SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. સમુદ્ર જેના મિત્ર હોય, તેને લહેરા સુલભ જ છે. ” રાજાના આદેશ લઈને તે પેાતાને ઘેર આન્યા. હૃદયમાં ચિંતાના સમૂહથી મ્લાન મુખવાળા તેને પ્રિયાએ જોયા અને કહ્યું કે“ હું નાથ ! રાજાના શુદ્ધ આદેશ પામવાથી તમે ચિ ંતાતુર કેમ થયા છે ? કેમકે આ રાજાએ તા અસ્થિર સ્નેહવાળા હાય છે. ” “ આ વાત તમે શી રીતે જાણા છે ? ” એમ તેણે કહ્યું ત્યારે તેઓ એલી કે અમે સર્વ વખતે અદૃશ્ય થઈને તમારી સાથે ચાલીએ છીએ. હે પ્રિય ! દેવતાના અશ્વ ઉપર ચડીને ભીમ (ભંકર) અટવીમાં તમે જાઓ. ત્યાં અમારી દેવતા માતાની સખી દેવતા છે. આ અશ્વને જોઇને તમને જાણશે. પછી વાઘણના રૂપવાળી તેણીને લાવી તે રાજાને આપજો, ” આ પ્રમાણે પેાતાની પત્નીઓએ કહેલા તે અનુક્રમે ત્યાં જઈને વાઘણના રૂપવાળી તે દેવતાને કાને પકડીને લાવ્યેા. અને મેલ્યા કે“હે રાજા ! નવી પ્રસવેલી આને ગ્રહુણ કરા, દોહન કરો અને પેાતાનું ઇચ્છિત કરો. ” એમ કહીને તેણીના કાન છેાડી દીધા. ત્યારે તે વ્યતરી વાઘણે તેને લાવવાની બુદ્ધિ આપનાર મંત્રીનું ભક્ષણ કર્યું. ત્યારે ભય પામેલા રાજા ખેલ્યે કે“ હે વત્સ ! હે વત્સ ! તું આવું હિંસક કર્મ ન કર. જેટલામાં, સમગ્ર જનના ક્ષય ન કરે, તેટલામાં તું એને ગ્રહણ કર ( પકડી લે ). ” પછી રાજાની અને પુરના સર્વ જનાની ગાઢ પ્રાર્થનાથી વત્સરાજ તેણીને ક્રાને પકડીને પેાતાને ઘેર લઇ ગયા. તેની પત્નીએએ તેની પૂજા કરી. ત્યાં ક્ષણ વાર રહી વત્સરાજે રજા આપેલી તે પેાતાને સ્થાને ગઇ. ફરીથી ફાઈ દિવસ તેની પત્નીઓના સંગને ઇચ્છતા રાજાએ મંત્રીએના ઉપદેશથી વત્સરાજને એમ કહ્યું કે“ હું ભદ્ર ! કાઈ પણ સ્થાનથી ખેાલતુ જળ લાવ, કે જેનાવડે મારા દેહ ઘણા રોગથી રહિત થાય. ” “ તે જળ ક્યાં છે ? ” એમ તેણે કહ્યું (પૂછ્યું), ત્યારે મંત્રીઓએ તેને કહ્યું કે— વિચાટવીને વિષે એ પર્યંતની વચ્ચે રહેલા કૂવામાં તે જળ છે. હુંમેશાં તે અને પતા, જેમ એ નેત્રા નિરંતર મીલન ( મીંચાવુ' ) અને ઉન્સીલન ( ઉઘડવું ) સ્વભાવથી જ કરે છે, તેમ સંગમ અને અપગમ ( દૂર જવું ) કરે છે. હું ભગ્ન ! મળીને દૂર ગયેલા તે એનો વચ્ચે પ્રવેશ કરીને અતિ ચતુરાઇપણું હાવાથી તરત જ તે જળ લાવજે. ” તે આદેશને પણ ગ્રહણ કરીને વત્સરાજ ઘેર ગયા. અને ઉપાયના સમૂહના ઘરરૂપ પેાતાની પત્નીઓને તે આદેશ કહ્યો. ત્યારે તેઓએ કહ્યું કે હૅપ્રિય ! અશ્વ ઉપર ચડીને તમે ત્યાં જાઓ. ત્યાં પક્ષિણીના રૂપને ધારણ કરનારી શ્રેષ્ઠ દેવતા અમારી સખી છે. ” પછી તે ત્યાં ગયા. પક્ષિણીએ પણ તેને એળખીને પાણીવર્ડ તુમડું ભરીને તેના હાથમાં આપ્યું. ત્યારે પેાતાની નગરીમાં આવીને રાજાને તે જળ આપ્યું અને દેવતાના પ્રભાવથી તે જળ ઊંચેથી આ પ્રમાણે ખેલ્યું કે- અહેા રાજા ! તને અથવા અમાત્યાને અથવા તને દુદ્ધિ આપનાર બીજા ક્યા પ્રધાન પુરુષનું હું ભક્ષણ કરું ? ” આ પ્રમાણે જળતુ વચન સાંભળીને રાજસભામાં બેઠેલા લેાકેા વિસ્મય પામ્યા, અને અપૂર્ણ ઈચ્છાવાળા રાજા ગ્લાનિ પામ્યા, તે પણ મુખના વિકાસ કરીને તે ખેલ્યા કે અહા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy