________________
[ <8 ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
આ
અવસરે તે સાર્થવાહે
66
""
કૂતરાએ કરીને યુક્ત, જોઇને આ શું? લગ્ન ! મારા દુ:ખનું પલ્લી છે. તેમાં સ
આવાસ કર્યો. ત્યાં લેાજનાક્રિક સામગ્રી કરવાના આરંભ કર્યો. શ્યામ અને રાતા નેત્રવાળા, ધનુષ્ય અને ખાણુ સહિત હાથવાળા, રાતા અને અતિ દુઃખી એક વ્યાધ( શિકારી )ને જોયા. તેને એમ આગ્રહથી તેણે તેને પૂછ્યુ. ત્યારે તે એલ્યેા કે“ હું કારણુ સાંભળ—આ પર્વતમાં ગિરિ ડગિકા નામની બિલની રાજાઓમાં પ્રસિદ્ધ, શૂરવીર અને રણસ ગ્રામમાં ઉગ્ર સિંહચડે નામને પત્નીપતિ છે. તેને પેાતાના તિથી પણ અતિ વહાલી સિંહવતી નામની ભાર્યાં છે. તે ભૂતગ્રહની પીડાવી પ્રાણના સ ંદેહમાં વર્તે છે. અમારા સ્વામી પલ્લીનાથ પણ તેણીના વિયેાગથી મરી જશે. આ કારણથી હું ભદ્ર ! દુ:ખી થયેલેા હું રાઉં: ” ત્યારે સાર્થવાહ ખેલ્યા કે—“ હું મારી હૃષ્ટિવરે એક વાર તેણીને જોઉં; કેમકે મારી પાસે ભૂતગ્રહને નાશ કરનાર મંત્ર છે. ” ત્યારે તેણે તે વાત પલ્ટીપતિને કહી. તે પણ તરત જ તે પ્રિયાને લઈને તેની પાસે આન્યા. તેને જોઇને સાર્થવાહે પણ સર્વ ક્રિયા મંત્ર જાપ કરવાવડે તેણીને નિર્દોષ કરી. તે જીવિત દાનના ઉપકાર કરીને સા વાહે રજા આપેલા તે પત્નીપતિ ફરીથી પેાતાની પલ્હીમાં આવ્યેા. ધનવ્રુત્ત પણ તે સ્થાનથી ધીમે ધીમે ચાલ્યેા, અને 'વેલાકુલમાં રહેલા ગંભીર નામના શ્રેષ્ઠ નગર વિષે આવ્યે. તે નગરમાં સાથૅના આવાસ કરીને રહેલા તેને મનને ઇચ્છિત કાંઇપણ લાભ થયા નહીં, ત્યારે તે રાત્રિના પાછલા પહેારે વિચારવા લાગ્યા કે સમુદ્રમાં અવગાહન( પ્રવેશ ) કરીને હું ધનને ઉપાન કરીશ. ’ આ પ્રમાણે વિચાર કરતા તેની રાત્રિ ગઇ. ત્યારે તે શય્યામાંથી ઉઠીને વેલામૂળે ગયા. ઉછળતી તરંગની માળા( શ્રેણિ )વડે જાણે અભ્યુત્થાનને માટે ( આદરને માટે ) ઊઠ્યો હાય તેવા તે સમુદ્રની વિધિને જાણનાર સાવાડે પૂજા કરી. પછી ત્યાં તેણે જિનેશ્વરના વાક્યની જેવા મેાટા ગુણુ સમૂહના આધારરૂપ, ધીવરવડે આશ્રય કરાયેલા, સાક, શ્વેત વવડે દેદીપ્યમાન, ૪સંસારરૂપી સમુદ્રને તારનાર, દેવતાવડે અધિષ્ઠિત અને પનેગમવડે સહિત એક સુંદર વહાણુ ધનવડે ગ્રહણ કર્યું. તેમાં દેશાંતરને લાયક ભાંડ( કરીયાણાં ) નાંખ્યા. પછી સમુદ્રની વેળા( ભરતી ) વખતે શ્રેષ્ઠીપુત્ર પાતે તેના ઉપર ચડ્યો. પછી અનુકૂળ પવનવડે પ્રેરાયેલું તે વહાણ માટા વેગથી ઘણા ચેાજનાનુ ઉલ્લંઘન કરીને મેટા સમુદ્રમાં ગયુ. પછી એક દિવસે મુખમાં આમ્રફળ( કેરી )ને ગ્રહણ કરીને આકાશમાંથી પાસે આવતા એક રાજશુક( પાપટ )ને તેણે જોયા. પરિશ્રમના વશથી સમુદ્રના જળમાં પડતા તેને ધીવરા પાસે ગ્રહણ કરાવીને પેાતાની પાસે આણ્યે. જળ અને પવન વિગેરે આપવાવડે ક્ષણવારમાં સ્વસ્થ( શાંત ) થયેલા તે શ્રેષ્ઠ શુક ચંચુપુટથી આમ્રફળ મૂકીને આલ્યા, કે—“ હૈ સા પતિ ! મને હમણાં તે જે જીવિતદાન કર્યું તેના પ્રત્યુપકાર મારાથી
૧ સમુદ્રના કિનારે. ૨. બુદ્ધિમાન, વહાણના પક્ષમાં મચ્છીમાર. ૩. અર્થાં સહિત, ખીન્ત પક્ષમાં ધન સહિત. ૪. બીજા પક્ષમાં સંસારની જેવા. ૫, નૈગમ નામને નય, ખીન્દ્ર પક્ષમાં વણિક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org