હિ જોવાથી પાછળ ખડગ લઇને જાય છે. અશ્વ ઉપર બેઠેલા તે ભાઇઓને ભય, પ્રેમ, કાકલુદી વગેરે રીતે ધણુ ઘણુ સમજાવે છે, પરંતુ છેવટે જિનરક્ષિત તેના પ્રેમભરેલા શબ્દોથી ચલિત થતા તેના સામે દૃષ્ટિ કરે છે, ત્યારે યક્ષ તેને પીઠ ઉપરથી પડતા મૂકે છે, દેવી તેને ત્રિવડે ઝીલી તેને મારી નાંખે છે. પછી જિનપાલિત પાસે આવે છે. અહિં યક્ષ તેને ચેતવણી આપ્યા કરે છે તેથી નહિ છેતરાતાં છેવટે યક્ષ તેને ચંપાપુરી પહેાંચાડી દે છે. પછી માતિપતાને પોતે સર્વ હકીકત જણાવતાં સ` દુઃખ પામે છે. હવે અહિં એક દિવસ શ્રી મહાવીર પરમાત્મા પાસે ધોધ સાંભળી પિતા સહિત તે દીક્ષા લે છે. આ કથાને ઉપનય અહિં ધર્માંધાષ મુનિ જણાવે છે જે જાણવા જેવા છે ( પા. ૬૫ ). પછી તે અને મોટા તપ કરી મેાક્ષને પામે છે. અહિં મિત્રાનંદ અમરદત્તની કથા પૂર્ણ થાય છે.
હવે અહિં સ્વયં પ્રભ સુનિના ધર્માંપદેશ સાંભળી સ્તિમિતસાગર રાજા અનતવીય ને રાજ્યગાદીએ મેસાડી પાતે દીક્ષા લે છે. ત્યાં ચારિત્ર વિરાધન કરતાં ત્યાંથી મરી ચમરેન્દ્ર થાય છે. અહિં એક વાર સભામાં બેઠેલા રાજા અપરાજિત નાટ્ય ક્રિયાવડે આનંદ લે છે. ત્યાં બ્રહ્મચારી, સ્વેચ્છાચારી સભ્ય નવડે પવિત્ર નારદ ઋષિ ત્યાં આવે છે. નાસ્ત્રક્રિયામાં લીન થયેલ નારદની સામુ નહિં જોવાથી નારદ ઋષિ આ બે દાસીના નૃત્યમાં લીન થયેલા છે તે તે બંને ચેટી હરણુ કરાવીશ. એમ વિચારી પછી નારદ ઋષિ દમિતારી પ્રતિવાસુદેવ પાસે જઈ ઉપર જણાવેલ ચેટીની પ્રશંસા કરી હરણુ કરવા લલચાવે છે જેથી પ્રતિવાસુદેવ ત્યાં દૂતને મેકલે છે. અને ચેટીની માંગણી કરતાં, વિચાર કરવાનું કહી દૂતને વિદાય કરે છે. પછી પૂ જન્મમાં સાધેલી તે વિદ્યાએ અનંતવીય પ્રાપ્ત કરે છે અને વિદ્યાધર બને છે. પછી પ્રતિવાસુદેવની સ્વણુંશ્રી પુત્રીના લાભવડે પોતે બને ભાઇઓ ચેટીનુ રૂપ લઈ ત્યાં આવે છે. નાટ્ય જોયા પછી પ્રતિવાસુદેવ કનકશ્રીને વિનેાદ કરાવવા જણાવે છે. પછી તે કન્યાને અતિ સુંદર જોઇ ખુશી થાય છે અને તેણીના કહેવાથી અન’તવીયનું રૂપ ગુણાવડે વર્ષોંન કરે છે. પછી તને હમણાં દેખાડું તેમ કહેતાં તેની ઈચ્છાથી અને મૂલ રૂપે ત્યાં પ્રગટ થાય છે. પછી તેના ઉપર મેાહ પામેલી તે પાતાને સાથે લઇ જવા જણાવે છે અને તારા પિતા અમને જીતી શકે તેમ નથી એમ કહેતાં તેણી તેની સાથે જાય છે. અહિં રાજા તથા સભાજનને હરણુ કરી અમે લઇ જઇએ છીએ એમ કહી આકાશમાર્ગે તે અને ચાલ્યા જાય છે. દમિતારી સૈન્ય સહિત તેની પાછળ જાય છે. તેનું સૈન્ય પરાભવ પામે છે. રસ્તામાં બંને ભાઇઓ સૈન્ય રચે છે. પોતાના સૈન્યને પરાભવ થતા જોઇ ચિંતાતુર થતાં જ્યાં વાસુદેવને છ રસ્તે, વનમાલા, ગદા, ખડૂગ, શંખ, માણિકય અને ધનુષ્ય છે રત્ના ઉત્પન્ન થાય છે. પછી યુદ્ધ કરતાં સુ`ન ચક્ર દમિતારી પ્રતિવાસુદેવ અનંતવીર્ય વાસુદેવ ઉપર મૂકે છે, તેમને ચક્ર પ્રદક્ષિણા કરી પ્રતિવાસુદેવને હણી નાંખે છે અને તે સાતમું રત્ન પ્રાપ્ત થાય છે. પછી કનકશ્રીને લઈ મેરુપર્યંત ઉપર જિનચૈત્યને વાંદી ત્યાં બિરાજમાન ધ્રુવળી ભગવંત કીર્તિ ધર મુનિને વાંધે છે, પ્રભુ અવિરતિ, પ્રમાદ, કષાય, મિથ્યાત્વ અને દુષ્ટ યાગ તજવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org