________________
[ ૧૧૨ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
દેવીએ પેાતાને સ્થાને ગઈ. તે અતિ દુષ્કર વર્ષની પ્રતિમા પારીને વાયુષ મહામુનિ પૃથ્વીપીઠ ઉપર વિચરવા લાગ્યા. ક્ષેમ કર તીથ કર માક્ષે ગયા પછી પિહિતાશ્રવ નામના ગણધર કાઈક દિવસ સહસ્રાયુધ રાજાના નગરમાં આવ્યા. તેની પાસે ધર્મ સાંભળીને પ્રતિમાધ પામેલા તેણે પણ રાજ્ય ઉપર શતબળ નામના પુત્રને સ્થાપન કરીને દીક્ષા ગ્રહણુ કરી. પછી ગીતા થયેલ તે પિતારૂપ સાધુને મળ્યા પછી વિવિધ પ્રકારના તપ કરતા તે બન્ને ભૂમિ ઉપર વિચરવા લાગ્યા. પછી ષિષ્ઠાભાર નામના પર્વત ઉપર ચઢીને તે બન્ને પાપાપગમવર્ડ અનશન કરીને રહ્યા.
પછી તે બન્ને મુનિ મળવડે ભ્યાસ અને નવમા ત્રૈવેયકાથૈવેયકમાં ગયા. આઠમા-નવમાં ભવનું વર્ણન મેં કહ્યું,
Jain Education International
આ શરીરના ત્યાગ કરીને દેવ લાકાત્તરને પામ્યા આ પ્રમાણે શાંતિનાથ જિનેશ્વરના ચરિત્રને વિષે સંઘનું કલ્યાણુ કરી.
For Private & Personal Use Only
www.jainelibrary.org