SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર, આભરણુ વિગેરેને અને ઉત્સર્ગ (દાન )ની તેા શી વાત કરવી ? ” આ પ્રમાણે તે ખેલતી હતી તેવામાં તે વૃષ્ટિ વિરામ પામી. પછી તેઓ ક્ષેત્રમાં ગઇ. મહીપાળે પણ વિચાર્યું, કે—“ અહા ! તું જો, લેાજનને માટે મારી વહુએ આ પ્રમાણે દુ:ખી થાય છે. ખરેખર તેમની સાસુ તેમને ભાજન પણ આપતી નથી, તેથી આજે હું ઘેર જઈને મારી ભાર્યાના તિરસ્કાર કરીને આ ત્રણે વહુએના ઇચ્છિતને પૂર્ણ કરીશ. પરંતુ ચેાગ્ય ખેલનારી ચેાથી વહુની માત્ર ખરાબ અશન( અન્ન ) ખાવાની ઈચ્છા જ મારે પૂર્ણ કરવી છે. ” પછી ઘરે જઇને તેણે વહુઓની વાત કહીને પાતાની ભાર્યાને કહ્યુ કે આ પ્રમાણે વહુને ઇચ્છિત આહાર અત્યત આપવા. ” આ પ્રમાણે કહીને તે મહીપાળ પણ ક્ષેત્રમાં ગયા. પછી ભ્રાજનને સમયે તે સ`કુટુંબ ઘેર આવ્યું. ત્યારે ભર્તાને અને પુત્રાને પણ ભેાજન કરાવીને ધારિણીએ પતિએ કહેલી રસેાઇવર્ડ તે વહુને ભેાજન કરાવ્યું. તે વખતે પરસ્પરના સુખને જોઈને તેઓએ આ પ્રમાણે વિચાર્યુ કે “ કાઇ પણ કારણે કરીને આજે અમારું વિચારેલું Àાજન થયુ. અને એક સ્થાને( સાથે ) બેઠેલી એને કુલેાજન કેમ આપ્યુ' ? ” વિગેરે વિચાર કરતી તે ત્ર ત્યાં જમી. શીલમતીએ પણ વિચાર્યું કે“ આજે મને અગોરવ( તુચ્છ ) લેાજન કેમ આપ્યું? શું મેં આ ઘરમાં કાંઇ વિનાશ કયું છે ? તે ચારે વહુએ ઊાજન કરીને ફરીથી ક્ષેત્ર તરફ ચાલી. ફરીથી ખાકીની (ત્રણ ) વહુઆએ શીલમતીને આ પ્રમાણે કહ્યું, કે-“ કાલે ચિતવેલા તે અમારા મનારથ આજે સંપૂર્ણ થયે અને તે પણ જેવુ' ચિ ંતવ્યુ હતુ, તેવુ ભેાજન પ્રાપ્ત કર્યું. પુણ્યવાન પુરુષાને પણ પ્રાયે કરીને વિચારને અનુસરતું ફળ પ્રાપ્ત થાય છે, તેથી બુદ્ધિશાળીએ મનેરથ પણ તુચ્છ ન કરવા. ” તે પણ ખેલી કે આ ભાજનની ઇચ્છાએ કરીને શું ? કેમકે સારું કે ખરાબ ખાધેલું( @ાજન ) ઉદરમાં ગયેલું સરખું' જ થાય છે. જયારે મારું' મનવાંછિત કાર્ય થશે ત્યારે હું અવશ્ય મારા આત્માને કૃતા માનીશ.” પછી હુ'મેશાં ઇલેાજનની પ્રાપ્તિવડે સાશક મનવાળી તે ત્રણ વહુઆએ એક દિવસ સાસુને પૂછ્યું કે-“ હું માતા ! હુંમેશાં શીલમતીને તુચ્છ લેાજન કેમ અપાય છે? અને અમને પરૂણાને ઉચિત (સારું) ભ્રાજન કેમ અપાય છે ? ” ત્યારે તેણીએ તેમના કરેલા વિચાર વિગેરે તેમને કહ્યા. અને તેઓએ તે વાત શીલમતીને કહી. ત્યારે તે તત્કાળ પ્લાન મુખવાળી થઈ. પછી એક વખત રાત્રિએ એકાંતમાં રહેતી તેણીને સૂરપાળે પૂછ્યું કે“ હે પ્રિયા ! પ્રસન્ન મુખવાળી છતાં પણ તુ ઉદ્વેગ પામેલી હાય તેમ કેમ દેખાય છે? શું માતા તને અવજ્ઞાવર્ડ ભ્રાજન આપે છે ? અથવા શું તે કાંઇ અવિનય કર્યો છે ? અથવા તે કાંઇ વિનાશ પમાડયુ છે ? તારે મારી પાસે કાંઇ પણ ગેાપવવું નહીં. ” આ પ્રમાણે કહેલી તેણીએ તેને ઇચ્છિત વસ્તુનું કહેવુ. વિગેરે પાતાની સર્વ વાત કહી. ત્યારે તેણે વિચાર્યું " કે“ અહા ! પિતા અને માતાની મૂર્ખતાને જુઓ, કે કુમુદ્ધિવાળા જેએએ આવા સ્ત્રીરત્નના પરાભવ કર્યાં. અહા! આ મારી પ્રિયાના મનારથ અતિ પ્રશ ંસા કરવા લાયક ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy