________________
શેઠશ્રી લલભાઈ ભોગીલાલ કસુ મગર સીરીઝ ન. ૧
છાશવાણ થa૦૦૦૦૦૦વાળ છુ
.
શ્રી અજિતપ્રભસૂરિકૃતશ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર
જેમાં પ્રભુના પ્રબલ પુણ્ય યુક્ત બાર ભવાની અપરિમિત, અનુપમ, દયાના સ્વરૂપ સાથે અદ્દભૂત વર્ણન, પાંચ કલ્યાણ કે, મહાતસવ પૂર્વક દેવોએ કરેલી અપૂર્વ ભક્તિ, સમવસરણમાં સમ્યક્ત્વ , બાર બેતા વગેરે ઉપર પ્રભુએ આપેલી સુંદર દેશના, સાથે ચરિત્રમાં બીજી મનન કરવા લાયક ભૂત-ભવિષ્ય કાલની બાધક અનેક કથાઓ અને જાગુવા લાયક અનેક વિષયે વગેરે આપવામાં આવેલ છે.
( પવિત્ર શ્રી લક્ષ્મણીતીર્થ" )
પ્રસિદ્ધકર્તા શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર
વીર સંવત ૨૪૭૩ ]
આત્મ સંવત પર
સંવત ૨૦૦૩
geeta
શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા ન, ૮૪
-
રામ જયમય નક કક્ષ૦